Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 381
________________ અધ્યયન ૧૫ તિ બિયંલાવે = પહેરાવ્યા હR અહાર્ કરથૅ = હાર, અર્ધહાર, વક્ષસ્થળનું સુંદર આભૂષણ એકાવલી હાર પાાંવસુત્ત-પટ્ટ-૫૩૭-યળમાતારૂં = લટકતી માળા, ટિસૂત્ર- કંદોરો, મુકુટ તથા રત્ન માળાઓ વિંધાવેફ = પહેરાવી નથિમ-વેજિમ- પૂરિમ-સંયામેળ = ગૂંથેલી, વેષ્ટિત કરેલી, ભરીને બનાવેલી તેમજ એકબીજાને જોડીને બનાવેલી મજ્ઞેળ = માળાઓથી પ્લમિવ = કલ્પવૃક્ષની જેમ સમલંફ = અલંકૃત કર્યા હામિય-૩લમ-તુળ-જર્મન-વિજ્ઞાન-વાળ-જીગર રુરુલામ-શ્વમરસન્દૂલ-સીઇ વખતયવિચિત્તવિખ્તાહ-મિટ્ટુળ-ગુલગતોનુત્ત = વરુ, બળદ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, વાંદરા, હાથી, રુરુ-મૃગવિશેષ, અષ્ટાપદ, ચમરીગાય, વાઘ, સિંહ, વનલતા વગેરે અનેક ચિત્રોથી ચિત્રિત, યંત્રોથી ફરતી, વિદ્યાધર યુગલ(પુતળીઓ)થી યુક્ત અવ્વીસહસ્સ માલિળીય = સૂર્યના હજારો કિરણોથી યુક્ત, સુશોભિત સુખિ વિય-મિલમિક્ષેતવાસ Hલિય = જેમાં સારી રીતે નિરૂપણ કર્યું છે, તેવી તેજસ્વી હજારો રૂપોથી દેદીપ્યમાન મિલમાળ = ચમકતા નિભિન્નમાળ = અત્યંત દેદીપ્યમાન ચવવુલ્તોયનેસ્સ = આંખને આંજી દે તેવા તેજવાળી મુત્તાહઽમુત્તબાવંતોવિય = મોતીઓ અને મોતીઓના ઝુમખાઓથી શોભિત તવગીયપવનતંબૂસ-પાંવંતમુત્તવામ = તપાવેલા સોનાની પાંખડીઓથી યુક્ત ચારે તરફ લટકતી મોતીઓની માળા જેમાં દેખાય છે હારજીહારમૂલબસનોળયં = હાર, અદ્ભુહાર આદિ ભૂષણોથી વિભૂષિત ગયિવેગિન્ગ = અધિક જોવા યોગ્ય પમતયમત્તિચિત્ત = પદ્મલતાના ચિત્રોથી ચિત્રિત મસોનલયમત્તિષિત = અશોકવનની જેમ ચિત્રિત જૈવલયમત્તિપિત્ત = કુંદલતાના ચિત્રોથી ચિત્રિત પાળાનયમત્તિવિä - વિવિધ પ્રકારની પુષ્પલતાઓના ચિત્રોથી ચિત્રિત-વિરચિત સુક્ષ્મ ચાતરૂવં = શુભ, મનોહર, કાંતરૂપ ગાળામષિપંચવળ-ઘંટાપડા પમિંડિયનલિ = વિવિધ પ્રકારના પાંચવર્ણના મણિઓ, ઘંટાઓ અને ધજાઓથી જેનો શિખરભાગ સુશોભિત થઈ રહ્યો છે સુક્ષ્મ ચારુતરૂવં = શુભ, મનોહર, કમનીય રૂપવાળી પાસાય = દર્શકોને પ્રસન્નતા આપનારી સિળીય - દર્શનીય સુરૂવં = સુરૂપ(તે શિબિકા હતી). = Jain Education International ૩૧૧ ભાવાર્થ:- ત્યાર પછી દેવોના ઇન્દ્ર દેવરાજ શક્રેન્દ્રે પોતાનું વિમાન ધીરે ધીરે ત્યાં સ્થિર કર્યું. તે દેવ ધીરે ધીરે વિમાનમાંથી ઉતર્યા અને એકાંતમાં(એક બાજુ) ગયા. એકાંતમાં જઈને તેઓએ એક મહાન વૈક્રિય સમુદ્દઘાત કર્યો. મહાન વૈક્રિય સમુદ્દઘાત કરીને વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ, રત્ન આદિથી જડિત, શુભ, સુંદર, મનોહર, કમનીય રૂપવાળા એક મોટા દેવસ્કંદક—મંડપની રચના કરી. તે દેવ ંદકની બરોબર મધ્યમાં પાદપીઠ સહિત એક વિશાળ સિંહાસનની રચના કરી, જે અનેક મણિ, સુવર્ણ, રત્નાદિથી જડિત, ચિત્રિત, શુભ, સુંદર, કાંત અને રમ્ય હતું. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણવાર આદક્ષિણા, પ્રદક્ષિણાપૂર્વક વંદના નમસ્કાર કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને લઈને તે મંડપ પાસે આવ્યા અને ધીરે ધીરે તે દેવદકમાં રહેલા સિંહાસન ઉપર ભગવાનને પૂર્વાભિમુખ બેસાડ્યા. સિંહાસન ઉપર પ્રભુને બેસાડીને ઇન્દ્રે ધીરે ધીરે પ્રભુના શરીર ઉપર શતપાક, સહસ્રપાક તેલથી માલિશ કર્યું, શુદ્ધ-સ્વચ્છ પાણીથી ભગવાનને સ્નાન કરાવ્યું, સુગંધ યુક્ત કાષાયિક દ્રવ્યોથી ઉદ્ધૃર્તન કર્યું અને ત્રણ પુટથી સિંચિત અને સાધિત અત્યંત શીતલ ગોશીર્ષ રક્તચંદનનો શરીર પર અનુલેપ કર્યો. ત્યારપછી એક લાખ સોનામહોરના મૂલ્યવાળા, ધીમા શ્વાસના વાયરે પણ ઊડી જાય તેવા, વિશિષ્ટ નગરમાં બનેલા, કુશળ પુરુષો દ્વારા પ્રશંસિત, ઘોડાના મુખની લાળ જેવા સફેદ અને મનોહર, ચતુર કારીગરો દ્વારા સોનાના તારોથી વિભૂષિત અને હંસ સમાન સફેદ બે વસ્ત્રો પ્રભુને પહેરાવ્યા. ત્યાર પછી હાર, અર્દ્રહાર, વક્ષસ્થળનું આભૂષણ, એકાવલી હાર, લટકતી માળા, For Private Personal Use Only = www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442