Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
/૧૦૭
વિભાજિત થઈ ગયું હોય. બીજા વડે પરિગ્રહિત હોય, તો ભિક્ષભાવથી રહેવા માટે બીજી વાર આજ્ઞા લેવી જોઈએ. | [૧૦] ઘર, ભીંત, લ્લિા અને નગર મધ્યનો માર્ગ, ખાઈ, રસ્તા કે વાડ નજીક સ્થાન ગ્રહણ ક્રવું હોય તો તેના સ્વામી, રાજાની પૂર્વાનુજ્ઞા છે, ત્યાં કોઈની આજ્ઞા લીધા વિના સાધુ રહી શકે.
[૧૯] ગામ યાવત રાજધાનીની બહાર સબસેનાનો પડાવ હોય તો સાધુસાધ્વીને ગૌચરી માટે વસતીમાં જઈને તે જ દિવસે પાછું આવવું છે. પણ ત્યાં રાત રહેવું ન સ્પે. જો તેઓ રાત્રિ રહે કે રહેનારને અનુમોદે તે જિનાજ્ઞા અને રાજાફા બંનેને અતિક્રમતા ચાતુમિિસક અનાતિક પ્રાયશ્ચિત્ત પામે છે.
[૧૧૭] સાધુ-સાધ્વીને ગામ યાવતુ સંનિવેશમાં ચોતરફથી સવા યોજનાનો અવગ્રહ ગ્રહણ કરી રહેવું ક્યું છે – એક દિશામાં અઢી કોશ આવવું-જવું કલ્પે.
ગૃહલ્પસૂત્રના-ઉદ્દેશા-૩ નો મુનિ દીપરત્નસાગરે ક્રેલ સૂટાનુવાદ પૂર્ણ
2િ0|7|
Jain buucation International
national
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org