Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
५०
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
ખાંડી-ઝાટકી અપાતા આહાર ગ્રહણનો નિષેધ -
५ से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय पडियाए पविट्ठे समा से जं पुण जाणेज्जा - पिहुयं वा बहुरयं वा जाव चाउलपलंबं वा अस्संजए भिक्खुपडियाए चित्तमंताए सिलाए जाव मक्कडासंताणाए कोट्टिसु वा कोट्टेति वा कोट्टिस्संति वा उप्फणिसु वा उप्फणिति वा उप्फणिस्संति वा । तहप्पगारं पिहुयं वा जाव चाउलपलंबं वा अफासुयं जाव णो पडिगाहेज्जा । शार्थ :पिहुयं = ध ं खहिना पोंड बहुरयं = जा४रा, भाई आहिना डोडा चाउलपलंबं अघझ्यरा पडावेस प्रया योजाना एहि चित्तमंताए सिलाए = सथित्त पृथ्वी पर मक्कडासंताणाए= उरोणिया आहिना भणाथी युक्त स्थान पर कोट्टिसु = डूटीने तैयार ईर्ष्या छे कोट्टेति = डूटीने तैयार डरी २ह्या छे कोट्टिस्संति = ड्रूटसे उप्फणिसु वा उप्फणंति वा उप्फणिस्संति = साधुना भाटे डांगर आहिना છીલકા જુદા કર્યા હોય, કરતા હોય અને કરશે.
भावार्थ :સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કે– ઘઉં આદિનો પોંક, બહુરજ–જેમાં ફેંકવાનું વધુ હોય તેવા મકાઈ આદિના ડોડા યાવત્ કમોદ; સાધુને આપવા માટે ગૃહસ્થે સચિત્ત શિલા ઉપર યાવત્ કરોળિયાના જાળા સહિતની શિલા ઉપર ખાંડીને તૈયાર કર્યા છે, તૈયાર કરી રહ્યા છે કે તૈયાર કરશે, તે જ રીતે તે પદાર્થોના ફોતરા સૂપડા વગેરેથી ઝાટકીને જુદા કર્યા છે, કરી રહ્યા છે કે કરશે, તો તેવા પ્રકારના ઘઉં આદિને અપ્રાસુક અને અનેષણીય જાણીને સાધુ ગ્રહણ કરે નહિ.
=
६ से भिक्खू वा भिक्खुणी वा जाव पविट्टे समाणे से जं पुण जाणेज्जाबिलं वा लोणं, उब्भियं वा लोणं; अस्संजए भिक्खुपडियाए चित्तमंताए सिलाए जाव संताणाए भिंदिसु वा भिदति वा भिंदिस्संति वा; रुचिसु वा रुचंति वा रुचिस्संति वा, तहप्पगारं बिलं वा लोणं, उब्भियं वा लोणं अफासुयं जाव णो पडिगाहेज्जा |
AGEार्थ :- बिलं वा लोणं = जाणेसुं भीहु, जसवा, अग्नि पर शेडे डोई भए प्रहार भी हूं उब्भियं वा लोणं = ७६भिन्न, अर्ध पए। शस्त्रथी भेहायेसु अर्थात् शस्त्र परिषात थर्धने अतिथये भीहु भिदिंसु वा भिदति वा भिदिस्संति = भेध्युं छे, भेहे छे अने भेदृशे मे रुचिसु रुचंति रुचिस्त = शिक्षा आहि उपर पीस्युं छे, पीसे छे } पीसशे .
Jain Education International
ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કે ગૃહસ્થે અગ્નિ પરિણત મીઠું—બલવણ કે લીંબુ આદિ શસ્ત્ર પરિણત મીઠાને સાધુ માટે સચેત શિલા આદિ ઉપર ખાંડયું છે, ખાંડે છે કે ખાંડશે; બારીક પીસ્યું છે, પીસે છે કે પીસશે, તો તેવા પ્રકારના મીઠાને અપ્રાસુક અને અનેષણીય સમજીને ગ્રહણ કરે નહિ.
७ से भिक्खू वा भिक्खुणी वा जाव पविट्ठे समाणे से जं पुण जाणेज्जाअसणं वा पाणं वा खाइमं वा साइमं वा अगणि- णिक्खित्तं, तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अफासुयं जाव णो पडिगाहेज्जा ।
For Private Personal Use Only
www.jainelibrary.org