Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૬૬
દશાશ્રુતસ્કંધ-છેદસુત્ર-૩ – માસિક ભિક્ષુ પ્રતિમાને તે સાધુએ (૧) સૂત્ર મુજબ, આચાર મુજબ, માર્ગ મુજબ (૨) જે રીતે કહેવાયેલ હોય તે રીતે સમ્યક્ટરે
(૩) કાયા દ્વારા સ્પર્શવી, પાલન ક્રવી, શુદ્ધિ પૂર્વક કીર્તન અને આરાધન wવું
ત્યારે તે ભિક્ષુ જિનાજ્ઞા મુજબ પાલન વાવાળા થાય છે. [૫૦] હવે બે માસિક ભિક્ષુ પ્રતિમા ધે છે– - બે માસિકી ભિક્ષ પ્રતિમા ધારક સાધુ હંમેશાં ક્રયાની માયાનો ત્યાગ કરેલા ઇત્યાદિ બધું પ્રથમ ભિક્ષ પ્રતિમા વતુ જાણવું.
વિશેષ એ કે – ભોજન, પાણીની બે દત્તિ ગ્રહણ વી ક્યું છે, અને બીજી પ્રતિજ્ઞાનું પાલન બે માસ સુધી રે.
એ પ્રમાણે ભોજનપાનની એક એક દતિ અને એક એક માસનું પ્રતિમા પાલન સાત દક્તિ સુધી સમજી લેવું. અર્થાત્
(૩) ત્રીજી પ્રતિમા, ત્રણ દત્તિ, ત્રણ માસ પાલન. (૪) ચોથી પ્રતિમા, ચાર દત્ત, ચાર માસ પાલન. (૫) પાંચમી પ્રતિમા, પાંચ દત્તિ, પાંચ માસ પાલન. (૬) છઠ્ઠી પ્રતિમા, છ દત્તિ, છ માસ પાલન (૭) સાતમી પ્રતિમા, સાત દત્તિ, સાત માસ પાલન,
એિ પ્રમાણે બીજી પ્રતિમાના સૂત્રમાં ત્રીજી થી સાતમી પ્રતિમા પર્યન્ત અતિદેશ જણાવી સાત પ્રતિમાનું ક્વન પુરુ ક્ય.. [૫૧] હવે આઠમી ભિક્ષુ પ્રતિમા કહે છે
પહેલી સાત અહોરાત્રિકી અર્થાત એક સપ્તાહની આઠમી ભિક્ષ પ્રતિમા ધારી
સાધુ
હંમેશા કાયાની મમતા રહિત પણે યાવત ઉપસMદિને સહન ક્રે છે. [તે સર્વે પહેલી પ્રતિમા મુજબ જાણવું.
તે સાધુ નિર્જળ ચોથ ભક્ત [એટલે કે ઉપવાસ પછી અન્ન-પાન લેવું ધે છે.
ગામ યાવત્ રાજધાનીની બહાર ઉપાસન, પાર્વાસન અથવા નિષાધાસનથી કયોત્સર્ગ રે.
દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી જે કોઈ ઉપસર્ગ ઉત્પન્ન થાય અને તે ઉપસર્ગ જો તે સાધુને ધ્યાનથી ચલિ કે પતિત રે તો તેને ચલિત કે પતિત થવું ન કલ્પે.
જો મળ-મૂત્રની બાધા ઉત્પન્ન થાય તો તેને રોકે નહીં પરંતુ પૂર્વ પડિલેહિત ભૂમિ ઉપર મળ-મૂત્રનો ત્યાગ ક્રવો સ્પે. પુનઃ વિધિ મુજબ પોતાના સ્થાને આવીને તેને કાયોત્સર્ગ ક્રી સ્થિત રહેવું પડે છે.
આ રીતે તે સાધુ પહેલી એક સપ્તાહ રૂપ આઠમી ભિક્ષ પ્રતિમાનું સૂબાનુસાર યાવત્ જિનાજ્ઞાનુસાર પાલન વાવાળો હોય છે. તેિમ આખો આલાવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org