Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
નિરીછેદસૂર - સૂણાનુવાદ - તફાવત માત્ર એટલો છે કે ત્યાં આ બારે સૂત્રોનું વર્ણન ચક્ષુ ઇંદ્રિયને આશ્રીને ક્રાયેલ હતું. અહીં આ બારે સૂત્રો શ્રવણેન્દ્રિયને આશ્રીને સાંભળવાના સં૫થી કહ્યા છે.
જે સાધુ વપ્ર દુગ], ખાઈને ચાવત્ ભવનગૃહોના શબ્દ સાંભળવાના સં૫થી જાય છે અથવા જનારાનું અનુમોદન ક્રે છે તેને લઘુ ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે.
[અહીં બારે સૂત્રોના તમામ સ્થાનો પૂર્વવત્ કહેવા જોઈએ.] [૧૫] જે સાધુ-સાધ્વી ઇહલૌક્કિ કે પરલૌક્કિ શબ્દોમાં, પૂર્વે જોયેલા કે ન જોયેલા શબ્દોમાં, પૂર્વે સાંભળેલા કે ન સાંભળોલા શબ્દોમાં, પૂર્વે જાણેલા કે ન જાણેલા શબ્દોમાં
આસક્ત, અનુરક્ત, વૃદ્ધ, અત્યધિક ગૃદ્ધ અથવા આસક્ત, અનુરક્ત, મૃદ્ધ કે અત્યધિક વૃદ્ધ થનારને અનુમોદે.
- એ પ્રમાણે આ ઉદેશા-૧૭માંના કોઈપણ દોનું જે કઈ સાધુ-સાળી પોતે સેવન કે ચાવતું સેવન નારની અનુમોદના રે તો તેને ચાતુમાંસિક્કપરિહારસ્થાના ઉદૃાતિક કાર્યા, “લઘુ ચૌમાસી” નામક પ્રાયશ્ચિત્ત આવે.
નિરીથસુર-ઉટા૧૭નો મુનિ દીપરત્નસાગરે ક્રેલ કાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org