Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૧ઃ ઉદ્દેશક-૭
પ૭ |
असणं वा पाणं वा खाइमं वा साइमं वा अच्चुसिणं । असंजए भिक्खुपडियाए सुप्पेण वा विहुयणेण वा तालियंटेण वा पत्तेण वा साहाए वा साहाभंगेण वा पिहुणेण वा पिहुणहत्थेण वा चेलेण वा चेलकण्णेण वा हत्थेण वा मुहेण वा फुमेज्ज वा वीएज्ज वा ।
से पुव्वामेव आलोएज्जा- आउसो ! त्ति वा भगिणि ! त्ति वा मा एयं तुम असणं वा पाणं वा खाइमं वा साइमं वा अच्चुसिणं सुप्पेण वा जाव फुमाहि वा वीयाहि वा, अभिकंखसि मे दाउं एमेव दलयाहि । से सेवं वदंतस्स परो सुप्पेण वा जाव फुमित्ता वीइत्ता आह? दलएज्जा, तहप्पगारं असणं वा पाणं वा खाइम वा साइम वा अफासुयं जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :-સુનેઇ = સૂપડાથી વિપુલ = પંખાથી, વીંજણાથી તાનિયા = તાડપત્રના પંખાથી પત્તા = પાંદડાથી સાદી-શાખાથી સાહીમનેખ = શાખાના ટુકડાથી પિદુખ = મોર પીંછથી પિદુખદફ્લેખ = મોર પીંછના પંખાથી વેતoખ = વસ્ત્રના ટુકડાથી = ફૂંક મારી ઠંડું કરે કે વીણા = પંખાદિથી ઠંડું કરે. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગુહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ગૃહસ્થ સાધુને આપવા માટે અત્યંત ગરમ અનાદિ આહારને સૂપડાથી, પંખાથી, તાડપત્રથી, ખજૂરી આદિના પાંદડાથી, શાખાથી, શાખાના ટુકડાથી, મોરપીંછથી, મોર પીંછના પંખાથી, વસ્ત્ર કે વસ્ત્રના છેડાથી, હાથથી કે મુખથી ફૂંક મારીને, પંખા વગેરે દ્વારા હવા નાખીને, ઠંડું કરીને આપવાની તૈયારી કરે છે, તો સાધુ પહેલાં જ ગૃહસ્થને કહે- હે આયુષ્યમાન ગૃહસ્થ કે આયુષ્યમતી બહેન! તમે આ ગરમ અશનાદિ આહારને આ રીતે સૂપડાથી, પંખા આદિથી કે મુખથી હવા નાખીને ઠંડું કરો નહિ. જો તમારી ઇચ્છા આહાર આપવાની હોય, તો એમ જ આપો. આ પ્રમાણે કહેવા છતાં પણ ગૃહસ્થ અતિ ગરમ આહારને સૂપડા કે પંખા આદિથી હવા નાખીને ઠંડા કરીને આપે, તો ભિક્ષુ તે આહારને અપ્રાસુક અને અનેષણીય સમજીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. | ७ से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं जाव पविढे समाणे से जं पुण जाणेज्जा असणं वा पाणं वा खाइमं वा साइमं वा वणस्सइकायपइट्ठियं । तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वणस्सइकायपइट्ठियं अफासुयं अणेसणिज्जं ति मण्णमाणे लाभे संते णो पडिगाहेज्जा । एवं तसकाए वि । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે આ અશનાદિ આહાર વનસ્પતિકાય-લીલોતરી આદિ ઉપર રાખેલો છે, તો તેવા પ્રકારના વનસ્પતિકાય ઉપર રાખેલા અશનાદિ ચારે પ્રકારના આહારને અપ્રાસુક અને અષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. આ જ રીતે ત્રસકાય જીવો ઉપર રહેલા આહારને પણ અપ્રાસુક અને અષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય, આ પાંચ એકેન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org