Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
-
૧ર૪.
વ્યવહારદક્ષા-૩ અમુક સાધ્વીને મારા પદ ઉપર સ્થાપિત કરવી. જે પ્રવર્તિનીએ ધેલ તે સાધ્વી તે પદે સ્થાપના માટે યોગ્ય હોય તો તેને સ્થાપિત ક્રવી જોઈએ. જો તે એ પદે સ્થાપન ક્રવાને યોગ્ય ન હોય તો તેને સ્થાપિત ન કરવી.
જો સમુદાયમાં બીજા કોઈ સાધ્વી તે પદને યોગ્ય હોય તો સ્થાપિત ક્રવા જોઈએ. જો સમુદાયમાં બીજા કોઈપણ સાધ્વી તે પદને યોગ્ય ન હોય તો પ્રવર્તિનીએ હેલ સાધીને જ ત્યાં સ્થાપવા.
તેણીને તે પદે સ્થાપિત ક્યાં પછી કોઈ ગીતા સાધ્વી હે કે હે આર્ય ! તમે આ પદને.અયોગ્ય છો, તેથી આ પદ છોડી દો જો તેણી તે પદને છોડી દે તો તે છેદ કે તપ પ્રાયશ્ચિત્ત પાત્ર ન થાય. જો સાધર્મિણી સાધ્વીઓ કલ્પ અનુસાર તેને પ્રવર્તિની પદ છોડવા ન કહે તો તે બધા સાધ્વીઓ છેદ કે તપ પ્રાયશ્ચિત્ત પાત્ર થાય.
[૧૪] સંયમનો ત્યાગ ક્રીને જનારી પ્રવર્તિની કોઈ મુખ્ય સાધ્વીને ધે કે હે આર્ય ! હું ચાલી જાઉં પછી અમુક સાધ્વીને મારા પદ ઉપર સ્થાપિત જી. શેષ આલાયો સૂત્ર-૧૩૯ મુજબ છે.
[૧૪૧] નવદીક્ષિત, બાલ અને તરુણ સાધ્વીને જો આચારપ્રલ્પ અધ્યયન ભૂલાઈ જાય તો તેણીને પૂછવું કે હે આર્ય ! તું ક્યા કારણે આચારપ્રલ્પ અધ્યયન ભૂલી ગઈ છો, કોઈ કારણથી ભૂલી છો કે પ્રમાદથી? જો તેણી કહે કે કોઈ કારણથી નહીં પણ પ્રમાદથી ભૂલી ગયેલી છું. તો તેણીને તે કારણે જીવન પર્યન્ત પ્રવર્તિની કે ગણાવચ્છેદણી પદ આપવું કે ધારણ કરવું ન સ્પે.
જો તેણી કહે કે અમુક મરણે વિમૃત થયેલ છે. હવે હું આચારપ્ર૫ ફરી ઠસ્થ ક્રી લઈશ એમ કહીને કંઠસ્થ કરી લે તો તેને પ્રવર્તિની કે ગણાવજીંદણી પદ દેવું કે ધારણ ક્રવું ક્યું પરંતુ જો તે આચારપ્રલ્પ પુનઃ કંઠસ્થ ન ધે તો તેણીને પ્રવર્તિની કે ગણાવચ્છેદણી પદ દેવું કે ધારણ ક્રવું ન સ્પે.
[૧૪] નવદીક્ષિત, બાલ, તરુણ સાધુ જો આચાર પ્રકલ્પ અધ્યયન ભૂલી જાય તો આખો આલાવો સૂત્ર-૧૪૧ મુજબ જાણવો.
વિશેષ એ કે પદવીમાં આચાર્ય યાવત્ ગણાવચ્છેદક ફ્લેવું. [૧૩] સ્થવિરત્વ પ્રાપ્ત સ્થવિર જો આયારપ્રલ્પ અધ્યયન ભૂલી જાય તો પણ તેમને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ ક્રવું ક્યું છે. જો તે ફરી યાદ Wી લે તો.
[૧૪] સ્થવિરત્વ પ્રાપ્ત સ્થવિર તે વિસ્તૃત અધ્યયનને બેઠા, સુતા, ઉત્તાનાસને કે પડખે સૂઈને પણ તે બે-ત્રણ વખત પૂછીને મરણ જવું કે પુનરાવૃત્તિ ક્રવી ભેં.
[૧૫] જો સાધુ-સાધ્વી સાંભોગિક એક માંડલીવાળા) છે, તેમને પરસ્પર એક બીજાની પાસે આલોચના ક્રવી ન ધે. જો સ્વપક્ષમાં કૌઈ આલોચના સાંભળવાને યોગ્ય હોય તો તેમની પાસે આલોચના ક્રવી જે. જો સ્વપક્ષમાં સાંભળવા યોગ્ય ન હોય તો સાધુ-સાધ્વીને પરસ્પર આલોચના ક્રવી સ્પે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org