Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
10
દશાશ્રુતસ્કંધ-છેદરા-૩ મો. દશા-૯ “મોહનીયાનો • આઠ ર્મોમાં મોહનીય ક્ષ્મ પ્રબળ છે. તેની સ્થિતિ પણ સૌથી વધુ લાંબી છે. તેનો સંપૂર્ણ ક્ષય થતાં જ ક્રમશઃ બાકીના કર્મો ક્ષય પામે છે.
• આ મોહનીય કર્મના બંધન માટે ત્રીશ સ્થાનો અર્થાત્ કારણો આ દશામાં હેવાયેલા છે. તે આ રીતે -
[૫૪] તે મળે અને તે સમયે ચંપા નામક નગરી હતી. [વર્ણન ઉવવાઈ સબાનુસાર) નગરી બહાર પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું ત્યાં કોણીક નામે રાજા અને ધારિણી નામે સણી હતી.
શ્રમણ ભગવન મહાવીર ત્યાં બહાર ઉધાનમાં સમોસર્યા. ચંપાનગરીથી પર્ષદા નીકળી. ભગવન તે ધર્મ હ્યો. ધર્મ શ્રવણ ક્રીને પર્ષદા પાછી ફરી.
શ્રમણ ભગવન મહાવીરે ઘણા સાધુ-સાધ્વીને આમંત્રણા કરી. આ પ્રમાણે કહ્યું -- હે આર્યો !
– ત્રીશ મોહનીય સ્થાનો છે.
– જે સ્ત્રી કે પુરુષ આ સ્થાનોનું વારંવાર આચરણ-સેવન ક્રે છે. તે મોહનીય લ્મ બાંધે છે.
પિ૫] મોહનીય સ્થાન - ૧ - જે જોઈ ત્રસ પ્રાણીને પાણીમાં ડુબાડીને કે તીવ જળધારામાં નાખીને તેને મારે છે–
તે મહામોહનીય કર્મ બાંધે છે. પિs] મોહનીય સ્થાન - ૨ - જે પ્રાણીઓના મુખ, નાક આદિ શ્વાસ લેવાના દ્વારોને હાથ આદીથી અવસુંધા કરી અવ્યક્ત શબ્દ ક્રતા પ્રાણીને મારે છે–
તે મહામોહનીય કર્મ બાંધે છે. [૫] મોહનીય સ્થાન - 3- જે અનેક પ્રાણીઓને એક ઘરમાં ઘેરીને અગ્નિના ધુમાડાથી તેને મારે છે–
તે મહામોહનીય કર્મ બાંધે છે. પિ૮] મોહનીય સ્થાન - ૪ - જે કોઈ પ્રાણીના ઉત્તમાંગ - મસ્તક ઉપર શસ્ત્રથી પ્રહાર ક્રી તેનું ભેદન કરે છે
તે મહામોહનીય કર્મ બાંધે છે. પિલ] મોહનીય સ્થાન - ૫ - જે તીવ અશુભ પરિણામોથી કોઈ પ્રાણીના મસ્તક્ન ભીના ચામડાથી અનેક બંધને બાંધે
તે મહામોહનીય ક્મને બાંધે છે. ૦િ મોહનીય સ્થાન - ૬ - જે કોઈ પ્રાણીને દગો દઈને ભાલાથી દંડાથી મારીને હસે છે
તે મહામોહનીય કર્મ બાંધે છે. ૬િ૧] મોહનીય સ્થાન - ૭ - જે ગૂઢ આચરણોથી પોતાના માયાચારને છુપાવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org