Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| अध्ययन-१: 6देश-४
| 31
ago पदुमध्ययन : योथो लशs Logory
સંખડીમાં ભિક્ષાર્થ ગમન નિષેધ - | १ से भिक्खू वा भिक्खुणी वा जाव पविढे समाणे से जं पुण जाणेज्जा-... आहेणं वा पहेणं वा हिंगोलं वा संमेलं वा हीरमाणं पेहाए, अंतरा से मग्गा बहुपाणा बहुबीया बहुहरिया बहुओसा बहुउदया बहुउत्तिंग-पणग-दगमट्टिय-मक्कडासंताणगा, बहवे तत्थ समण-माहण-अतिहि-किवण-वणीमगा उवागया उवागमिस्संति, तत्थाइण्णा वित्ती । णो पण्णस्स णिक्खमण-पवेसाए णो पण्णस्स वायण-पुच्छणपरियट्टणाणुप्पेह-धम्माणुओगचिंताए । से एवं णच्चा तहप्पगारं पुरेसंखडि वा पच्छासंखडि वा संखडि संखडिपडियाए णो अभिसंधारेज्ज गमणाए ।
से भिक्खू वा भिक्खुणी वा जाव पविढे समाणे से जं पुण जाणेज्जा-... आहेणं वा जाव संमेलं वा हीरमाणं पेहाए, अंतरा से मग्गा अप्पपाणा जाव संताणगा, णो जत्थ बहवे समण-माहण जाव उवागमिस्संति अप्पाइण्णावित्ती, पण्णस्स णिक्खमण-पवेसाए, पण्णस्स वायण-पुच्छण-परियट्टणाणुप्पेहधम्माणुयोगचिताए । सेवं रुच्चा तहप्पगारं पुरेसंखडि वा पच्छासंखडि वा संखडि संखडिपडियाए अभिसंधारेज्ज गमणाए । शार्थ:-आहेणं = हे मोन पुत्रवधुना प्रवेश पछी जनाववामां आवेछ पहेणं = पुत्रवधूपियर आयत्यारे तेन। पिताना घरमांडे (मोन तैयार थाय छे हिंगोलं = भूतनानिमित्त हे मोशनने छ अथवा याहिनी यात्रामाटेबनावेससंमेलं = परि४नोना सन्मानार्थ तथा भित्री भाटेबनावेस हीरमाणं = मा स्थानोमांथी मोनने सई ता पेहाए = ने तत्थाइण्णा वित्ती = ४नडीएताछ पण्णस्स = प्रज्ञावान साधुने णो वायण-पुच्छण-परियट्टणाणुप्पेह-धम्माणुओग-चिंताए = वायन, ५२७ना, પરિયણા, અનુપ્રેક્ષા અને ધર્માનુયોગચિંતાને યોગ્ય નથી તેમ જાણે. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કે- લગ્ન પછી નવવધૂના પ્રવેશના લક્ષ્ય આ જમણવાર છે, પિતૃગૃહમાં કન્યાના પુનઃ પ્રવેશ પ્રસંગે બનાવેલું ભોજન, શ્રાદ્ધનું ભોજન, પરિજનોના સન્માન નિમિત્તનું ભોજન છે અને લોકો એક સ્થાનેથી બીજા સ્થાને ખાધ સમાગ્રી લઈ જઈ રહ્યા છે અને રસ્તામાં ઘણા પ્રાણી, બીજ, લીલોતરી, ઝાકળ, પાણી, કીડીઆરા, પંચવર્ણી લીલફૂગ, સચેત પાણીથી ભીની થયેલી માટી, કરોળિયાના જાળા આદિ છે. ત્યાં ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્ર, યાચક આદિ આવ્યા હોય, આવી રહ્યા હોય અથવા આવવાના હોય, તેથી તે સ્થાન અનેક લોકોની ભીડથી વ્યાપ્ત થઈ રહ્યું હોય, તેવા સમયે પ્રજ્ઞાવાન સાધુએ ત્યાં પ્રવેશ કરવો કે નીકળવું યોગ્ય નથી. તેમજ તે સ્થાન ભિક્ષુની વાચના, પૃચ્છના, પરિપટ્ટણા, અનુપ્રેક્ષા કે ધર્મકથા રૂપ સ્વાધ્યાયની પ્રવૃત્તિ માટે પણ યોગ્ય નથી, તેમ જાણીને સાધુ સંયમને ખંડિત કરનારી પૂર્વ સંખડી કે પશ્ચાત્ સંખડીમાં જવાનો મનથી પણ સંકલ્પ કરે નહિ.
मतमोशनी
सन्मानार्थ तथा
साधुन णो वागता पहाए-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org