Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૨
વ્યવહાર-છેદસૂત્ર-૩
ઈચ્છેતો અલ્પ દીક્ષા પર્યાયીની વૈયાવચ્ચ રે ઈચ્છા ન હોય તો ન કરે. એ પ્રમાણે આહાર દાનાદિમાં પણ જાણવું.
[૧૨૦ થી ૧૨૨] એક સાથે વિચરતાં (૧) બે સાધુ હોય (૨) બે ગણાવચ્છેદક હોય (૩) બે આચાર્ય કે ઉપાધ્યાય હોય. તો તેઓને પરસ્પર એક્બીજાને સમાન સ્વીકારી સાથે વિચરવું નક્શે. પરંતુ તે બંનેમાં જે રત્નાધિક હોય તેને (૧) સાધુને (૨) ગણાવચ્છેદનેે (3) આચાર્ય-ઉપાધ્યાયને પોત-પોતાના અગ્રણી રૂપે સ્વીકારીને સાથે વિચરવું ક્લ્પ છે.
[૧૨૩ થી ૧૨૫] એક સાથે ઘણાંજ (૧) સાધુ (૨) ગણાવચ્છેદકો (3) આચાર્યઉપાધ્યાયો વિચરતા હોય તો તેઓને પરસ્પર સમાન સ્વીકારી વિચરવું ન ૫ે, પરંતુ જે રત્નાધિક હોય તેમને અગ્રણી સ્વીકારી સાથે વિચરવું Ò.
[૧૨૬] ઘણાં ભિક્ષુ, ઘણાં ગણાવચ્છેદક અને ઘણાં આચાર્ય અથવા ઉપાધ્યાયો એક સાથે વિચરતાં હોય. તેમને પરસ્પર એક બીજાને સમાન માની વિચરવું ન Ò. કોઈ રત્નાધિને અગ્રણી સ્વીકારીને વિચરવું Ò.
Jain Education International
વ્યવહારસૂત્ર-ઉદ્દેશા-૪ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
For Private & Personal Use Only
www.jainelibrary.org