Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન–૧૬
સમાધિવાન મુબિલ્સ = મુનિને અિિક્ષણ = અગ્નિશિખાની સમાન સેવસા = તેજ તવો = તપ પળ્યા · પ્રજ્ઞા-બુદ્ધિ ગો - યશ યરૃ! – વૃદ્ધિ પામે છે.
૩૪૭
ભાવાર્થ :- ક્ષમા, માર્દવ આદિ દશ પ્રકારના અનુત્તર શ્રમણ ધર્મમાં પ્રવૃત્તિ કરનાર, વિદ્વાન-સમયજ્ઞ, વિનીત, તૃષ્ણાથી રહિત, ધર્મધ્યાનમાં રત, ચારિત્ર પાલનમાં સમાધિવાન મુનિના તપ, પ્રજ્ઞા અને યશ અગ્નિશિખાના તેજની સમાન નિરંતર વૃદ્ધિ પામે છે.
६
दिसोदिसिंऽणंतजिणेण ताइणा, महव्वया खेमपया पवेइया । महागुरू णिस्सयरा उदीरिया, तमं व तेजो तिदिसं पगासया ॥ શબ્દાર્થ:- વિશોલિલિ = સર્વ એકેન્દ્રિયાદિ ભાવદિશાઓમાં હેમપયા = રક્ષાના સ્થાનરૂપ અર્થાત્ રક્ષક પર્વવા = કહ્યા છે, પ્રતિપાદિત કર્યા છે સાખા = છકાય જીવની રક્ષા કરનાર અબિન = અનંતજ્ઞાની જિનેશ્વર ભગવાને મહાપુરુ = મહાન પુરુષો દ્વારા પાલન કરાવવાથી મહાગુરુ સ્વરૂપ મહાવ્રતો બિસ્સવરા – અનાદિના આત્મા સાથે લાગેલા કર્મબંધનોને તોડનારા કીરિયા - પ્રગટ કર્યા છે તેમ વ તેનો = અંધકારને જેમ પ્રકાશ દૂર કરે છે અને શિવિસે પાસા = ઊર્ધ્વ, અધો, નિયંગ આ ત્રણે દિશાઓને પ્રકાશિત કરે છે તેમ મહાવ્રત કર્યાંધકારને દૂર કરી ઊર્ધ્વ, અધો, મધ્ય, આ ત્રણે લોકને પ્રકાશિત કરે છે. ભાવાર્થ :છ કાય જીવોના રક્ષક, અનંત જ્ઞાની, જિનેન્દ્ર ભગવાને સર્વ એકેન્દ્રિયાદિ ભાવદિશાઓમાં રહેનારા જીવોના રક્ષણ માટે તથા અનાદિકાળથી કર્મથી બદ્ધ જીવને કર્મબંધનથી મુક્ત કરવામાં સમર્થ, મહાન પુરુષો દ્વારા આચરિત, મહાગુરુ સમાન મહાવ્રતોનું નિરૂપણ કર્યું છે. જેવી રીતે સૂર્યનો પ્રકાશ ત્રણે ય દિશાઓના અંધકારને નષ્ટ કરે છે, તેવી રીતે મહાવ્રત રૂપ પ્રકાશ પણ અંધકાર સ્વરૂપ કર્મ સમૂહને નષ્ટ કરે છે અર્થાત્ જ્ઞાનવાન આત્મા ત્રણેય લોકના પ્રકાશક બની જાય છે.
Jain Education International
सिएहिं भिक्खू असिए परिव्वए, असज्जमित्थीसु चएज्ज पूयणं । अणिस्सिओ लोगमिणं तहा परं, ण मिज्जइ कामगुणेहिं पंडिए ॥
શબ્દાર્થ :- ક્ષિ - કર્મ અને ઘરના બંધનથી બંધાયેલા ગૃહસ્થો સાથે અસિત્ - ઘરના બંધનથી નહિ બંધાયેલા સંયમી પરિ∞ણ્ = સંયમ ગ્રહણ કરીને વિચરે અસખ્ખું = આસક્ત નહિ થતા અગિસિદ્ = સ્ત્રીના સંસર્ગથી રહિત થઈને ફળ તોન = આ લોકમાં તદ્દા = તથા પર = પરલોકમાં મનુનેહૈિં કામભોગોને જ મિન્ત્રજ્ઞ = સ્વીકાર કરે નહિ હિર્ = કામભોગોના પરિણામને જાણે છે, તે પંડિત છે. ભાવાર્થ :- સાધુ કર્મપારાથી બંધાયેલા ગૃહસ્થો કે અન્યતીર્થિકોના સંપર્કથી રહિત તથા સ્ત્રીઓના સંસર્ગનો ત્યાગ કરીને વિચરે પૂજા, સત્કાર આદિની અભિલાષા કરે નહિ; આલોક તથા પરલોકના સુખની કામના કરે નહિ; મનોજ્ઞ શબ્દદિના વિષયનો સ્વીકાર કરે નહીં અર્થાત્ તેમાં આસક્ત થાય નહિ. જે કામભોગોના કડવા પરિણામને જાણે છે, તે મુનિ પડિંત કહેવાય છે.
८
For Private & Personal Use Only
=
तहा विप्पमुक्कस्स परिण्णचारिणो, धिईमओ दुक्खखमस्स भिक्खुणो । विसुज्झइ जंसि मलं पुरेकडं, समीरियं रुप्पमलं व जोइणा ॥ શબ્દાર્થ:- સહા " તથા વિમુક્ષ્મ - સંગથી રહિત પરિખ પારિનો સંગથી રહિત પરિળવારિખો - જ્ઞાનપૂર્વક ક્રિયા
www.jainelibrary.org