Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૨: ઉદ્દેશક-૨
[ ૧૦૭ ]
છે 99 બીજુ અધ્યયન: બીજે ઉદ્દેશક
ગૃહસ્થ-સંસક્ત ઉપાશ્રયના દોષો:| १ गाहावई णामेगे सुइसमायारा भवंति, भिक्खू य असिणाणए, मोयसमायारे; से तग्गंधे दुग्गंधे पडिकूले पडिलोमे यावि भवइ । जं पुव्वकम्मं तं पच्छाकम्म, जं पच्छाकम्मं तं पुव्वकम्मं । तं भिक्खुपडियाए वट्टमाणे करेज्जा वा, णो वा करेज्जा । __ अह भिक्खूणं पुव्वोवविट्ठा जाव जं तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्ज वा णिसीहियं वा चेएज्जा । શબ્દાર્થ :- સુફીયાર શુચિ ધર્મને માનનારા લગાળ સ્નાન નહિ કરવાથી મોકલનારે = મોક–પ્રશ્રવણનો ઉપયોગ કરનારા હોય છે તે = તે સાધુ તાપે = તેની ગંધવાળા દુધે = અસ્નાનના કારણે શરીરની દુર્ગધવાળા હોય છે પડ% = ગૃહસ્થને તે પ્રતિકૂળ પડિતોને યાવિ ભવ = અપ્રિયકારી પણ બને છે = પુર્ધ્વમું તં પછH = જે કાર્ય પહેલાં કરવાનું છે તે કાર્ય પછી કરે = પછH તં પુળમું = જે કાર્ય પછી કરવાનું છે તે કાર્યપહેલાં કરી લેતfમહુડિયા =તે સાધુના કારણે ભોજનાદિ ક્રિયાના સમયમાં વમળ = વર્તતા રે વા નો વા રે = આગળ-પાછળ કરે અથવા ન કરે. ભાવાર્થ - કેટલાક ગૃહસ્થો શુચિધર્મવાળા હોય છે અર્થાત્ બાહ્ય શુદ્ધિનું વિશેષ પાલન કરનારા હોય છે અને સાધુ તો સ્નાનના ત્યાગી હોય છે, તેમજ પ્રશ્રવણનો પ્રયોગ કરનારા હોય છે, તેથી તેની ગંધ તથા અસ્નાનના કારણે સાધુના શરીર અને વસ્ત્રોમાંથી આવતી દુર્ગધ ગૃહસ્થને પ્રતિકૂળ અને અપ્રિય લાગે, ગૃહસ્થ (સ્નાનાદિ) જે કાર્ય પહેલાં કરતા હોય, તે સાધુના કારણે પછી કરે અને જે કાર્ય પછી કરવાના હોય તે પહેલાં કરે અથવા ભિક્ષુઓના કારણે તેઓ સમય પહેલા ભોજનાદિ ક્રિયાઓ કરી લે અથવા ભોજનાદિ ક્રિયા કરે જ નહીં, સાધુઓ પણ ગૃહસ્થના કારણે શારીરિક ક્રિયાઓ અથવા સંયમ સમાચારીની ક્રિયાઓ યથાસમયે કરી શકતા નથી અથવા કરતા જ નથી.
તેથી તીર્થકરોએ પહેલાંથી જ સાધુ માટે આ પ્રકારની પ્રતિજ્ઞા યાવત ઉપદેશ આપ્યો છે કે સાધુ ગૃહસ્થના સંસર્ગવાળા સ્થાનમાં રહે નહિ કે શયન આસન આદિ કરે નહિ.
२ आयाणमेयं भिक्खुस्स गाहावईहिं सद्धि संवसमाणस्स- इह खलु गाहावइस्स अप्पणो सयट्ठाए विरूवरूवे भोयणजाए उवक्खडिए सिया, अह पच्छा भिक्खुपडियाए असणं वा पाणं वा खाइम वा साइम वा उवक्खडेज्ज वा उवकरेज्ज वा, तं च भिक्खू अभिकंखेज्जा भोत्तए वा पायए वा वियट्टित्तए वा। ___ अह भिक्खूणं पुव्वोवविट्ठा जाव जं तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्ज वा णिसीहियं वा चेएज्जा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org