Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૭/૧૮૧
૧૧
ક્યતા નથી.
જે શય્યાતર કંઈ ન ધે, પણ ભાડે લેનાર હે તો તે શય્યાતર છે, તેથી પરિહાર્ય છે.
જો ભાડે લેનાર અને દેનાર બંને કહે તો બંને શય્યાતર છે તેથી બંને પરિહાર્ય છે.
[૧૮] શ્યયાતર જ ઉપાશ્રયવેચે અને ખરીદનારને એમ ન્હે કે “આટલા-આટલા સ્થાનમાં શ્રમણ નિગ્રન્થ રહે છે તો તે શય્યાતર પરિહાર્ય છે.
વેચનાર ન ધે અને ખરીદનાર કહે તો તે શય્યાતર છે.
વેચનાર-ખરીદનાર બંને હે તો બંને શય્યાતર છે. [૧૮૩] પિતાના ઘેર જીવન વિતાવતી વિધવાની પણ આજ્ઞા લઈ શકાય છે. તો પછી પુત્ર, ભાઈ કે પિતાની આજ્ઞા લઈ શકાય તેમાંતો વિચારવાનું જ શું હોય ?
[૧૮૪] જો માર્ગમાં રોકાવાનું હોય તો તે સ્થાનની પણ આજ્ઞા ગ્રહણ ક્રવી જોઈએ.
[૧૮૫] રાજાના મૃત્યુ પછી નવા રાજાનો અભિષેક હોય પરંતુ અવિભક્ત અને શત્રુઓ દ્વારા અનાકાંત રહે, રાજવંશ અવિચ્છિન્ન રહે અને રાજ્ય વ્યવસ્થા પૂર્વવત રહે તો સાધુ-સાધ્વીઓને માટે પૂર્વગ્રહીત આજ્ઞા જ અવસ્થિત રહે છે.
[૧૮] રાજાના મૃત્યુ પછી નવા રાજાનો અભિષેક હોય અને તે સમયે રાજ્ય વિભક્ત થઈ જાય, કે શત્રુ દ્વારા આક્રાંત થઈ જાય રાજવંશ વિચ્છિન્ન થઈ જાય કે રાજ્ય વ્યવસ્થા પરિવર્તિત થઈ જાય તો સાધુ-સાધ્વીને સંયમ મર્યાદાની રક્ષા માટે ફરીવાર આજ્ઞા લેવી જોઈએ.
વ્યવહારસુરાના ઉદેરાનો મુનિ દીપરત્નસાગરે ક્રેલ સુણાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org