Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ગૃહકલ્પ-વેદાર જો સ્વીકાર ન ક્ય હોય, તો તે આહારમાંથી કોઈ સાધુને આપે તો તેને લેવો mતો નથી.
[] ઉક્ત આહાર ગૃહસ્વામીએ સ્વીકાર ક્રી લીધો હોય, અને તેમાંથી સાધુને આપે તો લેવો ક્યું છે.
૩િ] સાગારિક તથા અન્ય વ્યક્તિનો સંયુક્ત આહારને જે – (૧) વિભાગ નિશ્ચિત્ત ન કરેલ હોય, (૨) વિભાગ ન કરેલ હોય, (૩) સાગરિશ્નો વિભાગ અલગ નિશ્ચિત્ત ન ાયો હોય, (૪) વિભાગ બહાર કાઢી અલગ ન ક્ય હોય – આવો આહાર કોઈ સાધુને આપે તો લેવો ક્લતો નથી.
જ પરંતુ ઉક્ત આહારનો વિભાગ નિશ્ચિત્ત હોય, ક્રી દીધો હોય, સાગરિક્તો વિભાગ નિશ્ચિત્ત હોય, તે વિભાગને બહાર કાઢી લીધો હોય, તો શેષ આહાર કોઈ આપે તો લેવો સ્પે.
[૫થી ૮] સાગારિકે પોતાના પૂજ્ય પુરષોના સન્માન માટે ભોજન દીધું હોય, પૂજ્ય પુરુષો દ્વારા તે આહાર સાગારિક્તા ઉપક્રણોમાં બનાવાયેલ હોય અને પ્રાતિહારિક હોય, એવા આહારમાંથી ઃ (૧) જો સાગરિક કે તેના પરિવારના આપે તો લેવો ન ભે, (૨) સાગારિક કે તેના પરિવારના ન આપે, પણ સામાનિા પૂજ્ય પુરુષો આપે તો પણ લેવો ન ભે. - ઉક્ત આહાર અપ્રાતિહારિક હોય, તેમાંથી (૧) સાગરિક કે તેના પરિવારજન આપે તો ન , (૨) જે તેમના પૂજ્ય પુરુષો આપે તો તેવો આહાર લેવો સ્પે.
૯િ] સાધુ-સાધ્વીને પાંચ પ્રકારના વસ્ત્રો રાખવા કે તેનો ઉપયોગ વો ભે છે – મંગિક, ભંગિક, શાણક, પોતક, તિરિપટ્ટક.
[૮] સાધુ-સાધ્વીને આ પાંચ પ્રકારના હરણ શખવા કે તેનો ઉપયોગ કવો સ્પે – ઔણિક ઔષ્ટિક, શાણક, વસ્ત્રાચિપક અને મુંજચિપક.
બૃહસ્પટના-ઉદેશા-ર નો મુનિ દીપરત્નસાગરે કરેલ સુણાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org