Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯/૬૧
૧૧
અસત્ય બોલે છે, સૂત્રોના યથાર્થ અર્થોને છુપાવે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. [૬૨] મોહનીય સ્થાન - ૮- જે નિર્દોષ વ્યક્તિ ઉપર મિથ્યા આક્ષેપ કરે છે, પોતાના દુષ્કર્મોનું તેના ઉપર આરોપણ કરે છે કે “તેં જ આ કાર્ય કર્યું છે.’’ એવું દોષારોપણ કરે છે.
તે મહામોહનીય કર્મ બાંધે છે.
[૬૩] મોહનીય સ્થાન બુઝીને મિશ્ર ભાષા બોલે છે–
-
તે મહામોહનીય કર્મ બાંધે છે.
G જે ક્લહશીલ રહે છે અને ભરી સભામાં જાણી
[૬૪, ૬૫] મોહનીય સ્થાન ૧૦ જે અનાયક (નાયક ગુણ રહિત) મંત્રી રાજાને રાજ્ય બહાર મોક્લી રાજ્ય લક્ષ્મીનો ઉપભોગ કરે, રાણીના શીલને ખંડિત રે, વિરોધ કરનાર સામંતોનો તિરસ્કાર કરી. તેઓની ભોગ્ય વસ્તુઓનો તિરસ્કાર કરે છે
-
તે મહામોહનીય કર્મ બાંધે છે.
[૬૬] મોહનીય સ્થાન - ૧૧ - જે બાલ બ્રહ્મચારી ન હોવા છતાંપણ પોતાને બાલ બ્રહ્મચારી હે અને સ્ત્રીઓનું સેવન કરે—
તે મહામોહનીય કર્મ બાંધે છે. [૬], [૬૮] મોહનીય સ્થાન ૧૨ જે બ્રહ્મચારી ના હોવા છતાં “હું બ્રહ્મચારી છું' એ પ્રમાણે હે છે, તેમનો કે ગાયોની વચ્ચે ગધેડા સમાન બેશરો બક્વાસ રે છે. અને પોતાની આત્માનું અહિત કરનાર તે મૂર્ખ માયા યુક્ત જૂઠ બોલીને સ્ત્રીઓમાં આસક્ત રહેતો
તે મહામોહનીય ર્મ બાંધે છે.
Jain Education International
-
-
·
[૬૯] મોહનીય સ્થાન - ૧૩ - જે જેનો આશ્રય પામીને આજીવીકા કરે છે, અને જેની સેવા કરીને સમૃદ્ધ થયેલો છે, તેના જ ધનનું અપહરણ કરે છે
--
- તે મહામોહનીય કર્મ બાંધે છે.-
-
[૭૦-૭૧] મોહનીય સ્થાન ૧૪ જે કોઈ સ્વામીને અથવા ગામ વાસીનો આશ્રય પામીને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે, અને જેની સહાયતાથી સર્વસાધન સંપન્ન બનેલો છે. જો ઈર્ષાયુક્ત અને ક્લુષિત ચિત્ત થઈને તે આશ્રય દાતાઓના લાભમાં અંતરાય ઉત્પન્ન કરે છે
-
·
-
તે મહામોહનીય કર્મ બાંધે છે.
સાપણ જે રીતે પોતાને ઈંડાને ખાઈ જાય છે, તે
[૨] મોહનીય સ્થાન - ૧૫ પ્રમાણે જે પાલન ર્ઝા, સેનાપતિ, તથા ક્લાચાર્ય અથવા ધર્માચાર્યને મારી નાંખે છે
તે મહામોહનીય કર્મ બાંધે છે.
[3] મોહનીય સ્થાન - ૧૬ - જે રાષ્ટ્ર નાયક્ને, નિગમના નેતાને તથા લોકપ્રિય શ્રેષ્ઠીને મારી નાંખે છે–
- તે મહામોહનીય કર્મ બાંધે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org