Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨
વ્યવહાર-છેદસૂર-૩ ગો ઉદેશો-૨ માં • વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર-૩૬ થી ૬૫ એટલે કે કુલ ૩૦-સૂત્રો છે. આ ૩૦ સૂત્રોનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે
[૩૬] બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય, તેમાંથી જો એક સાધુ કોઈ અકૃત્યસ્થાનનું સેવન કરીને આલોચના ક્રે તો તેને પ્રાયશ્ચિત્ત તપમાં સ્થાપિત કરીને સાધર્મિક ભિક્ષએ તેની વૈયાવચ્ચ ક્રવી જોઈએ.
[૩૭] બે સાધર્મિક સાધુ સાથે વિચરતા હોય, બંને કોઈ અત્યસ્થાન સેવીને આલોચના ક્યું તો તેમાં એક્ત ક્યાક - અગ્રણીરૂપે સ્થાપે અને બીજા પરિહારતપમાં સ્થાપવો. તેનું પ્રાયશ્ચિત્ત પૂર્ણ થાય ત્યારે અગ્રણી પણ પ્રાયશ્ચિત્ત વહન કરે.
[૮] ઘણાં સાધર્મિક સાધુ સાથે વિચરતા હોય. તેમાં કોઈ અત્યસ્થાન સેવી આલોચના કરે તો પ્રમુખ સ્થવિર, પ્રાયશ્ચિત્ત વહન ક્રાવે, બીજા સાધુ વૈયાવચ્ચ રે.
[૩૯] ઘણાં સાધર્મિક સાધુ સાથે વિચરતા હોય, બધાં જ કોઈ અત્યસ્થાન સેવી આલોચના કરે, કોઈ એક્સે અગ્રણી સ્થાપી, બાકી બધાં પ્રાયશ્ચિત્ત વહન કરે, પછી અગ્રણી પણ પ્રાયશ્ચિત્ત વહે.
[૪૦] પરિહારતપ સેવી સાધુ જો બિમાર થઈ કોઈ અત્યસ્થાન સેવીને આલોચના ક્રે તો (૧) જો તે સમર્થ હોય તો આચાર્યાદિ તેને પરિહારતપરૂપ પ્રાયશ્ચિત્ત આપી તેની સેવા કરાવે. (૨) જે તે સમર્થ ન હોય તો તેને માટે અનુપારિહાદ્ધિ સાધુ નિયુક્ત રે. જો તે પારિવારિક સાધુ સબલ થયા પછી પણ અનુપારિવારિક સાધુ પાસે વૈયાવચ્ચ ક્રાવે તો તેના પ્રાયશ્ચિત્તને પણ પૂર્વ પ્રાયશ્ચિત્તની સાથે આરોપિત કરે.
૪િ૧ થી પ) અહીં કહેવાયેલ બાર પ્રકારના સાધુ જો રોગાદિ વડે પીડિત થઈ જાય તો ગણાવચ્છેદક્ત તેને ગણથી બહાર #વા ૫તા નથી, પરંતુ જ્યાં સુધી તે રોગાતંલ્થી મુક્ત ન થઈ જાય ત્યાં સુધી તેની અગ્લાનભાવથી વૈયાવચ્ચ ક્રવી જોઈએ. પછી ગણાવચ્છેદક તે પારિહારિક સાધુને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત રે. તિ બાર પ્રકારના સાધુ બાર સૂત્રોથી ક્યાં છે–]
(૧) પારિહારિક પ્રાયશ્ચિત્ત સેવી, (૨) અનવસ્થાપ્ય સાધુ, (૩) પારંચિતત્ત સાધુ, (૪) વિક્ષિપ્ત ચિત્ત સાધુ, (૫) દિમચિત્ત સાધુ, (૬) યક્ષાવિષ્ટ સાધુ, (૭) ઉન્માદપ્રાપ્ત સાધુ, (૮) ઉપસર્ગપ્રાપ્ત સાધુ, (૯) ક્લયુક્ત સાધુ, (૧૦) પ્રાયશ્ચિત્તપ્રાપ્ત સાધુ, (૧૧) ભક્ત પ્રત્યાખ્યાંની સાધુ અને (૧૨) પ્રયોજનાવિષ્ટ સાધુ.
પિ૩, ૫૪] અનવસ્થાપ્ય સાધુને ગૃહસ્થરૂપ ર્યા વિના ફરી સંયમમાં સ્થાપવો ગણાવચ્છેદન્ને ન , પણ ગૃહસ્થરૂપ ાવીને ફરી સ્થાપવો ગણાવચ્છેદન્ને સ્પે.
પિપ, ૫૬ પારસંચિતપાત્ર સાધુને ગૃહસ્થરૂપ કર્યા વિના ફરી સંયમમાં સ્થાપવો ન ભે, ગૃહસ્થરૂપ ક્રીને સ્પે. પિ, પ૮] અનવસ્થાપ્ય તથા પારાંચિત પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત સાધુને કારણે ગૃહસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org