________________
ચાતુર્માસમાં મળી આવેલ અપ્રકાશિત છ વ્યાખ્યાનના સંગ્રહને તત્વરૂચિ પુણવાનના હિતાર્થ મિદ પ્રકાશન કરવાના સાથી “અગિમા ત્રિમાસિકની એજના વિચારાઈ. બે વર્ષ સુધી ત્રિમાલિક રૂપે વર્ષમાં ચાર અંકે પ્રાપ્ત કરવાના પ્રયત્ન પછી જામનગરથી મારે અંકે સળંગ પુસ્તકાકારે બાંધીને વર્ષમાં એકવાર જ શમણ બની સેવામાં રજુ કરવું વધુ ઉચિત લાગવાથી, છેલ્લા ત્રણ વર્ષથી તે રીતે તત્વની સેવામાં આગમિક રહસ્યથી તરળ આ પ્રકાશન ઉપસ્થિત થાય છે. હું
આનું સંપાદન એટલે મીણના દાંત લેતાના ચણ ચાવવા જેવું છે. કેમકે–ગુરુકુળવાસની સંપૂર્ણ મર્યાદાથી મેળવાતી આર્થિક તના મુર્મને પકડવાની આવડતને અભાવ, ક્ષયપણમની વિચિત્રતા, વ્યાખ્યાન વસ્મતે ઝડપથી ઉતારેલ અને પેન્સીલથી લખાયેલું અયવસ્થિત રીતે લખાયેલ લખાણો સમાયેગ્ય રીતે સુસંબદ્ધ કરવાનું કપરું કામ આખું
જીવન પૂર્વભવની શ્રુતજ્ઞાનની પ્રકૃષ્ટ આરાઘના બળે જિનવાણીના ચિંતનરમમાં ચમત કરી સાજણા એ કેવી વિનિક રહસ્યથી અરજી કોસા ધરા જેવા ગંભીર કણિકાઓના કર્મને પ્રવાહી અસકિત, પ્રણવ ધારાશાસ્ત્રીએ પણ શરમાવે તેવી કામ કરી ના..આખર ભંડારવાળી અટપટી વાક્યરચના અદિ અનેકાનેક મુવીના લીધે મારી શક્તિની સીમાઓથી ઉપરનું આગમના સમબુદ્ધિગમ્ય અનેક માર્મિક નિકથી ભરપૂર તાત્વિક વ્યાખ્યાનના સંકલનનું આ સંપાદનકાર્ય હેવા છતાં આ દેવગુરુની અચિંત્ય કૃપા, પૂ. ગચ્છાધિપતિ આચાર્ય. વિની કરૂણાભરી મંગળ આશિષ, મારા જીવનના ઘડતરમાં આખું
વન નીચાવી દેનાર પરમ તારક ગુરુદેવશ્રીની અગોધ કરૂણા તથા વડલના મંગળ હાદિક સચને તથા અનેક ધર્મ સનેહીઓના આગમ બહુમાનભર્યા વિવિધ સહકાર આદિના બળે જ ભગીરથ આ સંપાદનના કાર્યમાં યત્રિત સળતા મળી છે.
આ સંપાદનમાં જેટલું સારું છે, તે બધું ઉપર જણાવેલ મહાનુભાની નિષ્કારણ કરૂણાનું ફળ છે. જે કંઈ ખામીઓ છે, તે મારા પ્રયત્નની ખામી, રાસાવધાની: જેને દૂર કરવા સતત પ્રયત્ન છતાં છાસ્થતાના કારણે થવા પામી છે, તેને આભારી છે.