Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 207
________________ ૨૦૬ જીતલપચ્છદસુત્ર-૩ તેનો પર્યાય છે, અનવસ્થાપ્ય કે પાસંચિત તપ પૂરું થતાં તેને મૂળ પ્રાયશ્ચિત્ત સ્થાપવો. મૂળની આપત્તિમાં વારંવાર મૂળ પ્રાયશ્ચિત્ત આવે. હિવે ગાા ૮૦થી ૯૩માં અનાવથાણ પ્રાયશ્ચિત oo અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત[૮] ઉત્કૃષ્ટથી વારંવાર દ્રષવાળા ચિત્ત ચોરી ક્રવાર, વપક્ષને કે પરપક્ષને ધોર પરિણામથી અને નિરપેક્ષપણે નિકારણ પ્રહાર રે તો – તે બંનેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત [૮] સર્વે અપરાધો માટે જ્યાં જ્યાં ઘણું ક્રીને પારંચિત નામક પ્રાયશ્ચિત આવતું હોય ત્યાં ત્યાં – ઉપાધ્યાયને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આપવું. • જ્યાં ઘણું કરીને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવતું હોય ત્યાં પણ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવતું હોય [૯] અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત ચાર ભેદે ધેલું છે [૧] લિંગથી, રિ] ક્ષેત્રથી, [3] કાળથી અને [૪] તપથી. જે વ્રત અથવા લિંગ અથત વેશમાં સ્થાપી ન શકાય અને પ્રવજ્યા માટે અયોગય લાગે તેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતદેવું. લિંગના બે ભેદ છે – દ્રવ્યથી અને ભાવથી. (૧) દ્રવ્યલિંગ એટલે જોહરણ. (ર) ભાવલિંગ એટલે મહાવત. ]િ સ્વપક્ષ અને પરપક્ષના ઘાતમાં ઉધત એવા દ્રવ્યલિંગીને અથવા ભાવિલંગીને અને – ઓસ% આદિ ભાવસિંગ રહિતને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત. જે - જે ક્ષેત્રથી દોષમાં પડે તેને તે - તે ક્ષેત્રમાં અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ. [૧] જે જેટલા કાળ માટે દોષમાં રહે, તેને તેટલા કાળ માટે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આપવું. -નવસ્થાપ્યના બે ભેદ – [૧] આશાતના, (ર) પાકિસેવણા અથતિ નિષિદ્ધ કાર્યનું ક્રવું તે. તેમાં આશાતના અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત જઘન્યથી છ માસ અને ઉત્કૃષ્ટથી એક વર્ષ હોય. પડિસેવણા અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત જઘન્યથી એક વર્ષ અને ઉજ્જથી બાર વર્ષ હોય. | [૨] ઉત્સર્ગથી પડિલેહણા કારણે બાર વર્ષનું અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત આવે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210