Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 261
________________ સાધારણપર્યાપ્ત જીવોની અપેક્ષા બાદરઅપર્યાપ્ત અસંખ્યાતગણું છે. બાદરપર્યાપ્તની અપેક્ષા સૂક્ષ્મ-અપર્યાપ્ત અસંખ્યાતગણી છે અને સૂક્ષ્મ-અપર્યાપ્ત તેનાથી પણ અસંખ્યાતગણુ છે. સૂક્ષમ અનન્ત જેનું પરિણામ કેટલું છે. એ વાત દષ્ટાન્ત આપીને સમજાવે છે–જેમ કેઈ પુરુષ પ્રસ્થ (તળવાનું વજન ૧ શેર) આદિ તળવાના બાંટવજનથી. ધાન્ય તળીને બીજી જગ્યાએ રાખી દે છે તે પ્રમાણે જે સાધારણ સૂક્ષમ જીવરાશિને લેકરૂપી પ્રસ્થથી તળવામાં આવે તે અનંત લેક ભરાઈ જાય. પર્યાપ્તબાદરનિગદ નું પરિમાણ આ પ્રકારે છે–ચતુષ્કણ ઘન કરેલા સપૂર્ણ લોકપ્રતરના અસંખ્યાતમા-ભાગર્ત પ્રદેશની બરાબર પર્યાપ્તબા રનિગોદ જીવ છે. તે પ્રત્યેક શરીર–આદરવનસ્પતિ પર્યાપ્ત જીથી અસંખ્યાત ગણા છે. બાકીના ત્રણ અર્થા–અપર્યાપ્તબાદરનિગોદ, અપર્યાપ્તસૂક્ષ્મનિગોદ અને પર્યાપ્તસૂકમનિગોદ અસંખ્યાત-લોકાકાશ પ્રદેશના બરાબર છે, અને ક્રમશઃ અધિક-અધિક સંખ્યામાં છે. સાધારણ જીવ એનાથી અનન્ત ગણા છે. જે કાકાશના એક-એક પ્રદેશમાં એક-એક પ્રત્યેક વનસ્પતિના જીવને સ્થાપિત કરવામાં આવે તે અસંખ્યાત લોક ભરાઈ જાય, અને જો લોકાકાશના એક-એક પ્રદેશમાં એક-એક નિગેદિયા જીવને રાખવામાં આવે તે અનન્ત કાકાશ ભરાઈ જાય. પ્રજ્ઞાપનાસૂત્રના પ્રથમ પદમાં કહ્યું છે કે – કાકાશના એક-એક પ્રદેશમાં જે પ્રત્યેક વનસ્પતિના એક-એક જીવ રાખવામાં આવે તે અસંખ્યાત લેક ભરાઈ જાય.” | ૧ | વનસ્પતિકાયોપમર્દન સંસાર કા હેતુ હૈ. “કાકાશના એક-એક પ્રદેશમાં એક-એક નિગોદ જીવ રાખવામાં આવે તે આ પ્રકારે રાખવાથી અનન્ત લેક થઈ જાય.” ઈતિ પરિમાણુદ્વાર | સૂ૦ ૧. ઈન્દ્રિયના શબ્દ આદિ વિષયમાં આસક્ત થઈને જે વનસ્પતિકાયની હિંસા કરે છે. તે વારંવાર ભવ–સાગરમાં ડૂબી જાય છે. એ અભિપ્રાયથી શાસ્ત્રકાર કહે છેને ગુખે.” ઈત્યાદિ. મૂલાથ–જે ગુણ છે તે આવર્ત છે. જે આવર્ત છે તે ગુણ છે. જે ૨ શ્રી આચારાંગ સૂત્ર : ૧ ૨૪૧

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299