Book Title: Pratigya Palan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008639/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રંથમાલા, ગ્રંથાંક [૩૮ ] પ્રતિજ્ઞા પાલન. યોગનિષ્ઠ, શાસ્ત્રવિરાાદ, - - જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી. વિવેચનકાર, શાહુ નૈત્રિચક ઘટાભાઇ માસ્તર, વીર સવત્ ૨૪૪૩, ] Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશક, અધ્યાત્મજ્ઞાનપ્રસારક મ’ડળ તરથી શાક, લલ્લુભાઈ કરમચ દ ચંપાગલી-સમઇ. વ્રત ૧૦: મૂલ્ય ૭-૫-૦. વિક્રમં સંવત્, ૧૯૩૩, For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. આ ગ્રંથમાલાના ૩૮મા મણકા રૂપે આજે પ્રતિજ્ઞા પાલન " નામને લઘુ પણ અતિ ઉપયોગી ગ્રંથ દષ્ટિપથમાં આવે છે, તે પરિપૂર્ણ વાંચી મનન કરી સર્વ કઈ વાચકવર્ગ આનંદિત થશે, અને પિોતાના કાર્યમાં આગળ વધશે તે અવશ્ય હિતકર્તા નીવડશે, એમ આશા છે. આ મૂળ ગ્રંથ 72 કાવ્યરૂપે શાસ્ત્ર વિશારદ-જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરે નિર્માણ કર્યો છે, અને તેના ઉપર વિવેચન શાહ નેમચંદ ઘટાભાઈ માસ્તરે લખ્યું છે. શ્રીમદ્ભા પ્રત્યે ઉપર આ રીતે અનેક વ્યક્તિઓ વિવેચન કરવા પ્રેરાય તે ઈચ્છવા ગ્ય છે. તેમાં પણ શિક્ષણ આપતી સ્કુલમાં ચલાવવા ગ્ય અને ઈનામાં આપવા ગ્ય-ગુણ શિક્ષણ સંબંધી અત્યંત ઉપયોગી એવા “સાબરમતી કાવ્ય” તથા આ " પ્રતિજ્ઞા પાલન” ગ્રંથનાં વિવેચને આવકારદાયક સાથે હીતકર થઈ પડશે એમ માનીએ છીએ. કાગળો વગેરેની અત્યંત મેંઘવારીએ આ પુસ્તકની કીંમત ઈચ્છા પ્રમાણે ઓછી ૨ખાઈ નથી તે પણ પડતર કીંમત કરતાં ઓછી રાખી છે તે ગણત્રી કરવાવાળા સજજને સમજી શકે તેમ છે. વિશેષ નહિ લખતાં સર્વ કઈને આ ગ્રંથ સાધત વાંચી જવા પુનઃ ભલામણ કરવામાં આવે છે. સં. 1- કાન કૃષ્ણ ચતુથી નિવેદક, ચંપાગલ્લી- મુંબઇ. અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રસ્તાવના. *** Acharya Shri Kailassagarsuri Gyanmandir સ’,૧૯૭૧ ની સાલમાં ગુરૂ મહારાજ જૈનાચાર્ય શ્રીમદ્ ખુદ્ધિસા ગરસૂરિજીએ પેથાપુરના સંધના અત્યંતાગ્રહથી પેથાપુરમાં ચામાસુ કર્યું ત્યારે આસો માસમાં મારા મિત્ર રતિલાલ મગનલાલ સહિત હું ગુરૂ શ્રીના દર્શનાર્થે પેથાપુર ગયા, ગુરૂશ્રીના ઉપદેશામૃતનું પાન કરીને અનેક અનુભવને પ્રાપ્ત કર્યા હતા. ગુરૂશ્રીની આજ્ઞાથી તેમની ખા નગી નાંધણુક જોવાના પ્રસંગ પ્રાપ્ત થયા. તેમની નોંધબુકમાં પ્રતિજ્ઞા પાલન સંબંધી છર મહાત્તેર કવાલિયે હૃદયોદ્ગારરૂપે લખેલી હતી તે વાંચવામાં આવી અને તેના પર વિવેચન કરવાની ઇચ્છા થઈ. તે બાબત ગુરૂશ્રીને જણાવવામાં આવી. ગુરૂશ્રીએ તે બાબતની અનુમતિ આપી, તેથી યથામતિ યથાશક્તિના અનુસારે પ્રતિજ્ઞાપાલન પર વિવેચન કરવાની પ્રવૃત્તિ થઇ અને તે પૂર્ણ કરાઈ. મનુષ્ય તરીકે ગણાવવા માટે પ્રતિજ્ઞા પાળવાની મુખ્ય જરૂર છે. પ્રતિજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કર્યા વિના મનુષ્યત્વ પ્રાપ્ત થતું નથી તે ધર્મી તરીકે ગણાવવાના દાવા તૈા કયાંથી કરી શકાય ? પ્રતિજ્ઞાપાલન પ્રવૃત્તિથી અનેક ગુણાની પ્રાપ્તિ થાય છે અને તેથી પ્રતિજ્ઞા પાળવાની અત્યંત જરૂર છે. પ્રતિજ્ઞા પાળવા માટે અર્થાત્ આપેલું વચન પાળવા માટે વિક્રમ રાજાએ અને હરિબળ માચ્છીએ પ્રાર્ણાણુ કરવામાં ન્યૂનતા સેવી નહાતી. રાજ્યવ્યવહારમાં, રાજ્યશાસનમાં, અને આજીવિકા વ્યવહારમાં, પ્રતિજ્ઞા પાળ્યા વિના કઢિચાલી શકે તેમ નથી. બાલ્યાવસ્થાથી પ્રતિજ્ઞાપાલન ગુણુને વિશ્વવતિ મનુષ્યે ભાચારમાં મૂકે તે તેઓ વિશ્વને વર્ગમય કરી શકે અને વિશ્વમાં સર્વ પ્રકારની ઉન્નતિ કરી શકે. ધર્મ વ્યવહારમાં પ્રતિજ્ઞાપાલન વિના કદિચાલી શકે તેમ નથી. જેની પ્રતિજ્ઞાનું ઠેકાણું નથી. તેના ધર્મ નું ઠેકાણુ નથી, માટે પ્રતિ જ્ઞાપાલન કિતવાળા મનુષ્ય ધર્મી બનવાને અધિકારી બની શકે છ પતિ: હાળવા માટે પ્રાંતજ્ઞાપાલન વિચારો લેખા દ્વારા પુસ્તક For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રાશ, પ્રકાશિત કરવાની અત્યંત જરૂર છે. સવ ગુણ્ણાને હૃદયમાં આવવાનુ સ્થાન ખરેખર પ્રતિજ્ઞાપાલન ગુણ છે, માટે પ્રતિજ્ઞાપાલન ગુણુને સ`થી પહેલાં આચારમાં મૂકવાની જરૂર છે. પ્રતિજ્ઞાપાલન ગુણુ સમાન કોઈ ધર્મ નથી. ટીલાં, ટપકાં, લાખા કરવામાં આવે, અને વચન માલીને અથવા ઢાલ માપીને તેના ભંગ કરવામાં આવે, તે તેથી કંઇ આત્મતિ, ધર્માંન્નતિ થઈ શકતી નથી. જે મનુષ્ય મા વિશ્વમાં પ્રમાણિક રહેવા ધારે છે, તેણે પ્રથમ પ્રતિજ્ઞા પાળવા કટિ મૃદ્ધ થવું જોઈએ. જે પેાતાના વચનની-મેલની કિંમત કરી શકતા નથી તે વિશ્વમાં પેાતાના આત્માની કિંમત કરાવી શકતા નથી. પૈ તાના વચન માટે જેને મહત્તા નથી તેને પેાતાની જાત માટે મહત્તા નથી એમ કથવામાં અતિશયેકિત નથી. દરેક મનુષ્યે પેાતાના એકલ પ્રમાણે વર્તીને અને દુઃખા સહન કરીને પ્રતિજ્ઞા પાળવી જોઈએ અને પ્રામાણિક બનવું જોઈ એ, અમદાવાદ. ઝવેરીવાડા–નિશાપાળ, સં. ૧૯૭૩ પાલ્ગુન કૃષ્ણચતુર્થી Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ પ્રકારની કેળવણી પૂર્વ અને સત્વ પ્રકારની ડીગ્રીઓ પ્રાપ્ત કરવાની પૂર્વે પ્રતિજ્ઞા પાલન ગુણુને સિદ્ધ કરવા જોઇએ. બહુ એલે તે માંઢા” એ કહેવતના અનુભવ કરીને માની મની પ્રતિજ્ઞા પ્રમાણે પ્રવત વુ જોઇએ. પ્રતિજ્ઞાપાલન ગુણુ વિશિષ્ટ પુસ્તક વાંચવા માત્રથી વા સાંભળવા માત્રથી ક ંઇ વળતુ' નથી, ગમે તે રીતે જ્યારે પ્રતિજ્ઞા પ્રમાણે વત વામાં આવે છે, ત્યારે આત્માની ઉન્નતિનું દ્વાર ખુલ્લુ કરી શકાય છે; માટે સજ્જનાએ પ્રતિજ્ઞા પાળવા માટે તૈયાર રહેવું જોઈએ. પ્રતિજ્ઞા પાલન સબંધી જેટલું વિવેચન કરવામાં આવે તેટલું ન્યૂન છે. પ્રતિજ્ઞાપાલનનું વિવેચન કરવામાં પ્રથમાભ્યાસ હોવાથી વાગ્યે દોષ, શ ષ ાદિ જે જે દ્વેષ થયા હોય તેને સજના સુધારશે. દ્વિતીયાવૃત્તિમાં તત્સે બધી સુધારા કરવામાં ભાવશે, ધૃણ સુધારવા માટે ગુરૂમહારાજે જે સાહાન્ય રૂપી છે. તથા પ્રતિમાં પાલનનું વિવેચન કરવા માટે ઉદારતા દર્શાવી પ્રેરણા કરી છે તે માટે તેમના અનેક ઉપકારનું સ્મરણ કરૂ છું. યેયં રાસિ 1 જુř શા નેમિચદ્ર ઘટાભાઇ માસ્તર, For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ श्री गुरुभ्यो नमः प्रतिज्ञा पालन सद्गुरुं नमस्कृत्य, प्रतिज्ञापालकं शुभम् । प्रतिज्ञाकाव्यग्रन्थस्य, वितिः क्रियते मया ॥ करीने काल बोलीथी, कयु स्वार्पण प्रतिज्ञाथी; अहंताध्यासने छोडी, प्रतिज्ञा पाळ हिम्मतथी-१ વિવેચન-વચનથી કેલ (પ્રતિજ્ઞા) કરીને જે હું સ્વાર્પણ પ્રતિજ્ઞાથી કર્યું હોય તે, હે આત્મન્ ! સર્વ પ્રકારના અહંતાધ્યાસને ત્યાગ કરી હિમ્મતથી અર્થાત્ પૈર્યથી પ્રતિજ્ઞા પાળ. પ્રતિજ્ઞા પાલન દશાને કદાપિ ભૂલી શકાય તેમ નથી. સરૂ શિષ્યને સંબોધી નિદેશ છે કે-હે આત્મન ! ત્યારે ઉત્તમત્તમ જીવન પ્રાપ્ત કરવું હોય તે જે જે પ્રતિજ્ઞાઓ હે હસતાં પણ કરી હોય તે તે સર્વ સ્વાર્પણ કરીને હિમ્મતથી પાળ. प्रतिज्ञायाः समो धर्मो, न भूतो न भविष्यति । प्रतिज्ञापालनेनैव, मृतोऽपि भुवि जीवति ॥ श्रीमद् बुद्धिसागरसूरि. ગમે તે પ્રતિજ્ઞા પાળક મનુષ્ય વીર ધીર પ્રભુ થવાને સમર્થ થાય છે, અકલંક અને નિષ્કલંક દેવનું ચરિત્ર ખરેખર પ્રતિજ્ઞાપાલનની આવશ્યકતા માટે વિદ્ય વેગે હૃદયમાં અસર કરે છે. અકલંકે અને નિકલંકસાધુએ સાધુ દશામાં તત્ત્વાર્થ સૂત્ર પર ટીકા રચી છે. તે બનેએ બાલ્યાવસ્થામાં સાધુ થવા માટે જે વચને કહ્યાં હતાં For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન તે મેટી ઉમ્મર થતાં સાધુ અવસ્થા અંગીકાર કરી સિદ્ધ કર્યા હતાં શું કઈપણ ભારતવર્ષીય થ્રઢપ્રતાપનિધિ ક્ષત્રિય સિસોદીયા કુલદીપક છત્રપતિ શિવાજી મહારાજથી અજાણ્યું હશે? મહારાજે મોગલ શહેનશાહતના અતિત્રાસથી પ્રજાને મુક્ત કરવી એવી મહતું પ્રતિજ્ઞા બાલ્યાવસ્થામાં સ્વહૃદયમાં કરી હતી. સર્વ હિંદીઓ સમ્રા ઔરંગઝેબના અત્યાચારી અમલની ધુસરીને વળગે નહિ એ મહારાજને મહાન ઉદ્દેશ હતે. એ કાર્યમાં શું તેઓશ્રીએ પ્રતિકૂળ તાઓ નહાતી ભોગવી? તેઓ પિતાના કાર્યમાં ફતેહમંદ થયા હતા. તેઓએ સમ્રાહુ અકબરે પેલે સીદ્ધ યવન દંડ ઔરંગઝેબના વખતમાં વાળવાને શકિતમાન થયા હતા, એટલું જ નહિ પણ ચૂર્ણ કરવાને ભાગ્યશાળી થયા હતા– કવિરાજ ભૂષણજી કહે છે – પીરા પિગંબરા દિગંબરા દિખાઈ દેત, સિકી સિદ્ધાઈ ગઈ બહેતપૂર સબકી; કસિ હેતે કઝા ગઈ મથુરા મસીદ ભઈ, શિવાજી ન હોતે તે સુનત હેત સબકી. મહારાજનું ચરિત્ર વાંચવાથી તેમજ તેને નિત્ય પાઠ કરવાથી ઉપરોક્ત ઉત્તમ તવના આલેખનની અસર, મનુષ્યના હૃદય ઉપર ઉત્તમ પ્રકારે થાય છે. જેઓને સ્વબુદ્ધિબળ ઉપર અને કર્તવ્ય ઉપર સંપૂર્ણ વિશ્વાસ નથી, તેઓના હાથે કોઈ પણ મહત્વનાં કાર્યો થતાં નથી, મહારાજમાં ઉપરોક્ત ગુણ જેમ શશીમાં શીતતા રહેલી છે તેમ કુદરતિ રીતે રહેલો હતે; અને તેથીજ અતિ ઉત્કૃષ્ટ, સાધારણ જન સમાજના વિચારની મર્યાદા બહાર, લીધેલી મહા પ્રતિજ્ઞા પાળવાને ઉદ્દેશ તેમનામાં રહેલું હતું. તેઓ ક્ષણભર પણ અસ્થિર દેહને વિચાર કર્યા વગર પ્રતિજ્ઞા પાળવાને ઉત્સુક રહેતા. એટલું જ નહિં પણ, કર્તવ્યપરાયણતાથી સિદ્ધ કરી બતાવતા હતા. તેઓ સવબાહુ ઉપરજ રણક્ષેત્રમાં ઝઝુમતા હતા, અન્ય પુરૂષ સ્વપ્રતિજ્ઞાને For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન એક અ’શ સાધે છે, એવી આજના અર્ધદગ્ધ મનુષ્યે મા તસ્દી લેવાની હિંમ્મત સરખી પણ રાખવી નહિ ! ૩ જો હૈ. આત્મન્ !!! કોઇ પણ માખતની પ્રતિજ્ઞા કરી સર્વ સ્વાર્પણ કર્યું હોય તે. તેથી પશ્ચાત્ ભયાદિ વાસનાથી પાછે ફીશ નહિ. ૮. પ્રતિજ્ઞા પા∞ દિમ્મતથી ” ખરેખર હિંમ્મતથી પ્રતિજ્ઞા પાળ !!! એમ ગુરૂજી જણાવે છે, તેમાં અપૂર્વ રહસ્ય સમાયલુ છે. હિંમ્મત, શૈાર્ય, બુદ્ધિકળા, વિજ્ઞાન, સમર્પણ, વિના પ્રતિજ્ઞાનું કદાપિ પ્રતિપાલન થતું નથી—કાયર મનુષ્ય કદાપિ પ્રતિજ્ઞા પાળી શકતા નથી; કાયર મનુષ્યને ભય તેમજ વહેમ ઘણા હોય છે; કાયર મનુષ્યને પ્રાણ ઘણા વ્હાલા હાય છે, તેથી તે જે જે મુખથી પ્રતિજ્ઞા કરે છે, તેની અપૂર્ણતામાંજ સ્વજીવન વહે છે. હિમ્મતથી સ્વાર્પણ દશા પ્રકટાવવાની ચેાગ્યતા આવ્યાથી જે જે પ્રતિજ્ઞાએ કરવામાં આવે છે તેઓનુ પાલન કરી શકાય છે. હિમ્મતની કિમત નહિ જગમાં' એ કાવ્યમાં લખેલી હિંમ્મતની દશા પ્રાપ્ત થાય છે, ત્યારે પ્રતિજ્ઞા પાળી શકાય છે. શરીર, મન, વાણી, યશ, કીતિ ધનાદિ સર્વ પ્રિય વસ્તુ કરતાં પ્રતિજ્ઞાની પ્રિયતા વિશેષતઃ સમજાય છે, ત્યારે પ્રતિજ્ઞા પાળવામાં હિંમત ગુણુને ખીલવી શકાય છે. જ્યાં સુધી પ્રતિજ્ઞાપાલન ગુણની મહત્તા, ઉપયેાગિતા સમજવામાં આવતી નથી ત્યાં સુધી પ્રતિજ્ઞા પાલનમાં હિંમતને પ્રગટાવી શકાતી નથી. પ્રતિજ્ઞાપાલન કરવામાં હિમ્મત વિના નપુસક, ખાયલા જેવી દશા પ્રાપ્ત થઈ શકે છે, માટે કોઇ જાતની પ્રતિજ્ઞા કરતાં પૂર્વે હિમ્મત, ધૈર્ય શક્તિ ખીલત્રવા પર વિશેષ લક્ષ્ય દેવાની જરૂર છે. નિર્ભયતા પ્રાપ્ત કર્યા વિના ખરી હિંમત પ્રગટી શકતી નથી. માટે નિર્ભયતા પ્રાપ્ત કરી હિંમતને ખીલવી પ્રતિજ્ઞા પાળવામાં આત્મભાગ આપવા જોઇએ. For Private And Personal Use Only જૈન સમાજના ચરમ તીર્થંકર મહાવીરની અદ્ભૂત પ્રતિજ્ઞા પાલન શક્તિ નિહાળવાની જરૂર છે. શ્રીમહાવીર, માતાના ઉદરમાંજ માતાને વેદના ન થાય માટે હાલ્યા ચાલ્યા વગર શને સ કાચી રાખ્યું, પુત્રવત્સલ માતાને આથી ઘણું દુઃખ ઉત્પન્ન થયું અને Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४ પ્રતિજ્ઞા પાલન. વિચાર કરવા લાગી, શુ` મારા ગર્ભ મૃત્યુને વશ થયેા ? વા કાઇ દેવે તેનુ હરણ કર્યું? ગર્ભનું પતન થયું.એવા વિચારાથી માતા શાકાગ્નિમાં ડુબી ગઇ. શ્રી મહાવીરે અવધિજ્ઞાનના ઉપયોગથી સર્વ જાણ્યુ અને ગર્ભમાંજ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી માતાપિતાનુ જીવન હોય ત્યાં સુધી સંન્યસ્ત ગ્રહણ કરવું નહિ. પુત્ર તે આવાજ જોઈએ કે જેઓ માતાના દુઃખને જાણી તેનું નિવારણ કરવા ઉત્કૃષ્ટ પ્રતિજ્ઞાઓનુ પાલન કરવા તત્પર થાય છે. આજકાલના ઈંગ્લીશ ભાષાથી અર્ધદગ્ધ થએલા કેટલાક પુત્ર માતા પિતાને તુચ્છ સમાન માને છે. पितृदेवो भव માતૃરૂપો મવ ’ એવાં લાંબાં લાંમાં ભાષણ કરે છે. કિંતુ પ્રતિજ્ઞા પાલન શક્તિને તે વેગળે મૂકીનેજ વાર્તાલાપ કરે છે. તેને તેા ફકત મુખાચારણની પદ્ધતિનુજ અવલ ંબન મેાક્ષની નિઃસરણી તુલ્ય જણાય છે, પરંતુ કર્તવ્યમાં તે મીંડાં જેવાજ હોય છે. કાર્ય કરવાનું આવ્યુ કે જાણે મૃત્યુ આવ્યું. આવા વાજાળેા આજના કેટલાક સુધરેલા તરીકે ગણાતા પુત્રમાં મુખ્યત્વે કરીને દૃશ્યમાન થાય છે. ' Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારત માતા ! તારા સતાના કયારે શ્રીમહાવીરની માફક પિતૃવસલ, માતૃવત્સલ, થવાને ભાગ્યશાળી થશે ? દેવિ ! તારા સતાનામાં મહાવીરની અચળ પ્રતિજ્ઞા, હૃદયપટપર સાનેરી અક્ષરે સદાને માટે લખાયેલી હાવી જોઈએ. ખરેખર વીરપુરૂષો લીધેલી પ્રતિજ્ઞાપાલન માંજ મહત્તા ધરાવે છે, અને પ્રતિજ્ઞા કદાપિ પણ છેડતા નથી. अद्यापि नोज्झति हरः किल कालकूटं कूमों विभर्ति धरणीं खलु पृष्ठभागे अम्भोनिधिर्वहति दुर्वहवाडवाग्निमङ्गीकृतं सुकृतिनः परिपालयन्ति ॥ શિવે જે કાલકટ નામનું ઝેર પીધું છે તેને હજી સુધી તેત્યજી દેતા નથી. ોવહારમાં વિષ્ણુએ મા મૃથ્વીને કાચળનું રૂપ ગ્ર કરીને પેાતાની પીઠ ઉપર ધારણ કરી . તે કાંએ પૃથ્વીના ફ્રેંકી દેતા નથી. સમુદ્ર વાડવાગ્નિને વહન કરે છે. આ ઉપરથી એટલુ ને For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. સમજવાનું છે કે સત્ પુરૂષે જે કાર્ય માથે લે છે તેને કદાપિ ત્યજતા નથી. પ્રતિજ્ઞા પાળવી તેજ ખરેખર સત્ય છે. प्रतिज्ञा वीरनी शोभा, प्रतिज्ञा कीर्तिन ल्हाणुं प्रतिज्ञा स्वर्गनी कुंची, प्रतिज्ञा प्राणनी मूर्ति-२ ભાવાર્થ– वीरशोभा प्रतिज्ञैव, नान्यत् किंचिद् विचारय । प्रतिज्ञाभ्रष्टलोकस्य, जीवनं तत्तु दृषणम् ॥ १॥ यश कीर्तिप्रसादोहि, प्रतिज्ञापालनाद्भवेत् । कुंचिका स्वर्गद्वारस्य, प्रतिज्ञैव विभावय ॥२॥ प्राणमूर्तिः प्रतिज्ञैव, सर्वधर्मस्य जीवनम् । जानाति तद्रहस्यं यः. सैष साधुर्महीतले ॥३॥ શ્રીવૃદ્ધિારસૂરિ ગમે તે વીર મનુષ્ય ગણાતો હોય પરંતુ પ્રતિજ્ઞાપાલન ગુણ વિના તે વીરની શોભાને લાયક નથી. પ્રતિજ્ઞા પાલનમાંજ વરની શોભા છે. નામવીર, સ્થાપનાવીર અને દ્રવ્ય વીર કરતાં પ્રતિજ્ઞાપાલન કરનાર વીરની ઓર પ્રકારની શોભા છે. જ્યાં સુધી પ્રતિજ્ઞાપાલનત્વ પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી મનુષ્ય તરીકે વિશ્વમાં ગણાવું તે અગ્ય કરે છે. બંધુઓ! એ ભારતવાસીઓ !!! જે તમારે કર્મવીર, ધર્મવીર, બનવું હોય તે લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરે. પ્રતિજ્ઞા દેવીનું આરાધન તન, મન અને ધનથી સતત આદરી, તેની પ્રસન્નતા પ્રાપ્ત કરે. પ્રતિજ્ઞાદેવીને પ્રસન્ન કરવા આત્મભોગ આપે. મૃત્યુને ડર સદાને માટે તમારાથી વિમુખ રાખે. પ્રતિજ્ઞાના ધ્યાનમાં જ બસ મગ્ન થાઓ –સ્વપ્રતિજ્ઞાની સિદ્ધિમાંજ એકતા જોડી દે– લીન થઈ જાઓ - પ્રતિજ્ઞા પાળતાં આ જગમાં છતાં કે દૈવી વિશ્વમાં જ છે અને દેવી શકિતયેજ તમારે આધીન છે, For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. એવી સદ્ભાવના હૃદયના કેન્દ્રમાં સ્થાપિત કરે. મહાન વીર ઈંગ્લીશ દ્ધાનેલશનનું નાવિક સેનાપતિ તરીકેનું કાર્યદક્ષ જીવન શું તમે તમારા હૃદયપટ ઉપર આલેખવા સમર્થ નથી? એ મહાન વીરની ઈ. સ. ૧૮૦૫ ના ટ્રફાલગરના દરિયાઈ યુદ્ધમાં શી પ્રતિજ્ઞા હતી. તેને સ્મરણ કરે. તમારા માનસિક રાજ્યમાં તમારા જીવનને મૂક-અને પછી તે મહાન દ્ધાના–તે દિવસે લડાયક વહાણ ઉપર સમુદ્રદેવના પ્રેરિત મધુર પવનવડે તટસ્થ રહેતા વાવટા (Flags) ઉપર તમારી માનસિક દષ્ટિને એક ક્ષણભર સ્થાપિત કરે–અને તેમના ( Flags ) ઉપર રહેલા અક્ષર-અરે સુવર્ણ રેખાઓ વાંચે. “ England expects everyman to do his duty.” શું આ તે સત્ય હશે? શું તે વીર પુરૂષે કવિત પ્રમાણે પ્રતિજ્ઞા પાળીહતી-હાવીર પુરૂ-કાર્યદક્ષ પુરૂષે-કર્તવ્ય પરાયણ મહાન પુરૂષ કઈ વસ્તુને ભેગ આપે હતે. શું તનથી ! શું મનથી ! શું ધનથી! આ ત્રણમાંથી એકજને ભેગ આયે હતે શું? ના તે વીરે સર્વસ્વને એટલે વિશ્વમાં–આ ફાનિ દુનિયામાં પિતાનું જીવન ઇતિહાસની આરસીમાં આત્મભેગ આપનારાઓમાં ગણાય તેવી રીતે સ્વભેગ આપે હતે-અને સમુદ્ર દેવને આનંદ આપે હતે. ભારતવાસીઓ આ દુનિઆના યુરેપ, એશીઆ, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલીઆ વગેરે ખંડના સુધરેલાઓએ (educated ) તેમજ અજ્ઞાનથી ભરેલા ( ignorant-people ) આફ્રિકાના કાળા સિધિઓએ અને અમેરીકાની આસપાસના ટાપુઓમાં રહેતા લેકે એ (Fuegians ) પણ આ વીર પુરૂષના ચરિત્રને અને તેના પ્રતિજ્ઞાપાલનત્વ ગુણને હૃદયમાંજ સદાને માટે નિવાસ આપવું જોઈએ કે જેથી દરેક પળે કર્તવ્ય પરાયણતામાંથી વિમુખ થવાય જ નહિ. પ્રતિજ્ઞા પાલન ગુણ વિનાની સર્વ શોભા આવળના પુલ સમાન છે. જેણે બોલેલું વચન પાળ્યું તેણે સર્વ પાળ્યું. જે બોલેલું વચન પાળતે નથી તેનું મુખ શોભતું નથી. કહ્યું છે કે For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. ( છપય છંદ) વચન પાળ તે રાય–બાકી છે રડીરાડે. વચન પાળ તે રાય–બાકી છે ગાયવર ગાંડે વચન પાળ તે રાય–બાકી છે પંદ સરીખા વચન પાળ તે રાયબાકી છે કાંટા તીખા વચન પાળે જે કદી તેને નરપત નવ ગણે શુળ સમાન જ લાગશે એ સહુને અળખામણે પ્રતિજ્ઞા પાલક વિરની શોભા સર્વત્ર પ્રસરે છે. પ્રતિજ્ઞા ખરેખર કીર્તિનું લ્હાણું છે. પ્રતિજ્ઞા વિના કીર્તિની પ્રાપ્તિ થતી નથી. મહાપુરૂષના પ્રાણ જાય તે પણ તેઓની પ્રતિજ્ઞા ટળતી નથી. પ્રતિજ્ઞાથી પ્રાપ્ત થએલ કીર્તિ આ વિશ્વમાં સૂર્ય કરતાં અધિક છે રવિરાજ તે દિવસના વખતમાંજ પ્રકાશે છે અને પ્રતિજ્ઞાથી પ્રાપ્ત થયેલી કીતિ તે રાત્રિ અને દિવસના વખતમાં પ્રકાશે છે. કીતિનું વહાણું લેવું હોય તે પ્રતિજ્ઞા પાળવાની ઘણીજ આવશ્યકતા છે. રામચન્ટે પ્રતિજ્ઞા પાળીને વિશ્વમાં કીતિનું લહાણું આપ દન કર્યું હતું. તે કયા ભારતવાસીની દૃષ્ટિ બહાર છે? રામ ફકત પિતાની ના છતાં પણ સ્વપિતાનું વિકટ સંકટ ટાળવા અને કૈકેયી માતાની સુખ ભેગવવાની-અને ભરતને રાજ્યગાદીએ અભિષેક કરવાની લાલસાને તૃપ્ત કરવા બાર વર્ષ વનવાસમાં રહેવાને તૈયાર થયા અને આ સંસાર અસાર છે એમ માની રાજ્યપદને તિલાંજલિ આપી દીધી. ખરેખર રામ તે રામજ હતા–હદયમાં રમી રહેલા આત્મારામ જ હતા–અરે પરમાત્માની સાથે લીન પામેલા રામજ હતા–પિતૃ પ્રેમ કે હોય છે, તે આજના ઉછરતા યુવાનોમાં ભાગ્યેજ દશ્યમાન થાય છે. સ્વર્ગની કુંચી ખરેખર પ્રતિજ્ઞાજ છે. ગમે તે સુવ્રતની પ્રતિજ્ઞાપાલનથી સ્વર્ગની કુંચી હસ્તગત થાય છે. પ્રતિજ્ઞા પાળીને અનેક મહાત્માએ સ્વર્ગપદને પામ્યા છે, તેના ગ્રંથમાં અનેક દષ્ટાંત મોજુદ છે. ગજસુકુમાળ, મેતાર્ય, બાપારાવળ, રાજસિંહ, ઝાલા માનસિંહ વગેરે અનેક મહાપુરુષે પ્રતિજ્ઞા પાળીને સગતિને પામ્યા છે. પ્રતિ. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. કે મા જ જન્મ -- -- -- રૂા . . - - - - - - - - - - - - જ્ઞા જ ખરેખર પ્રાણની મૂર્તિ છે. જે મનુષ્ય પ્રતિજ્ઞા પાળે છે તે જ સ્વાત્માને રહ્યું છે. પ્રાણની મૂતિરૂપ પ્રતિજ્ઞાને પાળતાં પ્રાણની આહુતિ આપવી પડે છે. પ્રાણની મૂતિરૂપ પ્રતિજ્ઞાને જે પાળતાં શિખે છે તે સર્વ પ્રકારનું અનુભવિક શિક્ષણ મેળવે છે. પ્રતિજ્ઞા પાળવામાં એક ડગલું પણ પાછું પડવું જોઈએ નહિ-કહેલું છે કે – हरिश्चंद्रे प्रतिज्ञाथी, अमर कीर्ति करी जगमा प्रतिज्ञा आत्मनी छाया, समजता संत योगीओ-३ સત્ય વચની, સત્યની કસેટીમાં પારંગત થયેલા વિશ્વામિત્રના તપને ધૂળધાણી કરનાર, અને મહાત્મા વશિષ્ઠ ઋષિના તપને ઉત્કૃષ્ટ બનાવનાર નૃપતિ હરિશ્ચંદ્રની પ્રતિજ્ઞાથી કયે ભારતવાસી અજાણ્યા હશે? શું સત્યવચની નૃપે પ્રતિજ્ઞા પાળી અમર કીતિ આખા વિશ્વમાં નથી પ્રસરાવી ? હરિશ્ચંદ્ર રાજાની કટીને દાખલે સાબીત કરવા તેમના જીવનને ટુંકમાં ઉલ્લેખ કરવાની અગત્ય છે. અધ્યાપતિ મહાન નૃપતિ હરિશ્ચંદ્રના સત્યની કસોટી કરવા વિશ્વામિત્રે વશિષ્ઠ ઋષિ સાથે હરિશ્ચંદ્રને સત્યવતમાંથી બાહેર કરવા સરત કરી નૃપતિ પાસે આવીને પિતાને યજ્ઞ કરે છે, અને તેમાં એક હજાર અસરફી જોઈએ છે એવી માંગણી કરી. હરિશ્ચંદ્ર રાજપાટ સર્વ વિશ્વામિત્રને આપી દે છે. વિશ્વામિત્ર કહે છે કે તું તારું વચન બરાબર પાળજે હરિશ્ચંદ્ર કહે છે ( તિલક કામદ–દેહરા) ચદ્ર ટલે, સરજ ટલે, ટલે પૃથ્વી આકાશ, ટલે ન અપને બીનસે, અય સ્વામી કહે દાસ; ધન દૂ, તન દૃ. શીષ દૂ, દેદૂ પ્યારી જાન, જીતે જી ઇમામે કભી ન ડાલું હાન રાજ્ય પદથી ટ્યુત થયા પછી વિશ્વામિત્રે એક હજાર અસરફી માંગી હા? સત્યવાન હરિશ્ચંદ્ર ખરે તું પ્રતિજ્ઞામાં દ્રઢ રહે ! અનાથ સ્થિતિમાં પણ સત્યવન છેડયું નહિ, અને શિયળવતી, સાધ્વી તારા For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન મતિને અગ્નિસેનને ત્યાં વેચી? બાળક હિત!