Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| अध्ययन-१: देश-
|
७१
।
वा खाइमं वा साइमं वा उवकरेज्ज वा उवक्खडेज्ज वा । अह भिक्खुणं पुव्वोवदिट्ठा एस पइण्णा एस हेऊ एस कारणं एस उवएसो जं णो तहप्पगाराई कुलाई पुव्वामेव भत्ताए वा पाणाए वा पविसेज्ज वा णिक्खमेज्ज वा ।
से तमायाए एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमित्ता अणावायमसंलोए चिट्ठज्जा, से तत्थ कालेणं अणुपविसेज्जा, अणुपविसित्ता तत्थियरेयरेहिं कुलेहिं सामुदाणियं एसियं वेसियं पिंडवायं एसित्ता आहारं आहारेज्जा । शार्थ :- पुरा पेहाए = पडेल आवेमान उवक्करेज्ज = पृथ्वीय माहिमाम ४२शे उवक्खडेज्ज = अग्निथी पावशे सामुदाणियं = सामुदानि एसियं = अषीय वेसियं = वेशनी भाहापूर्व, वेशने अनु३५ विधिथी पिंडवायं = भिक्षाने एसित्ता = गवेषः॥ शने. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી સ્થિરવાસ રહેતા હોય ચાતુર્માસ બિરાજતા હોય અથવા ગ્રામાનુગ્રામ વિચરણ કરતા જ્યાં રહ્યા હોય, તે ગામ યાવતુ રાજધાનીના વિષયમાં એમ જાણે કે આ ગામ યાવતુ રાજધાનીમાં કોઈ ભિક્ષુના માતા-પિતાદિ પૂર્વ પરિચિત અને સાસુ-સસરાદિ પશ્ચાતુપરિચિત સંબંધીજનો રહે છે, જેમ કે- ગૃહસ્થ યાવત્ નોકરાણી; તો સાધુ તે કુળોમાં ગોચરીના સમય પહેલાં આહાર-પાણી માટે ગમનાગમન કરે નહિ.
કેવલી ભગવંતોએ તેને કર્મબંધનું કારણ કહ્યું છે, કારણ કે ભક્તિવાન ગૃહસ્થ પોતાના પરિચિત કે સંબંધી સાધુ-સાધ્વીને ભોજનના સમય પૂર્વે આવેલા જોઈને સાધુ માટે પૃથ્વીકાય, વનસ્પતિકાયાદિનો આરંભ કરશે, અગ્નિ આદિનો આરંભ કરીને રસોઈ બનાવશે, તેથી સાધુઓ માટે પૂર્વોપદિષ્ટ તીર્થકરાદિનો પહેલાથી ઉપદેશ છે કે સાધુ આવા પ્રકારના પરિચિત કુળોમાં ભિક્ષાના સમય પહેલાં આહાર-પાણી માટે ગમનાગમન કરે નહિ. ભિક્ષાર્થે નીકળેલા સાધુ જાણે કે હજુ ભિક્ષાનો સમય થયો નથી, તો લોકોનું આવાગમન ન હોય તેવા એકાંત સ્થાનમાં જઈને ઊભા રહે અને ભિક્ષાનો સમય થાય ત્યારે તે સ્વજનાદિના ઘરોમાં તથા અન્ય ઘરોમાં સામુદાનિક, એષિત, વેષિત નિર્દોષ આહાર પ્રાપ્ત કરીને તેનો ઉપભોગ કરે. | ३ सिया से परो कालेण अणुपविट्ठस्स आहाकम्मियं असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवकरेज्ज वा उवक्खडेज्ज वा । तं चेगइओ तुसिणीओ उवेहेज्जा, आहडमेवं पच्चाइक्खिस्सामि । माइट्ठाणं संफासे । णो एवं करेज्जा। से पुव्वामेव आलोएज्जा- आउसो ! ति वा भइणी ! ति वा; णो खलु मे कप्पइ आहाकम्मियं असणं वा पाणं वा खाइम वा साइमं वा भोत्तए वा पायए वा, मा उवकरेहि, मा उवक्खडेहि ।।
से सेवं वयंतस्स परो आहाकम्मियं असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्खडेत्ता आहट्ट दलएज्जा । तहप्पगारं असणं वा पाणं वा खाइम वा साइमं वा अफासुयं जाव णो पडिगाहेज्जा । शार्थ :- तं च एगइओ = तेने होईन ओई साधु तुसिणीओ = मौन २: उवेहेज्जा = ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org