Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
I૧
Ey
ઉદેશો-૩ Bક • બૃહસ્પસૂત્રના આ ઉદ્દેશા-1-માં સૂત્ર-૮૧થી ૧૧૦ એટલે કે કુલ-૩૦ સૂત્રો છે. તેનો ક્રમશ: અનુવાદ આ પ્રમાણે
[૧] સાધુને સાધ્વીઓને ઉપાશ્રયમાં ઊભું રહેવું બેસવું, સુવું, નિદ્રા લેવી, ઊંધી જવું, અશન, પાન, ખાદિમ, સ્વાદિમનો આહાર વો. મળ-મૂત્ર-ક્ન-નાક્ના મેલનો ત્યાગ વો, સ્વાધ્યાય ક્રવો, ધ્યાન કરવું, કયોત્સર્ગ કરી રહેવાનું ૫તું નથી. [એ રીતે સાધ્વીને, સાધુના ઉપાશ્રયમાં ન કલ્પે. [૩] સાધ્વીને રોમ સહિત ચર્મ ઉપર બેસવું ન સ્પે.
[૮] સાધુને રોમ સહિત ચર્મનો ઉપયોગ કર્ભે છે, પણ તે ચર્મ ઉપયોગમાં લેવાયેલ હોય, નવું ન હોય, પાછું દેવાનું હોય, કેવળ એક રાશિમાં ઉપયોગ ક્રવાને માટે લવાય પણ અનેક રાત્રિના ઉપયોગ માટે ન લવાય. [૫] સાધુ-સાધ્વીને અખંડ ચર્મ રાખવું કે ઉપયોગ કરવાનું ૫તું નથી. [૮] પણ ચર્મખંડ રાખવું કે ઉપયોગ ક્રવું ભે છે. [૮] સાધુ-સાધ્વીને અખંડ વસ્ત્રો રાખવા કે ઉપયોગ ક્રવાન લ્પતું નથી. પણ ખંડિત-ટુક્કા રેલાં વસ્ત્રો રાખવા કે ઉપયોગ ક્રવાનું કહ્યું છે.
[૮] સાધુ-સાધ્વીને અભિન્ન વસ્ત્રો રાખવા કે ઉપયોગ કરવાનું સ્પતું નથી. સાધુ-સાધ્વીને ભિન્ન વસ્ત્રોને રાખવા કે ઉપયોગમાં લેવાનું ક્યો છે.
[૮] સાધુને અવગ્રહાનંતક અને અવગ્રહપટ્ટક રાખવા કે ઉપયોગ ક્રવાનું ન સ્પે. [] સાધ્વીને અવગ્રહાનંતક અને અવગ્રહપટ્ટક રાખવો અને ઉપયોગ કરવાનું ક્યું છે.
[૧] ગૃહસ્થના ઘેર આહારને માટે ગયેલ સાધ્વીને જો વસ્ત્રની આવશ્યક્તા હોય તો પોતાની નિશ્રાથી વસ્ત્ર લેવું ન · પણ પ્રવર્તિનીની નિશ્રાએ વસ્ત્ર લેવું ક્યું છે.
જો ત્યાં પ્રવર્તિની વિધમાન ન હોય તો આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણી, ગણધર કે ગણાવચ્છેદક હોય અથવા જેની મુખ્યતામાં વિચરતી હોય, તેની નિશ્રાએ લેવું સ્પે.
[૯] ગૃહવાસનો ત્યાગ કરી સર્વ પ્રથમ પ્રવજિત થનાર સાધુને જોહરણ, ગુચ્છા, પાત્ર તથા ત્રણ અખંડ વસ્ત્ર લઈને પ્રવજિત થવું સ્પે. જો તે પહેલા દીક્ષિત થઈ ચૂક્ત હોય તો તેને રજોહરણ, ગુચ્છા, પાત્ર, ગણ, અખંડ વસ્ત્ર લઈ પ્રવજિત થવું ૫તું નથી, પરંતુ પૂર્વગૃહિત વસ્ત્રો લઈને પ્રવજિત થવું સ્પે છે – પરંત
[@] જો સાધ્વી માટે આ સૂત્ર વિચારીએ તો ફર્ક માત્ર એટલો કે – ચાર અખંડ વસ્ત્રો કહેવા, બાકી સૂત્રપાઠ ઉપર મુજબ જાણવો. | [] સાધુ-સાતીને પહેલા સમોસરણ – વર્ષાવાસમાં વસ્ત્ર ગ્રહણ કરવા ન ધે, બીજા સમોરણમાં – ચોમાસા પછી લેવા ભે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org