તારી શી દશા થશે ? માતા વિના બાળક રહી શકશે શું? ખરેખર માતૃપ્રેમ અન્ય રૂપે થતાપૂર્ણ માતાના હૃદયમાં રહે છે, તે દિવ્ય પ્રેમ સત્યવતી નૃપની પત્નીમાં નહોતે શું? બાળક રોહિત પણ માતા સાથે વેચાણ થયે; પણ વિશ્વામિત્રની દક્ષિણ પૂર્ણ થઇ નહિ. હા દેવ! એ ક્રૂર દૈવ! હજાર મહોર પૂરી થઈ નહિ. હે પ્રતાપી નૃપ! મ્હારી જીદ છેડીને એક વખત અસત્ય ભાષણ કર ! શું સત્યયુગને પ્રલય થયે. રવિ રશિઓ પુરાવતો બંધ થશેપ્રલયકાળ આવી પહેચ્ચે શું? જગનું ચક ફરતું બંધ થયું? દેવે પણ શું આ કાળમાં નિદ્રા દેવીને આધીન થયા નહિ! નહિ ! હું મારી તુચ્છ દેહ વેચીને પણ મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરીશ. તે સમયે તેના હૃદયમાં અતિ ઉચ્ચ, ઉત્કૃષ્ટભાવના રહેલી હતી તેના હૃદયમાં નીચેને પ્રાચીન કલેક રમી રહ્યા હતા, लजा गुणौघजननी जननीमिव स्वामत्यन्तशुद्धहृदयमनुवर्तमानाम् । तेजस्विनः सुखमसनपि संत्यजन्ति, सत्यव्रतव्यसनिनो न पुनः प्रतिज्ञाम् ।। હરિશ્ચંદ્રનું હૃદય પ્રફુલિત થયું, ઉલાસમાન થયું, હૃદયને જ્ઞાનતંતુ જાગૃત્ત થયે, નિત્યાનિત્યનું સ્વરૂપ પ્રકટ થયું, ઘન્ય રાજશ્રીએ આત્મભેગ આપે અને દક્ષિણ પૂર્ણ થઈ. શું વિશ્વામિત્ર સ્વપ્રતિજ્ઞા છેડી દેશે ? હરિશ્ચંદ્રની ખરી કસોટીને વખત આવી પહેચ્ચે. સુવર્ણને અગ્નિમાં નાખવાને વખત પણ આવ્યું. શું સુવર્ણ બળીને ખાખ થશે? વા પીગલીને રસમય બનશે? વા અતિ શુદ્ધ સ્વરૂપ ધારણ કરી પ્રેક્ષકનું મનોરંજન કરશે ? હિતને કાલીનાગ ડ ને તેની જીવનદોરી તુટી. તારામતિ સહિતના શબને સ્મશાનમાં લાવીને રેતી બેસે છે – હા બેટા! હા પ્યારા ! કિસ નીમાં તુ સોયા! અય યાર! મહારા! આંખે તે બેલ ! For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પતિનું પાલન. અયનાં છે કે પાલે! આંખે કે ઉછઆલે! અય હારે, દુખિયારે ! એ પ્યારે ! એયારે ! જાગે તે અય બેટા! ઉ તે અય બેટા ! કુછ કે અય બેટા ! મુંહસે તે બેલ! પ્રેમાળ માતા સ્મશાનમાં રૂદન કરી રહી છે અને સામેજ ત્યાં કર ઉઘરાવનાર ચાંડાળ કાળસેનને નેકર ત્યાં ઉભે છે. હું શું જોઉં છું? શું મારા પતિએ ચાડાળને ત્યાં દાસત્વ સ્વીકાર્યું? ધન્ય ! વીર પુરૂષે સત્યવ્રતને તિલાંજલિ આપી નથી. પ્રભે! આત્માની નિત્યતાને વિચાર તમારા હૃદયમાં સ્થાન કરી રહ્ય, હરિશ્ચંદ્ર! તારી કસોટી પૂર્ણ થઈ. કલિકાળને માટે પ્રતિજ્ઞા સંબંધી તારૂં ઉદાર ઉદાહરણ મૂકી ગયે, હરિશ્ચંદ્રની પ્રતિજ્ઞા પાલનશક્તિને ખ્યાલ આવતાંની સાથે પ્રતિજ્ઞાપાલન શક્તિ મંત્રને વિચારમાં અને આચારમાં સંચાર થાય છે. એક ચાડાળને ત્યાં પ્રતિજ્ઞા પાળવાને માટે વેચાવું અને પાણી ભરવું એ કાંઈ સામાન્ય બાબત ગણી શકાય નહિ. હરિશ્ચંદ્રવત્ પ્રતિજ્ઞા પાળવામાં મનુષ્યએ સર્વ સ્વાર્પણ કરવું જોઈએ. ઉપર્યુકત દુહામાં ગુરૂશ્રીએ પ્રતિજ્ઞા આત્મની છાયા એમ કચ્યું છે. તે અત્યંત મનનીય અને સ્વીકરણીય છે. प्रतिकृतिः प्रतिज्ञैव, स्वात्मनः सर्वदा ध्रुवं ।। मत्वैवं हि प्रतिज्ञायाः, पालने कुरु स्वादरम् ॥ ( ૩ શત) સ્વાત્માના પ્રતિબિંબ રૂપ પ્રતિજ્ઞા છે, એમ સંત રોગિઓ જાણે છે. જે મનુષ્ય પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે, તે આત્માથી ભ્રષ્ટ થાય છે. કારણ કે પ્રતિજ્ઞાથી આત્મા ભિન્ન નથી. આત્મ શકિતથી અભિન્ન પ્રતિજ્ઞા પાલન શક્તિ છે. અતઃ એવી પ્રતિજ્ઞા પાલનથી આત્મ શકિત પ્રતિદિન વિકાસ પામે છે. જે મનુષ્યને આ પ્રતિ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. ૧૧ કૃતિ રૂપ પ્રતિજ્ઞા પર વિશ્વાસ નથી, તેને સ્વાત્મા પર વિશ્વાસ નથી. એટલું જ નહિ પરંતુ તે આત્માને પરમાત્મ દશા પ્રાપ્ત કરવાને તથા સ્વાસ્તિત્વ સંરક્ષણ કરવાને અધિકારી બની શકતું નથી. આત્મ છાયા રૂપ પ્રતિજ્ઞા પર જેને બહુ માન નથી. તેને સ્વાત્માપર બહુ માન નથી. પ્રતિજ્ઞા પાલન માટે જે પ્રાણ સમર્પણ કરે છે, તે આત્માની સર્વથા ઉન્નતિ કરે છે, એમ સમજવામાં કિંચિત્ પણ મૃષાવાદ નથી. વિક્રમ રાજાએ પિતાની પ્રતિજ્ઞા પાળવા માટે “પ્રતિજ્ઞા પ્રાણની છાયા” એ સૂત્રને સારી રીતે આચારમાં મૂકી બતાવ્યું છે. પ્રતિજ્ઞાનું પાલન કરવું એ આત્માના પાલન તુલ્ય છે, તેથી પ્રતિજ્ઞાને આત્માની છાયા રૂપ સમજીને સન્ત ગિઓ સર્વ વસ્તુઓને કારણ પ્રસંગે ત્યાગ કરીને પ્રતિજ્ઞા પાલન કરવામાં સદા ઉગી રહે છે. “કદાપિ આકાશ ચળે, પૃથ્વી ચળે, પરંતુ સન્ત મહાત્માઓનું વચન ચળતું નથી.” એમ જે યુકિત પ્રચલિત છે, તેના સાર “ પ્રતિજ્ઞા આત્મની છાયા” માં સમાઈ જાય છે, એમ સમજીને પ્રતિજ્ઞા પાળવામાં કદાપિ પાછી પાની ન કરવી જોઈએ. જે સ્વાત્મછાયારૂપ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે તે સર્વ ધર્મથી ભષ્ટ થાય છે, એવું જાણું આત્મિક શક્તિ ખીલવવાને રાજા હરિશ્ચંદ્રની પેઠે પ્રતિજ્ઞા પાળક બનવું જોઈએ. પ્રતિજ્ઞા ભ્રષ્ટ થઇ જગમાં-જીવ્યા તે શું? મર્યા તે શું? પ્રતિજ્ઞા પાળીને સુઆ-રહ્યા એ જીવતા જગમાં. ૪ મનુષે અનેક વખત પ્રતિજ્ઞાઓ લે છે અને ભંગ પણ કરે છે. લીધેલી પ્રતિજ્ઞાથી ઘર થયા પછી તેઓ જીવે છે ખરા પણ મૃતવત્ જેવાજ છે. પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરીને જે આત્માએ આ ફાન દુનિયા ત્યજીને ચાલ્યા ગયા છે. તે પણ જગમાં તેમની જીવન તિ રવિસમ પ્રકાશમાન રહેલી છે. મનુષ્ય હરતાં ફરતાં પતિજ્ઞા લે છે , વચન આપે છે, કેલ કરાર કરે છે પણ અફસની બને છે કે તેઓ શું કરે છે? તેનું તે વખતે તેઓને ભાગ્યેજ ભાન હોય છે. કાર્ય કરતાં પહેલાં દીર્ધ દ્રષ્ટિ વાપરવી જોઈએ, નીતિશતકમાં કહેલું છે કે, For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧ર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. गुणवदगुणवद् वा कुर्वता कार्यमादौ 'परिणतिरवधार्या यत्नतः पण्डितेन । अतिरभसकृतानां कर्मणामाविपत्तेभवति हृदयदाही शल्यतुल्यो विपाकः ॥ Fe મનુષ્ય એક વખત પ્રતિજ્ઞા લે છે. પછી જ્યારે તેને પ્રતિજ્ઞાના કાર્યનું સ્વરૂપ સમજાય છે. ત્યારે કાર્યનહિ કરી શકે એવી તેને પ્રતીતિ થાય છે. વિચારહીન મનુષ્ય લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરી શકતા નથી, અને પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે. જનસમાજ ભ્રષ્ટપ્રતિજ્ઞક ઉપર ભરૂ સે– વિશ્વાસ રાખી શકતા નથી. તે હુંમેશા તેવાથી હૃદયમાં ડર્યા કરે છે. તેવા મનુષ્યનું જીવન વ્યર્થ જાય છે. તેનુ જીવન તેને કારાગ્રહરૂપે પરિણમે છે. તેનુ દુઃખમય ભ્રષ્ટપ્રતિજ્ઞા જીવન વ્યતીત થતુ નથી. અર્થાત્ તે ઘણા કાળ સુધી દુઃખ ભાગવે છે અને તેને સર્વત્ર અ ધકારજ ભાસે છે. આત્માની નિત્યતાના વિચાર નષ્ટ થઈ જાય છે. યમ તેના માથા ઉપર કરે છે એવી તેને બ્રાંતિ થાય છે. જેમ કમળેા થયેલે મનુષ્ય દરેક વસ્તુ પીળી દેખે છે તેમ તેને આખા વિશ્વની કોઇપણ વસ્તુ ઉપર વિશ્વાસ બેસતા નથી. For Private And Personal Use Only જે મનુષ્યે પ્રતિજ્ઞા પાળીને મરે છે, તેએ જગમાં અમર છે એમ જાણવું. મૂઢમેહી ક્ષણિક વિચારને! મનુષ્ય લીધેલી પ્રતિજ્ઞા પાળી શકતા નથી તેથી તે જીવતા છે, તે પણ મરણ શય્યામાં સુતેલેજ છે. પ્રતિજ્ઞાભ્રષ્ટના વિશ્વાસ આવતે નથી. સર્વ પાપ કરતાં પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થવું એ મહા પાપ છે. પ્રતિજ્ઞા પાળકો, આ શ્વિમાં અલાક્રિક કાર્યો કરીને અમર નામ કરી શકે છે. લઘુમાં વઘુ પ્રતિજ્ઞા પાળવાની ટેવથી મેાટી પ્રતિજ્ઞાએ પપ્પુ પશ્ચાત્ પાળે! શકાય છે. પ્રતિજ્ઞા હું કા નાશ કરવાથી સ્વાત્માને નાશ થાય છે. જે બહર્ન દેખા લેવામાં આવી હોય તેને આમરણાંતકાલે પણ પાળવી જોઇએ. વીર્ય પુરૂષો પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થઇ આ વિશ્વમાં પાણીના પરપોટાની પેઠે વજીવન પૂર્ણ કરે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞ પાલન. ૧૩ એક શેઠને એક પુત્ર હતા. તે મહા જુગારી, અસત્યવાદી હતા તેના પિતાએ મરતી વખતે પેાતાના પુત્રને અસત્ય ભાષણ નહિ કરવુ એવી પ્રતિજ્ઞા કરાવી. પેલા જુગારી એક સમય રાજાના ભડાર ફ્ાડવાને નીકળ્યેા. રાજાએ તેને માર્ગમાં પુછ્યુ કે તુ ક્યાં જાય છે ? ત્યારે તેણે સત્ય વાત નિવેદ્યન કરી. રાજાએ તેને ગાંડા ધારીને જવા દીધા. ચારી કરીને પેલા જુગારી પાછે ઃ ત્યારે નગરચર્ચા જોઇને પાછા ફરતાં રાજાએ પુછ્યુ' તુ' કોણ છે ? શું લઇ જાય છે ? તું ક્યાં રહે છે ? તેણે પૂર્વની માફક કહ્યું ! મારૂ નામ પ્રતિજ્ઞાલાલ છે, મેં રત્નની પાંચ પેટીએ ચારી છે. હું મધ્યચોકમાં રહું છું. બીજા દિવસે રાજાના ભડારીએ વંશ પેટીની ચારી થઇ એવી ખીના જાહેર કરી. રાજાએ લડારીનું કપટ જાણ્યુ પછી પ્રતિજ્ઞાલાલને એટલાન્ચે-અને સત્ય વાત ગ્રહણ કરી, મીજી પાંચ પેટીઓ ભડારીના ગૃહમાંથી નીકળી. રાજાએ, ભંડારીને પદવી ઉપરથી ભ્રષ્ટ કર્યા અને પ્રતિજ્ઞાલાલને ભંડારી બનાન્યે. કે રાજાએ જાણ્યુ કે આ મનુષ્ય કદાપિ અસત્ય ભાષણ કરશે નહિ. પ્રતિજ્ઞા પાળવાથી અતિ ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકાય છે. કારણ કરી સ્વાર્પણ પુનઃ પાછું, લઈશ ના જેહ આપેલું; પ્રતિજ્ઞાના ખરા ટેકી, અગધન નાગના જેવા. હું ભવ્ય મનુષ્ય પ્રતિજ્ઞા પાળવામાં તુ પરિપૂર્ણ સાવધ થા. હૈ પ્રતિજ્ઞાથી કાઇને સ્વાર્પણ કર્યું હોય તે તે પુનઃ પાછું લઈશ નહિ. તે અહુતા અને મમતાના ત્યાગ કર્યા વિના કાઇ પણ મનુષ્યથી વા જગના પ્રાણીથી સ્વાર્પણુ કરી શકાતું નથી. જ્યારે જનક રાજાની સભામાં અષ્ટાવક ગયા હતા ત્યારે અષ્ટાવક્રને અનેક પ્રને પુછ્યા હતા. પશ્ચાત્ જનકરાજા સતાષ પામીને તેમને દક્ષિણા આપવાને તત્પર થયા. અષ્ટાવકે જનકરાજાનુ' મન ” દક્ષિણામાં માગ્યું. જનકરાજાએ પ્રતિજ્ઞાપૂર્વક તેમને સમર્પણ કર્યું. પશ્ચાત્ જનકનૃપે કાષા ધ્યક્ષને સુવર્ણ નિષ્કા આપવાને આજ્ઞા કરી ત્યારે મહાપ્રભાવી, તેજસ્વી, જીતેન્દ્રિય અષ્ટાવક્રે જનકને ઉદ્દેશીને કહ્યું કે હે રાજન ! તુ '' For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. - , , , , પ્રતિજ્ઞા પરિપૂર્ણ પાળી શકતા નથી કારણ કે હું તારૂં “મન” દક્ષિણમાં અર્પણ કર્યું છે માટે આ વિષયમાં તું મહટી ભૂલ કરે છે. હે જનક! જે હે મને તારૂં મન પ્રતિજ્ઞાપૂર્વક આપી દીધું હોય તે, આ સંસારમાં હારું કોઈ નથી. સ્ત્રી, કુટુંબ, પરિવાર, રાજ્યપાટ, સ્વર્ગ, માન, મમતા, અહંતા વિગેરે આ દુનિયાની સર્વ વસ્તુઓ મથક કલ્પાએલી છે. અને “મન” આપવાની સાથે એ સર્વ વસ્તુઓ હે મને અર્પણ કરી છે. તે હવે ત્યારે આપવા લેવાને અધિકાર હારા હસ્તમાં શો રહેલા છે? મન, વાણું, અને કાયા ઉપર ત્યારે અધિકાર નથી. આજથી એ સર્વ મહારાં થએલાં છે. અષ્ટાવક્રન ઉપર્યુક્ત વચનેથી જનક વિદેહી મૂડ્ઝવશ થયે. અષ્ટાવકે નૃપને પ્રતિબધી જણાવ્યું કે ત્યારે હવે હારૂં હારું નહિ કરતાં સાક્ષીભૂત થઈને સર્વ કર્મ કરવાં. એ પ્રમાણે કરવાથી પ્રતિજ્ઞાની સિદ્ધિ થશે. જનકવિદેહીના આ આશ્ચર્ય દષ્ટાંતની સાથે સૌન્દર્યથી ભરપૂર દષ્ટાંતથી હિતશિક્ષા એ લેવાની છે કે પ્રતિજ્ઞાથી કોઈ પણ વ્યક્તિને સ્વાર્પણ કર્યા બાદ જનક નૃપતિ માફક આત્મભોગ આપીને વર્તવું જોઈએ. સ્વાર્પણની પ્રતિજ્ઞામાં અડગ રહેવાથી સત્ય આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે એટલું જ નહિ પણ એવા પુરૂષને સર્વ અધિકાર પ્રાપ્ત થાય છે. પ્રતિજ્ઞાના ખરા ટેકી અગંધન નાગની પેઠે બેલેલા શબ્દોને મુખમાં પાછા પેસવા દેતા નથી. જેના દશવૈકાલિક સૂત્રમાં અગંધન નાગની ઉપમાનું વર્ણન છે. નાગની અનેક જાતિમાં અગધન કુલને નાગ ડંસ દે છે. તે વિષ વમન કર્યા પછી પાછું લેતે. નથી. સર્પવિષ ઉતારનારે ગારૂડી આ નાગને બે લાવી શકે છે. તેને વિષ પાછું ચુસી લેવાનું ફરમાન કરે છે પરંતુ અગંધન નાગ તે વાત માન્ય કરતું નથી. તેને ચીરી નાખવામાં આવે છે અગર અગ્નિમાં બાળીને ભસ્મ કરી દેવામાં આવે છે તથાપિ તે વમેલું વિષ પ્રાણને પાછું ગ્રહણ કરતો નથી, તદ્વત્ ઉચ્ચ મહા પુરૂષે પ્રતિજ્ઞાનાં વચને બેલીને પશ્ચાતું તે શબ્દોને સુખમાં પાછા પ્રવેશવા દેતા નથી For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન, તેઓના પ્રાણને નાશ થાય તે પણ તે કાલ–પ્રતિજ્ઞાના શબ્દોને પાછા ખેંચી લેતા નથી; અર્થાત્ પ્રતિજ્ઞાથી પતિત થતા નથી. અગધન નાગના જેવા પ્રતિજ્ઞા પાળક આ વિશ્વમાં પેાતાનુ નામ અમર કરવા શક્તિમાન્ થાય છે. જેણે પ્રતિજ્ઞા કરીને પેાતાનુ સર્વસ્વ અન્યને સાંપ્યું અને પશ્ચાત્ તેને ગમે તેવાં દુઃખા આવી પડે છે હાંચે તે આપેલી પ્રતિજ્ઞાને પાછી ખેંચી લેતે નથી. તે કસોટીના પ્રસંગે મૃત્યુને પ્રિયમ ધુ સમાન ગણે છે, પરંતુ ફાલ આપીને જે પ્રમાણે વર્તવાનું ધાર્યું હોય છે તેનાથી વિમુખ થતા નથી. કાલ અગર પ્રતિજ્ઞા કરીને તે પ્રમાણે વર્તવામાં ખરેખરા આત્મલેગ આપવા પડે છે. મહાદેવની પેઠે અમૃતના ત્યાગ કરીને વિષનું પાન કરવુ પડે છે. અદ્યાપિ નોન્પતિ : જિ ામ્। અનેક ઈષ્ટ પ્રસ ંગાને ત્યાગીને અનિષ્ટ પ્રસંગો સ્વીકારવા પડે છે. દુનિયામાં હતા ન હતા જેવું થવું પડે છે. પરંતુ લીધેલી પ્રતિજ્ઞા પ્રમાણે વર્તવુ' પડે છે. અને ઉચ્ચારેલા વચનાને પુનઃ પાન કરવાની અગત્યતાને વિસ્મ રણ કરવી પડે છે. ચાણાયે જે પ્રતિજ્ઞા કરી હતી તે પ્રમાણે તેણે પ્રવૃત્તિ કરી હતી. समुत्खाता नन्दा नव हृदयशल्या इव भुवः, कृता मौर्ये लक्ष्मीः सरसि नलिनीव स्थिरपदा । द्वयोः सारं तुल्यं द्वितयमभियुक्तेन मनसा फलं कोपप्रीत्योर्द्विषति च विभक्तं सुहृदि च ॥ For Private And Personal Use Only ૧૫ ( મુદ્રારાક્ષસ ) પોતાની પ્રતિજ્ઞા પાળવા માટે તેણે અનેક યુક્તિયા કામે લગાડી હતી, પ્રતિજ્ઞા પાલન ધર્મને તેણે સર્વેત્તમ ધર્મ તરીકે સ્વીકાર્યા હતા તેથી તે રાજ્ય પરિવર્તન કરવા સમર્થ થયા હતા. ચાણાક્ય અગ ધન નાગના જેવા હતા. તેણે મૃત્યુને પ્રિય ગણ્યુ હતુ. પર’તુ પ્રતિજ્ઞાના શબ્દોને પાછા ગન્યા નહાતા. તેથી તે ઇતિહાસના પાને અમર થઇ ગર્ચા છે. ચાણાક્ય પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ યાદીનેજ સ્વસ્થ એટ હત Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન विना वाहनहस्तिभ्यो, मुच्यतां सर्वबन्धनम् । पूर्णप्रतिज्ञेन मया, केवलं बध्यते शिखा ॥ For Private And Personal Use Only ( મુદ્રશાÈ) ઉપર્યુક્ત શ્લાકની દ્વિતીય લાઈનમાં ચાણાકય કહે છે. “ મારી પ્રતિજ્ઞાને સંપૂર્ણ રીતે પાળીનેજ ફક્ત મારા કેશને મારાવર બધાય ” અગધન નાગના જેવા થઇ પ્રતિજ્ઞાના શબ્દને પાછા કર્દિ ન ગળવામાં વાસ્તવિક મહત્તા રહેલી છે. અગધન સપૈ પણ જ્યારે વસેલુ’વિષ પાછુ ખેચી લેતા નથી તે જેએ મનુષ્યે થઈને પ્રતિ જ્ઞાના શબ્દોને પાછા ખેચી લે છે તેએ નિચ, દુષ્ટ, વીર્યહિન બાયલા, પ્રતિજ્ઞા ઘાતક, અદૃષ્ટ મુખ, કહેવાય એમાં કાંઇ આશ્ચર્ય નથી. પ્રતિ પાલન ધર્મમાં મરવું તે શ્રેયસ્કર છે પરંતુ પ્રતિજ્ઞાના શબ્દો પાછા ખે'ચી લઈ અર્થાત્ પ્રતિજ્ઞાભ્રષ્ટ થઈ જીવવુ તે અશ્રેયસ્કર છે. મનુષ્યાએ પ્રતિજ્ઞાના શબ્દોને ઉચ્ચારીને મરણાદિ અનેક ભય પ્રસ ગેથી કદાપિ પ્રતિજ્ઞાના શબ્દોને પાછા ન ગળવા જોઇએ. એમ ખાસ લક્ષપૂર્વક વિચારવું જોઇએ. વચનની ટેક જતાં શ્વાસેાસની ધમણુથી જીવવું તે ખરેખરૂં જીવવું ગણાતું નથી. મનુષ્યે એ વચનના ટેકીલા ખાસ બનવું જોઇએ. વચન આપીને તેને ભંગ કરી ભલે ચક્રવર્તિનુ પદ પ્રાપ્ત કરી જીવવામાં આવે પરંતુ તેવું જીવવુ' તે પામર જીવાને શ્રટે છે; પરંતુ ઉત્તમ જીવાને ચેગ્ય નથી. જે વચનની ટેક પાળવામાં સમજતા નથી તે આ વિશ્વમાં ગમે તેવી ભાષાના વેત્તા (professor) હાય હૈયે તેનાથી કશુ નથી. ઉચ્ચારેલાં વચનાને જ્યાં સુધી સુખમાં પાછાં ગળવામાં આવે ત્યાં સુધી અધમ જીવનનેજ ાગ્ય થવાય છે, ઇત્યાદિ અવાધીને પ્રતિજ્ઞાના ખા ટૂંકી મન જોઇએ. પ્રતિજ્ઞાના ખરા ટેકી શરીર રહિત દશામાં પણ સર્વત્ર જીવતા. જાગતા છે. પ્રતિજ્ઞાના ખરા ટેકી મનુષ્યા જે દેશમાં જે સમાજમાં પાકે છે. તેને ઉદ્ધાર થાય છે. પ્રતિજ્ઞાના ખરા ટેકીથી વિશ્વમાં પ્રમાણિકતાના વ્યવહાર રહી શકે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન ૧૭ * * * ** *ક v પ્રતિજ્ઞાનું દિવ્ય જીવન દર્શાવે છે. મૂળી. પ્રતિજ્ઞા છે ચિતા જેવી, જીવંતાં ભસ્મ થાવાનું; અહો એ ભસ્મમાંહિથી, જીવીને દેવ થાવાનું પ્રતિજ્ઞા ચિતાના જેવી છેપ્રતિજ્ઞારૂપ ચિતામાં જીવતાં છતાં બળીને ભસ્મ થવું પડે છે. પશ્ચાત્ પ્રતિજ્ઞાપાલન રૂ૫ ભસ્મમાંથી પુનરૂજજીવન ગ્રહીને દેવ થવાય છે. પ્રતિજ્ઞારૂપ ચિતામાં આત્માને હેમ્યા વિના કે મનુષ્ય દેવ બની શક્યું નથી. ધગધગતી ચિતામાં બળીને ભરમ થવું એવું જેના મનમાં હોય તેણે પ્રતિજ્ઞારૂપ ચિતાને ગ્રહણ કરવી જોઈએ. ચિતામાં બળીને જેટલું દુઃખ સહન કરવું પડે છે તેટલું જ દુઃખ ખરેખર કેઈ જાતની પ્રતિજ્ઞા પાળતાં સહન કરવું પડે છે, અને પશ્ચાત્ કેઈ દૈવીરૂપ નવું જીવન ગ્રહણ કરવું પડે છે. ઈંગ્લાંડની રાણી મેરી પહેલાના વખતમાં પ્રેટેસ્ટન્ટ ધર્મને માટે લેટીમર અને રીડલી નામના બે ધર્માધ્યક્ષોને જીવતા ચિતામાં બાળી નાખવામાં આવ્યા હતા. તેઓએ ફક્ત પિતાની પ્રતિજ્ઞાની ખાતર એક બીજાને બાઝીને, એક સ્વર પણ ઉચાર્યા વિના આનંદ સાથે ધર્મની ખાતર જીવનની આહુતિ આપી હતી. કિન્તુ એક અંશ માત્ર પણ સ્વપ્રતિજ્ઞામાંથી ડગ્યા નહતા. આ નવા યુગમાં જે કે તેઓનું શરીર નાશ પામેલું છે તથાપિ તેઓ ઈતિહાસના પાને ન અવતાર ધારણ કરીને કતિરૂપ દેવીની માળા સ્વક ઠેઆરેપણ કરી બીરાજે છે. પ્રતિજ્ઞા પાલક ચિતામાં બળીને ભસ્મ થયા પશ્ચાત્ દેવાવતાર લેવા બરાબર પ્રતિજ્ઞાપાલન રૂપે કર્તવ્ય પ્રવૃત્તિ કરે છે. ઉત્તમ સાહસિક પુરૂષવિના પ્રતિજ્ઞારૂપ ચિતામાં બળી ભરમસાત થઈ, અન્ય દેવાંશી જીવન ગ્રહી શકાતું નથી. અમુક જાતના વિચારના આવેશમાં આવીને પ્રતિજ્ઞા For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલને. ~ ~~ ~ ~ ~~~~~~~~~~~ ~~~~~~~ ~~~ -~~ ગ્રહી શકાય છે, પણ પશ્ચાત્ પ્રતિજ્ઞા પાલનને સમય અતિ દુષ્કર લાગે છે. સર્વ પ્રકારના સુખને ત્યાગ કરીને પ્રતિજ્ઞા પાળવી પડે છે. પ્રતિજ્ઞા પાળવામાં જ અનેક મનુષ્યના પ્રાણની આહુતિ અપાય છે. પ્રતિજ્ઞા પાલતાં કિંચિત્ પણ પશ્ચાત્તાપ કરે આવશ્યક નથી. જોકલજજા, કાયરતા, બીકણપણું વગેરે અવગુણેને ત્યાગ કરીને પ્રતિજ્ઞા પાળવી જોઈએ. પ્રતિજ્ઞા પાળવા માટે કઈ સમયે શૂળી વા ફાંસીના લાકડા પર ચડવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. ધડપરથી શીર્ષ જુદું પ્રથમથી કરીને પ્રતિજ્ઞા પાલનમાં પ્રવૃત્તિ કરવી પડે છે. જે મનુષે ડરકુમીયાં જેવા હોય છે તેઓ પ્રતિજ્ઞારૂપ દિવ્ય ચિતામાં પેસવાને અધિકારી નથી. લાભાલાભ, કર્તવ્યાકર્તવ્યને વિવેક કરીને પ્રતિજ્ઞા ગ્રહણ કરવી જોઈએ, અને પશ્ચાત ક્ષત્રિયેની પેઠે કેશરીયા વા જુહાર કરીને પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઈએ. પ્રતિજ્ઞારૂપ ચિતામાં બળી ભસ્મસાત્ થઈ મારે દિવ્ય પ્રમાણિક દેવજીવને જીવવું છે. એમ જે પૂર્ણ નિશ્ચય થાય તે કોઈ જાતની પ્રતિજ્ઞા લેવી જોઈએ. કેઇ સિંહ સમાન શૂર બનીને પ્રતિજ્ઞા ગ્રહે છે અને પાલતી વખતે શિયાળ સમાન બને છે. કેઈ સિંહ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે અને સિંહ પ્રમાણે પ્રતિજ્ઞા પાળે છે. કઈ શિયાળ સમાન થઈ પ્રતિજ્ઞા કરે છે અને સિંહ સમાન બની પ્રતિજ્ઞા પાળે છે. કેઈ શિયાળ સમ બની પ્રતિજ્ઞા ગ્રહે છે અને શિયાળ સમ પ્રતિજ્ઞા પાળે છે. કઈ પણ વચન, કલ આપતાં પૂર્વે વિચાર કર જોઈએ. વચન અર્થાત્ કેલનું પાલન કરવામાં તે સતી જેમ ચિતામાં બળીને ભસ્મ બને છે; તેમ આત્માર્પણ કરવું જોઈએ. પ્રાણપતિને ખોળામાં લઈ સતીસી ચિતામાં બેસે છે, તેના મનમાં મૃત્યુને લવલેશ ભય રહેતું નથી. પતિના પૂર્ણ પ્રેમથી રવપ્રાણની અગ્નિને આહુતિ આપવામાં તે જરા માત્ર ખચકાતી નથી, તેમ પ્રતિજ્ઞા પાળવામાં શૂરવીર મનુષ્યોએ પ્રવર્તવું જોઈએ. રાજપુતાનાના શિરછત્ર પિતાતુલ્ય રાણા ભીમસિંહ કેસરીયાં કરીને અન્ય સજપુતે સાથે વિદાય થયા તે પૂર્વે મહારાણી પદ્મિનીએ અન્ય સજપુત છીએ તેમજ સુકુમાર બાળાઓ સાથે એક પ્રચંડ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. અગ્નિ શિખામાં સ્વતુચ્છેદેહને હેમી દીધે-પૂર્ણાહુતિ આપી પ્રતિજ્ઞાએ ભીમસિંહમાં અનંતબળની પ્રેરણા કરીને અલ્લાઉદ્દીનની પવિનીને પરણવાની આશાને કાચા તંતુની માફક નષ્ટ કરી નાખી. અલ્લાઉદ્દીન ચિતડને દેવંસ કરીને તેમાં પેઠે પણ પછી તેને ચિતડ સ્મશાન તુલ્ય ભાસ્યું, ત્યારે નાસીપાસ થઈને તે નિચેની ગઝલ ગાવા લાગે. આયે થે ગુલે બાતે બસ ખાર લે ચલે હિજરાક પવિનિકે યહ આજાર લે ચલે– ૧ ઇસ હય જીદગી કે લીયે-હાય કયા કીયા જમી બનાકે લાકે-નાચાર લે ચલે... ... ... ... ... ... બસ્લે પદ્મશ્રી દિલ-નિહાયતથી આરજુ બદલે ખૂશકે હસરતે-દિદાર લે ચલે– ૫ કિસ જીદગી પિં શહર યાડ-વીસના કર દીયા અફસેસ બાજ કલ્લકા એ લાર લે ચલે– ૭ ઉપરોક્ત કાવ્યથી આપણને એટલું માલુમ પડે છે કે અલ્લાઉદ્દીન જેવા ફૂર, રાક્ષસને પણ ચિતેડની દશા જોવાથી આ ક્ષણભંગુર દેહ છે એવી પ્રતીતિ થઈ હતી. સતી સ્ત્રીઓનાં જીવન ખરેખર મનુષ્યનાં હદયપટ ઉપર ઘણીજ સારી છાપ પાડી શકે છે. તેઓનું જીવન એક શુરવીર હૈદ્ધાના જીવનને પણ પછાડી મૂકી દે છે. શરીરાદિ સુખે ક્ષણિક છે તેના મેહથી મુંઝાઈને અનંતીવાર જ મૃત્યુના વશ થયા પરંતુ પ્રતિજ્ઞા પાળવા માટે જેઓએ પ્રાણાહુતિ આપી તેવી પુરૂષ જગતમાં વિશ્વવંદ્ય થઈ ગયા છે. સર્વ જીવજંતુને એક દિવસ મૃત્યુ વશ થવાનું છે, પરંતુ પ્રતિજ્ઞારૂપ ચિતામાં બળીને પશ્ચાત પુનરૂજર્જીવન પ્રાપ્ત કરીને અમર થવાનું હોય છે તે દશાએ મરીને પ્રતિજ્ઞા પાલનમાં ઉત્તમ પુરૂષની માફક આદર્શ બનવું જોઈએ, For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. પ્રતિજ્ઞાથી પડયા પાછા, ખરા એ બાયેલા લોકે, પ્રતિજ્ઞાપાલને શૂરા, ખરા એ મર્દ ગણવાના-૭ વિવેચન–જે લેકે પ્રતિજ્ઞા પાળતાં પાછા પડેલા છે તે ખરેખર બાયલા, હીજડા, નપુંસક છે, જે પ્રતિજ્ઞા પાલન કરવામાં શરો છે તે ખરેખરા મર્દ છે. પ્રતિજ્ઞાથી પડેલાએ આ વિશ્વમાં પતે બાયલા બને છે, અને અન્ય મનુને પણ બાયલા બનાવે છે. જે મનુષ્ય પ્રતિજ્ઞા કરી વિશ્વાસી બનીને પશ્ચાત્ વિશ્વાસઘાતક બને છે, તેઓ બાયેલા છે. જે લોકે પ્રતિજ્ઞાના કેલ કરીને અન્યના હૃદયમાં પ્રવેશી વિશ્રવાસીઓને દ્રહ કરી તેઓના હૃદયેનું ખૂન કરે છે, તેઓ કર્મ ચંડાલના કરતાં મહા પાતકી બને છે. સત્ય બોલવા વિગેરે ગમે તે જાતની પ્રતિજ્ઞા કરવામાં આવે-કઈ વાત કેઈને ન કહેવાની પ્રતિજ્ઞા કરવામાં આવે અને પશ્ચાત્ કોધ, દ્વેષ, ઈષ્ય, ફાટપુટ, કલેશાદિના વશ થઈ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થવામાં આવે તે પશ્ચાત્ જે જીવવું તે રાક્ષસ જીવન સમાન જાણવું. એક બ્રાહ્મણ અને બીબીનું ઘર પાસે હતું. બ્રાહ્મણ અને બીબીને મિત્રાચારી થઈ, તેથી બીબીની સંગતથી બ્રાહ્મણને માંસ ભક્ષણ કરવાની ઈચ્છા થઈ, તેથી બીબીએ તેણીને માંસ ખવરાવ્યું. બ્રાહ્મણીએ બીબી પાસેથી તે વાત અન્યને ન કહેવાની પ્રતિજ્ઞા કરાવી. અન્ય કઈ પ્રસંગે બ્રાહ્મણ સાથે બીબીને લડાઈ થઈ. બીબીએ બ્રાહ્મ બીને ઘણી ગાળો દીધી. પરંતુ બ્રાહ્મણ તે વાત બીબી કહી દેશે એવી બીકથી જરા માત્ર બેલી નહિ. બીબીએ બ્રાહ્મણના કાનમાં કહ્યું કે–તું શા માટે ભય પામે છે. જે વાતની પ્રતિજ્ઞાથી હું બંધાયેલી છું તે વાતને હું કદાપિ ઝહન્નમાં જવા પામીશ પણ કઈને કહીશ નહિ. માટે મારી સાથે બોલ. આ દષ્ટાંત ઉપરથી બોધ એ લેવાને છે કે પરસ્પર છે તે વિરોધ છતાં પણ જે બાબતની પ્રતિજ્ઞા કરી કેલ આ હારઃ તેનાથી ભ્રષ્ટ થવું જ જોઈએ. ગમે તેવી દશામાં પ્રતિજ્ઞાથી પાછા પડી. બાયલા ન બનવું જોઈએ. વચનની ટેક જતાં સર્વસ્વ જતું રહે છે–નાશ પામે છે. એક બાદશાહના મહેલની બારી ઉપર બેસી For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. એક કાગડા નિત્ય કાઉ, કાઉ કરતા હતા, તેથી પાદશાહને ઘણીજ ચીડ ચડતી હતી. પાદશાહે નાકરને તરવાર લાવવા હુકમ કર્યા. પેલા નાકર તરવાર આપે તે પહેલાં ચતુર કાગડો ઉડી ગયા. આ પ્રમાણે નિત્ય મનવા લાગ્યુ. ખાદશાહે એક વખત નાકરને કહ્યું કે જ્યારે હું' તરવાર માગુ ત્યારે મને અંદુક આપવી. નિત્યનિયમાનુસાર કાગડા બેસીને રાજાને ચીડવવા લાગ્યા. માદશાહે તરવાર માંગી—તેથી કાગડા તરવારના વચનથી ઉડડ્યા નહિ. બાદશાહે બંદુકના માર કરીને કાગડાના પ્રાણુ લીધા. કાગડા પૃથ્વી ઉપર તરફડવા લાગ્યા ત્યારે પાદશાહે તેને કહ્યું કે તું કેવા મા ? કાગડાએ તેના ઉત્તરમાં કહ્યું કે હે પાદશાહ ! જરા વિચાર કર; હું મર્યા નથી પણ તું મર્યાં છે. કારણ કે ન્હે' વિશ્વાસઘાત કરીને વચન પાળ્યું નથી. વચન પાલટવાથી તું માયલા નામર્દ અન્ય છે, માટે તુ`જ મર્યાં છે. કારણ કે જે વચન પાલટે છે તે મરેલા છે. પાદશાહ કાકની વાણીથી પશ્ચાત્તાપ કરવા લાગ્યા. ઉપરોક્ત દૃષ્ટાંતથી સાર એ લેવાના છે કે જે પ્રતિજ્ઞાથી ભષ્ટ થાય છે તેઓ મરેલાજ છે-નામર્દ છે-જે પ્રતિજ્ઞા પાળવામાં શૂરા છે તેજ પ્રમાણિક છે; ખરેખરા મ છે. પ્રતિજ્ઞા પાળક મનુષ્ય યશઃકીર્તિ પ્રતિષ્ઠાને પામે છે. પ્રતિજ્ઞા પાલકને આખુ વિશ્વ પૂજે છે માટે મનુષ્યાએ પ્રતિજ્ઞા પાળીને મર્દ બનવું જોઈએ, અને ભીરૂવના દેશ નિકાલ કરવા જોઇએ, કે જેથી સ્વર્ગમાં દેવીઓ વિજય વરમાળને કઠમાં આરેાપે. તેઓને વિજયશ્રી હમેશા ભેટવાને તત્પર થાય—એવી રીતે તેઓએ પ્રતિજ્ઞા પાળવી જોઇએ, ભર્તૃહરિએ નીતિ શતકમાં કહેલુ' છે કે— स्पृहयति भुजयोरन्तरमाय करवालकररुहविदीर्णम् । विजयश्री वीराणां व्युत्पन्नं प्रौढवनितेव ॥ For Private And Personal Use Only ૨૧ આત્મા અમર છે. પુનર્જીવનમાં પ્રતિજ્ઞા પાળક ઉચ્ચ જીવનને પ્રાપ્ત કરે છે, માટે નામર્દાઈને ત્યાગ કરીને પ્રતિજ્ઞા પાળવામાં શૂરા, વીર્યવાન, સાહસિક, ધૈર્યવાન બનવું જોઇએ. Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ પ્રતિજ્ઞા પાલન. કકક કકકત પ્રતિજ્ઞાભ્રષ્ટની સ્થિતિ. સ્વયં હસ્તે વચન આપી-ફરે તે ગટીએ છે. કરી કાળું વદન નિજનું,-તે હડધૂત જગમાંહિ ૮ વિવેચન-કઈ પણ મનુષ્ય કઈને કઈ પણ બાબતનું સ્વહસ્તે વચન આપીને ફરે છે તે ફ્રગટીઓ અર્થાતુ નકામે છે. એ નકામે મનુષ્ય પોતાનું મુખ કાળું કરીને વિશ્વમાં હડધૂત થાય છે. સ્વહસ્તે વચન આપી ફરી જનાર ફેગટીઓ મનુષ્ય સ્વમુખને કાળું કરે છે એટલું જ નહિં પણ પશ્ચાત્ કઈ પણ સ્થાને તે માન પામતે નથી, તેની લોકે નિંદા કરે છે, તેના બેલ ઉપર વા તેણે કરેલી પ્રતિજ્ઞા ઉપર કેઈને વિશ્વાસ આવતું નથી. તે સ્વકર્ણ સ્વાપમાન સાંભળે છે, તેથી તે હાથવરાળ કરે છે. અને તેનું પરિણામ એ આવે છે કે તે જીવતાં મૃત્યુવશ થયેલે જ જણાય છે. પ્રતિજ્ઞા એજ મનુષ્યને આત્મા છે. તેથી પ્રતિજ્ઞા પતિત મનુષ્ય જગતમાં હડધૂત થાય છે, એમાં આશ્ચર્ય નથી. લાલચ અને ભય વિગેરેથી ઘણુ મનુષ્ય વચન ભ્રષ્ટ થાય છે. સ્વહસ્તે કરેલી પ્રતિજ્ઞાથી કદાપિ જે મનુષ્ય ભ્રષ્ટ નથી થતા તેઓ દેદીપ્યમાન મુખે જગતમાં જ્યાં ત્યાં ફરી શકે છે. આપેલ વચન પાળનાર જગતમાં જ્યાં ત્યાં સન્માન, આદરસત્કાર વિગેરે માનનીય વસ્તુઓને પામે છે, અને નીચ દશામાંથી વિમુક્ત થઈને ઉચ્ચ દશાની પ્રાપ્તિ કરે છે. મરૂ ભૂમિને એક મનુષ્ય વણજારે થઈ ગુર્જર રાણની રાજ્યધાની રાજનગર ઉર્ફે અહમદાવાદમાં આવી ચડે, તેને પાંચ હજાર રૂપીઆની જરૂર પડશે. તેની પાસે કઈ પણ વસ્તુ ન હતી કે જે તે કઈપણ વેપારીને ત્યાં બાના તરીકે મુકી શકે. તેણે એક શાહુકારની પેઢી ઉપર આવી પાંચ હજારની માંગણી કરી, અને બાનામાં પિતાની મૂછને એક વાળ તેને આગે. શાહુકાર ચતુર હતા તેથી તેણે પ્રશ્ન કર્યો કે વાળ વાંકે છે, ત્યારે મારવાડીએ પ્રત્યુત્તર આપે કે “વાંકે પણ માંકે હૈ વકે પણ મારે છે. એ પર વિશ્વાસ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. રાખી પાંચ હજાર રૂપીઆ આપ્યા. આજના અવિશ્વાસી જમા નામાં તે જો કોઈ આળખીતે ડાય તે પણ જરૂરીયાતના વખતે અન્ય બંધુને સદ તા ન કરે પણ બીજો આપતા હાય તેને પણ ન આપવાની સલાહ આપે છે. શું આ તે સમાજસુધારો ? વા રાષ્ટ્રસુધારા, વા દેશ ભિત વા રાજભક્તિ વા પ્રેમ ભક્તિ ? કોઈ પણ મનુષ્ય કહી શકશે ખરો કે ? આ જમાના અવિશ્વાસથી ભરપૂર નથી જે મનુષ્ય વચન આપીને પેાતાની પ્રતિજ્ઞા સંપૂર્ણ રીતે પાળે છે તેજ ખરા વિશ્વાસને પાત્ર થાય છે અને તે પ્રમાણિકતાને સ્વહૃચમાં સ્થાન આપે છે. ઇતિહાસનાં પાનાં ઉથલાવતાં માલમ પડશે કે અનેક મનુષ્યેએ પ્રતિજ્ઞા ભંગ કર્યાં છે. પૃથ્વીરાજને સાતમી લડાઇમાં પરાજય કરનાર શાહાબુદ્દીન ધારીને પૃથ્વીરાજે છ છ વખત પરાજય પમાડી હિંદુસ્થાન બહાર અફઘાનિસ્તાનમાં કાઢી મૂલ્યે હતા એટલુ જ નહિ પણ પકડીને અભયદાન આપ્યું હતું. અને ક્ રીથી હિંદુસ્થાન ઉપર આક્રમણ નહિ કરવાની પ્રતિજ્ઞા કરાવી હતી, છતાં શાહાબુદ્દીન ચડી માન્યા. વિશ્વાસી પૃથ્વીરાજ સેા મણ લાહની એડીઓમાં જકડાયા અને પ્રતિજ્ઞા ભાંગનાર શાહાબુદ્દીન દિલ્હી તખ્તનશીન થયા, પણ શુ' શાહાબુદ્દીન ખુદા તરફથી અમરપટો લઈને આન્યા હતા ? તેનુ પણ પૃથ્વીરાજનાજ તીરથી શીર્ષભજન થયુ અને સદાને માટે દુર્ગતિમાં ગયે—નામેાશી લેતા ગચે–તથા પાક પરવરદિગારને ગુસ્સે કરતા ગયા-શાહાબુદ્દીન તા ગર્ચા પણ તેની નામેાશી ઇતિહાસના પાને હજી પણ પુકારતી રહી ગઇ છે. આરગ ઝંખે શિવાજી મહારાજાને દરખારમાં મુલાકાત લઇ પાછે વિદાય કર વાનું વચન આપ્યુ હતુ. મહાદૂર શિવાજી દરબારમાં ગયે–કેદી અન્ય; પણ–કર, વિશ્વાસઘાતક ઔરંગઝેબને થાપ આપી પેાતાન વિમુક્તિ કરી. આરંગઝેખના શીરે કાળી ટીલી-નામેાશી—એનસીમ રહી ગઈ, પેાતાના હસ્તે વચન આપીને જે ફી જાયછે. તે આ વિ વમાં નકામા છે. અર્થાત્ જીવનને માટે લાયક નથી. પ્રતિજ્ઞાભ્રષ્ટ ધુળના કરતાં પશુ હુલા છે. વચન આપીને ફરી જનારા મનુષ્યે For Private And Personal Use Only ૨૩ innan Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ પ્રતિજ્ઞા પાલન હડકાયા કુતરાની માફક હડધૂત થાય છે, અને ઠરીને ઠેકાણે બેસતા નથી. પુનર્ભવમાં તેઓની બૂરી દશા થાય છે. તેવા પુરૂષોના પગની ધૂળથી જગમાં અપવિત્રતા પ્રસરે છે, અને જાણે પૃથ્વી માતા પણ તેવાઓને ભાર સહન કરવા શક્તિમાનું ન હોય તેમ દેખાય છે. શુદ્ધ જીવનમાં પ્રતિજ્ઞા પાળવાની ઘણીજ આવશ્યકતા છે. પ્રમાણિકતાને પ્રાણની મૂતિ તુલ્ય ગણવી જોઈએ, અને વિશ્વાસ ભંગ કદાપિ પ્રાણાંતે પણ ન કરવું જોઈએ એજ હિતશિક્ષા છે. પ્રતિજ્ઞા ભ્રષ્ટનું મુખડું, સદા માટે રહે વહીલું; ચહે નહિ સ્વર્ગસુંદરીઓ, વચનના ઘાતકોને રે. ૯ વિવેચન-પ્રતિજ્ઞા ભ્રષ્ટ મનુષ્યનું મુખ સદા માટે વહીલું રહે છે. આનંદતિ તેના મુખ ઉપર પુરાયમાન થતી નથી. સ્વગની અસરાઓ વચનના ઘાતકને સ્વાતી નથી. તેવા મનુષ્યના મુખનું તેજ ઘટે છે. હૃદયની શક્તિની ક્ષીણતાની સાથે પ્રતિજ્ઞાભ્રષ્ટનું મુખ પ્લાન થાય છે. પ્રતિજ્ઞાપતિત મનુષ્યની વાણુમાં શક્તિનું માન્ય સ્પષ્ટ દેખાઈ આવે છે તેથી તે વક્ષસ્થળ બાહાર કાઢીને ચાલી શકો નથી–તેમજ કેઈપણ પાસે હૃદયની માન્યતાઓને કાઢી શકતું નથી. મૃત્યુ અવસ્થામાં જે જે વસ્તુઓચિન્હને પ્રાદુર્ભાવ થાય છે, તે ચિહે પ્રતિજ્ઞા ભ્રષ્ટમાં દશ્યમાન થાય છે. પ્રતિજ્ઞાબ્રણને તેને આત્મા ( conscience ) ડંખે છે. તેનું હૃદય તેના અકૃત્યના પ્રાયશ્ચિત્ત માટે ઉપદેશ દેતું હોય એમ સમજાય છે. પ્રતિજ્ઞાભ્રષ્ટ ખરા વખતે ઉંચું મુખ કરીને બોલી શકતા નથી, અને તેના અનેક વિકાસમય વિચારેને સંકેચ વા નાશ થતું જાય છે. પ્રતિજ્ઞાભ્રષ્ટ વીર્યહીન થાય છે, તેથી તે આત્મતત્વની પ્રાપ્તિ કરી શકતું નથી. વીર્યહીન મનુષ્યને સ્વર્ગની સુંદરીઓ ઈરછી શકતી નથી. જે મનુષ્ય પ્રતિજ્ઞા પાળતાં મન વાણું અને કયાની ખાખ કરી નાખે છે. પ્રતિજ્ઞાથી લવલેશ ભ્રષ્ટ થતા નથી તેઓને સ્વર્ગની અપ્સરાએ દેવીઓ-ઈદ્રાણીએ પણ માળા આપે છે. તન, મન, ધન, For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન વિગેરે માહ્ય પદાર્થોમાં મુઝાવાથી પ્રતિજ્ઞા પાળવાથી અંત થવાય છે અને અધમ દશા પ્રાપ્ત થાય છે. પ્રતિજ્ઞા પાળતાં શરીરાદિ વસ્તુઓ નાકના મેલ સમાન છે, એવા જેને દઢ નિશ્ચય છે, તેનામાં ધૈર્યાદિ ગુણા ખીલી શકે છે, અને તે પ્રાણ સ્વાર્પણ કરી શકે છે તેથી જે દેવીએ સ્વર્ગમાં તેઆની ઇચ્છા રાખે છે; તેમાં આશ્ચર્ય નથી. વચનના ઘાતક કદાપિ ન થવું જોઈએ. અખી ખેલ્યા અને અખી શક એવી સ્થિતિથી દૂર રહેવુ' જોઇએ, ૨૫ mann જે મનુષ્યા પ્રતિજ્ઞા પાલનરૂપ પ્રભુતાની આગળ સ્વજીવનને પાણીના પરપોટા સમાન અનુભવે છે તે મનુષ્યા ખરેખરી પ્રતિજ્ઞા પાળી શકે છે અને અન્ય કાયર મનુષ્ય આ ભવ અને પરભવથી ભ્રષ્ટ થાય છે એવુ· અવબેાધીને કદાપિ ભ્રષ્ટ ન થવું જોઈએ. For Private And Personal Use Only વદેલા એલ મુખમાંહી, કદા પાછા નહીં પેરો; ખરેખર શ્રવીરાના, જગમાં દેખશા જ્યાં ત્યાં. ૧૦ વિવેચન—શ્રવીર પુરૂષાના ખેલેલા બેલા ક્રિ સુખમાં પાછા પ્રવેશતા નથી, એમ ભષ્ય માંધવા તમે જગતમાંં જ્યાં ત્યાં દેખશે તે જાણશે. શ્રીયુત ગાંધી મોહનલાલ કરમચ'દે દક્ષિણ આફ્રિ કાના ટાન્સવાલમાં સત્યના આગ્રહની હિંદીઓ માટે સરકાર સામે લડત ચલાવી અને ઓલ્યા પ્રમાણે તેમણે કરી મતાવ્યું, પ્રતિજ્ઞા પાળક શૂરવીર ગાંધીની પેઠે અન્ય દેશભક્ત, ધર્મભક્ત, મહાત્માએ એલેલા શબ્દો મુખમાં પાછા પેસવા દેતા નથી. જગમાં મહા પુરૂષ ખેલેલા શબ્દોને પ્રાણાંતે પણ પાળે છે. જગનુ રાજ્ય મળતું હોય તે પણ તેની દરકાર કર્યા વિના તેઓ પ્રથમ પેાતાના એલેલા બેલેને પાળવા સ્વ ર્પણ કરે છે.મહાભારતના યુદ્ધમાં ભીમે અને અર્જુને જે દારૂ પ્રતિજ્ઞા કરી હતી તે સંપૂર્ણ રીતે પાળી હતી. પ્રતિજ્ઞા પાળવી એ સર્વ ફ્રોમાં માટી ફરજ છે. જેણે પ્રતિજ્ઞાનું પાલન કર્યું તેણે સર્વ ફરજો અદા કરી છે. હસ્તીના ક્રૂતુશળ બહાર નિકળ્યા તે નિકળ્યા. તેમ મહાત્મા બોલ્યા તેથી કદાપિ પાછા ફરતા નથી. પ્રતિજ્ઞા Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૬ પ્રતિજ્ઞા પાલન. પાલનમાં જે શૂરવીર અને છે તે દેશવીર, ધર્મવીર, કર્મવીર, જ્ઞાનવીર, દાનવીર, યુદ્ધવીર, ભક્તવીર, આદિ વીર પુરૂષોની પદવીઓને પ્રાસ કરી શકે છે. સર્વ પ્રકારની વીરતાનું ખીજ ખરેખર પ્રતિજ્ઞા પાલન ગુણુ છે, એવું જાણીને શૂરવીર પુરૂષો એલેલા ખેલથી ચલાયમાન થતા નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir कमठकुलाचल दिग्गजफणिपति विधृतापि चलति वसुधेयम् । प्रतिपन्नममलमनसां न चलति पुसां युगान्तेपि ॥ ( નીતિરાતજ ) વસુધા કાચખા, સાત કુલાચળ પર્વતા, દિશાઓમાં રહેલા દશગો અને શેષનાગથી પૃથ્વી ધારણ કરાઇ છે છતાં તે ચલાયમાન થાય છે. કિંતુ નિર્મળ બુદ્ધિવાળા મનુષ્યાનું પ્રતિપન્ન યુગના અન્તે પણુ ચલાયમાન થતું નથી–પ્રતિજ્ઞા પાળકેાજ નિર્મળ બુદ્ધિવાળા હોય છે. દશરથ રાજાએ કૈકેયીને વચનથી . વર આપ્ચા હતા. રામને અચાધ્યાની ગાદી પર જે દિવસે એસવાનુ હતુ તે દિવસેજ કૈકેયીએ દશરથ પાસે રામને શજ્યાભિષેક ન કરવાની અને વનવાસ મેકલવાના પ્રતિજ્ઞા પ્રમાણે વર માગ્યા. કૈકેયીની અશુભ માગણીથી દશરથ નૃપ વારવાર મૂર્છાવશ થયા. દશરથ મહાવીર હતા. દશરથ રાજાએ રામને ફક્ત પ્રતિજ્ઞા પાળવા માટે આજ્ઞા કરી. રામે ખાર વર્ષે વનવાસ ભાગળ્યા. આપણે દશરથ ભૂપાળના આપેલા વચનને વિચાર કરવા જોઇએ. સ્વવચન પાળવા માટે પ્રાણાધિક પ્રિય પુત્રને વનવાસની આજ્ઞા કરવી પડી. અહાહા ! કેવી તેમની પ્રતિજ્ઞા ! દશરથ જેવા મહા પુરૂષ પેાતાના એલાને પાછા સુખમાં પેસવા દેતા નથી. શૂરવીરાનાં વચને ભૂતકાળમાં પાછાં પેઢાં નથી, આ કાળમાં પણ પેસતાં નથી અને લિવષ્યમાં પણ પેસશે નહિ. દશરથ જેવા પ્રતિજ્ઞા પાળકના ગૃહે રામ જેવા મહા પુરૂષોત્તમ પુરૂષના અવતાર થાય તેમાં કઇ આશ્ચર્ય જેવુ નથી. પ્રતિજ્ઞા પાળક શૂરવીરોથીજ આ જગતનું સૂત્ર ચાલી રહ્યું છે. અનાદિક સર્વ વસ્તુની પ્રાપ્તિ થાય છે. પર'ત ઉચ્ચારેલા ખાલી પાછા For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. આવતા નથી. પ્રતિજ્ઞા પાલન ધર્મની જેટલી સ્તુતિ કરીએ તેટલી ન્યૂન છે અનેક શૂરવીર પુરૂષોએ કરેલી પ્રતિજ્ઞા પાળીને વિશ્વમાં સ્વનામને અમર કર્યું છે. એવું જાણીને નિશ્ચય પૂર્વક વચન-પ્રતિજ્ઞા પાળવામાં સદા ધૈર્યથી તત્પર થવુ જોઇએ. २७ પ્રતિજ્ઞા પાલકની અમરતા. અમર દેહે નથી રહેતાં,-અમર રહેલા નથી રહેતા. પ્રતિજ્ઞા પાળકો જગમાં-અમર રહેતા સદા નામે—૧૧ For Private And Personal Use Only આ વિશ્વમાં જીવેાના સદાને માટે અમર ઢેડા રહેતાં નથી, અને તેમજ કોઈના અસર મહેલે રહેતા નથી. પ્રતિપાળક મનુષ્ય સ્વ નામથી અમર રહે છે. જે જે વસ્તુઓની ક્ષણિકતા છે તેના માહ ધારણ કરીને શા માટે પ્રતિજ્ઞા પાલન ગુણુથી ભ્રષ્ટ થવું જોઈએ ? પ્રતિજ્ઞા પાલન ગુણથી કીર્તિ, પ્રતિષ્ઠા અને ગુણાદિની પ્રાપ્તિથી આ વિશ્વમાં અમર રહી શકાય છે. પ્રતિજ્ઞા પાળવી એ કઇ નાની સૂની વાત નથી. હજારો મનુષ્યા પ્રતિજ્ઞા લે છે. પરંતુ તેમાંથી એક એ ખરેખરી રીતે પાળી શકે છે.ભગતીયા તેલની પેઠે પ્રતિજ્ઞા પાળવી દુષ્કર છે.વિશ્વાસઘાતી, દેશદ્રાહી, ગુરૂદ્રોહી, આત્મદ્રહી અને મિત્રદ્રાહી મનુષ્ય ખરેખરી પ્રતિજ્ઞા પાળવાને શક્તિમાન થતા નથી; સ્વાર્થી મનુષ્ય પ્રતિજ્ઞા પાળવાને હૃદ્ધ થતા નથી. બાહ્ય પદાર્થાંમાં અત્યંત આસક્ત મનુષ્ય પ્રતિજ્ઞાથી વિમુખ રહેવાને હંમેશાં શક્તિમાનૢ થાય છે, જેને શરીર પર અત્યંત રાગ છે, એવા મનુષ્ય પ્રતિજ્ઞા પાળવાને શક્તિમાન થતા નથી. ક્ષણમાં રૂષ્ટ થનાર અને ક્ષણમાં તુષ્ટ થનાર મનુષ્ય પ્રતિજ્ઞા દે.' આરાધન કરી શકતા નથી. અવિશ્વાસ, અધેયાત્ મનુષ્ય પ્રતિજ્ઞા પાળવાને હિંમતવાન હાતા નથી, અન્ય મનુષ્યના ઉપર આધાર રાખનાર પરત ત્ર Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૮ પ્રતિજ્ઞા પાલન. મનુષ્ય પ્રતિજ્ઞા પાળવાને શિતમાન્ થતા નથી. અનેક જાતની વાસનાઓથી દીન બનેલ મનુષ્ય પ્રમાદી બનવાથી પ્રતિજ્ઞા પાળવાને શક્તિમાન્ થતા નથી. જેને પેાતાના આત્માની કિમત નથી અને અન્યાના અભિપ્રાચેા પર આધાર રાખે છે તે 'અનિશ્ચયાત્મા પ્રતિજ્ઞા પાળવાને શક્તિમાન થતા નથી. આ ભવમાં જે કાંઇ છે તે છે એવા નાસ્તિક મનુષ્ય પ્રાયઃ પ્રતિજ્ઞા પાળવાને શક્તિ ધરાવી શકતા નથી. મનુષ્યાએ પ્રતિજ્ઞા ગુણનુ પાલન થઇ શકે એવા ગુણા મેળવીને પ્રતિજ્ઞા દેવીના ભત અનવુ' જોઇએ. સર્ચયશા રાજાએ પ્રતિજ્ઞા પાલન કરવા માટે પેાતાની પત્નીને પ્રાણાર્પણ કરવામાં કિંચિત્ ન્યૂનતા પણ રાખી ન હતી; તેથી તેમના પર દેવતા પ્રતિજ્ઞા દેવી પ્રસન્ન થઇ હતી. મેઘરથ નૃપે પારેવાના જીવ બચાવવાને; તેને શરણે રાખ્યુ હતુ અને પેાતાનુ શરીર કાપીને સિંચાણુને આપવાને તત્પર થયા, તેથી પ્રતિજ્ઞાપાલક મેઘરથ રાજાના ઉપર દેવતા તુષ્ટમાન થયા હતા. એ પ્રમાણે પ્રતિજ્ઞા પાલન ગુણ ઉપર અનેક મહા પુરૂષોનાં દૃષ્ટાન્તા છે. અનેક પ્રતિજ્ઞાપાલક પોતાના નામથી અમર થયા, થાય છે અને ભવિષ્યમાં થશે એવું જાણીને પ્રતિજ્ઞા પાળવામાં સ્વાર્પણ કરવામાં કદાપિ પાછા ન પડવું જોઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. ૨૯ - - - - - - - - - - - - - - - - - - - પ્રતિજ્ઞાપાલકની કીર્તિ, પ્રતિજ્ઞા પાળનારાની–જગતમાં જીવતી કીર્તિ, ભલે હે રંક વા રાજા-જીવન્તા શાસના પાને-૧ર પ્રતિજ્ઞા પાલકની વિશ્વમાં જીવતી કીર્તિ રહે છે. પ્રતિજ્ઞાપાલક રંક હાય વા રાજા હોય પરંતુ તે શાસ્ત્રના પાને જીવતા રહે છે. અહાહા! પ્રતિજ્ઞા પાળકને ધન્ય છે કારણ કે તેઓનાં શરીર નષ્ટ થયા છતાં તેઓની કીર્તિ તે જીવતી રહે છે પ્રતિજ્ઞા પાળકની કીતિ અમર રહે છે. હીજડા, ખુશામતખેર, ઘાલઘૂસણુઆ, પાપબુદ્ધિવાળા મનુષ્ય પ્રતિજ્ઞા પાળી શકતા નથી. લાખાવાર લાભાલાભને વિચાર કરીને કેઈપણ પ્રતિજ્ઞા કરવી. આખી દુનિઆ અગડ બગડ સમજાવીને બુદ્ધિ ફેરવવા માગે તથાપિ સ્થિરપ્રજ્ઞાથી ભ્રષ્ટ થઈ કદાપિ પ્રતિજ્ઞા ભ્રષ્ટ થવું જોઈએ નહિ. ગમે તે જાતની પ્રતિજ્ઞા પાળવાથી આત્મશક્તિ ખીલે છે, અને આત્મામાં પરમાત્મા પ્રભુને અનુભવ આવે છે. બુદ્ધિવાદના કરતાં હૃદય વાદની પ્રતિજ્ઞા અત્યુત્તમ, અત્કૃષ્ટ અને અત્યંત સાત્વિક હોય છે. પ્રતિજ્ઞાનું પાલન કરવાથી કાયરપણે નષ્ટ થાય છે, અને વિશ્વ પ્રતિ અનેક પ્રકારના ઉપકાર કરી શકાય છે. પ્રતિજ્ઞા પાળકમાં વીર્યની પુરણું થાય છે, અને તેથી તે ઝગમગતા સૂર્યની પેઠે પોપકારાર્થે આત્મભેગ આપીને પ્રતિજ્ઞાયુક્ત કર્તવ્યકર્મનું આચરણ કરી શકે છે, તેથી તે કીતિ કમળાની પ્રાપ્તિની સાથે ઇતિહાસના પાને જીવતે રહે એમાં કાંઈ આશ્ચર્ય નથી. પ્રિય વાચકે! તમે જે તમારી જીવનરીને પવિત્ર, ઉચ્ચ અને પોપકારી બનાવવા ઈચ્છતા હોય તે તમે પ્રથમ નાની નાની પ્રતિજ્ઞાએ કરીને તેઓને પાળવામાં પ્રવૃત્તિ કરે, પશ્ચાત્ પ્રતિજ્ઞા પાળકનું મહત્વ અને તેની કીતિને ખ્યાલ તમને આવશે. પ્રતિજ્ઞા પાલનમાં રકતની આહુતિ આપવાથી કીર્તિ, પ્રતિષ્ઠા, યશની પ્રાપ્તિ થાય છે. સવ For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૦ પ્રતિજ્ઞા પાલન. ચાની સાથે રૂશીયાની મિત્રાચારી હતી. રૂશિયાની સાથે ફ્રાંસને કાલકરાર હતા અને ફ્રાન્સની સાથે સમુદ્રનું સામ્રાજ્ય ભાગવનાર મહાન્ ઈંગ્લીશ નેશનને કાલકરાર હતા. તેથી રૂશીયા લડાઈમાં ઉતરતાં ફ્રાન્સ પણ રૂસીયાના પક્ષમાં લડાઇમાં ઉતર્યું. લાખા વા કરોડો મનુચ્ચેના ભાગ આપીને તે પ્રતિજ્ઞા પાલન ગુણની પ્રતિષ્ઠાથી વિશ્વમાં જીવતી કીર્તિને પામ્યું છે. ઇંગ્લાન્ડ, મિત્રાચારીની પ્રતિજ્ઞાથી બહુ થઇને એલજીયમ, ટ્રાન્સ વિગેરે મિત્રરાના પક્ષમાં ઉતરીને દશેદિશ કીર્તિને ફેલાવી રહ્યું છે. પ્રતિજ્ઞાથી ખ'ધાયા બાદ બાહ્ય જીવનની આશાથી સ્વકાલથી ભ્રષ્ટ થવું એ કૈઇપણ શૂરવીર કામને વા પ્રજાને શાભાસ્પદ નથી. સ્વાર્થ લાલચથી પ્રતિજ્ઞા ભ્રષ્ટ થનારને અપકીતિની જગતમાં પ્રાપ્તિ થાય છે. અતઃ એવ મનુધ્યેાએ પ્રતિજ્ઞા પાળીને શા અના પાને જીવતા થવા સદા ઉદ્યમી થવું જોઇએ-સદાકાળ પ્રતિજ્ઞા પાલનમાં આત્મવીર્ય સ્કુરાવવુ જોઈએ, કોઇપણ રાષ્ટ્રની ઉન્નતિના વા અવનતિના આધાર રાષ્ટ્રીઓ ઉપર રહેલા હોય છે, તેની સાથે જો રાષ્ટ્રીએ પ્રતિજ્ઞા મૃદ્ધ જીવન ગાળતા હોય છે તેા કદાપિ અવનતિના ચક્રમાં ઘસડાઈ જતા નથી. મહાદૂર પ્રતિજ્ઞા પાલકો કોઇ ઉન્નતિના શિખર ઉપર રાષ્ટ્રને લાવતાં કાળક્ષેપ કરતા નથી. પ્રતિજ્ઞા પાળક હંમેશાં વીર, ધીર, અને માહાશ હોય છે. જે મનુષ્ય ઉપરોક્ત ત્રણ ગુણેમાંથી એકમાં પણ ન્યૂનતા ધરાવતા હોય તે તેણે વિશેષ ગુણ પ્રાપ્તિને માટે સતત ઉદ્યોગ કરવા જોઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir અહી એ ધન્ય માતાને અહા એ ધન્ય પાલકને અહા જેનાંજ સ’તાના-પ્રતિજ્ઞા મેલીને પાળે—૧૩ અને પિતાએ જેનાં સતાના પ્રતિજ્ઞાનાં વચના મેલીને પ્રતિજ્ઞાનું પાલન કરે છે, તેના માતપિતાને ધન્યવાદ ઘટે છે. માતા પ્રતિજ્ઞા પાલન માટે આત્મભાગ આપવા જોઈએ. અને વડ તેવા ટેટા ’” એ કહેવતના સારનુ ખાસ મનન કરીને તે પ્રમાણે સતાનાને પ્રતિજ્ઞા પાલનમાં સ્થિર કરવા પાતે પ્રથમ તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ, પુત્રામાં અને પુત્રીઓમાં પ્રતિજ્ઞા પાલન ગુણ સ્થિર બાપ તેવા બેટા For Private And Personal Use Only ' Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. કરવા માટે પ્રથમ પ્રતિજ્ઞા પાલનનાં આદર્શ સ્વરૂપ માતાઓ અને પિતાઓએ મનવુ જોઇએ. માતા અને પિતાના ગુણાનું અનુકરણ પ્રાયઃ સંતાને કરી શકે છે. જેના માતપિતાએ પ્રતિજ્ઞા પાલનમાં સ્વાર્પણ કર્યું હોય છે, તેના પુત્રામાં પ્રાયઃ વારસામાં તે ગુણુ ઉતરી શકે એમાં આશ્ચર્ય નથી. પ્રતિજ્ઞા પાળવામાં પુત્રો અને પુત્રીએ આત્મભાગ આપે છે તેા તેથી માતાપિતાને ધન્યવાદ ઘટે છે. માતાપિતાએ સ્વસતાનાને પ્રતિજ્ઞા પાલન ગુણુમાં સ્થિર કરવા જોઇએ. કૃપમાં વાર હોય છે તે હવાડામાં આવે છે, તāત્ પ્રતિજ્ઞા પાલન ગુણુ ખરેખર માતાપિતા અને ધર્મ ગુરૂઓમાં હોય છે. તે તે પુત્રામાં સ્વભાવે પરિણમે છે. તુલસીદાસ કહે છે કેઃ “ જનની જણજે ભક્ત જન, કાં દાતા કાં શૂર “ નહિં તે રહે જે વાંઝણી, મત ગુમાવીશ ન ૩૧ પ્રતિજ્ઞા પાલનમાં ભક્ત અને પ્રતિજ્ઞા વચન આપવામાં પ્રસંગે દાતા તથા પ્રતિજ્ઞા પાલન ગુણુમાં શૂર એવા પુત્રાને હું જનની ! તુ જન્મ આપજે માતા ! તું સ્વપુત્રને પ્રતિજ્ઞા પાલન ગુણમાં ઉત્તમ પુત્રાને મનાવજે કે જેથી સ્વસતાના પ્રતિજ્ઞા, ટેક, કાલકરાર, વચન, પાળવામાં શૂરા, આત્મભેાગી, વીર, ધીર અને સાહસિક ખની શકે. આ ખામતમાં માતાપિતાએ અત્યંત કાળજી રાખે છેતેઓને ધન્યવાદ ઘટે છે. પ્રતિજ્ઞા પાળક સતાનેાથી માતા અને પિતાનું મુખ ઉજળુ થાય છે, અને તેનાં નામ ઇતિહાસના પાને અમર થાય છે. જેનાં સતાના પ્રતિજ્ઞા, ટેક, કાલથી ભ્રષ્ટ થાય છે, તેનાં માતા અને પિતાએ અપયશના વાદળાં બ્હારી લે છે. માતાએ અને પિતાએ પુત્રાને પ્રતિજ્ઞા પાળવામાં આત્મભાગી બનાવવાજ જોઈએ. For Private And Personal Use Only હું ભારત માતા ! ક્યારે આપનાં સંતાનો પ્રતિજ્ઞા ધર્મને સમજતા થશે. માતાની કૃપા હુંમેશાં સંતાન ઉપર રહેલીજ છે. ત્યારે શું માતા તું અમને પૂર્વવત્ સુશિક્ષણ આપતાં પ્રતિખધક થયાં છે ? હજી રામાયણ અને મહાભારતના અમુલ્ય પુસ્તકો કાળના ચક્રમાં નાશ Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ પ્રતિજ્ઞા પાલન, --------~- ~~-~-~~-~પામવા નથી પામ્યાં–માતા તારા પ્રત્યેક સંતાને દરરોજ ઉપરેત પુસ્તકને પ્રાતઃકાળમાં પાઠ શિખવા કટિબદ્ધ કર ભીષ્મ જોવાની દારૂણ પ્રતિજ્ઞાઓનું મનન કરવાની શું આવશ્યક્તા નથી? ભીમે દુર્યોધનની જ ઘા ફાડવાની પ્રતિજ્ઞા પૂર્ણ કેવી રીતે કરી તેનું લક્ષ ભારતવાસીઓમાં દઢ શું નહિ થાય? કૃષ્ણને અર્જુન પ્રતિ પ્રતિજ્ઞામાં દ્રઢ થવાને બોધ તારા સંતાનેમાંથી નાશ પામ્યા ત્યારેજ હે માતા તારા દુષ્ટ સંતાનને લીધે તારી પિતાની દુર્દશા થઈ. ભારત માતાના સંતાને એ પરિપૂર્ણ સ્વાર્પણ કરીને પ્રતિજ્ઞા પાળવામાં સદા તત્પર રહેવું જોઈએ. અહે એ ધન્ય ભૂમિને, અહો એ ધન્ય છે ફળને, પ્રતિજ્ઞા પાળકે ઉપજે-રહે ઇતિહાસના પાને–૧૪ જ્યાં પ્રતિજ્ઞા પાળકે ઉપજે છે. એવી ભૂમિને અહો ધન્ય છે. તેમજ એવા કુળને ધન્ય છે, ધન્ય તે નગરી, ધન્ય વેળા–ઘડી, ધન્ય પિતા કુળવંશ જિનેશ્વર (ધર્મનાથસ્તવન) શ્રીમદ્ આનંદઘનજી મહાત્મા કર્થ છે કે જે તીર્થંકરે જ્યાં જન્મ્યા તે ભૂમિ, નગરી,તે વેળા, તે વંશ અને તે કુળને ધન્યવાદ ઘટે છે. પ્રતિજ્ઞા પાળકમાં મહા શર લોકેનર વીર તીર્થંકરની પ્રતિજ્ઞાઓથી આર્યાવર્ત સદા મગરૂર છે. પ્રતિજ્ઞા જે દેશની ભૂમિમાં પળાય છે તે ભૂમિને ધન્યવાદ ઘટે છે. ગ્રીસ કરતાં, ઈજીપ્ત કરતાં, આર્યાવર્તમાં અનેક પ્રતિજ્ઞા પાલક મનુષ્ય ઉત્પન્ન થાય છે તેથી આર્યાવર્તની ભૂમિને ધન્યવાદ ઘટે છે. પ્રતિજ્ઞા પાલકથી જે ભૂમિ સ્પર્શાય છે તે ભૂમિમાં તેવા પ્રકારનાં આધેલને પ્રગટે છે, અને તેથી ત્યાં પ્રતિજ્ઞા પાલક સંતાનની ઉત્પત્તિ થાય છે. સર્વ દેશોમાં ભારત ભૂમિની શ્રેષ્ઠતા છે, તેનું કારણ એ છે કે ત્યાં અનેક પ્રતિજ્ઞા પાલક મહાત્માઓ-દ્ધાઓ પૂર્વે થયા હતા. ભવિષ્યમાં પણું ભારત માતાના ઉદરમાંથી અનેક પ્રતિજ્ઞા પાળક વીરે પ્રગટશે. પ્રતિજ્ઞા પાળકોનાં કુળ વખણાય છે. ભારતમાં જે જે જાતે ઉત્તમ ગણાય છે તેનું કારણ એ છે કે તે જાતિમાં પ્રતિજ્ઞા પાળકે થયા હતા. ખરેખર પ્રતિજ્ઞા પાળક મનુષે ઇતિહાસના પાને અમર રહે છે. જે ભૂમિમાં દેશમાં પ્રતિજ્ઞા પાળકે ઉદ્ભવે છે તે ભૂમિ સર્વ દેશમાં For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પનિના પાલન. વખણાય છે. આર્યાવર્તમાં જેમ મરૂસ્થળ રાજપુત રમણએને માટે તથા પ્રતિજ્ઞા પાળક ક્ષાત્ર વીરેને માટે મેવાડ વખણાય છે. તેમ જે જે દેશમાં પ્રતિજ્ઞા પાળકે ઉદ્ભવે છે, તેઓના પવિત્ર વાતાવરણથી આજ્ઞા પાળક મનુષ્યને વિશેષતઃ પ્રાદુર્ભાવ થાય છે. જે કુળમાં પ્રતિજ્ઞા પાળક મનુષ્ય જન્મ ધારણ કરે છે, તે કુળની સર્વત્ર ખ્યાતિ પ્રસરે છે. અમુક અમુક કુળે અમુક અમુક ગુણને લીધે જેમ રૂઢ ખ્યાતિવાળાં થયેલાં હોય છે, તેમ પ્રતિજ્ઞા પાળક મનુષે જે કુળમાં વિશેષ ઉર્દૂ ભવે છે તે કુળ પણ પ્રતિજ્ઞા પાલન માટે વિશ્વમાં ખ્યાતિને પામે છે. શીખ અને ગુરખાઓની જાત પ્રતિજ્ઞાપાલન ગુણને માટે વખણાય છે. શિશેદિયા રાજપુત્રે રણભૂમિમાંથી કદાપિ પ્રયાણ ન કરી જાય તેના માટે વખણાય છે. વિદ્યાની પ્રગતિ માટે બંગાળમાં ટાગોરનું કુટુંબ વખણાય છે. સતી સ્ત્રીઓના પ્રાદુર્ભાવ માટે ગોહિલ અને ચાવડા રજપુતેનું કુળ વખણાય છે. રાજ્ય વ્યવસ્થા–કારોબાર માટે બ્રિટિશ રાજ્ય પ્રસિદ્ધ છે. સાયન્સ વિદ્યાની પ્રગતિ માટે જર્મની વખણાય છે. સ્વાર્પણ જીવન માટે જાપાનિઝ વખણાય છે, તેમ પ્રતિજ્ઞા પાલન ગુણને માટે જે જે કુલેના મનુષ્યએ આત્મસમર્પણ કર્યું હોય છે, તે તે વિશે ખ્યાતિને પામ્યા છે. મનુષ્યએ પિતાના દેશમાં અને પોતાના કુળમાં પ્રતિજ્ઞા પાલક મનુષ્ય ઉદ્ભવે એવા વિચારે અને આચારેને ફેલાવે કરવું જોઈએ, કે જેથી પિતાના દેશની અને કુળની વિદ્યુત્ વેગે પ્રગતિ થયા કરે. પ્રતિજ્ઞા ગુણ પાલન કરનારા અને પ્રગટયા વિના દેશને અને કુળને ઉદ્ધાર થતું નથી. દેશને અને કુળને ઉદ્ધાર કરવા માટે અને દેશ અને કુળને ઈતિહાસના પાને સુવર્ણાક્ષરે અમર કરવા માટે કુળના મનુષ્યએ મન, વચન અને કાયાથી અપૂર્વ પ્રતિજ્ઞા પાલન પ્રયાસ કરે જોઈએ કે જેથી પ્રતિજ્ઞા પાળક મનુષ્યની ભૂમિ અને કુળની ઉજજવળતા સર્વત્ર સર્વ દેશમાં શશિસમ દેદિપ્યમાન થઈ રહે. અહો એ ધન્ય ગુરૂઓનેઅરે જેના હૃદય શિષ્યો? પ્રતિજ્ઞામાં અડગ રહીને-ગુરૂનું નામ દીપાવે-૧૫ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ -~-~~-~~ પ્રતિજ્ઞા પાલન. ---------------------------------- ૧૧ ::" અહે એ ગુરૂઓને ધન્ય છે કે જેના હૃદય શિવે પ્રતિજ્ઞા પાલનમાં સ્થિર રહીને ગુરુનું નામ દીપાવે છે. ગુરૂનું હૃદય લીધા વિના હૃદય શિષ્યત્વ પ્રાપ્ત થતું નથી. હૃદયનું ગુરૂને સ્વાર્પણ કરીને અને તેમજ ગુરૂનું હૃદય લેઈ હૃદયરૂપ થઈને જેઓ વર્તે છે તે હૃદય શિષ્યો કહેવાય છે. ગુરૂ હૃદય લેવું અને સ્વહૃદય અર્પણ કરવું એ વિચાર શ્રેણિની બાહેર છે, એટલું જ નહિ પણ મુશ્કેલ છે. ગુરૂના હદયમાં જે વિચારો હેય તેને પોતાના તરીકે પરિણમવવાથી હૃદય શિષ્ય તરીકે બનવાને શિષ્યને અધિકાર પ્રાપ્ત થાય છે. ગુરૂના હદય પ્રમાણે વર્તનારા ક્ષાત્રાગી, કર્મવીર શિષ્ય પ્રતિજ્ઞા પાલનમાં કટિબદ્ધ થઈને સ્વાત્મોન્નતિ કરી શકે છે. હૃદય શિષ્ય, પ્રતિજ્ઞાઓનું પાલન કરીને વિશ્વમાં ગુરૂનું નામ દીપાવી શકે છે, અને તેથી વિશ્વમાં તેઓના ગુરૂઓને ધન્યવાદ પ્રાપ્ત થાય છે. કોઈ પણ શિષ્ય જ્યારે ગુરૂના હૃદય રૂપ બને છે, ત્યારે તે પ્રતિજ્ઞા પાલન કરવાને શક્તિમાન્ થાય છે. અત્યંત શુદ્ધ પ્રીતિ, વિનય અને બહુમાનથી પિતાના ગુરૂનું હૃદય લેવાને શકિતમાન થાય છે. ગુરૂઓએ નાનકગુરૂની માફક તેમજ ગુરૂ ગોવિંદસિં. હની માફક હૃદય શિષ્ય બનાવવા જોઈએ. ગુરૂ ગોવિંદસિંહને મુખ્ય ઉદેશ એ હતું કે શત્રુઓને મારીને પણ સ્વધર્મનું રક્ષણ કરવું. શ્વધર્મ પ્રતિપશa, if શગુન સમાતા (મામા) ધર્મવીર ગોવિંદસિંહ વિક્રમ સંવત ૧૭૨૩ ના ચેષ્ઠ સુદી સપ્તમીને શનિવારે મધરાતે પટનામાં થયે હતે. સ્વપિતા તેગ બહાદુરજીને ઔરંગઝેબના હુકમથી ઘાત થયે છે એવું જાણતાંજ પિતે પ્રતિજ્ઞા લીધી કે મારા પિતાનું વેર લેવું જોઈએ, કારણ કે મારા પિતાએ ઈસ્લામ ધર્મ ન રવીકાર્યો, “શિર આપ્યું પણ ધર્મથી પતિત નજ થયા” ઉપ રક્ત પ્રતિજ્ઞા કર્યા પછિ તેઓએ ખાલસા ધર્મ ફેલાવવા માંડે અને સર્વ સામગ્રીઓ તૈયાર કરવા માંડી. પિતાના મહાન ધર્મકાર્યમાં તેમને હૃદયશિષ્યની જરૂર પડી અને ભવાનીને ભેગ આપવાને છે માટે જે મારા હૃદય શિખ્ય હેય તેઓએ તૈયાર થઈ જવું. ગુરૂનું ફરમાન થતાં બીકણ, બાયલા હીજડા, નપુંસક અને જીંદગીને વહાલી ગણ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન નાર મનુષ્યે તે પિરષદ્માંથી પલાયનજ કરી ગયા, પણું પ્રથમ ક્ષત્રિય વીર દયાસિંહ સ્વશિરની પૂર્ણાહુતિ આપવાને તૈયાર થયેા. ગુરૂ તેને એક તંબુમાં લઇ ગયા, અને બીજાઓને માટે માંગણી કરી. ત્યારે ધર્મસિંહ નામના એક જાટ તૈયાર થયા. આ પ્રમાણે તેમણે બીજા ત્રણ શિષ્યાની પસદગી કરી. તેઓના નામ હિં‘મતસિહ નામના એક કહાર, મેહકચંદ નામના એક રંગરેજ, અને છેલ્લા સાહેબસિ'હુ નામના હજામ, ઉપરોક્ત પાંચે શિષ્યેાજ ખરેખરા ગુરૂના હૃદયના શિષ્યા થયા. ભારતમાં આ નવી ફેશનની ફીસીયારીમાં તે ધર્મગુરૂઆની ઉપેક્ષા કરનાર ઘણા મનુષ્યા દેખાય છે, ને મેાજશેખમાં કરોડોનો ઘાણ કાઢી નાખવે તેમાં કોઇ પણ જાતની હરક્ત નહિ પણ મહાત્મા, સંત પુરૂષાને જીવન ટકાવવા અન્ન આપવું તેમાં તે તે હિંદુસ્થાનને ભાર રૂપ છે, નકામા છે-એવા ઘણાજ ઉત્તમ બિરૂદ આપતાં અનેકજન અચકાતાજ નથી. જુવાના ગુરૂએને તમારા પ્રાણુની આહૂતિ આપે। એટલે આપેાચ્યાપ સ્વર્ગમાં જવાને તૈયાર થશે. શિષ્યાને, વિદ્યાર્થીઓને પ્રથમ પ્રતિજ્ઞા પાલન ગુણવડે મહાન્ બનાવવા જોઇએ. જેનામાં પ્રતિજ્ઞા પાલન ગુણુ આવે છે તેનામાં સ્વાભાવિક અન્ય ગુણાના પ્રાદુર્ભાવ થાય છે—એવા દૃઢ નિશ્ચય ધારણ કરીને ગુરૂઆએ ટેક, પ્રતિજ્ઞા, કાલના નિવાહ થાય એવું શિક્ષણ આપવું જોઇએ. પ્રતિજ્ઞા પાલક ગુણી શિષ્ય પેાતાના ગુરૂનુ નામ દીપાવવા સમર્થ થાય છે. પ્રતિજ્ઞા પાલન ગુણુમાં શિષ્યાને દઢ કરવાથી ધમ્માદ્વાર અને દેશેદ્ધાર કરી શકાય છે. ખેલેલું પાળવું એ પ્રમાણે શિષ્યાનું વર્તન થવાથી શિષ્યાની વિશ્વમાં પ્રતિષ્ઠા વધે છે અને તેએ મહાભારત કાર્યા કરવાને શક્તિમાન થાય છે, પેાતાના મેલે પાળવાની શિષ્યાની પ્રમાણિકતામાં વધારો થાય છે. શિષ્યે જે જે કાર્યો કરે છે તેઓને અન્ય લોકો ધન્યવાદ પૂર્વક વધાવી લે છે. ગુરૂ ગોવિંદસિદ્ધ અને તેના પાંચ હૃદય શિષ્યાની પ્રતિજ્ઞાનું ખાસ કરીને દરેક મનુષ્ય મનન કરવું જોઈએ. For Private And Personal Use Only ૩૫ Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. પ્રતિજ્ઞા પાલકની ઉચ્ચ જાતિ. અહે એ ધન્ય જાતિને, અહે જે જાતિમાં જનમ્યા; પ્રતિજ્ઞા પાળીને પૂરી, કરે છે ઉચ્ચ જાતિને. ૧૬ જે જાતિમાં પ્રતિજ્ઞા પાળકે જન્મે છે તે જાતિને અને તે જતિમાં જન્મેલાઓને પણ અહ ધન્ય છે, જેઓ પ્રતિજ્ઞા પાળીને સ્વજતિને ઉચ્ચ કરે છે તેઓને ધન્ય છે. ભર્તુહરિ નીતિશકમાં કહેવું છે કે, परिवर्तिनि संसारे, मृतः को वा न जायते । सजातो येन जातेन, याति वंशसमुन्नतिम् ॥ પ્રતિજ્ઞા પાળકે જે જાતિમાં ઉત્પન્ન થાય છે, તે જાતિની વિશ્વમાં પ્રશંશા અને પ્રસિદ્ધિ થાય છે. ગમે તે જાતિને મનુષ્ય હેય પરંતુ જે પ્રતિજ્ઞાનું પાલન કરે છે તેની જાતિ વિશ્વમાં ઉચ્ચ ગણાય છે. જે જાતિમાં પ્રતિજ્ઞા પાળને પ્રકાશ થાય છે, તે જાતિ વિશ્વમાં અગ્રગણ્ય પદ પ્રાપ્ત કરે છે–આત્મવીર્યને ફેરવીને અને આત્મ લેગ આપીને પ્રતિજ્ઞાનું પાલન કરી શકાય છે. જેના હૃદયમાં પ્રતિજ્ઞાનું માન છે, તે સ્વજાતિને ઉન્નતિના ઉચ્ચ શિખર પર સ્થાપિત કરી શકે છે. જે જાતના લોકે પ્રતિજ્ઞાનું પાલન કરે છે, તે જાતિનું વિશ્વમાં અમર નામ રહે છે. સ્માર્ટના લોકોથી ઈતિહાસને જાણનાર ભાગ્યેજ અજા હશે. તે બહાદુર જાતિનાં પરાકમે ગમે તેવા બહાદુર દ્ધાને કમકમાટ ઉપજાવ્યા વગર રહેતાં નથી. ત્રણ પુરૂષે દશહજાર દ્ધાના લશ્કરને મહાત કરે એ શું આશ્ચર્યની વાત નથી? આવા શૂરવીર હૈદ્ધાઓ શાથી સ્પાર્ટીની ભૂમિમાં પાડયા હતા. તેઓ બાળકને એક નાની ટેકરી ઉપરથી ગબડાવી દેતા. જે બાળક જીવતું તે તેઓ સ્વજાતિની ઉન્નતિ કરી શકશે એવી માન્યતા રાખતા. ખરે. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. ખર થતું પણ તેમજ. એક નાના સરખા સ્પાર્ટાના દેશ મહાન્ રાજ્યના પરાજય કરે તે મધે! પ્રતાપ શાને હાવા જોઇએ ? ખરેખર શતાનાજ. તે શૂરવીર પુરૂષા હતા એટલુંજ નહિ પણ પ્રતિજ્ઞા પાળવામાં પ્રાણને પણ હિંસામમાં ગણતાજ નહિ, સ્પાર્ટન લેાકા ખરેખર પ્રતિજ્ઞા પાળકજ હતા. 319 પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલી જાતિ વિશ્વમાં નીચ ગણાય છે. પ્રતિજ્ઞા પાળીને લાકો, ઉચ્ચ જાતિના અને એવું શિક્ષણ દરેક જાતિમાં, કેમમાં, વિભાગમાં, દેશમાં, મુલકમાં, ખંડમાં અને આખા વિશ્વમાં ફેલાવવું જોઇએ. કોઇ પણ જાતનું વચન પાળવામાં આવે, કેઇ પણ એલ એલીને અમુક કા સબંધી પ્રતિજ્ઞા કરવામાં આવે વા વચનથી અંધાવું પડે તે પશ્ચાત્ તે થકી વિઘ્ન આવતાં પણ તે જાતિ પ્રતિજ્ઞાથી વિમુખ થતી નથી અને તેના માટે પ્રાણનું અર્પણ કરે છે. તે જાતિને કરાડા ધન્યવાદો મળે છે. પ્રતિજ્ઞા પાળીને જે લાકા સ્વજાતિને સર્વોત્તમ પદ પ્રાપ્ત કરાવે છે તેઓના નામને અને જન્મ સાલ્યતાને ધન્ય છે. પ્રતિજ્ઞા પાલનથી આત્મામાં પ્રભુનુ તેજ પ્રગટે છે, અને દિવ્ય સુખથી ભરપુર આત્મા અને છે. દરેક જાતમાં પ્રતિજ્ઞા પાળ ઉત્પન્ન થાય એવું જાતિના આગેવાનોએ શિક્ષણ આપવું જોઇએ અને આધુનિક સ્પર્ધાના જમાનામાં અન્ય જાતે કરતાં સ્વજાતિ કરાડી માઈલ પાછળ ન રહે એવુ ખાસ લક્ષ આપવું જોઇએ. જ્યાં પ્રતિજ્ઞા પાળવામાં પ્રાણ દેવામાં આવે છે, ત્યાં ઉત્તમ જાતિત્વ છે. અહા જે દેશના લાકો-પ્રતિજ્ઞા પાળતા ટેકે; ધરે નહિ' મૃત્યુની પરવા–જગત્માં દેશ શાભાવે. ૧૭ For Private And Personal Use Only વિવેચન-અહા રે દેશના લોકો ટેકવર્ડ પ્રતિજ્ઞા પાળે છે અને મૃત્યુની પરવા ધરતા નથી તે દેશના લેાકે સર્વ શક્તિઓને પ્રાપ્ત કરીને જગમાં સ્વદેશને શૈાભાવી શકે છે. પૂર્વે આર્યાવર્તના લાક સર્વ દેશમાં પ્રતિજ્ઞા પાળવામાં વખણાતા હતા. આર્ય દેશી મનુષ્યા પૂર્વે પ્રતિજ્ઞા પાળવામાં મૃત્યુને પાણીના પરપોટા સમાન ગણતા હતા. Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૮ પ્રતિજ્ઞા પાલન. અર્થાત્ પ્રતિજ્ઞા પાળવા માટે મૃત્યુને હિંસાખમાં ગણતા નહોતા તેથી તે દૈવી શકિતઓને ધારણ કરી શકતા હતા. ગ્રીક લેાકા પૂર્વે પ્રતિજ્ઞા પાળવામાં રા, ટેકીલા હતા તેથીજ તેઓ સર્વત્ર પ્રસિદ્ધ હતા અને આધુનિક જમાનામાં ઇતિહાસના પાને ખ્યાતિથી દેદીપ્યમાન છે. ભય, સ્વાર્થ, કાયરતા જે દેશમાં વૃદ્ધિ પામે છે તે દેશના લેાકેા પ્રતિજ્ઞા પાલન ગુણુથી ભ્રષ્ટ થતા જાય છે. જે દેશના લોકો મૃત્યુની પરવા રાખે છે તે દેશમાં ભીરૂ મનુષ્યની ઉત્પત્તિ થાય છે અને તે દેશના લોકોમાં પ્રતિજ્ઞા પાલન ગુણ રહેતા નથી. તેથી તે દેશના લાકે ગુલામ, દાસ અનીને શ્રી જાતના પાદ તળે કચરાઈ જાય છે. અને તે શ્રી જાતિ પદભ્રષ્ટ પ્રજાને ઉચ્ચ થવા દેતી નથી. તથા જ્ઞાન, વિજ્ઞાન, રસાયણ, અને એવા અનેક વિજ્ઞાનાથી ઉચ્ચ દશા તે જાતિ પ્રાપ્ત કરે એવી અસલ સ્થિતિને તેઓ પ્રાપ્ત કરવા દેતા નથી. અસલ સ્થિતિ પ્રાપ્ત કરવાને શરી જાતિ એવા મેધ આપે છે કે તમારી જાતિને પ્રતિજ્ઞા પાલન ગુણને માટે ચેાગ્ય બનાવે. ઉપરોક્ત જાતિને પ્રભુની પ્રભુતા અને સદ્ધર્મની પ્રાપ્તિ થતી નથી, અને તેથી તે લેાકેા અજ્ઞાનરૂપ અંધકારમાં ઘસડાઈ જાય છે. પ્રતિજ્ઞા ભ્રષ્ટ મનુષ્યાથી દેશની પડતી થાય છે. જે દેશના લાકે ટેકથી-વચનથી ફરી જાય છે, તે દેશની વિદ્યુત્ વેગે અધેગતિ થાય છે. જે દેશના લાકા પ્રતિજ્ઞાને પ્રાણ સમાન ગણીને તે માટે આત્મસમર્પણ કરવામાં મહાન્ ધર્મ સમજે છે, તે દેશના લેાકેાના શીર્ષ પર સ્વાત'ત્ર્યના અને પ્રગતિના ભાનુ સદા ઝગમગે છે. પ્રતિજ્ઞા એ પ્રભુ સ્વરૂપ છે. ધર્માં પ્રતિજ્ઞાના આરાધનથી પ્રભુનુ' આરાધન થાય છે. જે દેશના લાકા પ્રતિજ્ઞા પાળવામાં અત્યંત શૂરા, રસિક હોય છે, તે દેશના લોકોને અન્ય દેશના લેાકેા તરફથી અનેક મામતામાં કેટિશઃ ધન્યવાદ મળે છે. સ્વદેશ પ્રેમીઓએ આ સ્વદેશની વિભૂતિ પ્રસરાવવી હોય તે તે મૃત્યુની પરવા કર્યા શિવાય પ્રતિજ્ઞા પાળવામાં તત્પર થવુ જોઇ એ. કે જેથી સર્વ શુભેાન્નતિની પ્રાપ્તિ થઈ શકે. પ્રત્યેક દેશની પ્રજાએ પ્રતિજ્ઞા પાળવામાં કાયરતાથી વિમુખ થવું જોઈએ. દેશદય, ધર્મોદય, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. ૩૯ વગેરે ઉદયના સંમુખ ગતિ કરી શકાય એવી પ્રતિજ્ઞાઓથી કદાપિ પરાક્ષુખ ન થવું જોઈએ. મૃત્યુને સ્વપ્રેમી મનુષ્ય ગણી નિશ્ચય પૂર્વક દેશના લેકેએ હાનિ લાભને વિવેક સંપ્રાપ્ત કરીને પ્રતિજ્ઞા પાલનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ-પ્રતિજ્ઞા-ટેક, કેલ, પાળવામાં નવું જીવન રહેલું છે એમ સમજીને દેશના લોકેએ દેશાભિમાન પૂર્વક પ્રતિજ્ઞાઓને પાળવી જોઈએ. જે દેશના લેકે પ્રત્યેક શુભ પ્રગતિપ્રદ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે તેઓને આ જીવનમાં સુખની પ્રાપ્તિ થતી નથી, અને તેઓ ભવાંતરે સુખી થવાની અભિલાષાને તિલાંજલિ આપે છે. જેઓ શુભ પ્રગતિપ્રદ પ્રતિજ્ઞા પાળવામાં શરીર પ્રાણને નાશ કરે છે તેઓને હમેશાં જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે, યશની પ્રાપ્તિ તેના જીવનમાં ને રસ પૂરે છે. અતએ દેશના લોકોએ પ્રતિજ્ઞા પાળીને સ્વદેશને વિશ્વમાં વિભૂષિત કરે જઈએ. અહે એ ધન્ય જીહાને–વદી પાછું રહે નહિ જે; અહો એ જીભ પર રહેતી-વચન સિદ્ધિ અને કીર્તિ ૧૮ વિવેચન-અહે ! એ જીહાને ધન્ય છે કે જે જીહા પ્રતિજ્ઞાનું વચન વદીને પાછુ તને ગ્રહણ કરતી નથી. અહા ! જે છઠ્ઠા શબ્દ બેલીને પાછા ખેંચી લેતી નથી તે જીહાપર વચન સિદ્ધિ અને કીતિ રહે છે. પ્રતિજ્ઞાયુક્ત જીહાને ધન્યવાદ આપવામાં આવે છે. પ્રતિજ્ઞા પાળક મનુષ્યની જીહાને ધન્યવાદ ઘટે છે. જે જીહા પ્રતિજ્ઞા વચન બેલીને પાછું ખેંચી લે છે તે લુલીની ઉપમાથી પ્રસિદ્ધ થાય છે. જીહાની મહત્તા વચન બોલી પાછું નહિ ખેંચી લેવામાં છે. જી હા કદાપિ પ્રાણુતે પણ બેલીને પાછું ખેંચી લેતી નથી તે જીન્હા પર વચન સિદ્ધિ અને કીતિ રહે છે એમ ગીઓ જણાવે છે. વચન સિદ્ધિની ઉત્પત્તિની ઈચ્છા જેના મનમાં હોય તેણે ભાષા સમિતિ પૂર્વક બેથું પાછું ન ખેંચી લેવાય એવા ઉપયોગ પૂર્વક બોલવું જોઇએ. “વીર્યપાત કરતાં વચનને પાત અનન્ત ગણે હાનિ કર છે” એવો અનુભવ કરીને બકવાટ, લવારે ત્યાગ કરીને પ્રતિજ્ઞાનું પાલન થાય એ દ્રઢ સંકલ્પ કરીને હાથી બેલિવું જોઈએ. - For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ૦ પ્રતિજ્ઞા પાલન. અબી બોલ્યા અબી ફેક” એવી પ્રતિજ્ઞાવાળાને વચનની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. સત્ય પ્રતિજ્ઞા પાલનમાં દ્રઢ સંકલ્પવાળા મનુબેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે જ હા કદાપિ પ્રતિજ્ઞા ભ્રષ્ટ શબ્દોને ઉચ્ચારતી નથી એવી જીહાપર વચન સિદ્ધિ વસે છે અને કીર્તિ વસે છે. એમાં જરા માત્ર સંશય નથી. પ્રતિજ્ઞા પાલન શબ્દો વડે જે જીહા સદા શેભી રહે છે તે જીહાપર સત્યના મહિમાથી બાર વર્ષે વચન સિદ્ધિ આવીને વસે છે અને જે કદાપિ નાશ ન થાય એવી કીર્તિ પ્રગટીને વસે છે તેથી તે છ હા આ વિશ્વમાં સરસ્વતીની પેઠે પૂજાય છે–સેવાય છે–અને મનાય છે. વચન સિદ્ધિ અને કાતિની ઇચ્છાવાળાએ સત્ય પ્રતિજ્ઞા યુક્ત શબ્દો બોલીને તેઓથી કદાપિ પાછા ન ફરવું જોઈએ. આ જગતમાં જેટલી વિપત્તિ છે, તેટલી વિપત્તિ ખરેખર જી હાથી જે જે શબ્દો બોલાય છે તે તે શબ્દને પાછા ન ખેંચી લેતાં સામી ઉપસ્થિત થાય છે. તે પણ જે બેલેલા બેલે પાળે છે તેના આગળ તે નમે છે અને પાછી ફરી જાય છે અને વચન સિદ્ધિ અને કીતિ આપીને તેઓ દુઃખને સ્થાને સુખ કરી દે છે. માટે આહાથી જે જે પ્રતિજ્ઞાના શબ્દો બોલવામાં આવે તે શબ્દો પ્રમાણે વર્તવાને દ્વાની પેઠે મરણીયા થઈને વર્તવું જોઈએ, આધુનિક સમયમાં જે જે વચન સિદ્ધિવાળા મહાત્માએ જણાય છે, તેઓની હાથી તેમના બેલે કદાપિ પાછા ખેંચાતા નથી એમ ખાસ લક્ષમાં રાખવું જોઈએ. મહાપુરૂષનાં વચનેબેલે કદાપિ ફરતા નથી એ કુદરતી નિયમ છે, વિશ્વમાં અનેક પ્રકારની સિદ્ધિ છે, આનંતિ કરવા માટે સજજનેએ હાથી બોલાતા પ્રતિજ્ઞાના શબ્દને ખાસ પાળવા જોઈએ. ભીષ્મપિતામહની દારૂણ પ્રતિજ્ઞાથી કેઈ પણ આર્ય અજાયે હશે નહિ. અનેક કાર્યને વિષે ઉત્કૃષ્ટ હંમેશાં પ્રતિજ્ઞા પાળવા માટે અને ભીમ જેટલું બળ મેળવવા માટે ભીષ્મ પિતામહનું નામ પ્રાતઃસ્મરણીય છે. અહે એ ધન્ય માનવને-શિખા પાઠ અને; બની આદર્શવત પતે ત્યજીને સર્વ સ્વાર્થોને. ૧૯ For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. વિવેચન-અન્ય મનુષ્યને પ્રતિજ્ઞા પાલનના પાઠ જે સર્વ રવાના ત્યાગ કરીને તથા આદર્શવત મનીને શિખાવે છે તે માનવને ધન્ય છે. પ્રતિજ્ઞાને પાળીને અન્યજનાને કઈ કહે વામાં આવે છે તેની અન્ય જને પર સારી અસર થાય છે. પેાતાના આચરણની અન્ય પર જેવી અસર થાય છે તેવી મૂક્ત કહેણીથી અસર થતી નથી. ઈંગ્લીશમાં કહેવત છે કે-‘Examples are better than precepts. ' વિશ્વમાં પ્રતિજ્ઞા પાળક મનુષ્યા ઉત્પન્ન કરવા હોય તે પ્રથમ પાતે પ્રતિજ્ઞા પાળક ખનવું જોઈએ. દુનિઆની આગળ ખેલવાની જરૂ૨ નથી, પરંતુ ખેલીને તે પ્રમાણે વર્તવાની જરૂર છે. સર્વ મનુષ્યેને કહેણી પ્રમાણે રહેણીની જરૂર છે. દુનિયા, માની એવા પ્રતિજ્ઞા પાળક મનુષ્ય પાસેથી પ્રતિજ્ઞા પાલનના પાઠ શિખીને તેને જેટલા આચારમાં મૂકે છે તેટલા ભાષણની ભવાઈથી આચારમાં મૂકી શકતી નથી. ખાલીને તે પ્રમાણે વર્તી ખતાવવાથી આદર્શ પુરૂષ બની શકાય છે પરંતુ મકમકાટ કરવા માત્રથી આદર્શ પુરૂષવ પ્રાપ્ત થઇ શકતું નથી. આ વિશ્વમાં મેલીને ફરી જાય એવા મનુષ્યોનો પાર નથી, પણ એલ એલીને તેપ્રમાણે વર્તે એવા પુરૂષ તા લાખે એક મળી શકે છે. ગુરૂ ગોવિંદસિંહના એ બાળકોને એર ંગઝેબ ખાદશાહની આજ્ઞાથી સરદારે ભીંતમાં ચણી દીધા હતા પરંતુ બન્ને બાળકોએ પિતાના એલ પ્રમાણે પ્રતિજ્ઞા પાલન કરવામાં જરા માત્ર મૃત્યુને ભય ગણ્યે નહિ, અને ભીંતમાં ચણાઈને આ નાશવત દેહને ડી ગયા. તેઓનું આ કૃત્ય સાંભળીને ગુરૂ ગેવિદસિહુને આશ્ચર્ય સાથે ગ્લાનિ ઉદ્ભવી. પરંતુ સાહેબની મરજી એવું ઉચ્ચારીને તે બાળકોને ધન્યવાદ આપ્યું. પ્રતિજ્ઞા પાલનમાં આ દ્રષ્ટાંત સામાન્ય ગણી શકાય નહિ. જે મુખે તે ખાળકાએ સાહેબને–રામને–જપ્યા તેથી કદ્ધિ ભ્રષ્ટ થયા નહિ. આ ઉપરથી સાર લેવાના એ છે કે પ્રતિજ્ઞા પાળકોના જીવન ચરિત્રાથી તેઓ અન્યજનાપર સારી છાપ બેસાડી શકે છે. માટે સુજ્ઞ મનુષ્યાએ મુખથી લવલવ-ખટપટ-ન કરતાં જે જે પ્રતિજ્ઞા કરી હોય તેનું પાલન કરવુ કે જેથી સ્વયમેવ વિશ્વ For Private And Personal Use Only ૪૧ Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. નનનનન જનેને અસર થાય, અને પ્રતિજ્ઞા પાળક બની શકાય. પ્રતિજ્ઞા પાલન સંબંધમાં આદર્શ પુરૂષ બનવા માટે સર્વ સ્વાર્થોને ત્યાગ કરવો પડે છે–પ્રતિજ્ઞા પાલકેજ સત્પરૂપે કહેવાય છે. નીતિરાતમાં કથેલું છે કે, एते सत्पुरुषाः परार्थघटकाः स्वार्थान्परित्यज्य ये सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये । तेऽमी मानवराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये ये तुघ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ॥ સવાથી મનુષ્ય રાક્ષસ જેવા છે. તેથી તેઓ પ્રતિજ્ઞા પાલન કરી શકતા નથી. સ્વાર્થી મનુષ્ય પ્રતિજ્ઞાને સ્વાર્થની ખાતર ત્યજી દેતાં એક ક્ષણ પણ વિચાર કરતા નથી. સ્વાર્થી મનુષ્યના હૃદયમાં પ્રતિજ્ઞા પાલનનું મહત્વ હેતું નથી. તેથી તેઓ પ્રતિજ્ઞાઓ-કે-આપીને અન્ય મનુષ્યના હૃદયને-પ્રાણને સ્વાર્થ પ્રસંગે વાત કરીને કર્મ ચંડાળનું પાપ પિતાના શીર્ષપર વહેરી લે છે. સ્વાર્થી મનુષ્ય પ્રતિજ્ઞા કરીને તેઓના બહાને અન્યજનેને વિશ્વાસ મેળવીને તેને ઠગવામાં–દુઃખ દેવામાં બાકી રાખતા નથી. સ્વાથી મનુષ્ય કેઈ જાતની પ્રતિજ્ઞા કરે છે, પરંતુ સ્વાર્થના લીધે તેઓને વિશ્વાસ આવી શકતું નથી. સ્વાર્થી મનુષ્ય-મિત્રહી-ધર્મદ્રહી-દેશોહી, રાજ્યહી કૃતકની અને આ -હી બની મહાપાપના ભક્તા બને છે. જેઓ સર્વ પ્રકારના સ્વાર્થોનું બલિદાન કરીને પ્રતિજ્ઞા પાલનમાં શૂરા બને છે તેઓ પ્રતિજ્ઞા પાલનમાં આદર્શ પુરૂષ બની અને પ્રતિજ્ઞા પાલનને પાઠ શિખવી શકે છે. વિશ્વમાં એવા પ્રતિજ્ઞા પાળક આદર્શ પુરૂષે ઘણા પ્રગટે અને તેઓના આદર્શ જીવનથી વિશ્વમાં સર્વત્ર રર્વ પ્રકારની ઉન્નતિ થાઓ. અહે એ ધન્ય માનવને-અની વિશ્વાસની મૂર્તિ; જગતમાં સત્યને થોપેખરે એ શાહુકારજ છે. ૨૦ વિવેચન-અહે એ માનવને ધન્ય છે કે જે પ્રતિજ્ઞા પાલનથી સર્વત્ર વિશ્વાસની મતિ બનીને જગતમાં સત્યને સ્થાપી શકે છે. ખરે For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. -- -- ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ~~~~ ખર એ માનવજ શાહુકારજ છે. પ્રતિજ્ઞા પાલન વિના ખરૂં શાહુકારપણું પ્રાપ્ત થઈ શકતું નથી, જેની બલીએ બંધ નહિ–જે બેલ બેલીને વારંવાર ફરી જાય છે, તે શાહુકાર, શેઠ, પારેખ–ખરેખર બની શકતા નથી. બોલીને તે પ્રમાણે વર્તવાના પ્રમાણિકપણુ વિના જગતમાં શાહુકારીપણું પ્રાપ્ત થતું નથી. ખરેખરા શાહુકાર થવું હોય તે પ્રતિજ્ઞા પાલન રૂપ સત્યને પ્રભુની પેઠે માન આપી પ્રવર્તવું જોઈએ. મહા પુરૂષના મુખમાંથી જે જે બેલ નીકળે છે. તે પ્રતિજ્ઞા રૂપજ છે. પ્રતિજ્ઞા પાલનથી વિશ્વને વિશ્વાસ મેળવી શકાય છે. “નામે શેઠ રળી ખાય અને નામે ચાર માર્યો જાય.” એવી જગતમાં કહેવત વર્તે છે. તેમાંથી ઘણે અનુભવ લેવાને છે. જે પ્રતિજ્ઞા પાલન ગુણ વિશ્વમાં દેદીપ્યમાન હોત નહીં તે કરડે રૂપીઆની લેવડ દેવડને અંતજ આવી ગયેા હતા અને નાણા પ્રકરણ કે જેના માટે પાશ્ચાત્ય વિદ્વાને તનતુંડ મહેનત ઉઠાવીને જનસમાજ આગળ મૂકવા પુસ્તકેદ્વારા, પત્રો દ્વારા, વિચારેને તે વિષય માટે બહાર પ્રજા સમુખ રજુ કરે છે. તેને પણ સદાને માટે બહિષ્કાર થયે હેત. વિશ્વાસ, પ્રતિજ્ઞા, વચન, કલ, Promise ઉપરજ જગને આધાર છે. પ્રતિજ્ઞા પાલનથી સર્વત્ર મનુષ્યમાં પિતાને વિશ્વાસ બેસે છે. તેથી બેલેલા બેલેને પાળવામાં સ્વનામ સર્વત્ર વિશ્વમાં પ્રસિદ્ધ થતાં સર્વ પ્રકારના વ્યવહારમાં શાહુકારી પદ પ્રાપ્ત થાય છે, અને તેથી આજીવિકાદિ કાર્યોમાં વિશ્વની સહાય મળે છે. તેથી તે માનવને વિશ્વના લેકે ધન્યવાદ આપી શકે છે. જગતમાં તેવા પ્રતિજ્ઞા પાળકે સત્યની સ્થાપના કરવા અને શાહુકારીપણું પ્રગટાવવા અને અન્ય જનેને દષ્ટાંતભૂત થવા ઉત્પન્ન થાય છે એમાં જરા માત્ર શંકા નથી. શાહ નામની બીરૂદવા અટક પ્રતિજ્ઞા પાળકને જ મળે છે. અહે એ ધન્ય માનવને-વિપત્તિ સહી કેટી; પ્રતિજ્ઞા પાળતે બેલે-અહતાને ત્યજી દૂર. ૨૧ વિવેચન--અહે એ મનુષ્યને ધન્યવાદ ઘટે છે કે જે બેલવડે અહંતાને દૂર કરી કેરિ વિપત્તિ સહીને પ્રતિજ્ઞાને પાળે છે, જ્યાં For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગતિના પાલન. સુધી અહત છે ત્યાં સુધી શરીરમાં-નામમાં-રૂપમાં અને બાહામાં મમતા થાય છે, અને જ્યાં સુધી શરીરાદિમાં અહંતા થાય છે ત્યાં સુધી પ્રતિજ્ઞાનું પરિપૂર્ણ પાલન થઈ શકતું નથી. અહંતા અને મમતાથી બાહ્ય પદાર્થોમાં મુંઝાવાનું થાય છે અને તેથી બેલેલા બોલનું ભાન રહેતું નથી. જ્યાં સુધી અહંતા મમતા છે ત્યાં સુધી શરીર પ્રાણદિને ભેગ આપતાં જીવ અચકાય છે અને શરીરાદિને ત્યાગ કરવાના પ્રસંગે અહંતાદિના ઉદયથી પ્રતિજ્ઞા ભ્રષ્ટ થવાય છે. જ્યાં સુધી અહંતા-મમતા છે ત્યાં સુધી મરણીયા બનીને પ્રતિજ્ઞાનું પાલન કરી શકાતું નથી. અહંતા અને મમતાથી પ્રતિજ્ઞાના મહા યુદ્ધમાંથી નાદાન છો પલાયન કરી જાય છે. અહંતાથી પ્રતિજ્ઞા પાલનમાં મૃત્યુને ભય રહે છે અને તેથી ગુલામગીરી પ્રાપ્ત થાય છે. જે દેશના લેકે અહંતાના ગુલામ બને છે તેઓ વિશ્વના ગુલામ બને છે. અને તેનું પરિણામ અંતે એ આવે છે કે તે દેશના લેકે ભવિષ્યની સંતતિના શાપરૂપ થઈ પડે છે. અહંતા અને મમતા વિના પ્રતિજ્ઞા જીવનથી જીવવાનું રૂચે છે અને પ્રતિજ્ઞા પાલનમાં અનેક વિપત્તિ આવી પડે છે તે તેના સામું યુદ્ધ કરી શકાય છે. હું અમુક કાર્ય કરીશ–અમુક માટે અમુક કરીશ. અમુક બાબતમાં અમુક સેવા બજાવીશ–અમુક વચનથી બધાઈને ચાલીશ-અમુકને અમુક વાર્તા નહિ કહુ. અમુકને મન, વચન, અને કાયાનું અર્પણ કરું છું ઈત્યાદિ અનેક પ્રકારે પ્રતિજ્ઞાઓ કરીને તે પ્રમાણે પ્રવર્તતાં અહંતા રહિત મનુષ્ય કેટી વિપત્તિને સહન કરે છે અને પરિષહાથી વિપત્તિથી પતે નહિ છતાવાથી પુરૂષ એવું નામ પ્રસિદ્ધ કરે છે. જે પોતાના બેલ વડે પ્રતિજ્ઞાને પાળે છે તે મનુષ્યને વિપત્તિને સહ્યા બાદ કેટી ધન્યવાદે ઘટે છે–સુવર્ણની પેઠે પ્રતિજ્ઞા પાળવામાં અનેક વિપત્તિ રૂપ તાપને સહેવા પડે છે. અનેક દુખે સહ્યા વિના કઈ મહા પુરૂષ બની શક્ત નથી-શતધા વિપત્તિ સહન કર્યા વિના કદાપિ ખરેખરા મહા પુરૂષ બની શકાતું નથી. વિપત્તિ સહવાથી કોઈ પણ મનુષ્ય પ્રતિજ્ઞા પાલક થઈ શકે છે. For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન, ૪૫ અહ એ ત્યાગી છે પૂરે-ત્યજી સુખની સહુ આશા પડેલાં કષ્ટ વેઠીને-પ્રતિજ્ઞા બોલીને પાળે–રર વિવેચન–જે મનુષ્ય બાહ્ય સુખની સર્વ આશાઓને ત્યાગ કરીને શીર્ષપર પડેલાં સર્વ કન્ટેને વેઠીને પ્રતિજ્ઞા બેલીને પાળે છે, તે પૂર્ણ ત્યાગી છે. સુખની આશાઓને ત્યાગ કરીને પ્રતિજ્ઞા પાળતાં ત્યાગીપણું પ્રાપ્ત થાય છે. સુખની આશાઓના ત્યાગની સાથે સર્વ પ્રકારની મમતાને પણ ત્યાગ થાય છે. તેથી હૃદયમાં પૂર્ણ ત્યાગીપણું પ્રગટે છે. પ્રતિજ્ઞા પાલનમાં સર્વ સુખની આશાઓને તેમ કરવામાં આવે છે, તેથી પૂર્ણ ત્યાગી ખરેખર પ્રતિજ્ઞા પાળક થાય છે. શીર્ષ મુંડાવા માત્રથી વા ફક્ત વેષ પહેરવા માત્રથી ત્યાગીપણું પ્રાપ્ત થઈ શકતું નથી. પરંતુ પ્રતિજ્ઞા પાલનમાં સુખશાઓના ત્યાગથી ત્યાગીપણું પ્રાપ્ત થાય છે. પ્રતિજ્ઞા પાળવા માટે ઇચ્છુકાઇટની પેઠે ફાંસીના લાકડાપર શીર્ષ રાખવા જેવી પ્રવૃત્તિ કરવી પડે છે. પ્રતિજ્ઞા પાળવામાં અનેક કષ્ટ પડતાં ઈષ્ટ મિત્રે સહાયકે પણ દૂર ખસી જાય છે. સ્વાશ્રયી બનીને દુખમાં સુખ માની કણને પન્થ કાપવું પડે છે. પ્રતિજ્ઞા પાળવા માટે પહેલાથી ત્યાગી થવું પડે છે. બાદશાહને કન્યાએ ન આપવી એવી પ્રતિજ્ઞા પાળક રાજપુત રાજાઓના શીરે અનેક કષ્ટ આવી પડતાં તેઓ જંગલે જંગલ ભટક્યા. પરંતુ મુસલમાન બાદશાહને કન્યાઓ આપી નહિ. તેઓ એકના બે થયા નહિ તેથી તેઓનાં કુલ ઉદયપુર રાણાના સિદિયા કુલ માફક વખણાય છે. ગુરૂઓ સાથે કરેલી પ્રતિજ્ઞાઓ માટે મિત્રો સાથે કરેલી પ્રતિજ્ઞાઓ માટે સ્વજન સાથે કરેલી પ્રતિજ્ઞાઓ માટે મિત્ર, ગુરૂ, બંધુ વિગેરેને આપેલાં વચને પાળવા માટે કષ્ટ સહવાં પડે છે, પરંતુ કષ્ટની પેલી પાર જતાં સત્ય સુખની પ્રાપ્તિ થાય છે, એમાં અંશ માત્ર પણ સંશય નથી. પ્રતિજ્ઞા પાળવામાં મૂછના ત્યાગી બનનારાએ આ વિશ્વમાં સર્વત્ર મહાદેવરૂપ ગણાય છે. બાહા સુખને તુચ્છ ગણીને તેને લાત મારીને ધીરવીર પુરૂષે પ્રતિજ્ઞા ટેક-વચનને પાળી શકે છે. પ્રતિજ્ઞા પાળક મનુષ્ય તેપ બંદુક, તરવાર, ફાંસી, સિંહ, અગ્નિ, આદિ કેઈથી ડરતે For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬ પ્રતિજ્ઞા પાલન. નથી. પ્રતિજ્ઞા પાળવા માટે કષ્ટોને ઉત્સવ સમાન માનીને તે સહે છે. જે પ્રથમથી સુખની આશાઓના ત્યાગ કરીને દુઃખના ભડકામાં કુદી પડે છે અને પ્રતિજ્ઞા પાળે છે તે મનુષ્ય શરીર છતાં અલૈાકિક દૈવી જીવનને પ્રાપ્ત કરી શકે છે. પ્રતિજ્ઞા પાળવા માટે દુઃખ પડે તે સુખ રૂપજ છે. એમ માનીને જે પ્રતિજ્ઞાને પાળે છે તે ખરેખર ત્યાગી છે. ઉત્તમ પુરૂષ એક વખત હસ્તમાં લીધેલા કાર્યને હુંમેશાં પાર પાડે છે. જો એક વખત પ્રતિજ્ઞા કરી કે અમુક કાર્ય મારે સાધ્ય કરવું એમ નિશ્ચય કર્યો હોય તેા કરોડા સકટાં પડતાં પણ તે કાર્યની પૂર્ણતા કરવી જોઇએ. ભતૃ હિર કહે છે કે प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः प्रारम्य विनिहता विरमन्ति मध्याः । विप्रैः पुनः पुनरपि प्रतिहन्यमानाः प्रारब्धमुत्तमगुणा न परित्यजन्ति ॥ ઉપરોક્ત લેાકનું પરિપૂર્ણ મનન કરીને પ્રતિજ્ઞા પાળવાને કટિબદ્ધ થવુ જોઇએ. જો પ્રતિજ્ઞા પાલન ગુણ પ્રાપ્ત થયા તે ખરેખરા ત્યાગીનું બિરૂદ પણ પ્રાપ્ત થયું. સમજવું. વિદેહી શ્રી જનક પેઠે, કરી સ્વાર્પણ લહે સુખડાં ત્યજીને ચિત્તમાંનુ' સહુ-કરી સ્વાર્પણુ વઘું પાળે—૩ વિવેચન—જનક વિદેહીની પેઠે પ્રતિજ્ઞાકારી પ્રતિજ્ઞા પાળવા માટે સર્વ સ્વાર્પણ કરીને સુખા પામે છે. ચિત્તમાંનુ' અહ'મમતા ભયાદિનું વાતાવરણ ત્યજીને પ્રતિજ્ઞા કારકે પેાતાનુ ખેલેલુ પાળે છે. જનક વિદેહી સંબધી પૂર્વે કથવામાં આવ્યુ છે. ઉત્તમ પુરૂષો સર્વ સ્વાર્પણ કરીને જનકની દક્ષિણા દાનના બેલની પેઠે વધુ’-બાલેલુ' પાળે છે–ચિત્તની અસ્થિરતા ત્યજીને ચિત્ત-મન-હૃદયની શુદ્ધિકરવી જોઇએ. ચિત્તની પ્રસન્નતા વિના દિવ્યતા સ્કુરાયમાન થતી નથી. ચિત્તની For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. પ્રસન્નતા તેજ ખરેખરી દિવ્યતા છે. જ્યાં સુધી મનમાં ભય હોય ત્યાં સુધી ખરી કસોટીના પ્રસંગે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થવાય છે. મનમાંથી ભીતિ પલાયન થવાની સાથે આત્મિક બળ ખીલવા માંડે છે. ભયાદિ વાસનાઓને સર્વથા નાશ કરે જોઈએ. મેરૂની પેઠે નિબૅકપ મન થવાથી બેલેલા બેલને પાળવામાં અડગ રહી શકાય છે. ચાર વેદનું શ્રવણ, પઠન, કરવામાં આવે; એકસો ને આઠ ઉપનિષદો ભણવામાં આવે; અઢાર પુરાણુ, કુરાન, બાયબલ, અને ઇતરેતર પુસ્તકનું મનન કરવામાં આવે પરંતુ જ્યાં સુધી મનમાં ભયાદિ દનું વાતાવરણ છે ત્યાં સુધી આત્મવીર્ય પુરાવી શકાતું નથી. આત્મવીર્યને સફેરવીને પ્રતિજ્ઞા પાળવી હોય તે વિદેહી જનકની પેઠે સ્વાર્પણ કરવું જોઈએ. મહા યુદ્ધાદિ પ્રસંગમાં યુરેપી રાજાને સ્વપદ નીચે લાવનાર વીર રત્ન નેપોલીયન બોનાપાર્ટની પેઠે નિભર્યુ મન કરવું જોઈએ. તેમના ગેળાએથી ઉડેલી ધૂળને તે આજ્ઞાપત્રે લખેલા તેના માટે બ્લેટીંગના સ્થાને કલ્પી લેતે હતો. તેપના ગેળા તેના હૃદયને કંપાયમાન કરી શકતા નહિ. નેપિલીયનની પેઠે ભયાદિ વાતાવરણથી રહિત મન કરીને બેલેલા બેલ પાળવાને સદા શૂરવીર બનવું જોઈએ. ઉત્તમ પુરૂના વચનમાં-વ્હામાં-આખા વિશ્વનું સામ્રાજ્ય વસે છે. કારણ કે જે તેઓ પ્રતિજ્ઞા ભષ્ટ થાય તે વિશ્વમાં સત્યનું તંત્ર તુટી જાય અને અસત્યનું જેર સર્વ સ્થળે થઈ જાય. પરંતુ વિશ્વના નિયમ પ્રમાણે ભૂત-વર્તમાન-અને ભવિષ્યમાં પણ સત્ય અને અસત્ય તે સાથેજ રહેવાનાં. માટે બેલેલા વચનની કિંમત સમજવી જોઈએ. હે જે સ્વાર્થ વિઝાનાબની કીડા વઘુ ત્યાગે; જ આત્માની હા - કરે નન્નતિ સાચી ૨૪ વિવેચન-અહે જે સ્વાર્થ રૂપ વિષ્ઠાના કીડા બનીને બેલેલા બોલને ત્યાગે છે તે પોતાના આત્માની હાનિ કરે છે અને સાચી સ્વાનેતિ કરી શકતા નથી. વાર્થ કીટકે સત્ય સ્વાનેતિના પન્થમાં એક પગલું પણ મૂકી શકતા નથી. સ્વાર્થની મારામારીમાં સપડાયેલા For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४८ પ્રતિજ્ઞા પાલન, wwત, સ્તન, પાકાત . ... તેને પાછું વાળા પ્રતિજ્ઞા લગ મનુષ્યો પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ બની આત્મહાનિ કરી શકે છે. આત્મતિના પ્રાણભૂત-વર્યભૂત સત્ય પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા ટેક–વચનથી ભષ્ટ થનારાએ કદાપિ બાહ્યથી ઉન્નતિને અમુક કાળ સુધી પામી શકે, એવું તેમને ભાન્તિથી ભાસી શકે. પરંતુ પશ્ચાત્તો તે એવી અધોગતિમાં આવી પડે છે કે ઘાણીના વૃષભની પેઠે હતા ત્યાંના ત્યાં દેખાય છે. પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલા મનુષ્યના હૃદયની ચન્દ્રયમાન જેવી સ્થિતિ થાય છે. પૂર્વે પણ કથવામાં આવ્યું છે કે સ્વાર્થ રૂપ ઝેરી મીઠાશથી લોકે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે પરંતુ તેઓ અવનતિના વિકરાળ મુખમાં સપડાય છે. એમ તેઓ સ્વાર્થ અંધ જાણી શકતા નથી. પ્રતિજ્ઞા ભંગથી જે સ્વાત્મહાનિ થાય છે એવી અન્ય કશાથી થતી નથી. વચન આપીને તેને પાછું પી જતાં વા બેલીને પાછું ગળી જતાં આત્મઘાત થાય છે, તે સ્થળ બુદ્ધિવાળા મનુષ્ય દેખી શકતા નથી. આત્મજ્ઞાનીઓ, બ્રા જ્ઞાનીઓ, વિર મહાત્માઓ પ્રતિજ્ઞા ભંગથી થનારી વાસ્તવિક હાનિને પારખી શકે છે તેથી તેઓ પ્રતિજ્ઞા ભંગ કરવા કરતાં બાહ્યા સ્થળ પ્રાણેને તેમ કરવામાં લવલેશ સંકેચ પામતા નથી. પ્રતિજ્ઞા ભંગ કરનારા સ્વાર્થ રૂપ વિષ્ઠાના કીડા છે તેથી તે પ્રતિજ્ઞા પાલનરૂપ અમૃત રસના સ્વાદની લહેરી લેવાને કિંચિત્ પણ શક્તિમાન થઈ શકતા નથી. પ્રતિજ્ઞા પાલનરૂપ અમૃતપાનથી દેવત્વ પ્રાપ્ત થાય છે, એમ મહર્ષિએ કહે છે. બેલીને પાળવું. બેલીને ફરવું નહિ. આપેલા કેલ પ્રમાણે વર્તવું, એ દિવ્ય અમૃતનું પાન છે. તેને જેણે સ્વાદ લીધે છે, તે અમર થયેલ જાણુ. પ્રતિજ્ઞા પાલનરૂપ અમૃતપાન કરનારાઓ સત્ય સ્વાનેતિ કરી શકે છે, એ જ્યારે દઢ નિશ્ચય થાય છે, ત્યારે માથું મૂકીને પ્રતિજ્ઞા પાળવામાં સ્વજીવનને હેમ કરીને દેવત્વ પ્રાપ્ત કરી શકાય છે. પ્રતિજ્ઞા પાળકે ત્રણ કાળમાં અમર છે. એ અનુભવ આવે છે ત્યારે પ્રતિજ્ઞા પાળવામાં બાહ્ય પ્રાણને ત્યાગ કરે એ જળતરંગ સમાન સમજાય છે. દેશભક્તિ, ધર્મભક્તિ રાજ્ય ભકિત, આચાર્ય ભક્તિ, ગુરૂ ભકિત, કુટુંબ ભક્તિ, મિત્ર ભકિત અને માતપિતાની ભક્તિમાં ઉપર્યુકત ભાવનાની પરિપકવ દશા થતાં For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. ૪૯ પ્રતિજ્ઞા પાળવા માટે પ્રાણત્યાગ એ ઉત્સવ સમાન આનન્દપ્રદ કર્તવ્ય સમજાય છે અને પ્રતિજ્ઞા પાલનથી સત્ય નતિ સાધી શકાય છે એમ જગજાહેર કરવામાં આવે છે. પ્રતિજ્ઞા ભગ જે કરતા-ખરા તે ભંગીઓ જગમાં, પ્રતિજ્ઞા ત્યાગ રૃપ વિઝા-વદનમાં જે ગ્રહે પાછા ૨૫ વિવેચન–જગતમાં, હિંદુસ્થાનમાં વિષ્ઠાના ઉપાડનારાઓને ભંગીએ કહેવામાં આવે છે. ભંગીઓ નીચ ગણાય છે. પરંતુ જ્ઞાનીઓ કળે છે કે તે ભંગીઓની જાતથી ભંગીએ છે પરંતુ વાસ્તવિક ભંગીઓ તે જે પ્રતિજ્ઞાઓ-(બેલેલા બેલને) પાળતા નથી તેજ જાણવા. જાતિથી ભંગીઓ વિષ્કાના ટેપલાને ઉપાડીને નગર–ગામવા શહેર બહાર ફેંકી દે છે, અને પ્રતિજ્ઞા ભંગથી બનેલા ભંગીઓ, તે પ્રતિજ્ઞા ત્યાગ રૂપ વિષ્ઠાને પાછી મુખમાં ગ્રહણ કરે છે. અહાહા ! આ તેઓનું ભંગીપણું તે આશ્ચર્ય ઉપજાવે એવું છે. આ વિશે તેઓને ભાગ્યેજ ખ્યાલ હોય છે. જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં આવા પ્રતિજ્ઞા ભ્રષ્ટ ભંગીઓને બઝાર તે ખુલ્લે સમ. તેમાં દાખલ થવાને પાસની જરૂર રહેતી નથી. એક વખત પ્રતિજ્ઞા-કેલ, વચનને ભંગ કરે એટલે તમે પણ તે બઝારના મેમ્બર થઈ ચૂક્યા સમજવા.. શુભ કાર્યો કરવા માટે વા કેઈને વિશ્વાસ ભંગ નહિ કરવા સંબંધી વા રહસ્ય ભંગ નહિ કરવા સંબંધી આપેલી પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થઈ ગમે તેવા શેઠના વા રાજાના વા અધિકારીના વેશમાં રહેવા છતાં ભંગીના કરતાં વિશેષ ઉત્તમ જીવન તે નથી જ એમ ખાસ સમજવું. ભલે-પ્રાતઃકાળે ચાના કપ ઉડા, માલ મિષ્ટાન્ન ખાઓ, ચિરૂટ મેમાંથી દૂર નહિ મૂકવાની બાધા લે, પરંતુ રાત્રિ દિવસ તમારા હૃદયમાં પ્રતિજ્ઞા ભ્રષ્ટ રૂપી કીડે સદા હૃદયને કતરી ખાશે એમાં લવલેશ શંકા નથી. આ વાત અનુભવ સિદ્ધ છે, એવું તેઓને સદા માલુમ પડે છે, પણ સ્વાર્થ તેઓને અંધ બનાવે છે. મનુષ્યએ વચન આપતાં પૂર્વે હજાર વિચાર બલકે કરડે વિચાર કર્યો For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ પતિના પાલન. પછીજ પ્રતિજ્ઞાથી બદ્ધ થવું જોઈએ. પશ્ચાત્ વચન પાળવામાં મેરૂ સમાન થવું જોઈએ, અને પ્રતિજ્ઞા ત્યાગરૂપ વિષ્ઠાને ફરી જઈ કદિ ગ્રહણ કરવી જોઈએ નહિ, આર્યાવર્તમાં પ્રતિજ્ઞા ભંગ નહિ કરનારા વીર પુરૂને પ્રાદુર્ભાવ થશે ત્યારેજ સર્વ પ્રકારની શુભ પ્રગતિને ઉદ્ધાર થશે. યત્રતત્ર ભ્રમણ કરતાં, ઉઠતાં બેસતાં, પાણીના પરપોટાની માફક જ્યાં ત્યાં ભંગ થાય છે. તે દેશની અને સમાજની ઉન્નતિને સ્વપ્નમાં પણ ખ્યાલ રાખી શકાય નહિ, પૂર્વને સૂર્ય પશ્ચિમમાં કદાપિ ઉગે પણ વીર પુરૂષની પ્રતિજ્ઞા ફરે નહિ. એ સિદ્ધાંતને જ્યારે જનસમાજ આચારમાં મૂકશે, ત્યારે તે સમાજની વિદ્યુત વેગે શુભ પ્રગતિ થશે. પ્રતિજ્ઞા પાલક વીર પુરૂની વિષ્ઠા ઉપાડવાને માટે પ્રતિજ્ઞા ભંગ કરનાર ભંગીઓ અધિકારી બની શકે છે. પ્રતિજ્ઞા પાળક વીર પુરૂષેના દાસ બનીને પ્રતિજ્ઞા ભ્રષ્ટ મનુષ્ય જીવી શકે છે. પ્રતિજ્ઞા ત્યાગરૂપ વિષ્ઠાને ગ્રહીને જે લેકે જીવે છે તેઓ ભૂંડના કરતાં પણ હલકા છે. એવું જાણીને પ્રતિજ્ઞા ભંગ કદાપિ સુરાએ કર જોઈએ નહિ. પ્રતિજ્ઞા પાળવામાં શુભેન્નતિ છે એવું સમજીને સ્વકૃત પ્રતિજ્ઞા પાળક બનવું જોઈએ, એજ સત્યરૂષની શિક્ષા છે. ક્ષણિક મનના બનીને જે-પ્રતિજ્ઞા કરી લે છે, કરે જેની પ્રતિજ્ઞાઓ-ફરે હેનું કર્યું માન્યું–૨૬ વિવેચન–જે મનુષ્ય ક્ષણિક મનના બનીને પ્રતિજ્ઞા કરીને લેપે છે, તેઓનું વિશ્વમાં પ્રમાણિકપણું રહેતું નથી. ક્ષણે ક્ષણે જેના વિચાર બદલાયા કરે છે તે ક્ષણિક મનને કહેવાય છે. જેને પોતાના મનપર અજેના ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરૂદ્ધ વિચારની અસર ક્ષણે ક્ષણે થાય છે, તે ક્ષણિક મનને કહેવાય છે. જેનું મન ક્ષણે ક્ષણે બદલાતું રહે છે તે ક્ષણિક મનને કહેવાય છે. ક્ષણિક મનના મનુષ્યોને વિશ્વાસ રાખી શકાતો નથી. વાઘ, વરૂ, સિંહ અને સર્પને કદાપિ વિશ્વાસ રાખી શકાય પરંતુ ક્ષણિક મનવાળા મનુષ્યને વિશ્વાસ રાખી શકાતે નથી. ક્ષણિક મનવાળા મનુષ્ય જેમાં નિમિત્તો પામે છે તે થઈ જાય For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. પૂર્વ છે, તે અન્યના પર વમન આધિન રાખે છે, તેનામાં વિચારોની ક્ષણિકતાથી તે આખી દુનિચ્છામાં ધૂમકેતુ સમાન ભય‘કર થઇ પડે છે. ક્ષણિક મનના મનુષ્ય કદાપિ પ્રતિજ્ઞા કરે છે, પરંતુ તેઓના વિચારો પાણીના પરપોટાની પેઠે ક્ષણિક હાવાથી તેની કરેલી પ્રતિજ્ઞાઓ, આપેલાં વચના, જળતરગ પેઠે ક્ષણિક નિવડે છે અને તેથી તે દેશને, રાજ્યને, સમાજને, સધને, કુટુ'બને અને મિત્રાને ભયંકર થઈ પડે છે. માટે ક્ષણિક મનના મનુષ્યની પ્રતિજ્ઞાઓથી અને તેમને આપેલાં વચનાથી ચેતીને વર્તવું જોઇએ. ક્ષણિક મનના મનુષ્યમાં વીર્યની મંદતાને લીધે,તેઓની પ્રતિજ્ઞાથી અન્ય મનુષ્યાને ઘણું વેઠવુ પડે છે. ક્ષણિક મનના મનુષ્યે ક્ષણમાં મિત્ર અને છે . અને ક્ષણમાં શત્રુ થાય છે. તેઓ ગમે તેવા દૃઢનિશ્ચયથી કાંઈ કહે તાપણ તે પાળી શકતા નથી. અમુક વખતે અમુક કાર્ય કરીશ. અમુક વખતે અમુક વાતને નહિ પ્રકાશું, ઇત્યાદિ અનેક ખાખાનાં વચનાને ક્ષણિક મનુષ્ય આપે છે; પરંતુ અલ્પ દિવસના સમાગમથી તેઓની પ્રતિજ્ઞાઓની-બાલાની ભ્રષ્ટતાથી તેઓ ક્ષણિક મનના છે તેમ સ્પષ્ટ જણાઇ આવે છે. શત્રુના મિત્ર મનનારા “ક્ષણે રૂ ક્ષણે તુષ્ટ” એવા ક્ષણિક મનના મનુધ્યેાની પ્રતિજ્ઞાઓપર અને આપેલાં વચને પર વિશ્વાસ રાખવા તે ગરદન પર તરવાર મૂકવા ખરાબર છે. ** જેની પ્રતિજ્ઞાઓ-લેલા એલા, વચના-કુરે છે તેનુ કર્યુ અને માન્યુ' સર્વ ક્રે છે. જેની પ્રતિજ્ઞા કરે છે તેનું સર્વ ક્રે છે. નીચમાં નીચ ગણાતા મનુષ્ય ડાય પરંતુ પ્રતિજ્ઞા પાળવામાં એકકા છે તે તેનું જીવન ઉત્તમ થાય છે, પરંતુ જે ઉચ્ચજાતિના ખાનદાન મનુષ્ય ગણાતા હોય અને વચન પાળવામાં ક્ષણિક મનના છે તેા તેનુ સર્વ જીવન અમાનુષી છે. કાઇને વચન આપીને ન પાળવા કરતાં પ્રથમથી વચન કાલ ન આપવા તે હુજાર દરજ્જે ઉત્તમ છે. કે જેથી અન્ય મનુષ્યના હૃદયના ઘાત તા ન કરી શકાય. મનુષ્યાએ ચાદ રાખવુ કે જેઓની પ્રતિજ્ઞાએ ક્રે છે, જેઓ આલેલા મેલને શુકની સાથે ગળી જાય છે, તેઓ કાઇના થયા નથી અને ત્રણુકાળમાં કાઇના થવાના નથી. આપેલા For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરે પ્રતિજ્ઞા પાલન. વચનને લેપ કરે એ અધર્મ છે. જેની પ્રતિજ્ઞાઓ ફરે છે એવા ક્ષણિક મનના પુરૂષને પ્રાણાતે પણ વિશ્વાસ કરે એગ્ય નથી પ્રતિજ્ઞા પાળવામાં દ્રઢ મનના થવાની ઘણી જ જરૂર છે. અરે વિશ્વાસ તેને શેફરે જે બેલ બેલીને, ખરી વખતે રહે અળગે-ગળુ કાપે ફરી જઈને-ર૭ વિવેચન–જે બેલ બેલીને ફરી જાય છે તેને અરે શે વિશ્વાસ? પ્રતિજ્ઞાના બોલે બેલીને ફરી જનાર મનુષ્ય, ખરી અણીન પ્રસંગે અળગે-દૂર રહે છે, અને તે પ્રેમ સંબંધથી, મિત્ર સંબંધથી ગુરૂ શિષ્ય સંબંધથી-આદિ અનેક પ્રકારના બાંધેલા સંબંધેથી ફરી જઈને ગળુ કાપે છે. તેને સોગંદથી કેઈની જાતે સંબંધ બાંધ્યો હોય છે તે પણ સ્વાર્થ-લેભાદિ પ્રસંગ પામી ફરી જાય છે. અને મિત્રદ્રોહ, રાજ્યદ્રાહ એવા અનેક પ્રકારના દ્રિતના પાપ કરવામાં અચકાતા નથી. માટે તેવા લોકોને વિશ્વાસ કરવે એ કઈ રીતે પણ ચગ્ય છે નહિ બોલીને ફરી જનારા મનુષ્ય સ્વાર્થથી અંધ બનીને અન્ય મનુષ્યના ગળાં કાપવાને ધોળે દિવસે બંધ કરે છે અને તે બીના જગજાહેર છે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થઈને જેઓ વિશ્વાસઘાત કરે છે તેઓનું જીવન હિંસક પશુઓ કરતાં પણ અત્યંત અશુભ છે. જે ક્ષાત્રકર્મ વીરે છે, તેઓ ક્ષણે ક્ષણે બેલીને ફરી જતા નથી. ચિતોડના રાણાના જયેષ્ઠ પુત્રે પોતાના પિતાની મરજીની અનુસાર લઘુ બંધુને રાજગાદિ આપવાની પ્રતિજ્ઞા મરણાન્ત સુધી પાળી. રાજપુત વીરે પ્રતિજ્ઞાપૂર્વક જ્યારે કેશરીયાં કરીને