Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 199
________________ ૧૯૮ જીતકલપ-છેદસૂર-૩ [૩૧] એકેન્દ્રીય જીવોને સંઘટ્ટન રતાં નીવિ તપ, – આ જીવોને પરિતાપ ઉપજાવવો કે ગાઢતર સંચાલન થકી ઉપદ્રવ રવો તે અણાગાઢ-આગાઢ બે ભેદે - આણાગાઢ કારણે આમ કરે તો પુરિમઢ – આગાઢ કરણે કે તો એકાસણું તપ પ્રાયશ્ચિત [૩] અનંતાય વનસ્પતિ અને બે ઈદ્રિય, તે ઇંદ્રિય, ચઉરિદ્રિય જીવોને સંઘટ્ટન પરિતાપ કે ઉપદ્રવ કરે તો પુરિમટ્ટથી ઉપવાસ પર્યન્ત તપ પંચેન્દ્રિયનું સંઘરૂન ક્રતા એકસણું, અણાગાઢ પરિતાપથી આયંબલિ, આગાઢ પરિતાપથી ઉપવાસ. ઉપદ્રવ ક્યું તો એક લ્યાણક તપ પ્રાયશ્ચિત્ત આવે. [33] મૃષાવાદ, અદત્ત અને પરિગ્રહ – આ ત્રણે દ્રવ્ય, ક્ષેત્ર, નળ કે ભાવથી સેવતા જધન્યથી એકાસણું, મધ્યમથી આયંબિલ અને આગાઢ પરિતાપથી ઉપવાસ. ઉપદ્રવ કરે તો એક લ્યાણક તપ પ્રાયશ્ચિત્ત આવે. [૩૪] વસ્ત્ર, પાત્ર, પાત્ર બંધાદિ ખરડેલા રહે. – તેલ, ઘી, આદિના લેપવાળા રહે તો એક ઉપવાસ – સુંઠ, હરડે, ઔષધાદિની સંનિધિથી એક ઉપવાસ. - ગોળ, ઘી, તેલ આદિની સંનિધિએ છંદ્ર – બાકીની સંનિધિએ ત્રણ ઉપવાસ તપ પ્રાયશ્ચિત. [૩૫ થી ૪૩] આ નવ ગાથાનો અનુવાદ મૂળ સૂત્રને બદલે અમે જીતશ્ય ચૂર્ણિને આધારે રેલ છે– દેશિના બે ભેદ-ઓધથી અને વિભાગથી – સામાન્યથી પરિમિત ભિક્ષાદાનરૂપ દોષમાં પરિમઢ અને વિભાગથી ત્રણ ભેદ છે – ઉદેશ, કુક્ત અને કર્મ. ઉદેશો માટે પરિમઢ, ક્ત દોષ માટે એકસણું અને કર્મ દોષ માટે આયંબિલ તથા ઉપવાસ તપ પ્રાયશ્ચિત. – પૂતિ દોષના બે ભેદ – સુક્ષ્મ અને બાદર તેમાં સુક્ષ્મ દોષ-ધૂમ, અંગાર આદિ અને બાદર દોષ-ઉપક્રણ તથા ભોજન, પાન આદિ. જેમાં ઉપક્રણ પૂર્તિ દોષ માટે પૂરિમઢ અને ભોજન પાન પતિ દોષ માટે એકાસણું તપ પ્રાયશ્ચિત્ત આવે. - મિશ્ર જાત દોષ બે રીતે – જાવંતિય અને પાખંડ. જાવેંતિય મિશ્રજાત માટે આયંબિલ અને પાખંડ મિશ્રદોષ માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત આવે. – સ્થાપના દોષ બે રીતે – અભાલીન, દીર્ઘાલીન. અ૫ાલીન માટે નીતિ, દીર્ઘકાલીન માટે પરિમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210