Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦
વ્યવહાર-છેદસૂર-૩ પણ કલ્પતું નથી.
[૫૯] પરંતુ જો કોઈ સાધુ અન્યગણથી આવેલ હોય તે ભલે ખંડિત આચારાદિ વાળો પણ હોય
તો પણ સાધુ-સાધ્વીઓ તે સાધુને જો (૧) તે દોષ સ્થાનની આલોચના, પ્રતિક્રમણ ક્રાવે– (૨) યથા યોગ્ય પ્રાયશ્ચિત્તનો સ્વી ક્રાવે(૩) ફરી તે પાપ ન જવા માટે ઉધન પણ થાય
તો તે સાધુને ઉપસ્થાપિત કરવાનું સાંભોગિક કરવાનું થતું તેની સાથે માંડલી વ્યવહાર ક્રવાનું કે તેની સાથે વસવાનું ક્યું છે.
તેને અલ્પકાલિક દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ ક્રવાનું પણ ભે છે.
વ્યવહારુના ઉદ્દેશા-૬ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org