Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
યોનિભેદ (૯)
કયા જીવની કઈ નિ છે? તે બતાવે છે–દેવ-નારકી જીની અચિત્તાનિ હોય છે. દેવેની યોનિ પ્રચ્છદપટ અને દેવદૂષ્યના વચમાં હોય છે અને તે જીવ પ્રદેશથી રહિત છે. નારકીઓની ચેનિ વજીમય વાતાયન (બારી)ની સમાન કુંભીઓ છે. તે પણ જીવપ્રદેશથી રહિત છે.
ગજ તિર્યંચ અને મનુષ્યની મિશ્ર (સચિત્તાચિત) નિ હોય છે. પાંચ સ્થાવરની, ત્રણ વિકેલેંદ્રિયની, અગર્ભજ ચિંદ્રિય તિર્યચેની તથા સંમૂર્ણિમ મનુષ્યની યોનિ ત્રણેય પ્રકારની (સચિત્ત, અચિત્ત અને મિશ્ર) હોય છે.
ગર્ભજ મનુષ્ય, તિર્યો અને દેવેની શીતેણુ નિ હોય છે. તેજસકાયની ઉણનિ છે. ચાર સ્થાવરની, ત્રણ વિકેન્દ્રિયની, અગર્ભજ પંચેન્દ્રિય તિર્યચેની સંમૂર્ણિમ મનુષ્યની અને નારકેની ત્રણેય પ્રકારની (શીત, ઉષ્ણુ અને મિશ્ર) નિ હોય છે.
નારકી, દે, અને એકેન્દ્રિયની સંવૃત નિ છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્ય અને મનુષ્યની સંવૃત વિદ્યુત નિ હોય છે. ત્રણ વિકસેન્દ્રિયેની અગજ પંચેન્દ્રિય તિની અને સંમઈિમ મનુષ્યની વિદ્યુત નિ હોય છે.
ચોરાસી લાખ યોનિયોં
અથવા–નિઓના ચોરાસી લાખ ભેદ પણ છે, તે આ પ્રમાણે છે–પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, અને વાયુકાયની. સાત-સાત લાખ એનિઓ છે (૨૮), પ્રત્યેક વનસ્પતિની દસ લાખ (૩૮), સાધારણ વનસ્પતિની ચૌદ લાખ (૫૨), ત્રણ વિકસેન્દ્રિયની પ્રત્યેકની બેબે લાખ, અર્થાત્ વિકલેન્દ્રિયની કુલ છ લાખ (૫૮), દે નારકીઓ, અને પંચેન્દ્રિય તિર્ધામાં પ્રત્યેકની ચાર-ચાર લાખ, તમામ મળી બાર લાખ (૭૦), મનુષ્યની ચૌદ લાખ (૮૪), આ પ્રમાણે કુલ ચોરાસી લાખ જીવનિ છે.
અનેક પ્રકારની નિઓ પ્રાપ્ત થવા છતાંય અપરિસાતકમાં જીવ કેવી રીતે કમફલ ભેગવે છે? તે બતાવે છે-દુખ ઉત્પન્ન કરનાર હોવાના કારણે ઇન્દ્રિયના અનિષ્ટ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૬૫