Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૬૬
૧૧૫ કાય ઉદેશો- • વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂબ-૬૬ થી ૯૪ એ પ્રમાણે કુલ-૩૧-સૂત્રો છે. તેનો ક્રમશઅનુવાદ આ પ્રમાણે
દિઈ જો કોઈ સાધુ ગણને ધારણ ક્રવા ઇચ્છે અને તે સૂત્રજ્ઞાન આદિ યોગ્યતા રહિત હોય તો તેને ગણ ધારણ કરવો ૫તો નથી. જો તે સાધુ સૂત્રજ્ઞાનાદિ યોગ્યતા યુક્ત હોય તો તેને ગણ ધારણ ક્રવો ક્યું છે. - 9િ] જે જોઈ સાધુ ગણ ધારણ ક્રવા ઇચ્છે તો તેમને સ્થવિરોને પૂછયા વિના ગણ ધારણ ક્રવો ન સ્પે. જો સ્થવિર અનુજ્ઞા પ્રદાન કરે તો ગણ ધારણ ક્રવો ન કલ્પે. જો સ્થવિર આજ્ઞા ન આપે તો ગણ ધારણ કરવો કાતો નથી.
જો કોઈ સ્થવિરોની અનુજ્ઞા પ્રાપ્ત કર્યા વિના જ ગણ ધારણ ક્રે છે, તો તે સાધુ તે મર્યાદાના ઉલ્લંઘનને કારણે છેદ કે તપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. પણ જે સાધર્મિક સાધુ તેમની મુખ્યતામાં વિચરે છે, તે છેદ-તપ પ્રાયશ્ચિત્ત પત્ર ન થાય.
૬િ૮] ત્રણ વર્ષના દીક્ષાપર્યાય.વાળા સાધુ જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ અને ઉપગ્રહ કરવામાં કુશળ હોય તથા અક્ષત, અભિન્ન, અશબલ અને અસંક્ષિપ્ત આચારવાળા હોય, બહુશ્રુત અને બહુઆગમજ્ઞ હોય, ઓછામાં ઓછું આચારપ્રWધર હોય તો તેને ઉપાધ્યાય પદ દેવું કહ્યું.
દિલ] જો ત્રણ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુ ઉક્ત આચારાદિમાં કુશળ ન હોય, ક્ષત-ભિન્નાદિ આચારવાળા હોય, અભદ્ભુત અને અભાગમજ્ઞ હોય તો ઉપાધ્યાય પદ દેવું ન સ્પે.
હિo] પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ જ ઉક્ત આચાર-સંયમાદિમાં કુશળ હોય, અક્ષતાદિ આચારવાળઆ હોય, બહુશ્રુત અને બહુ આગમજ્ઞ હોય તથા ઓછામાં ઓછા દશાશ્રુતસ્કંધ, બૃહ૫ અને વ્યવહારસૂત્રના ધારક હોય તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવું ભે છે.
]િ સૂઝ-૭૦ મુજબ પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુ જો આછાર, સંચમાદિમાં કુશળ ન હોય, ક્ષત-ભિન્ન-શબલ અને સંક્લિષ્ટ આચારવાળા હોય. આભમૃત અને અભ્યાગમજ્ઞ હોય તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવું ન .
]િ આઠ વર્ષના દીક્ષાપર્યાય.વાળા સાધુ જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ, ઉપગ્રહમાં કુશળ હોય તથા અક્ષત, અભિન્ન, અશબલ અને અસંક્ષિણ આસારી હોય, બહુશ્રુત અને બહુઆગમજ્ઞ હોય અને ઓછામાં ઓછું સ્થાનાંગસમવાયાંગ સૂત્રના ધારક હોય તો તેને આચાર્ય, ઉપાધ્યાય, ગણવચ્છેદક પદ દેવું ધે છે.
[3] તે જ આઠ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુ જો આચાર આદિ ઉપગ્રહમાં કુશળ ન હોય, ક્ષત-ભિન્નાદિ આચારવાળા હોય, અભ્યશ્રત અને અલ્પ આગમજ્ઞ હોય તો તેને આચાર્ય, ઉપાધ્યાય કે ગણાવચ્છેદક પદ દેવું ન સ્પે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org