Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧૮) વ્યાધિ વિનાશક ભય આદિતમામ વ્યાધિઓને સર્વઘાતિ પ્રકૃતિ આદિ
પણું. નિવારણ કરનાર. તમામ કર્મોને નાશ કરનાર, (૧૯) વિકાસવાપણું ક્રમશઃ વિકાસ પામવાવાળા. અનાદિ કાલથી સુતા પહેલા
આત્માના ગુણેને વિકાસ
કરનાર. (૨૦) તૃષ્ણાનિવારકપણું. લાલચ દૂર કરનાર. વિષયની અભિલાષા દૂર
કરનાર. (૨૧) મૂછનિવારકપણું બેભાનપણું મટાડનાર મેહ નાશ કરનાર (૨૨) પથ્થતા. હિતકર.
આ લેક અને પરલેક સંબંધી સુખ ઉત્પન્ન કરનાર હોવાથી
આત્માને અત્યન્ત ઉપકારી. (૨૩) મધ્યતા. પવિત્રતા કરનાર.
મિથ્યાત્વ આદિ પાંચ આશ્રવ રૂપી મળથી રહિત હેવાના
કારણે નિર્મલ. (૨) ઉત્કૃષ્ટ ભાવે ઉત્પન્ન દે શેક આદિથી ઉત્પન્ન વિભવ પરિણતિ દ્વારા ઉત્પન્ન કરવાપણું. થનાર ચિંતાને દૂર કરીને થયેલી દુર્વાસનાને દૂર કરીને વિશુદ્ધ વિચાર ઉત્પન્ન કરનાર તીર્થકર ગેત્ર બાંધવા ગ્ય
વિશિષ્ટ ભાવના ઉત્પન્ન
કરનાર. (૨૫) અવયવસન્નિવેશનું. સર્વ અવયવથી પરિપૂર્ણ સર્વ અંગે અને ઉપગથીયુક્ત
વિશેષપણું.
તીર્થકરરૂપી કલ્પવૃક્ષોના વચનરૂપ પુપિન, ગણધરેએ શ્રદ્ધારૂપી સૂતર-દેરામાં ગુથી કરી ગદ્ય-પદ્યરૂપ વિવિધ અંગ-ઉપાંગમય માળાએ રચી. તે માળાઓને હૃદયમાં ધારણ કરીને, તેની મહત્તાનો અંતઃકરણમાં વિચાર કરનાર ભાવિતાત્મા પુરૂષજ્ઞાન અને ક્યિા દ્વારા કર્મરજકણને દૂર કરે છે. તથા સર્વ પ્રકારની ઉપાધિ અને પીડાથી રહિત, જેને પ્રાપ્ત કરીને ફરીથી કઈ વખત આવવું પડતું નથી. એવી સિદ્ધિગતિરૂપ શિવપદને પ્રાપ્ત કરે છે, તેમજ ભાવભીરૂ અન્ય ભવ્ય જીને પણ તે પદ (શિવપદની પ્રાપ્તિ કરાવે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