Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 259
________________ તથા—કુંપળ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તેમાં પણ અનત જીવ હોય છે. પ્રજ્ઞાપનાસૂત્રના પ્રથમ પટ્ટમાં કહ્યું છે કે: “ ઉગતાં હોય તે સર્વકિશલય (પધ્રુવ તાજા કુમળા પાનના સમૂહ ) અનન્તકાય કહ્યાં છે. ” જે વનસ્પતિની ગ્રંથિગાંઠ અથવા પાર, તાડવાથી રજથી ભરેલી, હાય અથવા જે વનસ્પતિ, તૂટવાથી પૃથ્વીના સમાન ભેદથી તૂટે તે પણ અનંત જીવવાળી હાય છે. બીજું પણ કહ્યું છે કેઃ “ જેનાં તંતુએ ચાખ્ખાં દેખાતાં ન હોય, તથા જેની સંધિ (સાંધે। ) ખીલકુલ દેખાતી હોય નહિ,એવાં પાંદડા દૂધવાળાં હોય અથવા એમાં દૂધ ઉત્પન્ન હોય નહિ, તેને પણ અનંત-જીવ વાળા સમજવા જોઈ એ. ’ એ પ્રમાણે સેવાળ આદિ જૂદી-જૂદી વનસ્પતિઓને પણ પેાતાની બુદ્ધિથી અથવા ગુરુગમથી અન તજીવવાળી સમજી લેવી જોઇએ, જેને વિસ્તારપૂર્વક જાણવાની ઈચ્છા હાય તેઓએ પ્રજ્ઞાપનાસૂત્ર જોઈ લેવું જોઈ એ. સૂનિગેાદ ભગવાનના વચનથી જ સમજી શકાય છે ( જાણી શકાય છે). એક શરીરમાં અનંત જીવેાના પિંડ હાવા છતાં પણ તે જીવ એટલા સૂક્ષ્મ હાય છે કે આપણે આપણા નેત્રથી તેને જોઈ શકતા નથી. કહ્યુ પણ છે કે: “તે જીવ સજ્ઞની આજ્ઞા (આગમ)થી જ ગ્રહણ કરવામાં આવે છે—જાણવામાં આવે છે, નેત્રથી તે જોઈ શકાતા નથી. ” પ્રજ્ઞાપનાસૂત્રમાં ઉદાહરણની સાથે નિગેાદનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યુ` છે— “ જેમ અગ્નિમાં તપાવેલા લાઢાના ગાળા તપેલા સેના–પ્રમાણે પૂર્ણ પણે અગ્નિરૂપ જ થઈ જાય છે, હે શિષ્ય ! એ પ્રમાણે નિગેાદના જીવ સમજો.” નિગેાદના જીવાનું પરિમાણુ–એ પ્રમાણે સમજવું જોઈએ— લેાકાકાશ ચૌદ રાજૂના છે. એક રાજૂમાં અસંખ્યાત યાજન થાય છે, અને સખ્યાત અંશુલના એક ચેાજન થાય છે. આકાશના અસંખ્યાતપ્રદેશ-પરિમિત એક અંશુલ હાય છે. એ અંશુલના એક-એક આકાશપ્રદેશમાં નિગેાદ જીવાના અસખ્ય ગાળા હાય છે. એક-એક ગાલકમાં અસંખ્યાત શરીર હોય છે અને એક-એક શરીરમાં અનન્ત જીવેાના નિવાસ છે. કહ્યું પણ છે——— શ્રી આચારાંગ સૂત્ર : ૧ ૨૩૯

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299