લડે છે ત્યારે રણભૂમિમાંથી નાશી જતા નથી, પણ માતાના બળે સ્વશીર્ષની આહુતિ આપવાને તત્પર રહે છે. તેઓ જે એક વખત વચન આપે છે તે મરણ સુધી પાળે છે, તેથી જ તેઓની પ્રશંસા જગજાહેર છે. જ્યારથી રાજપુત વીરમાં પ્રતિજ્ઞાની હાનિ થવા લાગી ત્યારથીજ “તેઓની પડતી થવા લાગી” બોલીને નહિ ફરી જનારા મનુષ્ય તમારા નહિ બોલાવ્યા છતાં તમારા વિશ્વાસના પાત્ર થવાને સતત ઉદ્યમ કરી રહેલા હોય છે, વિશ્વમાં જેટલે For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. ૫૩ --- - ---- ------------- ----- ----- ------------------- અંશે પ્રતિજ્ઞા પાળકેની ઉત્પત્તિ તેટલે અંશે જગતની ઉન્નતિ થયેલી સમજવી. જે સમયને વિચાર કરી દૂર રહે છે તે પ્રતિજ્ઞા પાલનથી ભ્રષ્ટ થાય છે, એટલું જ નહિ પરંતુ વિશ્વમાં સર્વ કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. એવધ પામીને પ્રતિજ્ઞા પાલનમાં કટિબદ્ધ થવું જોઈએ. વચન આપી ફરી જાવ-કરે બલ્યુ અહ્યું જે, ઉતારી કૃપમાંહિ તે-ઉપરથી દેરડું કાપે-૨૮ વિવેચન–જે મનુષ્ય વચન આપીને ફરી જાય છે, અને પિતાનું બેલ્યુ અબોલ્યું કરે છે તે અન્ય મનુષ્યને કૂપમાં ઉતારીને ઉપરથી દોરડું કાપી નાખનાર જાણો. વચન આપીને ફરી જવું તે તે મહા અધર્મ છે. બોલ્યું અબેસું કરવું તે જીવતાં મરવા જેવું છે. વચન આપીને ફરી જનાર મનુષ્ય છતાં મનુષ્ય નથી; અને તે બેલનાર છતાં બબડે છે. કેઈને વચન આપીને વિશ્વાસી બનાવી પશ્ચાત, વચન ભંગ કરી તેને દુઃખના ખાડામાં ઉતાર તે કઈ રીતે એગ્ય છે જ નહિ. મનુષ્ય જીવનના શ્વાસોસ સમાન વિશ્વવ્યવહારમાં પ્રતિજ્ઞા પાલન પ્રવૃત્તિ છે, તે પ્રવૃત્તિને લેપ થતાં વિશ્વવ્યવહારની અને ધર્મ વ્યવહારની હાનિ થાય છે. વચન આપીને ફરી જનાર મનુષ્ય પિતાને વિશ્વ સાથે સંબંધ કાપી નાખે છે. અને તે પ્રમાણિકતામાં પૂળે મૂકે છે. “લે તો કદાપિ ન ફર” નહિં તે મૂકભાવ ગ્રહણ કરે. તરવારને ઘા રૂઝે છે પરંતુ જે વચન આપીને ફરી જાય છે અને બોલ્યાને અવબેલ્થ કરે છે તેને ઘા, વાણી વિનોદના મલમ પટ્ટાથી પણ રૂઝાતે નથી. માન મરતબાને અખાડામાં ફેંકી દેઈને પ્રતિજ્ઞા પાળવી જોઈએ. કરે લાખે પ્રતિજ્ઞાઓ-જુવાને બાળ ને વૃદ્ધો પ્રતિજ્ઞા પાળતા વિરલા-હૃદયને વાણુની ટેકે–ર૯ વિવેચન–યુવકે બાળકો અને વૃદ્ધ લાખે પ્રતિજ્ઞાઓ કરે છે પરંતુ તેમાંથી વિરલા મનુષ્ય હૃદય અને વાણીની ટેકે પ્રતિજ્ઞા પાળી શકે છે. મનુષ્ય, દરરેજ, મહીને વા વર્ષે અમુક પ્રસંગો પામીને For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. પ્રતિજ્ઞાઓ કરે છે, પરંતુ તે પ્રતિજ્ઞાઓને પાળવામાં ટકી રહેનાર તે વિરલા હેય છે. સંવત ૧૯૬૪-૬૫ માં હિંદુસ્થાનમાં જ્યાં ત્યાં વિદેશી ખાંડને બહિષ્કાર થયે હતું. તે વખતે લાખ માણસેએ તેવી ખાંડને પ્રતિજ્ઞાથી બહિષ્કાર કર્યો હતે. તે વખતે લાખે માણસોએ તેવી ખાંડને ઉપગ ન કરવાને પ્રતિજ્ઞાએ કરી હતી. પણ અફસેસ? તે પ્રતિજ્ઞાને અત્યાર સુધી પાળનારા તે કેઈ વિરલા પુરૂષો માલમ પડે છે. વક્તાઓ, સાધુઓ, ગુરૂઓ, તેમજ અન્ય વિદ્વાને ઉપદેશ આપે છે ત્યારે અનેક વિષયની મનુષ્ય પ્રતિજ્ઞા કરે છે, પરંતુ પાળતી વખતે મૂષક કેન્ફરન્સ જેવું થાય છે. લડાયક બેન્ડ વાગે છે ત્યારે પવૈયા સરખા પણ લડાઈમાં સંચરે છે, પરંતુ જ્યારે તરવાના ખડખડાટ, બંદુક અને તેના ભયંકર અવાજે કર્ણગોચર થાય છે ત્યારે ઉંધી પુછડીએ ભીર પવૈયાએ નાશી જાય છે. વચન આપીને પાળી બતાવવું તે સર્વ કરતાં શ્રેષ્ઠ છે. પ્રતિજ્ઞા લેવા કરતાં પ્રતિજ્ઞા પાળવાની અનન્ત ઘણી કિંમત છે. વચન પાળકની, કેલપાળકની, પ્રતિજ્ઞા પાળકની જેટલી સ્તુતિ વા પ્રાર્થના કરીએ તેટલી જૂન છે. તેવા વીર પુરૂષોની તે દેવ તરીકે પૂજા કરવી જોઈએ અને પ્રાતઃકાળે અકાળપુરૂષના નામ જોડે જીવતા પ્રતિજ્ઞા પાળકેનું નામ સ્મરણ કરવું જોઈએ. હૃદય અને વાણીની ટેકથી પ્રતિજ્ઞા પાળવામાં જેટલું સામર્થ્ય હોય તેટલું ઉત્સર્ગ અને અપવાદ માગીથી વાપરવું જોઈએ. પ્રતિજ્ઞા લેવામાં વા આપવામાં આશ્ચર્ય લાગતું નથી; કિંતુ સર્વ વિપત્તિઓની સામા ઉભા રહીને પ્રતિજ્ઞા પાળવામાં આત્મ મહત્તા રહેલી છે. જે ધાબાઈએ દિલ્હીમાં સ્વપ્રતિવ્રતા ધર્મની માનસિક પ્રતિજ્ઞાન-ટેકને અકબર બાદશાહને નમાવી સિદ્ધ કરી આપી હતી. ઉપરોક્ત દ્રષ્ટાંતથી એ અવધ થાય છે કે વચનથી પ્રતિજ્ઞાનું, ટેકનું ઉચ્ચારણ કર્યા વિના સ્વકર્તવ્યથી અખિલ વિશ્વ પર સ્વજીવનની અસરકરી શકાય છે–જીવનને શુદ્ધ પ્રવાહ સિંચી શકાય છે, અને જીવનનું રહસ્ય સમજાવી શકાય છે. અતઃ એવ હૃદયને વાણીની ટેકે પ્રતિજ્ઞા, કેલ, વચન પાળવામાં કિંચિત્ ન્યૂનતા દર્શાવવી જોઇએ નહિ. For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પતિના પાલન. ૫૫ - - - - - -- - - - પ્રતિજ્ઞા પાળવા માંહિ-ખરી કિમત માનવની ખરી પ્રામાયની કુચી-પ્રતિજ્ઞા ભ્રષ્ટ શકર છે-૩૦ વિવેચન–મનુષ્યની સત્ય કિસ્મત પ્રતિજ્ઞા, વચન, કેલ, પાળવામાં રહી છે, સત્ય પ્રમાણિકતાની કુંચી પ્રતિજ્ઞા પાળવી તે છે. પ્રતિજ્ઞા ભ્રષ્ટ આત્મા ભૂંડ સમાન છે. ભૂંડ જેમ વિષ્ટાથી ઉદર નિર્વાહ કરે છે તેમ પ્રતિજ્ઞા ભ્રષ્ટ મનુષ્ય પ્રતિજ્ઞા ભ્રષ્ટતારૂપ મલીન પદાર્થ ભક્ષ્ય કરીને જીવન વ્યતીત કરે છે. શકરને જેમ કે માન આપતું નથી તેમ વચન ભંગ કરનારાઓને કે માનની દ્રષ્ટિથી જોતું નથી. શકર જેમ મલીન દુધિ જળવાળા ખાડામાં પડે રહે છે તેમ પ્રતિજ્ઞા ભ્રષ્ટ મનુષ્ય સ્વાર્થ, ભેદ, કુટ, નીચતા, દોષથી મલીન પાપના ખાડામાં પડી રહે છે. ભંડના પરિવારથી જેમ ભૂંડનું રક્ષણ થતું નથી તેમ પ્રતિજ્ઞા ભ્રષ્ટના પરિવારથી તેનું રક્ષણ થતું નથી. ભૂંડ જેમ દેખાવમાં સુંદર લાગતું નથી તેમ પ્રતિજ્ઞા ભ્રષ્ટ મનુષ્ય સ્વઆત્મ ભીતિના લીધે શકના ચિન્હથી સુંદર લાગતું નથી. સદ્દભાગ્યે–જે તે પુરૂષ સુંદર હેય પણ ઉત્તમ જનેને સારે લાગતું નથી. ભંડ કરતાં પ્રતિજ્ઞા ભ્રષ્ટ એક રીતે તે ઘણેજ ખરાબ છે. ભૂંડ તે અન્યની વિષ્ઠા ભક્ષણ કરે છે પણ સ્થવિષ્ઠા ભક્ષણ કરતું નથી. કિંતુ પ્રતિજ્ઞા ભ્રષ્ટજને તે પોતાના બેલે પાછા ખેંચી લઈને ભૂંડ કરતાં પણ વિશેષ નીચતા સાબીત કરે છે. પાશ્ચાત્ય ભૂંડને પાળે છે. કારણ કે ભૂંડ પણ તેઓને ખાવામાં ઉપયોગી થઈ પડે છે. પરંતુ પ્રતિજ્ઞા ભ્રષ્ટ ભૂંડ તે સ્વવચનને બહિષ્કાર કરવાથી સ્વગુરૂનું, આચાર્યનું, કુટુંબનું, શેઠનું, ઉપરીનું, માલીકનું, મિત્રનું, નૃપતિનું ભલું કરવા સમર્થ થતું નથી; તેઓના રક્ષણને માટે સ્વજીવનની આહુતિ આપી શકતા નથી. કિંવા તેઓને આપેલાં વચન, કેલકરાર, પ્રતિજ્ઞાઓને ભંગ કરી, તેઓનું જ અહિત કરવામાં કાંઈપણ કચ્ચાશ રાખતા નથી. પ્રતિજ્ઞા મુક્તિ નિસરણુ-પ્રતિજ્ઞા શક્તિમયદેવ; પ્રતિજ્ઞાથી પડે તેનેવિનિપાત જ થતે શતધા. ૩૧ For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ પ્રતિજ્ઞા પાલન. વિવેચન–પ્રતિજ્ઞા પાલન ખરેખર શક્તિમય દેવી છે તેથી તેની આરાધના કરતાં જે પાછું પડે છે તેને શત પ્રકારે બકે લાખ પ્રકારે નાશ થાય છે. “પ્રતિજ્ઞાખ્રણ નાનાં રાત વિનિgra:જે વચન ટેકથી પડે છે તે ગમે તેવો ઉચ્ચ હોય છે છતાં પોતે પડતે છેક અવનતિના તળીએ આવી પડે છે. પવિત્ર ગંગાનું જેમ સ્વર્ગમાંથી શિવના મસ્તક ઉપર અને શિવના મસ્તક ઉપરથી પૃથ્વી ઉપર–અને ભૂમાતાના એળેથી સમુદ્રમાં અને સમુદ્ર વડે પાતાળમાં ગમન થયું તેવી જ રીતે પ્રતિજ્ઞા ભ્રષ્ટની સ્થિતિ થાય છે. પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થનાર મનુષ્ય એક ભૂલ કરતાં છેક નીચે જાય છે. પ્રતિજ્ઞા ભ્રષ્ટતાની સાથે નીચતા-પતિત દશાને અત્યંત સંબંધ છે. પ્રતિજ્ઞા પાલનત્વથી પશ્ચાત્ ભ્રષ્ટ થતાં આ ન્નતિના શિખરથી રાજાઓ શેઠીયાઓ,સમાજ, રાજ્ય, ધર્મ, સમાજ, કુટુંબ, જાતિ વગેરેને વિનિપાત થયા વિના રહેતું નથી. પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થનાર કદાપિ એમ માને કે હું ઉન્નતિ પર છું પરંતુ તેમાં તેની ભૂલ છે. મરાઠાઓએ શિવાજીની પ્રતિજ્ઞા પ્રમાણે રાજ્ય પ્રગતિ માટે જે યુદ્ધ પાછળથી કર્યું હોત તે તેમને પાછળથી શતમુહ વિનિપાત થયે તે થાત નહિ. શિવાજીની પ્રતિજ્ઞા હતી કે હિંદુઓ સાથે યુદ્ધ કરવું નહિ. હિંદુઓના ઉદ્ધાર માટે યુદ્ધ કરવું. મુસલમાને છે કે હિંદુને સતાવે તે હિંદુને પક્ષ લે. હિંદુ રાજ્ય સાથે બાથ ભીડને મહેમાંહે લઈને નબળા પડી જવું નહિ. હિંદુએમાં અને હિંદુ રાજ્યમાં પરસ્પર પુટ કરવી નહિ. મહારાષ્ટ્રીઓએ પરસ્પર યુદ્ધ કરવું જોઈએ નહિ. ઈત્યાદિ શિવાજીના બે પ્રમાણે મરાઠાઓએ વર્તન રાખ્યું નહિ. તેઓએ રાજપુતે સાથે યુદ્ધ આરંભ્યાં મહેમાહે કપાઈને મુઆ. શિવાજીને મુળ ઉદ્દેશ ભૂલી ગયા, અને એશઆરામ, મોજ શોખમાં પડી જઈ પોતાના હાથે વપગ પર કુહાડે માર્યો. પાણીપતના પાંચમા યુદ્ધ વખતે મારવાડના રાજાઓની સલાહને તુચ્છકારી નાખી તેથીજ મરાઠાઓને શતધા વિતિપાત થયે. For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન, ૫૧ સ્તનન તત્ જે જે મનુષ્ય શુભ પ્રતિજ્ઞાઓથી, ઉદયની પ્રતિજ્ઞાઓથી પડે છે તેઓને શતમુખ વિનિપાત-અવનતિ થાય છે. પ્રતિજ્ઞા જીવતી શક્તિ, કરીને પૂર્ણ પાળ્યાથી; પ્રતિજ્ઞા ચૂકતાં ચૂકયે, ખરેખર સ્વપ્રતિષ્ઠાને ૩ર વિવેચન–પ્રતિજ્ઞારૂપ જીવતી શક્તિને પૂર્ણ પાન્યાથી સ્વાત્મપ્રતિષ્ઠાની સિદ્ધિ થાય છે. પ્રતિજ્ઞા પાલનને ચૂકતાં મનુષ્ય સ્વપ્રતિષ્ઠાને ચૂકે છે. પ્રતિજ્ઞા પાલન કર્યા વિના કેઈની વિશ્વમાં પ્રતિષ્ઠા થઈ નથી અને ભવિષ્યમાં થવાની નથી. જેના બેલની પ્રતિષ્ઠા પડતી નથી તેને આત્માની પ્રતિષ્ઠા પડતી નથી. જેની પ્રતિજ્ઞાનું ઠેકાણું નથી, તેના આત્માની નિર્બળતા છે. પ્રતિજ્ઞાપાલનમાં જે શાહુકારી છે તેવી ગાડી, ઘોડા, લક્ષમી અને સત્તામાં નથી. પ્રતિજ્ઞા ચૂકવાની સાથે સ્વપ્રતિષ્ઠા મહત્તાને મનુષ્ય ચકે છે. પ્રતિજ્ઞાપાલનમાં મીઠું જીવન છે, અને જેણે તેનાં મિષ્ટ ફળે આસ્વાદ્યાં છે, તે પ્રતિજ્ઞાથી પાત થવા કરતાં મૃત્યુને પ્રાણથી પ્રિય ગણે છે. સ્વપ્રતિષ્ઠાની રક્ષા કરવી હોય તે પ્રતિજ્ઞારૂપ જીવતી શક્તિનું આરાધન કરવું જોઈએ. મૃતઃપ્રાય થયેલી શકિત કરતાં જીવતી શકિતથી વિશેષ પ્રગતિ થાય છે. પ્રતિજ્ઞારૂપ જીવતી શકિતથી મનુષ્ય ખરેખર શરીર છતાં જીવતે દેવ થાય છે. એ જેને નિશ્ચય થાય છે, તે પ્રતિજ્ઞાપાલનરૂપ જીવતી શકિતથી ક્ષણ માત્ર પણ દૂર રહેતું નથી. પ્રતિષ્ઠાના ખર પ્રાણે, પ્રતિજ્ઞા પાળવામાં છે; પ્રતિષ્ઠાની ખરી સ્થિરતા, પ્રતિજ્ઞા પાળવા પર છે. ૩૩ વિવેચન-પ્રતિષ્ઠાના ખરા પ્રાણે ખરેખર પ્રતિજ્ઞા પાળવામાં રહેલા છે, અને તેમજ પ્રતિષ્ઠાની ખરી સ્થિરતા પણ પ્રતિજ્ઞા પાળવા પર છે. શિવાજીએ જ્યારે દેશદ્વારની પ્રતિજ્ઞા કરી હતી, તત્સમયે તેણે પ્રતિજ્ઞા કરી હતી કે પતિવ્રતાના પતિવ્રતની રક્ષા કરવી. સાધુ, ગરીબ, અનાથ, ગાય વગેરેની રક્ષા કરવી. શિવાજીએ મૃત્યુ પર્યન્ત For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ પ્રતિજ્ઞા પાલન. તે પ્રતિજ્ઞાનું પાલન કરી બતાવ્યું. શિવાજીએ પ્રતિજ્ઞાપાલનથી સત્ય હિંદુધર્મોદ્ધારકની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. શિવાજીની પ્રતિષ્ઠાની સ્થિરતા ખરેખર તેણે કરેલી પ્રતિજ્ઞાના પાલનથી થઈ હતી. પ્રતિષ્ઠાની ખરી સ્થિરતા કરવી હોય તે પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઈએ. નૃપતિ, શ્રેષ્ઠી, સેનાપતિ, બ્રાહ્મણ, ક્ષત્રિય, જ્ઞાની, સાધુ અને દરેકની પ્રતિષ્ઠા ખરેખર પ્રતિજ્ઞા પાલનથી થાય છે. પ્રતિજ્ઞા પાળવાથી મનુષ્ય જીવતા દેવ તરીકે બને છે. અને વિશ્વમાં મેહનલાલ કરમચંદ ગાંધીની માફક અક્ષરદેહે અમર થાય છે. પેથડશાહ, કરમાશાહ, દેદાશાહ, સમરાશાહ, મુંઝાલ પ્રધાન વગેરે જૈન શ્રેષ્ઠિાએ પ્રતિજ્ઞાઓને પાળી સ્વાન્નતિ કરી હતી અને તેથી તેઓ ગુજરાત વગેરે દેશોમાં પૂજાયા હતા. ગમે તેવી પ્રતિજ્ઞાને, કરીને હઠ નહીં પાછે; પ્રતિજ્ઞા પૂર્ણ પાળ્યાથી, મળે છે અન્ય શક્તિ૩૪ વિવેચન-ગુરૂદેવ જણાવે છે કે હે ભવ્ય મનુષ્ય ? પ્રતિજ્ઞા કરીને તું જરા માત્ર પાછા હઠ નહિ. પ્રતિજ્ઞાનું પૂર્ણપાલન કર્યાથી અન્યશક્તિની પ્રાપ્તિ થાય છે. પ્રતિજ્ઞાથી પાછા હઠવાથી આત્મબળ ખીલતું દબાઈ જાય છે. મડદાલ, ઠાઠીઆ મનુષ્ય પ્રતિજ્ઞાથી પાછા હઠીને શ્વાનવત્ દશાને પ્રાપ્ત કરે છે. ગુરૂ ગોવિંદસિંહને અમુક શક્તિની પ્રાપ્તિ થઈ હતી. વનરાજે સ્વપિતાનું રાજ્ય ઉદ્ધારવાની પ્રતિજ્ઞા કરી હતી તેના પાલનની સાથે અન્યશકિતની પ્રાપ્તિ થઈ હતી. એક પ્રતિજ્ઞા પૂર્ણ પાલન કરી કે તેની સાથે અન્ય પ્રતિજ્ઞાઓને પાળવાનું બળ જાગ્રસ્ત થાય છે. જેમાં એક નદીને પ્રવાહ શરૂ થાય છે. ત્યારે તેનામાં અન્ય ઝરણું આવીને મળે છે અને તેઓ મૂળ નદીને મોટું સ્વરૂપ આપે છે. તદ્ધત્ એક પ્રતિજ્ઞા પાલન બળ પ્રવાહમાં અન્યશક્તિના પ્રવાહે મળે છે અને તેણી રાઇને પર્વત થાય તેટલું બળ પ્રાપ્ત થાય છે. For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. પટ - - - - - - - - - - - પ્રતિજ્ઞાના વિચારોને, અમલ કર ખરા ધ; ત્યજીને ભીતિ સઘળી, વિચરવું સ્વપ્રતિજ્ઞામાં. ૩૫ વિવેચન–પ્રતિજ્ઞારૂપ કરેલા વિચારોને આચારમાં મૂકવા માટે સત્ય ધર્યવડે અમલ કરે જોઈએ અને પ્રતિજ્ઞાપાલનમાં સર્વ ભીતિને ત્યાગ કરીને વિચરવું જોઈએ. પ્રતિજ્ઞાત વિચારોને અમલ કરવામાં સત્યકર્મયેગીપણું પ્રાપ્ત થાય છે, મહારાણુ બાપા રાવળને પ્રતિજ્ઞાત વિચારને અમલ કરવામાં ઘણું કષ્ટ વેઠવું પડ્યું હતું. માર્ટીન લ્યુથરને સ્વવિચારને અમલ કરવા માટે પોપના અસહ્ય પ્રહાર સહન કરવા પડયા હતા ગેલેલીએ સ્વરિચા રેને મરણાંત કgવડે વિશ્વમાં પ્રચાર્યા હતા, પરંતુ કિંચિત્માત્ર મૃત્યુને ભય પામ્યું નહતે. ઈસુકાઇષ્ટ પ્રતિજ્ઞાત વિચારેને વિશ્વમાં જાહેર કરવાને હસ્ત અને પગમાં ખીલા ઠેકાવવાનું પસંદ કર્યું હતું મહાત્મા સોક્રેટીસે સ્વપ્રતિજ્ઞાત વિચારના સત્યને અવલંબવામાં ઝેરના પ્યાલાને અમૃતરૂપ માની લઈ તેનું પાન કર્યું હતું. મહાત્મા સોક્રેટીસને અનેકશઃ ધન્યવાદ ઘટે છે. સર્વ પ્રકારની ભીતિથી ભય વિના સત્યના પૂજારી બની શકાતું નથી. સત્ય સ્વરૂપને ફેલાવો કરતાં બહીવું તેજ મરણ છે અને નાશ છે, એમ જ્યારે નિશ્ચય થાય છે; ત્યારે વિચારેને અમલ થાય છે. ઘણી વખત મનુષ્યનકામા આગામી ભયને કલ્પી ડરકું મીયાંની પેઠે સ્વપ્રતિજ્ઞા વિચારોથી ભ્રષ્ટ થાય છે. સ્વપ્રતિજ્ઞાત વિચારેને અમલ કરવા માટે સ્વાશ્રયી બને અને કેઈનાથી ડરે નહિ. જીવે નિજને મ માની, પ્રતિજ્ઞા પાળ કીધેલી; અમર થાનું પ્રતિજ્ઞાથી, જીવતાં દિવ્ય જીવનથી, ૩૬. વિવેચન—પિતાને જીવતાં છતાં મરેલે માનીને કીધેલી પ્રતિજ્ઞાને હે ભવ્ય મનુષ્ય! તું પાળ. મનુષ્યજીવને જીવતાં છતાં પ્રતિજ્ઞાથી દિવ્ય જીવન મેળવી અમર થવું જોઈએ. સત્ય બલવાની For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦ પ્રતિજ્ઞા પાલન. પ્રતિજ્ઞા કર્યા બાદ અસત્ય બોલવું એ કઈ રીતે ઉત્તમ નથી. લેકે મને શું કહેશે ? મારું શું થશે ? આજુબાજુનું શું કરવું? ઈત્યાદિ અનેક વિચારથી પોતાને પ્રથમ મરેલા માનવું જોઈએ કે જેથી લેક સંજ્ઞા ટળતાં આત્મસ્વાતંત્ર્ય પૂર્વક આપેલા વચનને પાળી શકાય. સ્વાશ્રયી બનીને લેકેના વિચારની મેરલીપર ન નાચતાં સ્વસત્ય વિચાર પૂર્વક પ્રતિજ્ઞાપાલનમાં પ્રવૃત્ત થવું જોઈએ. જે મુખથી બોલીને ફરી જાય છે, જે જે બાબતનું વચન આપે છે તેથી ફરી જાય છે. તે મનુષ્ય દિવ્ય જીવનની આનન્દ રસની ઝાંખીને અનુભવી શકતું નથી. મૂઢજીવન અને સ્વાર્થ જીવન જીવનારાઓને આનન્દરસની ઝાંખી થઈ શકતી નથી. ભલે ઘડાગાડીમાં બેસવાનું મળે-લક્ષ્મી સત્તાદિ વડે લેકમાં મહાન ગણાવાનું થતું હોય, પરંતુ પ્રતિજ્ઞાપાલન વિના દિવ્યરસની ઝાંખી સ્વપ્નમાં પણ આવી શકે નહિ. દુનિયા મને શું કહેશે? દુનિયામાં હું કે ગણાઈશ? ઈત્યાદિ મરેલા વિચારોને જેઓ માને છે. તેઓ તે મરેલા જ છે. એવા મરેલા પુનતેજ શરીરે આત્મગુણે વડે જીવતા થતા નથી. સ્વતંત્ર વિચારેને પ્રબળ પ્રવાહ વહે છે, ત્યારે જીવતા છતાં મરીને પુનઃ તેજ શરીરમાં આત્માના દિવ્ય જીવને જીવતું થઈ શકાય છે. દુનિયા ઘેર પૂજક છે. જીવતાને દુનિયા પૂજતી નથી. મરેલાને પૂજે છે. માટેજ દુનિઅને દેરંગી કહી છે. “ દુનિયા ઝૂકતી હૈ ઝુકાનેવાલા ચાહિયે” એવી અનેક ઉપમાઓ આ દુનિયાના વિચિત્ર પ્રસંગમાં મનુષ્યને માલૂમ પડે છે-જ્ઞાત થાય છે. માટે દુનિયાની દરકાર કર્યા વિના તે મનુષ્ય! તું તારી કરેલી પ્રતિજ્ઞાને પાળ કે જેથી દિવ્યજીવનથી અમર બની શકે. જો તું દુનિયાની દરકાર કરવા ગયે તે તારે મૂળ સ્વભાવ ભૂલી જઈને આડા અવળે માર્ગ અથડાઈ પડીશ. નિત્યાનંદના આનન્દની ખુમારીને રસ ચાખવાને ભાગ્યશાળી થઈ શકીશ નહિ; માટે વસ્તુતઃ વિચારીને પ્રતિજ્ઞાઓ પાળવામાં ઉદ્યમવંત થા! પ્રતિજ્ઞા અર્જુને કીધી, ખરી રીતે કરી પાળી પ્રતાપે સ્વપ્રતિજ્ઞાથી, દીપાવ્યું નામ પિતાનું. ૩૭ For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પતિના પાલને ------------------------- વિવેચન-મહાભારતના યુદ્ધમાં જયદ્રથને દિવસના છેલ્લા ભાગ સુધી મારવાને અર્જુને પ્રતિજ્ઞા કરી હતી. તે ખરી રીતે પાળી બતાવી. મહાભારતના યુદ્ધમાં ગાડીવધન્વા જ ખરેખર નાયક હતે. રથા પાણિ જેવાએ પણ જેનું સારથિપણું કર્યું અને અર્જુનને સ્વપ્રતિજ્ઞા પાળવામાં સહાય કરી. ખરેખર પરમાત્માની, સન્ત મહાત્માઓની મહેરબાની હોય છે તેજ કરેલી પ્રતિજ્ઞાઓ સિદ્ધ થાય છે, અર્જુનના જેવી પ્રતિજ્ઞા કરનારા અને પાળનારા તે વિરલા મનુષ્ય સદભાગ્યે જણાય છે. રાજકુલતિલક, વિશ્રેષ્ઠ, મેવાડેશ્વર, રાજપુત સ્થાનના સાચા કે હીનૂર મહારાણા પ્રતાપસિંહના નામથી ભાગ્યે જ કે ભારતવાસી અજાયે હશે. જ્યારે જ્યારે કેઈપણ દેશ ઉપર, રાજ્ય ઉપર, કેમ ઉપર, સમાજ ઉપર, વા વ્યકિત ઉપર, અસહ્ય દુઃખ વા સંકટ આવી પડે છે. ત્યારે તેનું રક્ષણ કરવા માટે કેટલાક અસામાન્ય વીર પુરૂષોનો ઉદ્ભવ થાય છે. જ્યારે આ પ્રાચીન કાળમાં ધર્મ અને દર્શનશાસ્ત્રનાં સૂક્ષમ તત્ત્વનું અનુસંધાન કરવામાં ગુંથાયા હતા, તે સમયે પણ વીરધર્મ અને યુદ્ધનીતિને ઉત્કર્ષ કરવામાં પછાત પડ્યા નહોતા. અર્વાચીન સમયમાં પણ રાણા પ્રતાપસિંહ, ગોવિંદસિંહ, શિવાજી જેવા મહાપુરૂષની કીતિનાં દષ્ટાંતે ચેડાં મળશે નહિ. અને જે દષ્ટાંત મળશે તે વાંચ્યાથી આર્યોની વીર પ્રતિભાનું ઉત્તમોત્તમ દિગદર્શન થયા વિના રહેશે નહિ મહાપુરૂષનું એક મુખ્ય લક્ષણ એ છે કે તેઓ પ્રથમ બહુ વિચાર કર્યા પછી કઈ પણ કાર્ય કરવાની પ્રતિજ્ઞાને નિશ્ચય કરે છે, અને જ્યારે કેઈ કાર્ય કરવાનો નિશ્ચય થાય છે ત્યારે જગત્ની કોઈ શકિત કિવા વિધિ તેના કર્તવ્યમાર્ગમાંથી તેને વિચલિત કરી શક્તાં નથી. મહાવીર પ્રતાપે જે સમયે દ્રઢ પ્રતિજ્ઞા કરી કે દેશના શત્રુ મોગલોના હસ્તમાં સ્વદેશ, અને સ્વધર્મનું વેચાણ કરવું નહિ; તે સમયે મહાન પરાક્રમશાળી, પ્રજાપ્રિય અકબરશાહનું સૈન્યબળ, અર્થ બળ, અને પ્રપંચબળ તેમની હામે નિરર્થક થઈ પડ્યું. મેગલ ગાર For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૨ પ્રતિજ્ઞા પાલત વના મધ્યાહન કાળમાં જ્યારે અન્ય રાજપુત નીરીશ સમ્રાટના પક્ષમાં ભળ્યા ત્યારે રાણા પ્રતાપ, પેાતાની પ્રતિજ્ઞામાં અચળ, અવિચળ અટલ રહ્યા હતા, તેમણે કહ્યુ હતું કે “ આત્મવિષ્ક્રય કિવા સ્વદેશ વિક્રય કઢિ કરીશ નહિ ” અને પ્રતિજ્ઞા પાંળવા માટે થાડા રાજભકત રાજપુત વીરા સહિત, પ્રમળ શત્રુ સામે પ ંચવિંશતિ વર્ષ યુદ્ધમ શુ'થાઇ રહી, વીરત્વની પરાકાષ્ઠા ખતાવી હતી ! પ્રતાપસિહુમાં એક મહત્ત્વના ગુણ એ હતા કે તેમના વીરત્વમાં નીચતાનુ બિટ્ટુ સરખુ પણ હતું નહિ. રાણા પ્રતાપે આત્મસન્માન અને સ્વદેશનું ગાર ગુમાવ્યું નહતું,પ્રતિજ્ઞાનું પાલન કરતાં સર્વ જાય તે તેમાં પ્રતાપને કિચિત્ અડચણ નહોતી. પ્રતિજ્ઞાનું પાલન ન થાય તેા પછી તેમ કોઈ પણ વસ્તુની અગત્યજ નહાતી ! āતો થા માત્ત્વલિ અને નિત્યા વા મોક્ષ્યને મદ્દીમ્।” પ્રતાપસિહુ એ ભગવદ્ગીતાનું વાકર ભૂલ્યા નહોતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir એજ રાણુ “ સંકલ્પની સિદ્ધિ કિવા શરીરને નાશ પ્રતાપના જીવનના મૂળ મત્ર હતા. સર્વ તપશ્ચર્યા કરતાં પ્રતાપની રાજનૈતિક એ તપશ્ચર્યાએજ તેને વીરેન્દ્રસમાજમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન અપાવ્યુ` હતુ’. તપશ્ચર્યા તે પ્રતિજ્ઞા પાલન શકિત તેજ ખરેખરી રીતિ કહી શકાય. મહારાણા પ્રતાપે જે ભૂમિમાં જન્મ ધાણુ કર્યાં હતા તેને હું નમન કરૂં છું. यस्यां जाताः सुप्रतापताप सम्भूपाः भूषस‌भूवर्णानाः । बाचर्या नैकरस्नोद्भवांच, वंदे देवीं भारतीं मातरं ताम् ॥ ( t ì. ૨) ખરેખરા ચાન્દ્રા ક્યારે કહેવાય કે જ્યારે તેને સ્વપક્ષ પરપક્ષ અન્નના ધન્યવાદ મળે. ઉપરોક્ત લેાક નિશ્ચયતઃ પ્રતાપની કીર્તિને લાગુ પડે છે. ગુણાનુરાગી અકબર સમ્રાટે મહારાણા પ્રતાપની પ્રશ'સાસ્વદરબારમાં For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. કરી હતી. “ પ્રતિજ્ઞા તે આનું નામ }, {k આ જગતમાં સમસ્ત વસ્તુએ અનિત્ય અને અચળ છે; રાજ્ય અને ધન સમસ્ત નાશ પામે છે પરંતુ એક મહા પુરૂષની અસીમ કીર્તિ સર્વદા અમર રહે છે. ( મહારાણા ) પ્રતાપસિંહે પાતાનુ રાજય, ધન ઇત્યાદિ સમસ્ત પદાર્થોના ત્યાગ કર્યો પર ંતુ તેમણે કાઇ પણ સમયે કોઇના હામે પેાતાનુ શિર નમાન્યું નથી. ભારતવર્ષના સમસ્ત રાજકુમારામાં ( રાજપૂત રાજાઓમાં ) કેવળ તેએજ પેાતાના પવિત્ર ક્ષત્રિય કુળના ગારવતું રક્ષણ કરી શક્યા. (ખાનાના) ઉપરાસ્ત લેખથી માલૂમ પડશે કે એક મુસલમાને પણ પ્રતાપની કીર્તિનું, તેમની પ્રતિજ્ઞાનુ', તેમના વીરત્વનું ખર્ મ્યાન કર્યું છે. પ્રતિજ્ઞા પાળવી તેા પ્રતાપના પ્રમાણેજ પાળવી જોઇએ. પ્રતિજ્ઞામત્રની કરણી, ચલાવે દેવતાઓને; ચલાવે સર્વ લાકોને, ફળે છે સિદ્ધ લોકોને ૩૮ For Private And Personal Use Only ૬૩ વિવેચન—પ્રતિજ્ઞામ ત્રની કરણી ખરેખર દેવતાઓને દ્રવ્યથી અને ભાવથી ચલાવી શકે છે, અને તેમજ સર્વ લેાકેાને ચલાવી શકે છે. પ્રતિજ્ઞાની મ’ત્ર કરણી ખરેખર સિદ્ધ લેાકાને ફળે છે. પ્રતિજ્ઞા મંત્રની કરણીનુ એટલુ બધુ મળ છે કે તે ત્રણ ભુવનને પણ ચલાયતે માન કરવા શક્તિમાન થાય છે. પ્રતિજ્ઞામ ંત્રની કહેણીથી નહિ પર ંતુ પ્રતિજ્ઞા મંત્રની કરણીથી આપણે દેવતાઓને ચલાયમાન કરવા શક્તિમાન થઈએ છીએ. અખિલ વિશ્વના લેકને પ્રતિજ્ઞા મંત્ર કરણીથી અમુક વ્યવસ્થા વડે વ્યવસ્થિત કરવા શક્તિમાન થઇએ છીએ. જેએ મહાત્માના પદને પામ્યા છે; એવા મનુષ્ય પ્રતિજ્ઞામંત્રની કરણી વડે જે ધારે તે કરી શકે છે. કાળા માથાને મનુષ્ય સકલ્પબળવડે ધારે તે કરી શકે છે. પ્રતિજ્ઞામંત્રની કરણી વિના કોઈ સિદ્ધ થયેા નથી, વર્તમાનમાં થતા નથી અને ભવિષ્યમાં થનાર નથી. પ્રતિજ્ઞામત્રની કરણીમાં જેટલું મનવીર્ય રહે છે તેટલુ સિદ્ધત્વ ન્યૂન વધવુ. " Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪ પ્રતિજ્ઞા પાલન. પ્રતિજ્ઞામ`ત્ર વિના યંત્ર તંત્રની સિદ્ધિ થતી નથી એમ સર્વ દેશેાના શોધકોનાં ચરિત્ર વાંચવાથી નિશ્ચય થાય છે. કોલંબસે સંકલ્પખળ વા પ્રતિજ્ઞાની સિદ્ધિને લઇને અમેરીકા ખડ શેાધીકહાડયા. વાસાડીગામા પ્રતિજ્ઞાને લઇને ‘ કેઇપ ઓફ ગુડ હૅપ ’ સુધી હિંદુસ્તાનને દરિયાઇ માર્ગ શોધવા શક્તિમાન થયા હતા. આશાઓનુ કિરણ જે ભૂમિએ દર્શાવ્યુ તેને વાસ્કોડીગામાએ ઉપરોક્ત નામથી તે ભૂમિને અંકિત કરી કે જે પાંચસે વર્ષ થયાં હજી ઇતિહાસના પાને તેમજ દરેક મનુષ્યના મુખે યાદ છે. પ્રતિજ્ઞામ ંત્રની કરણીથી જગતમાં જે જે સુધારા વધારા ફેરફાર કરવા ધારીએ તે થઇ શકે છે. પ્રતિજ્ઞા મત્રની કરણી મળની જેટલી પ્રશ ંશા કરીએ તેટલી ન્યૂન છે. પ્રતિજ્ઞા મંત્રની કરણી એ મહા તપ છે, એ તપના પ્રભાવે આ વિશ્વમાં કર્મચેાગીએ ધારે તે કરી શકે છે તેનાં અનેક દ્રષ્ટાંતા માજીદ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧%be% પ્રતિજ્ઞા પ્રાણસમ વ્હાલી, ખરેખર સત લેાકેાની; ચલાવ્યા ના ચળે લેાલે, ડરાવ્યા ના ડરે તે. ૩૯ For Private And Personal Use Only વિવેચન—સત લોકોને પ્રાણુના સમાન સ્વપ્રતિજ્ઞા વ્હાલી છે. તેઓ કોઇની પણ દરકાર રાખ્યા વિના સ્વપ્રતિજ્ઞા પાલનમાં જીવન વ્યતીત કરે છે. અનલહકકે હું ખુદા છુ એવુ સ્વમુખથી જાહેર કર્યું તેને કાઈ ફેરવવા શક્તિમાન થયું નહિ. શ્રીમદ્ આનંદધનજીએ ગૃહસ્થ પ્રતિખંધ ત્યાગની જે પ્રતિજ્ઞા કરી હતી તે અંતકાળ સુધી પાળી. અમદાવાદના નગર શેઠે શ્રી રાજસાગરજીને આચાર્ય પદવી આપવાના નિશ્ચય કર્યેા હતા, તેમના સામા શ્રી વિજયદેવસૂરિ પડયા તાપણુ શ્રીમદ્ રાજસાગરજીને આચાર્ય પદવી આપીને સ્વનિશ્ચય રૂપ પ્રતિજ્ઞાની સિદ્ધિ કરી. શાંતિદાસ નગરશેઠને આચાર્ય પદવી આપવામાં અનેક વિધ્ન ઉપસ્થિત થયાં હતાં છતાં પણ તેની તેમણે દરકાર કરી નહાતી. તેથી શાંતિદાસ શેઠના સતાનાને હાલ પણ સાગર ગચ્છ સ્થાપ્યાનુ' સન્માન મળે છે. શ્રી વજ્ર સ્વામી અને જાવડશાહે શત્રુંજયના ઉદ્ધાર માટે સકલ્પરૂપ પ્રતિજ્ઞા કરીને હજારો વિઘ્ના સહીને પાર પાડી Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. હતી. સત્યુ પ્રતિજ્ઞાથી કદાપિ મેરૂ પર્વતની પિઠે ચળાવ્યો છતાં ચળતા નથી. સુદર્શન શેઠને રાણીએ શીયલ%ી ચળાવવા અનેક ઉપા કર્યા પણ સુદર્શન શેઠ ચલાયમાન થયા નહિ. તેમજ સત્પરૂને પ્રતિજ્ઞા ભંગ કરવા માટે ડરાવવામાં આવે છે પરંતુ તે ડરતા નથી ડરવું, ચલાયમાન થવું એ મનને. ધર્મ છે. પરંતુ જેઓ મનના ધર્મની પેલી પાર જઈ આત્મ ધર્મથી પ્રતિજ્ઞાનું પાલન કરે છે તેઓને ડર નથી. તેઓ તે નિર્ભયપણે પ્રતિજ્ઞામાં પ્રવર્તે છે. પ્રતિજ્ઞા જે કરો તેને નિભાવી લે ઉપાયથી પુરૂષમાંહી ગણવવાને, કરેલ કલ પાળી લે ૪૦ વિવેચન-હે મનુષ્ય તું સમજીને જે પ્રતિજ્ઞા કરે તે પ્રતિજ્ઞાને નિભાવી લે, પુરૂષમાં ગણવાને જે વચનને કેલ કરેલ હોય તેને પાળ! પ્રતિજ્ઞા પાળ્યા વિના પુરૂષ રિકે ગણાવવાના પિતાને હેક નથી, દેશ કાળને વિચારીને સ્વશક્તિના અનુસારે પ્રતિજ્ઞા કરવી જોઈએ, આજુબાજુના સાનુકુલસંગોને વિચાર કરીને પ્રતિજ્ઞા કરવી જોઈએ, પરાશ્રયી ન બનતાં પ્રાયઃ સ્વાશ્રયી બનીને પ્રતિજ્ઞા કરવી જોઈએ. “લ્યું તેવું પાળીએ દંતીદંત સમ બેલ”ને અનુર્ભાવ કરીને પ્રતિજ્ઞા કરવી જોઈએ. પ્રતિ વવમાન એ વાક્યને અસત્ય છે એમ નિશ્ચય કરીને પ્રતિજ્ઞા કરવી જોઈએ. “લાલા લાખ તે સવાલાખ બેલનાર શંખની પેઠે સ્વજીહાન બને એ દઢ નિશ્ચય કરીને પ્રાતિજ્ઞા કરવી જોઈએ. સૂર્યના સ્થમાં મસ્તક મૂકીને પ્રતિક્ષા કરવી જોઈએ. શિબિપતિની પેઠે આત્મવાર્પણને પાઠ શિખીને પ્રતિજ્ઞા કરવી જોઈએ. પ્રમાણિકતાને નાશ ન થાય એવી સુક્તિપૂર્વક પ્રતિજ્ઞા કરવી જોઈએ. પ્રમાણિકતા રૂપ પ્રાણનું પિષણ કરવા માટે પ્રતિજ્ઞા કરવી જોઈએ. પ્રતિજ્ઞા પાલનમાં પુરૂષાર્થ રિવ્યાથી પરૂષ તરીકે ગણાવાને પિતાને હક છે. કેશરીયાં કરીને રાજપુત જેમ યુદ્ધમાં ઝંપલાવે છે તેમ પ્રતિજ્ઞા પાલનમાં આત્મભેગપૂર્વક પ્રવૃતિ કરવી જોઈએ. હે મનુષ્ય . જે છે કે જાતની પ્રતિજ્ઞા કરી છે તે For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. અનેક પ્રકારની મીઠી કડવી મુંઝવણમાંથી મુક્ત થઈ અનેક પ્રકારના ક્ષેત્રકાળાનુસારે ઉપાયે એજ પ્રતિજ્ઞાને નભાવી લે. કેઈને આપેલે કેલ પાળી લે. કદાપિ ઝેરને પ્યાલા, પીવાને વેગ આવે તે ગણુશ ના મૃત્યુની પરવા, પ્રતિજ્ઞા પાળવા માટે. ૪૧ વિવેચન –હે ભેળા મનુષ્ય જે પ્રતિજ્ઞા પાળવા માટે તારે કદાપિ ઝેર પીવાને સમય આવે તે મૃત્યુની પરવા રાખ્યા વિના અમૃતમય ગણીને પી જજે. સંસારની અનેક ઉપાધિઓમાં મનુષ્યને સમયે સમયે કાંઈક વિચિત્ર ન અનુભવ મળ્યા કરે છે. આ સિદ્ધાંત અનુભવ ગમ્ય છે. તેવી ઉપાધિઓમાં મનુષ્ય તેમને નિવારણ કરવાઅનેકશઃ ઉપાયે જવા માટે પ્રતિજ્ઞાને ધારણ કરે છે. તે એમ કહે છે કે હું આમ કરીશ, હું આવી પ્રતિજ્ઞા કરૂં છું; આંતરિક ઉદ્ગારેની શ્રેણિ નિઃસ્વાર્થપણે વમન કરે છે પરંતુ તે ઉદગારેની જે કિંમત છે તે જાણતે હેતું નથી, તેથીજ પાછો પડે છે. ' મીરાંબાઈ જેવી ભક્તાણી વિપશુ પંથમાં ભાગ્યેજ થઈ હશે. તે વિર બાઈ પિતાની નિસીમ ભક્તિને લઈને સવપતિ કુંભારાણાએ મોકલેલા ઝેરના પ્યાલાને અમૃત ગણું શ્રીપ્રભુનું નામ જપી પી ગઈ. શું તેની અસર મૃત્યુવત્ થઈ? નાશવંતદેહને ઝેરની અસર થઈ કે નહિ? આત્માના અમરપણામાં તે અમૃતમય બની ગયું વા દૈવીમાયાથી અલેપ થઈ ગયું. સર્વતઃ ભક્તિના આધારે-પ્રતિજ્ઞા દેવીની કૃપાવડે ઝેર મટીને અમૃત થયું. મિરાંબાઈનું દ્રષ્ટાંત પ્રતિજ્ઞા પાલનગુણુને અતિઉચ્ચતમ બનાવે છે. ઈ. સ. પૂર્વે ૪૬૭ માં ગ્રીસદેશની પટરાજધાની આન્સ શહેરમાં મહાનતત્વવેત્તાસેક્રેટીસને જન્મ થયે હતે. સેકેટીસ એક સામાન્ય કુટુંબમાં જન્મેલે હતે. ખરેખર માણસમાં વાસ્તવિક પ્રતિષ્ઠા અને ખરી મહેટાઈ આવવામાં નીચ કુત્પત્તિ પ્રતિબંધ કરતી નથી, સેક્રેટીસે એક તદન નવીજ અને વિચિત્ર તત્ત્વ For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. ,, જ્ઞાનની શાળા કાઢી અને તેના શિષ્યામાંથી “ સોફીસ્ટ મહાજ્ઞાની છે એવી ભ્રમણાને સર્વતઃ દૂર ફ્રેંકી દેવા ઉપદેશ દેવા લાગ્યા. આથેન્સ નિવાસીઓ સાક્રેટીસના સત્યજ્ઞાનની કિંમત કરવાને શક્તિમાન્ હતા નહિં તેથી તેઓએ તેના ઉપર આક્ષેપ મૂકીને ઝેર પીવાના કર દેહાંતદડ સાક્રેટીસ ઉપર વરસાવી દીધા. સેક્રેટીસને તેના મિત્રો તરફથી નાસી જવાને ઘણું સમજાવવામાં આવ્યે હતા, અને તે વચ્ચે સંવાદ પણ થયા હતા. પરંતુ મહાતૃત્વવેત્તાસાક્રેટીસ આત્મા અમર છે, દેહ નાશવંત છે, આ સસારની સર્વ વસ્તુઓ નાશવત છે. કયા સુખની આશાએ ા દુનિઆમાં ચારની માફક રહેવું જોઇએ. સાક્રેટીસે સ્વમુખેથી ઉચ્ચાર્યું હતું કે, પ્રતિજ્ઞા પાળવા માટે મૃત્યુ મને પ્રિય લાગે છે. એ ઝેર પાઇને દુષ્ટ અથેન્સ વાસીએ મ્હારા ઉપર ઘણાજ જુલમ કરે છે એમ નહિ, પણ એ લેકે મ્હારા ઉપર કૃપા કરીને મને આનંદ લેકમાં જવાને આ મૃત્યુરૂપી માર્ગ ખુલ્લા કરી આપે છે. એવુ... તેને લાગ્યુ હતુ. “ ખરેખર મહાત્માએ પકને પંકજનું ઉપસ્થાન માને છે.” મહાત્મા સોક્રેટીસ અને ભક્તમિરાંખાઈ આ નાશવત દુનિ છેડીને ચાલ્યાં ગયાં છે, પરંતુ તે દેશના સતાનેાને માટે અતિખેદ સાથે આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે તેવા પ્રતિજ્ઞા પાળક સ્વર્ગની નિઃસરણી સમાન પન્થ મુકતા ગયા છે. પ્રતિજ્ઞા પાળવી એ દરેક વીધીર મનુષ્યની ક્રુજ છે. પ્રતિજ્ઞા એજ સહેજાન' છે. ५७ કદાપિ કાધ જુસ્સાથી, પ્રતિજ્ઞા ભ્રષ્ટ ના થાતે; મળે જો ઇન્દ્રની પદવી, તથાપિ ભ્રષ્ટ ના થાવુ, જર For Private And Personal Use Only વિવેચનઃ—હું બધે ! તુ ક્રોધના જુસ્સાથી પ્રતિજ્ઞાભ્રષ્ટ થતા નહિ. તેમજ લાભના વશ થઈ પ્રતિજ્ઞાભ્રષ્ટ થતા નહિ, યદિ ઇન્દ્રની પદવી મળે તે પણ હું મા ! તારે પ્રતિજ્ઞા ધર્મથી ભ્રષ્ટ ના થવું જોઈએ. મહારાણા સૂર્યવશછત્રપતિ પ્રતાપસિહુના ભ્રાતા શક્તિસિંહ સ્વદેશભ્રમિરક્ષણની જે સ્વભાવિક આન્તરિક પ્રતિજ્ઞા હોય છે તેનાથી ભ્રષ્ટ થયે, તેણે “ સલીમ ” ને પક્ષ સ્વીકા tr Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. અને માતૃ ભૂમિના નશાથે યુદ્ધ કરવા લાગ્યું. તેમાં વાસ્તવિક પ્રત્યે જન તેના કેધના જુસ્સાનું હતું. કે ધના જુસ્સાથી વેરની લાગણી સચેત થાય છે, અને મનુષ્યને અંધ બનાવે છે. તે સ્વજન્મભૂમિ હી અપે. પણ અતે પશ્ચાત્તાપ ને કેલને નાશ થવાથી તેના હદયમાં સ્વદેશપ્રેમ જાગૃત થયે, દેદીપ્યમાન છે, ઝળઝળ તિથા પ્રગટ થયે અને આંતરિક શાંતિ આપવાને સમર્થ છે. પૃથ્વીરાજના પ્રતિપક્ષી કને જના રાજા જયચંદ્ર કે વરના જુસ્સાથી માતૃભૂમિ પાલનની સ્વભાવિક પ્રતિજ્ઞા હતી તેનાથી વિરૂદ્ધ કાર્ય કરીને શહાબુદ્દિનને સ્વારી કરવાની પ્રેરણું કરી, તેથી પરમૂળને નાશ કરતાં સ્વમૂળને જડમૂળથી ઉખેડી નાખ્યું. આર્ય ભૂમિનું સત્યાનાશ ધાર્યું, વિદેશીઓને માતૃ ભૂમિઓ રીબાવવાને પી દીધી અને સદાને માટે વિદેશીઓની પરતંત્રતાની બેડીમાં સ્વભૂમિને સોંપી દીધી. હા દુષ્ટ કોપી સ્વાથી જયચંદ્ર ! તું તે તારૂં અતિ મુખ લઈને ગયે પરંતુ આર્ય માતાની બેડીઓને કણ પ્રતિજ્ઞા પાળક વીર તેડી નાખશે. જયચંદ્ર! તારે ગુનેહ નથી. પરંતુ કેઘના આવેશે તારું ભાન ભુલાવ્યું. પરસ્પર મિત્રોએ, બંધુઓએ, ભગીનીઓએ, યુવકોએ, ગુરૂઓએ અને શિષ્યએ કદાપિ કે ઘના જુસ્સાથી પ્રતિજ્ઞા ઘઉંથી બ્રા થવું નહિ. પરસ્પર મનુએ પ્રેમની લાગણી-સંભ ધથી અનેક બાબતોનાં પરસ્પરને વચન આપ્યાં હય, ટેક લીધી હોય, કેલ કય હેય તેને ક્રોધના જુસ્સામાં આવી જઈને તેડવા ન જોઈએ. તેમજ લેભની લાગણીથી કેલ, પ્રતિજ્ઞા, વચનને ભંગ ન કરે એ યુરોપીય રાજે પૈકી કેટલાંક રાજ્યોએ તેમના વિશે અધુના કેટલાંક વર્ષથી યુદ્ધદેવીનું તર્પણ ભરવા માંડયું છે. તે સમયને વિશ્વ મૃતિ પથમાંથી દૂર કરી શકે તેમ નથી. રજોગુણ ને તમે ગુણના તો બે થઈ પ્રતિજ્ઞા લષ્ટ ન થવું જોઈએ સરખી પદવીની લાલ માં લપટાઇને પ્રતિજ્ઞાને તેડવી ન જોઈએ. વાતે વિધી થઈ, અતિમાને ફલાઈને વિચનને ભંગ ના કરજે, વિચારી ટેકને ધરજે. ૪૩ For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. ન વિવેચન –હે મનુષ્ય !!! સામાન્ય વાતમાં વિધી થઈને અને અભિમાને પુલાઈને વચનને ભંગ કરીશ નહિ અને હૃદયમાં સંપૂર્ણ વિચાર કરીને ટેકને ધારણ કરજે. અમુક કાર્યને હું કરીશ. અમુકમાં અમુક રીતે હું આત્માને ભેગ આપીશ, અમુક જાણવામાં આવેલી વાતને હું જાહેર નહિ કરું, અમુક રીતિએ સ્વભેગ આપીશ, અમુકને અમુક વખતે સહાયક થઈશ, અમુકને માટે અમુક કાર્ય કરીશ અને અમુક બાબતમાં આપેલા વચન પ્રમાણે વર્તીશ તેમાં કદિ ફૂટ કરીશ નહિ, ઈત્યાદિ અનેક વિષયની પ્રતિજ્ઞા કરીને, વચન આપીને, પશ્ચાતુ અમુકની સાથે કઈ પ્રસંગે વિરોધી બનીને વચનને ભંગ કરીશ નહિ. અમુક વચનને ભંગ કરીને અમુક હાનિ પહે ચાડવાની સાથે વચન ભંગ કરવાથી પિતાની અનન્તગણું હાનિ થાય છે, તેને તે મનુષ્ય ! ખ્યાલ કર ! ગુજરાતને પ્રધાન માધવ સ્વકર્ણનૃપ સાથે સ્ત્રીસંબંધે વિરોધ થવાથી દેશદ્રોહી બન્યું અને પોતાની જન્મભૂમિ ગુજરાતની પડતી થાય એવી રીતે તેણે અલ્લાઉદ્દીનને ઉશ્કેર્યો. તેનું પરિણામ એ આવ્યું કે ગુજરાતની પડતી થઈ, હિંદુસ્થાનને સુકેમળ બગીચે સુકાઈ ગયે, સુકુમાર વેલડીએ માધવની ઈર્ષ્યા કરતી સુષ્ક બની ગઈ, સુગંધી કુલેએ સ્વગંધીની શ્રેણિને ત્યજી દીધી-સર્વત્ર “સહારાના” રણ જેવું દેખાવા લાગ્યું. ગુર્જટ્ટીઓ હતાશ પામ્યા. કર્ણ-દક્ષિણમાં ચાલ્યા છે. પરંતુ માતૃભૂમિને ઉતારવા માટે પ્રયત્ન કરવામાં સ્વજીવનની આહુતિ આપી. દુષ્ટ, દેશદ્રોહી માધવની પણ દુષ્ટ દશા થઈ. પરધમ થવાને ના કબુલ થતાં તે પણ નીચની માફક વિદેશી કૂતરાઓથી, અહીં તહિં કરડાવા લાગે. અલ્લાદીને માધવને કહ્યું કે, “તારી જન્મભૂક્તિ, ત્યારે કે તેનાથી તું વિરૂદ્ધ પડે. જે નુમતિ પાસે રાજકીય બાબતે અહિ રહેવાની પ્રતિજ્ઞા કરીને પ્રધાન હત, તે વચનને હું ભંગ કર્યો, તે મારૂં તું શું ઉકાળવાને હો” એમ કહીને તેને તિરસ્કાર કર્યો. આ ઉપરથી તે મનુષ્ય! તું જરા જરા વાતમાં, જરી જરી બાબતમાં વિરોધી થઈ વચનને For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ७० પ્રતિજ્ઞા પાલન. ભંગ કર નહિ. અભિમાન, ઇર્ષ્યાથી પુલાઇને વચનના ભંગ ના કર. આ વિષયને તારા હૃદયમાં પળે પળે ધારણ કર. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞાઓથી પડેલા, જગમાં અન્યને પાડે; કદી ના સંગતિ કરજે, થશે સંગત અસર તેની ૪૪ વિવેચનપ્રતિજ્ઞાથી પતિત મનુષ્યા જગમાં અન્ય મનુ ચૈાને પાડે છે. હે મનુષ્ય ! એવા પ્રતિજ્ઞાથી પતિત મનુષ્યેાની સંગત કર નહિ. તેઓની સંગતિથી તેઓના વિચારો અને પ્રતિજ્ઞા પતિત આચારાની ત્હને અસર થશે. જેવી સંગતિ તેવી અસર થઈ. થાય છે અને થવાની. જેવો સંગ તેવો રંગ એસે છે. પુસ્તકા કરતાં સંગતની અસર વધારે થાય છે. પ્રતિજ્ઞાપાલન, પ્રતિપાદક પુસ્ત કરતાં પ્રતિજ્ઞાપાળક મનુષ્યની સંગતિથી પ્રતિજ્ઞાપાલન કરવા માટે અત્યંત અસર થાય છે. પ્રતિજ્ઞા પાલનથી ભ્રષ્ટ થયેલા મનુષ્યાની સંગતિથી વિજળી કરતાં પણ અધિક ઝડપથી પ્રતિજ્ઞાભ્રષ્ટતાથી અસર થાય છે. • એક ભ્રષ્ટ થયેલ સાને ભ્રષ્ટ કરે અને એક સુધરેલા સાને સુધારે ’ એમ જે કહેવામાં આવે છે તે સત્ય છે. પતિવ્રતા ધર્મપાલનરૂપ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલ ગુજરાતના રાજા કરણઘહેલાની રાણીએ સ્વધર્મનો નાશ કર્યા, અને પેાતાની પુત્રીને પાતાના ધર્મથી શ્રૃત કરવા પકડી મંગાવી. હજારે સ્વદેશીએના રક્તની નદીઓ વહેરાવી. હિંદુધર્મનું સત્યાનાશ વાળી નાખ્યું. ભારત પરદેશીઓની જીમી એડીએમાં સ’કડાઇ ગયા, પતિતઃ પાતતિ સર્વમ ! આ વાક્ય સર્વાંશે સત્ય છે. એક નાક કપાયેલ મનુષ્ય સેાના નાક કપાવીને પોતાના જેવા કરેછે. પ્રતિજ્ઞાઓ, ટેક, વચન, બાધા,આખડી, લેનારાઓને જ્યાં ત્યાં રાફડો ફાટેલા જણાય છે. પરંતુ પ્રતિજ્ઞાનું પાલન કરનાશઓ તા આંગળીના ટેરવા ઉપર ગણાય તેટલા અ૫ નીકળી આવે છે. મેલેલા શ દેશમાં રાજ્ય છે; પાલન કરવામાં સ્વર્ગ છે અને ૫તિત થવામાં નરક છે. જેવી રીતે નરકના કીડાને કોઇ બહાર કાઢી સ્વચ્છ જગ્યાએ મૂકે તેા કાંતે તેનુ મરણુ નીપજે, કાંતા તે તરફ For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. વિઆ મારે. તે પ્રમાણે પતિત મનુષ્ય અને ડુબાડવાના તરફડીઆ માર્યા કરે છે. પ્રતિજ્ઞાના હાણાને રસ સ્વાદવે એ શૂરવીર, ધીર, બહાદુરોનાં ભાગ્ય છે. હે મનુષ્ય !!! તું કદાપિ પ્રતિજ્ઞા પતિત મનુષ્યોની સંગત કર નહિ પડતે મનુષ્ય અન્યને પડે છે. કહેવત છે કે “બતે ડુબાડે અને પડતે પાડે.” ગમે તેવી પ્રતિજ્ઞામાં મનુષ્ય સજજડ હેય તે પણ પ્રતિજ્ઞાથી પતિતની સંગતિ કરતાં અવશ્ય પડવાનું થાય છે. પૃથુરાજ ચૌહાણને પ્રધાનપુત્ર વિજયસિંહ પોતે સ્વદેશધર્મપાલન પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયે, અને તેની સંગતિ કરનારાઓને તેણે પાડયા. આંબા અને લીંબડા અને એક જ સ્થાનમાં ઉછરી મોટા થયા હોય છે અને પરસ્પર બનેનાં મૂળ ભેગાં ઓતપ્રોત થઈ ગયાં હોય છે, તે લીંબડાની સંગતિથી આંબાની કેરીની મીઠાશમાં ફેરફાર થાય છે. यतः अबस्सय निंषस्सय दुन्हिविसमागयाई मूलाई, संसग्गेणवि દો સંવત્તof r વચન ભંગ કરનારાઓને તે સે હાથથી નમસ્કાર કરવાની જરૂર છે. વચનની ટેક ધરવાનું, શિખ્યો નાતે શિખે તું શું? પ્રતિજ્ઞા પાળતાં શિ,શિવે ત્યારે સકળ બીજું. ૪૫ વિવેચન –હે આત્મન ! જે તુ વચનની ટેક ઘરવાનું ન શિખે તે અન્ય શું શિ? અર્થાત્ કઈ પણ શિખે નહિ. જે તું પ્રતિજ્ઞા પાળવું એમ શિખે તે અન્ય સર્વ કળા શિખે એમ હારે અવશ્ય જાણવું.આગ, ચાર વેદ, એકસો આઠ ઉપનિષદ્ , કુરાન, બાઇબલ, વિગેરે અન્ય પુસ્તક વાંચીને, વિજ્ઞાનાદિ અનેક વિષયોને અભ્યાસ કરીને મહા વિદ્વાન ગણ હોય તે પણ જે પ્રતિજ્ઞા પાળવાનું ના શિખે તે તું કાંઈ પણ શિખ્ય નથી. કરડે પુસ્તકને અભ્યાસ કરીને મગજના જ્ઞાનતંતુઓને થકવી નાખી મહાશિક્ષક તરીકે તું પ્રખ્યાત થયે. હોય તે પણ વચન પાળવાનું હૃદય શિક્ષણ તે તે ગ્રહ્યું નથી તેથી હારૂં સર્વ પ્રકારનું લીધેલું શિક્ષણ નિરઈક છે, વ્યર્થ છે, કિંમત વગરનું છે-ફાંફાં મારવાનું છું. જે તું For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરે પ્રતિજ્ઞા પાલન. પ્રતિજ્ઞા પાળવાનું જ એકજ શિક્ષણ સંપૂર્ણ શિખે તે હે કરડે વિષ નું શિક્ષણ મેળવ્યું એમ નકકી જાણવું. સર્વ શિક્ષણ કરતાં પ્રતિજ્ઞા પાળવાનું શિક્ષણ મહાન છે. “તારકમાં રજનીપતિ, વૃક્ષમાં ક૯૫વૃક્ષ, પર્વતેમાં મેરૂ, મનુષ્યમાં ચકવતિ, સર્વ રસોમાં શાંત રસ, ભક્તિમાં સ્વાર્પણ ભક્તિ, સર્વ ગુણમાં વિનયગુણ, સર્વ વ્રતમાં બ્રહ્મચર્યવ્રત, સર્વ દાનમાં અભયદાન, સર્વજ્ઞાનમાં આત્મજ્ઞાન, સર્વ ક્રિયાઓમાં નિલપ ક્રિયા, સર્વ બળેમાં ગબળ, સર્વ ખગોમાં ગરૂડ, સર્વ વનચરોમાં મૃગેન્દ્ર, સર્વ શિરોમાં ધર્મશર, સર્વ તેજમાં સૂર્યનું તેજ, પંખીઓમાં સર્વોત્તમ હંસ, અને સર્વ જળમાં મેઘનું જળ તેમ સર્વ શિક્ષણમાં પ્રતિજ્ઞા, ટેક, વિશ્વાસ, બોલ પાળવાનું શિક્ષણ મહાનું છે, ઉત્તમ છે, સર્વોત્તમ છે, સાગર સમાન છે, પૃથ્વી સમાન નિશ્ચલ છે. આકાશ સમાન સર્વ વ્યાપી છે, દેદીપ્યમાન છે, ઉજવળ છે અમર છે. અજર છે. જેને બેલ હાથમાં નથી તેનું હૃદય હાથમાં નથી. પતિવ્રતા ધર્મની ટેકથી સતીઓ સ્વસ્વામિની પછવાડે અગ્નિની ભડભડતી રહેમાં હસતા સુપ્રસન્ન મુખે બળી ભસ્મીભૂત થઈ જાય છે તે ખરેખર વિચાર શ્રેણિમાં પ્રથમ સ્થાન આપવા ગ્ય છે. પ્રતિજ્ઞાનું વર્ણન કરવું, તત્સંબંધી ચર્ચા કરવી તે મગજ, બુદ્ધિનું કામ છે, પરંતુ પ્રતિજ્ઞાનું પાલન કરવું એ તે હદયબળનું કાર્ય છે. મગજ બુદ્ધિ કરતાં પ્રેમ, શિર્ય, અને પ્રતિજ્ઞા પાલનમાં કરેડ દરજે” હદય ઉત્તમ છે, માટે પ્રતિજ્ઞા પાળતાં જે શિરે તે અન્ય સકળ શિખે એમ કહેવું તેમાં કઈ જાતને વિષેધ આવતું નથી. બાળકેને ગળથુથીમાં પ્રતિજ્ઞા પાળનનું શિક્ષણ આપવું જોઈએ, કે જેથી અન્ય મનુષ્ય પ્રતિ તે પિતાના હૃદયની સારી છાપ પાડી શકે પ્રતિજ્ઞા પાળક મની મનુષ્ય પ્રતિજ્ઞા પાળવામાં અન્યને જેટલું શિક્ષણ આપી શકે છે તેટલું હજારે પુસ્તકે, અને પ્રતિજ્ઞાની પ્રશંસા કરનારાએ હજારે ઉપદેશકે પણ તેટલું શિક્ષણ આપી શક્યા નથી .. ' For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. ફરી જાતી જીભલડી જે, પ્રતિજ્ઞા બેલીને ક્ષણમાં અહે એ જીભ સર્પિણું, રહે ત્યાં ભય કહે કે? ૪૬ વિવેચન–પ્રતિજ્ઞા બોલીને જે જીહા ક્ષણમાં પ્રસંગોપાત ફરી જાય છે તે જીહા ખરેખર કાળીનાગણન જેવી છે. એવી જીહાને જ્યાં વાસ છે ત્યાં ઘણેભય રહે છે. પ્રતિજ્ઞાબેલીને ફરી જનારી જીભલડીને સપિણીની ઉપમા આપવામાં આવે છે. તે ખરેખર યોગ્ય જ છે. સર્પિણી જ્યાં રહે છે ત્યાં લેકેને ઘણો જ ભય હોય છે. સપિણ જેને કરડે છે તેને નાશ કરે છે. તદ્વત જીલ્ડારૂપ સપિણ જે મુખમાં રહે છે, તેનાથી આખું વિશ્વ ડરતું રહે છે, અને જીલ્ડારૂપ સપિણી જેને કરડે છે તેને નાશ કરે છે. નિત્યાત્મસુખ તે આવી નાગણીને જીતવામાં જ છે. સંતપુરુષે કદાપિ સ્વજીહાને સપિણ બનાવતા નથી. માટે અન્ય સુજ્ઞમનુષ્યએ પ્રતિજ્ઞાથી ફરી જઈને કદાપિ સ્વછબહાને કાળીનાગણ બનાવવી જોઈએ નહિ. જેના મુખમાં પ્રતિજ્ઞાથી બદલાતી જીભલડી રૂપ સપિણી વસે છે, તેને કદાપિ જંપીને બેસવાને વખત આવતું નથી. દરેકમનુષ્ય હમેશાં અલ્પ બલવાની ટેવ પાડવાથી કદાપિ જીહા, સપિણ બનતી નથી. કેલથી ફરી જનારી જીહારૂપ સર્પિણી જ્યાં વસે છે ત્યાં સદાકાલ અશાંતિ અને ભયને વાસ છે, એવું જાણીને સુજ્ઞમનુષ્યએ બોલેલા બેલથી ફરી ન જવું જોઈએ. શરીરે નહિ અમર રહેતાં, મળ્યું તે ભિન્ન થાવાનું; જગની લાલચે છોડી, પ્રતિજ્ઞા પાળજે પૂરી ક૭ વિવેચન-પ્રતિજ્ઞા પાળવા માટે ખાસ ઉપદેશ આપવામાં આવે છે. મનુષ્યના શરીરે અમર રહેતાં નથી. સપ્તધાતુની ગાદીકાયા બનેલી છે. આત્માને જે જે પગલગે મળ્યું છે તે એક દિવસ ભિન્ન થનાર છે. કેઈનું શરીર સદાકાળ રહ્યું નથી અને રહેવાનું નથી. તે પછી શરીરની મમતા ધારણ કરીને પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થવાની શી જરૂર છે? અલબત્ત કાંઈ પણ જરૂર નથી. પ્રતિજ્ઞા નહિ પાળવામાં 10. For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ પ્રતિના પાલન. આવે તે પણ કાયાને તે એક દિવસ નાશ થનાર છે. તે પછી પ્રતિજ્ઞા પાળવામાં શરીર નષ્ટ થઈ જાય તે તેની શા માટે મમતા રાખવી જોઈએ? પ્રાપ્ત કરેલું ધન પણ સદાને માટે રહેતું નથી. કરેડે ધનપતિયે ચાલ્યા ગયા. મહાચકવર્તઓ, સાવભેમનુએ તેમજ કકડા ભૂમિના મગફળ માલીકે પણ ચાલ્યા ગયા. નવનંદરાજાઓ કે જેઓએ દરિયામાં સુવર્ણની ડુંગરીઓ બનાવી હતી તેઓ પણ ચાલ્યા ગયા. રામ રાવણ સરખા પણ ચાલ્યા ગયા. મહષિઓ, ઋષિ, મનુ બે, પ્રાણ, તેમજ સર્વ જગત જંતુઓ, આ નાશવંત દેહ છોડીને ચાલ્યા ગયા છે. ભર્તુહરિએ વૈરાગ્ય શતકમાં કહ્યું છે કે यदा मेरुः श्रीमानिपतति युगान्ताग्निनिहतः, समुद्राः शुष्यन्ति प्रचुरमकरग्राहनिलयाः । धरा गच्छत्यन्तं धरणिधरपादैरपि धृता, शरीरे का वार्ता करिकलभकर्णाग्रचपले ॥ એક ડગલું પણ કેઈની સાથે ધન ગયું નથી, તે પછી એવું લહમીદેવીના પૂજારી બનવાથી શું લાભ. શા માટે સ્વકર્તવ્યપરાયણ તાથી વિમુખ થવું જોઈએ ? શરીર અને ઘન કરતાં પણ સ્વકર્તવ્ય તાની આવશ્યકપ્રતિજ્ઞાવચન, ટેકની અનંતગણું વિશેષકિસ્મત છે. સગાં કુટુંબી પણ સદાકાળ સાથે રહેતાં નથી. પંખીના મેળાન જેવી તેમની સ્થિતિ છે. અમરહેલે નથી રહેતા, અમરનામે નથી રહેતાં, આકાશમાં પ્રગટતીવિતપેઠે આદેહની સ્થિતિ છે સ્વાત્માની પ્રતિજ્ઞાપાલન મહત્તા સમાન અન્ય કેઈની મહત્તા નથી તે પછી કુટુંબ દુનિયાના સામું જોઈ સ્વપ્રતિજ્ઞાથી શામાટે ભ્રષ્ટ થવું જોઈએ, પ્રતિજ્ઞા, વચન, ટેકના માટે ઈગ્લાંડ, કાન્સ વિગેરે રા વર્તમાનમાં ચાલતાં યુદ્ધમાં લાખેમનુષ્યની આહુતિ આ છે. બાહ્ય વૈષયિકસુખે પણ સદાકાળ રહેતાં નથી તે પછી વૈષયિ સુખ અને વૈષયિક પદાર્થોની લાલચથી પણ સ્વયેગ્ય આવશ્યક છે જે પ્રતિજ્ઞાઓ, ટેકે બેલે છે, તેનાથી શા માટે ભ્રષ્ટ થાઓ છે ? શરીર For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. ૧૭૫ - - stannon sanna - - - - - - - - - ધન, વિષયિકપદાર્થો કરતાં સ્વપ્રતિજ્ઞા વચન ટેકની ઘણું અમરતા, ઉપગિતા અને આવશ્યક્તા છે, એવું ખાસ લક્ષમાં રાખવું જોઈએ. એકવખત ફરીથી શ્રીમદ્ ભતૃહરિના વેરાગ્યશતકનું વાચન કરીએ અહા મનુષ્યની કેવી સ્થિતિ છે, તેને તે જરા ખ્યાલ કરે? નિશ્ચિત -વેદીઆરની માફક, રાસભની માફક ભાર વહન કરતાં છતાં પણ એકવખત નીચેના લેક તરફ ધ્યાન આપે. कृच्छ्रेणामध्यमध्ये नियमिततनुभिः स्थीयते गर्भवाले, कान्ताविश्लेषदुःखव्यतिकरविषमो यौवने चोपभोगः । नारीणामप्यवज्ञा विलसति नियतं वृद्धभावोप्यसाधुः, संसारे रे मनुष्या! वदत यदि सुखं स्वल्पमप्यस्ति किंचित् ॥ અહા ખરેખર આ સંસારમાં નિશ્ચલ સુખ નથી. પ્રતિજ્ઞા પાળવામાંજ સુખની પ્રાપ્તિ થઈ શકે છે, કારણ કે પ્રતિજ્ઞા પાલનથી હૃદય પુલકિત થાય છે, આનંદ પામે છે, અને તેથી જ સંસાર સુખમય ભાસે છે. પ્રતિજ્ઞાનું પાલન, જતન, સેવન, તેજ વસ્તુસ્થિતિ તપાસતાં અતિ મધુર છે. પ્રતિજ્ઞા પાલનની સુવાસ મનુષ્યના હૃદય ઉપર પ્રસરાવી દે છે. હેમનુષ્ય !! તું જગત સંબંધી અર્થાત્ જગતના પદાર્થો સંબંધી જે જે દુષ્ટ લાલચે રાખતે હેય તે તે દુષ્ટવાસનાઓને ત્યાગ કરીશ તેજ પ્રતિજ્ઞાપાલન ધર્મમાં પ્રવર્તીશકીશ. તે લાલચને દર કી દઈને પ્રતિજ્ઞા પાળવી જોઈએ. પ્રતિજ્ઞા પાળવાથી અનેક પ્રકારનું સુખ થાય છે. આત્માની શકિતને વિકાસ થાય છે. માટે જગતના પદા ની લાલચમાં ન ફસાતાં પૂર્ણપણે પ્રતિજ્ઞા પાળ. પ્રતિજ્ઞાનું રહસ્ય સ્વયમેવ તને જણાશે નપુંસક-તે ગણાવાને, પ્રતિજ્ઞાથી હઠે પાછે; પ્રતિજ્ઞા જે ફરે કીધી, પછી એ માનવી શાને? ૪૮ પ્રતિજ્ઞાની ખરી કે, વધે છે નેક માનવને; પડે વિશ્વાસ તેને બહુ, કરે એ કાર્ય ધારેલાં. ૪૯ For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પતિના પાલન, - વિવેચન–જે પ્રતિજ્ઞાથી પાછો હઠે છે, તે વિશ્વમાં નપુંસક ગણાય છે. જેનામાં કાર્ય કરવાની શક્તિ નથી હોતી તે નપુંસક ગણાય છે. પુરૂષને વા સ્ત્રીને આકાર હોય પરંતુ પ્રતિજ્ઞા પ્રમાણેના પ્રવર્તાય તે નપુંસકત્વપદવડે વિશ્વમાં કે તેને વ્યવહરે એમાં કાંઈ આશ્ચર્ય નથી. જે પ્રતિજ્ઞા કરીને પાછા હઠે છે, જે નામરૂપના મેહમાં મુંઝાઈને પ્રતિજ્ઞા માટે આત્મશક્તિને વ્યય કરતું નથી, જે આત્માર્પણ વખતે પાછો હટી જાય છે, જેને પિતાની પ્રતિજ્ઞાદિકર્તવ્યતા માટે શુરાતન ચડતું નથી અને જેને આત્મશક્તિને સ્વાશ્રયમાં વિશ્વાસ નથી; તે નપુંસક છે. પ્રતિજ્ઞાદિ કાથી પાછા હઠનાર નવ નવ ગજની મુછો. વાળો હોય અને ભૂંડની પેઠે વસ્તાર વાળ હોય તે પણ તે નપુંસક છે. પ્રતિજ્ઞા પાલનનું પુરૂષાર્થ દરેક મનુષ્યના આત્મામાં ખીલી શકે છે. પરંતુ પોતાની પ્રતિજ્ઞા વિના અન્યવિશ્વના સામુ ન જોવામાં આવે ત્યારે તે કાર્ય બની શકે છે. પ્રતિજ્ઞા જે કરેલી ફરતી હોય તે, એ પ્રતિજ્ઞાશૂટ, માનવ જાતિમાં ગણાય નહિ. પ્રતિજ્ઞા ભ્રષ્ટ થવાથી પુરૂષત્વને નેક, ટેક રહેતું નથી. માટે નાભાઈને ત્યાગ કરીને કીધેલી પ્રતિજ્ઞાઓને પાળવી જોઈએ. પ્રતિજ્ઞાની ખરી નેકટેકવડે મનુષ્યને ટેક વધે છે. એમ જે કવામાં આવ્યું છે, તે અક્ષરે અક્ષર સત્ય છે. જે પ્રતિજ્ઞાની ટેકથી પિતાને નેક જાળવી રાખે છે, તેને વિશ્વના લેકમાં અત્યંત વિશ્વાસ બંધાય છે, અને તે ધારેલાં કાર્યોને કરી શકે છે. ખરી કસોટીના પ્રસંગે પ્રતિજ્ઞાની ટેક જાળવવાથી નેક વધે છે. જે નેક તરવારની ધાર વડે વધતે નથી તથા લક્ષ્મી સત્તાવડે વધતે નથી, તે ખરેખર પૂર્ણ પ્રતિજ્ઞા પાલનથી વધે છે. આફ્રિકામાં મોહન કરમચંદ ગાંધી સત્યાગ્રહની પ્રતિજ્ઞાને લઈને ધારેલાં કાર્ય પાર પાડવા શક્તિમાન થયા છે. પ્રતિજ્ઞા પ્રમાણે વર્તને રહેવાથી લેકેને પિતાના ઉપર વિશ્વાસ બેસે છે. લાખે અને કરોડો રૂપીઆની ઉથલપાથલ કરનારા વહેપારીઓ ખરેખર બોલેલા વચન પ્રમાણે ટેક રાખવાથી વિશ્વમાં ફાવી જાય છે. પ્રતિજ્ઞાની ખરી ટેક વિના બોલેલા બેલોની ધૂળી જેટલી પણ કિંમત નથી, માટે For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. મનુષ્યાએ પ્રતિજ્ઞા પાલન કરવા માટે અને તેથી જગમાં વિશ્વાસ એસાડવા માટે સ્વાર્પણુ કરવુ જોઈએ. નિયમિત પ્રતિજ્ઞાને ઉચ્ચ કાટીપર લાવવાને વિચાર કરવા જોઇએ, પ્રતિજ્ઞાને ત્યજે ભીરૂ, વિપત્તિયેા પડે ત્યારે; વિપત્તિયા સહી પૂરી, પ્રતિજ્ઞા પાળતા શૂરા. ૫૦ 94 પ્રતિજ્ઞા પૂર્ણ પાળકની, ચરણુ લી જ પૂજાતી; અહે। તે લીમાં પણ કૅ'ઇ, ભરાતુ સત્ત્વ પૂજ્યજ છે. ૫૧ વિવેચન—જ્યારે શીર્ષપર વિપત્તિયે આવીને પડે છે, મૃત્યુ સાસુ ગર્જના કરીને ઉભું રહે છે, ખાવા પીવાના સાંસા પડે છે, અનુકુળ સચેાગો ફરી જઇને પ્રતિકુળ દેખાય છે, સ્વપક્ષના મનુષ્ય સામા પક્ષમાં પેસીને શત્રુ બને છે, શીતાતપનાં કઠીન અસહ્ય દુઃખ સહન કરવાં પડે છે, લાકો ધિક્કાર આપે છે, કઈ મનુષ્ય પણ પેાતાને આશ્વાસન આપવા એક શબ્દ તે શું પશુ એક શબ્દની વર્ગણુા માત્ર પણ કહેતા નથી. લેાકેા પાતાની હાંસી કરે છે અને આધિ, વ્યાધિ, અને ઉપાધિથી ઘેરાઈ જવાના પ્રસ`ગ પ્રાપ્ત થાય છે. મનુષ્ય પાસેથી લક્ષ્મી દેવી વિદ્યાયગિરી માગીને પલાયન કરી જાય છે. જો કે મનુષ્ય તેના તે છે, તેજ ઇન્દ્રિયેા છે, તેજ નામ છે છતાં મનુષ્ય ધનરહિત થતાં ગાભરા, વિચિત્ર બની જાય છે. ભર્તૃહરિ કહે છે કેઃ— तानीन्द्रियाणि सकलानि तदेव नाम, सा बुद्धिरप्रतिहता वचनं तदेव । अष्मणा विरहितः पुरुषः स एव, त्वन्यः क्षणेन भवतीति विचित्रमेतत् ॥ For Private And Personal Use Only અહા લક્ષ્મીદેવીની કૃપા અલોકિક છે. પરંતુ પ્રતિજ્ઞા દેવી તા તેથી અધિકપદ્ય મનુષ્યના હૃદય ઉપર ધારણ કરીને સ્વર્ગની સિદ્ધિ નિસરણિ પ્રાપ્ત કરવાને મનુષ્યના જીવનને ઉત્તેજીત કરે છે, જ્યારે Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ પ્રતિજ્ઞા પાલન. લક્ષ્મીદેવી. અલ્પ સમયને માટે મનુષ્ય જીવન ઉષ્ણ બનાવે છે ત્યારે. પ્રતિજ્ઞા દેવી ચહાયશે સુખ હોય વા દુઃખ હોય, ચહાયો પૈસો હોય વા ન હોય, પણ તે દેવીની આરાધના કરનારનું જન્મ મરણનું દુઃખ સદાને માટે નાશ કરે છે. ભીર હંમેશાં સુપ્રતિજ્ઞાને ત્યાગ કરી નાખે છેને પિતાની ટેકને ગુમાવી દે છે. ચિતેડના મહારાણાઓ ઉપર પ્રતિજ્ઞાત્યજી દેવાના અનેક પ્રસંગે આવી પડયા, પરંતુ તેઓએ સૂર્યવંશીની પ્રતિજ્ઞાને ટેક ત્ય નહિ. પિતૃઓની મહાન જાતિને કલંક લગાડ્યું નહિ. શશાંક કલંકિત છે કિંતુ સૂર્યનારાયણ તે કલંકરહિત છે. તે સૂર્યવંશી નૃપ કદાપિ સ્વગોત્રને કલંકિત કરી શકે જ નહિ. જ્યારે કલંક રહિત શેત્ર વા મુખ હોય છે ત્યારેજ બહાદુરીથી સ્વમુખ ઉ રાખી શકાય છે અને વિશ્વમાં વાહવાહ કહેવાય છે. સમ્રાઅકબરે સ્વમુખેથી ભર સભામાં વિપત્તિવાદળથી ઘેરાયેલા જીવતાસૂર્ય મહારાણા પ્રતાપની પ્રશંસા કરી, વખાણ કર્યા, તે શું માન ગણાય નહિ ? ખરેખર સ્વપક્ષ પરપક્ષને ધન્યવાદ તેજ સ્વર્ગની સુંદરીઓના આલિંગન કરતાં શ્રેષ્ઠ છે. કહ્યું છે કે — अभिमुखनिहतस्य सतस्तिष्ठतु तावज्जयोऽथवा स्वर्गः । उभयबलसाधुवादः श्रवणसुखोऽसौ बतात्यर्थम् ॥ અનેક વિપત્તિ સહન કરીને શુરવીર પૂર્ણ પ્રતિજ્ઞાને પાળે છેઃ મહારાણા હમીર, કુંભ, પ્રતાપ, વનરાજ, ચંદ્રગુપ્ત, ચંદબા રેટ, વિગેરે પ્રતિજ્ઞા પાળકની વિશ્વમાં ચરણધૂલી પૂજાય છે અર્થાત પ્રતિજ્ઞાવ્રતટેકને પાળનારાઓની પગનીચેની રજનાં કણે પણ અન્ય જનવડે પજાય છે. શીર્ષપર ચડાવાય છે, પ્રતિજ્ઞા પાળકની ચરણ ધૂલી ખરેખર વિશ્વમાં વંદનીય છે. વચન પાળક, પ્રતિજ્ઞા પાળક બનવું મહા મુશ્કેલ છે. પ્રતિજ્ઞા પાળકની ચરણ ધૂલમાં પ્રતિજ્ઞા પાળકના શરીનાં આંદોલનનું સત્વભરાય છે, અને તેના પૂજકે પર અત્યંત અસર For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. ૭૮ થાય છે. વ્રત, ટેક, પ્રતિજ્ઞા પાળકોનાં જ્યાં શરીર પડયાં છે તે તે સ્થાને તે લકે તીર્થ માનીને પૂજે છે, વંદે છે, સ્તવે છે. ત્યાંના આન્દોલનને હૃદયપુટમાં ઉતારે છે. તીર્થોની ઉત્પત્તિ ખરેખર મહાપુરૂષોના સ્પર્શ તથા શરીરત્યાગ વિગેરેથી થઈ હોય છે. હિંદુસ્થાનમાં ટેકીલાવ્રતધારી પ્રતિજ્ઞાપાલકે ઘણા થયા છે, તેથી હિંદુસ્થાનને માર્યા તરીકે મહાપુરૂષે કથે છે. પ્રતિજ્ઞાવ્રત પાળનારાઓનું આર્યાવર્ત મહારથાન છે. મહાવીર, કૃષ્ણ, રામ, ગૌતમ, બુદ્ધ, યુધિષ્ઠિર, દ્રોણાચાર્ય, ભીષ્મપિતામહ, ઇશુકાઈસ્ટ, મહમદ પેગમ્બર, કબીર, તુળસીદાસ, હેમચંદ્ર અને તુકારામ, તીર્થકરે, મહાપુ, મહાત્મા ગણતા અને મહાપુરૂષેની ચરણ ધુળવડે આર્યાવર્ત પવિત્ર થાય છે. “તેથી આર્યદેશની એક ચપટી ધૂળમાં પણ અનેક શુભ સાત્વિક ગુણનું વાતાવરણ સમાયું છે, તેથી જ તે પાંચ ખંડે તે શું પણ અખિલ વિશ્વમાં સુવર્ણભૂમિ તરીકે ગણાય છે, તે આરાધ્ય દેશ ગણાય છે.” મહાન ઈગ્લીશે પણ તેજ દેશને લઈને સમૃધિના, વૈભવના અને મહાન રાજ્યની પ્રાપ્તિના વિચારે માત્રામાં તે સેનેરી દેશમાં રહેવાને ઉત્સુક બની જાય છે. તેમાં કેટલાક તે આ દેશમાં જે જમ્યા હતા તે તેઓનું જીવન ભાગ્યશાળી થાત એવું માને છે. સ્વામી વિવેકાનંદ જેવાઓએ અમેરીકામાં “આર્યાવર્તની એક ચપટી ધુળમાં જે સત્વ રહ્યું છે તે અન્ય દેશમાં નથી ” એમ જે કચ્યું છે તે ખરેખર પ્રતિજ્ઞાપાલક પુરૂષ, ભકતે, ચેગીઓ અને સતીઓની ટેકની પવિત્રતા માટે છે. વિવેકે સહુ વિચારીને, પ્રતિજ્ઞા ધારવી પશ્ચાત; કરીને તું ડરીશ ના કંઈ, મરણ છે સવના માથે. ૫૩ વિવેચન–વિવેકથી વિચાર કરીને પ્રતિજ્ઞા કરવી જોઈએ. વિવેક વિનાની પ્રતિજ્ઞાઓ કરવામાં લાભને બદલે ઘણી હાનિ પ્રાપ્ત થાય છે. જે કંઈ કરવું તે વિચારીને કરવું.જે કંઈ બોલવું તે વિચારીને બોલવું. જે જે પ્રતિજ્ઞાઓ કરવામાં આવતી હોય તેમાં લાભ શું છે For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન ને હાનિ.કઈ છે તેને પૂર્ણ વિવેક કરી જોઈએ. આત્માને, કુટુંબને, સમાજને અને દેશને લાભ છેવા હાનિ છે તેને તરતમયેગે વિચાર કરવું જોઈએ અને પશ્ચિાત પ્રતિજ્ઞા ધારણ કરવી જોઈએ એવો જ્ઞાનીએને ઉપદેશ છે. પ્રતિજ્ઞાનું પ્રથમ જ્ઞાન કરવું અને પશ્ચાત્ પ્રતિજ્ઞા કરવી એ અપૂર્વ સિદ્ધ નિયમ છે તેને ભંગ કરીને પ્રતિજ્ઞા કરવાથી સ્વપરને ઘણી હાનિ પ્રાપ્ત થાય છે. પ્રતિજ્ઞાઓ પ્રથમ વિચારરૂપ સૂમસૃષ્ટિમાં ઉદ્ભવે છે અને પશ્ચાત્ તેનું કાર્ય, પ્રવૃત્તિથી સ્થૂલ જગમાં દર્શન થાય છે. પ્રતિજ્ઞાના હજારે, લાખે, કરે, પરાર્ધ અને અસંખ્ય ભેદો છે. શુભાદિક અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓનું સ્વરૂપ પ્રથમ અને બેથવું જોઈએ. કેટલીક પ્રતિજ્ઞાઓ આદેય છે કેટલીક પ્રતિજ્ઞાઓ હેયત્યાજ્ય છે અને કેટલીક પ્રતિજ્ઞાઓ આદેહયમિશ્રિત છે. પ્રતિજ્ઞા કરવાથી પ્રામાણ્યજીવનસૃષ્ટિને આરંભ થાય છે માટે પ્રતિજ્ઞા લેતાં પૂર્વે સર્વ શુભાશુભ બાબતેને વિચાર કરીને પ્રતિજ્ઞા લેવી જોઈએ. દેવ ગુરૂ સાક્ષીએ પ્રતિજ્ઞા કરવી.સંઘ સમક્ષ પ્રતિજ્ઞા કરવી.ગુરૂજનની સલાહ લેઈ પ્રતિજ્ઞા કરવી. કેટલીક પ્રતિજ્ઞાઓ લેતાં પૂર્વે કેટલાક કાળની રાહ જેવી પ્રતિજ્ઞા લેવાને એકદમ હૃદયમાં ઉભરો આવે છે, પરંતુ તેનું પાલનસામર્થ્ય આત્મામાં છે કે નહીં? તેને વિવેકપૂર્વ વિચાર કરવાને પરિણામિક બુદ્ધિવાળા મનુષ્યની સલાહ લેવાની અત્યંત જરૂર છે. કેટલાક વિવેકથી વિચાર કર્યા વિના પ્રતિજ્ઞાઓ ગ્રહે છે પરંતુ પશ્ચાત તેઓ જરા માત્ર હાનિ આવતાં વા વિદત નડતાં સંશયી બનીને તુર્ત પ્રતિજ્ઞાને ત્યાગ કરી દે છે. અએવ ઉપર્યુકત દુહામાં ગુરૂવચ્ચે કથે છે કે હે ભવ્યમનુષ્ય તું પ્રથમ વિચાર કરીને વિવેકવડે પ્રતિજ્ઞા કર અને કર્યા બાદ ડરીશ નહિ. સર્વથી મહાન મરણભીતિ છે. મહત્તમ વધિ મથું. માસમ તારિત મા મૃત્યુ સમાન ભય નથી. આ વિશ્વમાં જન્મ્યા છે, તેટલા મરવાના છે. વાત ધ્રુવં મૃત્યુ ત્યારે પ્રતિજ્ઞા પાળતાં શા માટે ડરવું જોઈએ. પ્રતિજ્ઞાપાલન રણમેદાનમાંથી ડરતાં પણ મયા વિના છૂટકે નથી ત્યારે બહેતર છે કે સર્વ સુજ્ઞ મનુષ્યોએ સ્વપર પ્રગતિ માટે પ્રતિજ્ઞા પાલનમાં મરવું. પ્રતિજ્ઞાથી For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૧ ૩ છે ત્યારે તે '' ભ્રષ્ટ થએલના મસ્તકે મર ગમે ત્યારે ય તે પણ તે મર્યાવનારાના) નથી. અમેને ન ગણોપાલતમાં જીવતાં મૃત્યુ પામવુ એ મરમાં મચ્છુ છે. એક મરણીએ સેને ભારે ” એ કહેવત માઈ કરીને પ્રતિજ્ઞાપાલન માટે જીવવું તેજ સત્યજીવન માની પ્રવર્તવુ જોઇએ. જે મનુષ્ય મરણુ ભયથી ડરતા નથી તેજ પ્રતિજ્ઞાપાલન કરી શકે છે. હાલમાં યુરોપ દેશમાં મહાભારત યુદ્ધમાં ફક્ત દેશહિતાર્થે પ્રતિજ્ઞાપાલનમાં લાખા મનુષ્યાના પ્રાણ હેમાય છે. શ્રીમહાવીરપ્રભુના ચેટક મામા કે જે વિશાલા નગરીના રાજા હતા તેઓએ ક્ષત્રિધર્મરૂપ પ્રતિજ્ઞાપાલન કરવા માટે કાણિક રાજાની સાથે ખારવર્ષપર્યંત યુદ્ધ કર્યુ હતુ. તેથી તેઓ પ્રતિજ્ઞાપાલન ગુણથી અક્ષરદેહે અમર થયા છે. શ્રીવીરપ્રભુના દેશ શ્રાવકે એ સારી રીતે ગ્રહીતત્રતાની દેવતાઓના ઉપસર્ગ થયા છતાં પણ પ્રતિજ્ઞા પાળી હતી, તેથી તેની શ્રીવીર પ્રભુએ પ્રશંસા કરી હતી, તે વર્ધમાન દેશના વગેરે ગ્રન્થાના અવલેાકનથી અવમેધાય છે. આ વિશ્વમાં મરણુ સમાન કોઇ દુઃખ નથી,તેને પણ અમૃત સમાન ગણીને સતીએ પત્નીવ્રતની પ્રતિજ્ઞાને પાળે છે. તેને ચિતા એક પુષ્પની સમાન લાગે છે અને અગ્નિ પણ સુખકર લાગે છે. પ્રતિજ્ઞાના ભંગ કરતાં મરવુ' કાઇ અપેક્ષાએ કરાડ ઘણુ શ્રેષ્ઠ છે. માટે હું મનુષ્ય ! ! ! તું ગમે તે જાતના હાય, ખાળ હાય, વૃદ્ધ હાય, વા યુવક હાય, નર હાય વા નારી હાય; પરંતુ તે જે પ્રતિજ્ઞા અ‘ગીકાર કરી હાય તેને મૃત્યુપર્યંત ત્હારે પાળવી જોઇએ. સર્વેના માથે મરણ છે. આ વિશ્વમાં કાઇ શરીરથી સદા અમર રહેવાને નથી તે પશ્ચાત્ હારે. પતિજ્ઞાપાલનમાં મૃત્યુ થાય તેથી શા માટે ડરવુ' જોઇએ ? પ્રતિજ્ઞા પાલન કરતાં જેઓ મરે છે તેઓને અપ્સરાઓ વધે છે અને તેઓના આત્મા ઉચ્ચ શુદ્ધપ્રગતિમાનૢ મને છે. અતએવ ઉપર્યુક્ત દુહાના ભાવાર્થ હૃદયમાં વિચારીને વિવેકપૂર્વક પ્રતિજ્ઞા કરી મૃત્યુપર્યંત પાળવી જોઈએ. પ્રતિજ્ઞાપાલન સમાન કોઇ તપજપ નથી, પ્રતિજ્ઞાપાલન સમાન કોઈ સ્વાર્થયાગ નથી, પ્રતિજ્ઞાપાલન સમાન કોઇ 11 Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨ પ્રતિજ્ઞા પાલન. જીવન્તધર્મ નથી, અએવ ગુરૂગમપૂર્વક કોઈ જાતની પ્રતિજ્ઞા ગ્રહણ કરવી અને પશ્ચાત્ તેને પ્રાણાતે પણ પાળવી એજ ઉત્તમ સભ્યો મનુષ્યનું કર્તવ્ય છે. કાન્સને વીર સેનાપતિ જ્યારે દેશના ઉદ્ધાર માટે લડવાને સૈનિકના મહાનું લશ્કરમાં જવા નિકળે ત્યારે તેનું શરીર ધ્રુજવા લાગ્યું, કંપ થયે, સ્વેદથી ભીંજાઈ ગયું, પરંતુ પ્રતિજ્ઞા પાલન ગુણનું વીર્ય તેના આત્મપ્રેરીત ગુણવડે ઉછળી રહ્યું હતું. રગેરગમાં પ્રસરી રહ્યું હતું, ભરૂઓને તે સેનાપતિ હતે નહિ. જે દેશમાં “જોહન ઓફ આર્ડ” જેવી વીર પુત્રીઓને જન્મ થયે તેજ દેશના રક્ષણ માટે આજ તે તૈયાર થયે હતે. સ્થૂળ શરીર, ધૂળ ઇદ્વિઓનું સામ્રાજ્ય નૈતિક બળને હઠાવવા કેટલે પ્રયત્ન કરે છે? ભીરૂ બનાવી મૂકે છે. જગત્માંજ સદા રહેવાનું છે એવું તે મનુષ્યનું મન ભ્રમિત કરી નાખે છે, પરંતુ નૈતિકબળ એ એક અતિશક્તિ છે કે જે સ્થળ પરમાણુઓને અંધકારના વિચિત્ર ખાડામાં દૂર ફેંકી દે છે, કે જ્યાં તેઓ લુપ્ત થઈ જાય છે. તેણે નીચેના ઉદ્દગારે વશરીરને સંબોધીને ઉચ્ચાર્યા હતા - અરે મારા સ્થૂળ શરીર ! શા માટે તું ભીરૂ થઈ બીકથી થરથર ધજે છે, કંપે છે. ત્યારે હજી લડાઈના મેદાનમાં, જેટલા બળપૂર્વક તું ધજે છે તેના કરતાં અધિક બળથી ત્યારે શત્રુઓના સિન્યને વિખેરી નાખવાનું છે. અહા કેવી વિચિત્ર, અદ્વૈત નૈતિક બળની સત્તા કે સ્થળ શરીરના સામ્રાજ્યને પણ એક પળમાં વિખેરી નાખે છે? કઈ ઉંચા પ્રકારનું નવું રસજીવન રેડે છે, એટલું જ નહિ પણ પ્રતિજ્ઞાને પરિ. પૂર્ણ પાળવાને ઉદ્યમવંત કરે છે. તે વીર કેશરીએ કાન્સને પરતંત્રતાની બેડીમાંથી બચા. અરે સ્વપ્રતિજ્ઞાને સંપૂર્ણ પાળી, પ્રતિજ્ઞા જ મનુષ્યનું જીવન લેવું જોઈએ. For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રતિજ્ઞા પાલન. Acharya Shri Kailassagarsuri Gyanmandir રિસેન્ઝીનું પ્રતિજ્ઞાપાલન માટે આત્મત્યાગ. the રામના છેલ્લા ટ્રીબનું રીયેન્ઝીના નામથી ઇતિહાસનુ પરિ શિલન કરનાર કાઇ પણ અજાણ્યા હશે નહિં. રામનેા-ઇટાલીને ઉદ્ધાર કરવા એવી એક સામાન્ય મનુષ્ય પ્રતિજ્ઞા કરે. અનિશ્ચિત સમ યના સાગામાં સ્ત્રપ્રતિજ્ઞાને પાળવી એ કાંઇ સામાન્ય વાત નથી રીયેન્ઝીએ સર્વ મગરૂબ ઉમરાવાના અભિમાન દૂર કરી પ્રજાનું હિત સાચવ્યુ. દેશનુ નખાદ કાઢનારાઓનુ જડમૂળ ઉખેડી નાખ્યું; પરંતુ દેશની તેની હયાતીમાં પરિપકવ સ્થિતિ થયેલી નહાતી. એક વખત ફુટકા ખાતા, જેને એક વખત દેશનું નાનુ` ખાળક સુદ્ધાં માન આપતું, શત્રુએ તેની બીકથી દૂર નાશી ગયા હતા, તેજ રીચેન્ઝીને એક વખત રામ છેડીને ચાલવું પડયુ. ભીરૂ પ્રતિજ્ઞાઓથી મૃત થાય પરંતુ વીર પુરૂષો તે પ્રાણાંતે પણ સ્વપ્રતિજ્ઞાને છેાડતા નથી. શુ રીચેન્ઝી ભાર્ હતેા વા વીર હતા. તેના હૃદયમાં પ્રતિજ્ઞાની સપૂર્ણ છાપ પડેલી હતી. તેથીજ ઘણાં સકટો સહન કર્યા પછી તેણે રામને ફરીથી ઉદ્ધાર કયા, લેાકની દાઢમાં આન્યા કે, આપણા જેવા સાધારણ મનુષ્ય શું રાજ્ય કરે ? અસ રીયેન્ઝીના સત્યાનાશ વાખ્યા. અહા વીર પુરૂષ સ્વજીવનની પણુ દરકાર કરતા નથી. તેણે એક વખત રામના લેાકાને પેાતાનું ભાષણ સાંભળવા કહ્યુ પણ સાંભળે કાણુ ? પ્રતિજ્ઞા પાળતાં આ વીર પુરૂષે સ્થૂળદેહનો ત્યાગ કર્યો. પ્રતિજ્ઞા પાળવા માટે, અને તે કર્ ઉપાયોથી; વિપત્તિઓ પડે પહેલી, પછીથી સહુ ખસી જાવે.પ૪ For Private And Personal Use Only વિવેચન—મનુષ્ય ત્હારા પ્રામાણ્યનો ખ્યાલ કરીને પ્રતિજ્ઞાપાળવા માટે ઉપાચેાથી જે જે અને તે કર ! પ્રતિજ્ઞાવડે હારૂં ભાવિ Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪ પ્રતિજ્ઞા પાલન. જીવન ખરેખર સુખમય થવાનું છે એ નિશ્ચય કરીને ત્યારથી જે બને તે કર પ્રતિજ્ઞા પાળવામાં પહેલી વિપત્તિ આવે છે. વિપત્તિ આવ્યા વિના પ્રતિજ્ઞાની મહત્તાને પૂર્ણ ખ્યાલ થઈ શકતે નથી. સુવર્ણની પેઠે કષ, છેદ અને તાપરૂપ વિપત્તિથી મનુષ્ય જ્યારે કસાય છે ત્યારે તે સુવર્ણની પેઠે સ્વામીની કિંમત સકલ વિશ્વ પાસે અંકાવવા સમર્થ થાય છે. શિવાજીને પ્રતિજ્ઞા પાલનમાં અનેક વિપત્તિ વેઠવી પડી હતી. દિલ્હીમાં તે કેદી બન્યું હતું. તે નાશી છૂટ હેયે માર્ગમાં અનેક વિપત્તિને પામ્યા હતા. પશ્ચાત્ અનેક વિપત્તિ વેઠીને તેણે હિંદુઓને ઉદ્ધાર કર્યો તેથી ભૂખણ કવિયે કહ્યું કે-શિવાજી નું હેત તે સુન્નત હેત સબકી, એવી તેની કીર્તિ ગાઈ. વિપત્તિ પડતાં જે હઠી જાય છે તે ક્લીબની ગણતરીમાં ગણાય છે. આ દુનિયામાં વિપત્તિ ખરેખર શિક્ષકની ગરજ સારે છે. વિપત્તિના પ્રસંગોથી ઘણું શિખવાનું મળે છે. મનુષ્યને ઉદયના માર્ગ તરફ વાળીને વિપત્તિ અંતે ખસી જાય છે. જેઠ માસના પૂર્ણ તાપ વિના વૃષ્ટિ થતી નથી તદ્ધત પ્રતિજ્ઞાપાલન પ્રવૃત્તિમાં અનેક વિપત્તિની સાથે યુદ્ધ કરીને પ્રતિજ્ઞાપાલન વરમાળને વરવી પડે છે એમ ખાસ હૃદયમાં પ્રત્યેક મનુષ્ય સમજવું જોઈએ. શત્રુંજયને ઉદ્ધાર કરવામાં જાવડશા અને વજરવામીએ અનેક વિપત્તિ સહન કરી અને શત્રુદ્ધાર કર્યો, તદ્દત મનુષ્યએ વિપત્તિ સહીને પ્રતિજ્ઞા પાળવી જોઈએ. પ્રતિજ્ઞા પાળવામાં જે જે વિપત્તિ પડે તેઓને ઉત્સવ સમાન માનીને પ્રવૃતિ કરવી જોઈએ. જે આવે છે તે જાય છે. વિપત્તિ પણ આવે છે માટે જાય છે એવું જાણી દિનગરીબ ન બનતાં બૈર્યથી પ્રતિજ્ઞા પાળવામાં પ્રવૃતિ કરવી. પ્રતિજ્ઞા જ્ઞાનીને શેભે, પ્રતિજ્ઞા સંતને શે; પ્રતિજ્ઞાની પડે હાકે, અહો બહાદૂરના મુખથી પણ પ્રતિજ્ઞા ન્યાયીને શેભે, પ્રતિજ્ઞા ગીને શેભે; પ્રતિજ્ઞા ધીરને શેભે, નથી ત્યાં કામ કાયરનું પદ For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન વિવેચનઃ—પ્રતિજ્ઞા કાને શાલે છે તે જણાવવામાં આવે છે. જ્ઞાનીને અને સંતને પ્રતિજ્ઞા શાલે છે. ખહાદૂર-શૂરાના મુખથી પ્રતિજ્ઞાની હાકા પડે છે. બહાદૂરના મુખે પ્રતિજ્ઞાના શબ્દો શાભી શકે છે. કાયરના મુખથી પ્રતિજ્ઞાના નીકળેલા શબ્દો શાભી શકતા નથી. વીરની હાકા ખરેખર વીરના મુખે શેાલે છે. સિ'હુના મુખથી સિંહનાદ નીકળે છે તેથી વનચર પશુએ ક ંપે છે, તદ્વેતુ વીરના મુખથી પ્રતિજ્ઞાના શબ્દો નીકળે છે તેથી અન્ય મનુષ્યા જયજયવનિથી તે શબ્દોને વધાવી લે છે. શિવાજી અને પ્રતાપરાણા જ્યારે સભામાં પ્રતિજ્ઞાની વીરહાકથી ગરવ કરતા હતા ત્યારે સર્વ મનુષ્યેથી સભા ગાજી ઉઠતી હતી, ખહાદૂર વીરની પ્રતિજ્ઞા ફેરવવાને કાઈ પણ શક્તિમાન થતું નથી. હાથીના નીકળેલા દ ́તુશળ પાછા પેસતા નથી, તāતૂ વીર મનુષ્યા પેાતાની પ્રતિજ્ઞાનેા કદાપિ ભ‘ગ કરતા નથી. બહાદૂરના ઇ'તીઈત સમ મેલ છે તે કદાપિ તેના મુખમાં પાછા પેસતા નથી. પ્રતિજ્ઞાપાલકો ખરેખરા બહાદૂર ગણાય છે. પ્રતિજ્ઞાપાલકોની ખરા ખરી કરવાને કોઇ સથર્થ થતુ નથી. ગુરૂજી નિવેદે છે કે-ન્યાયીને પ્રતિજ્ઞા શાલે છે, ન્યાય વિના પ્રતિજ્ઞાનું પાલન થઇ શકતુ નથી, અન્યાયી મનુષ્ય પ્રતિજ્ઞાનું ન્યાયત્વ અવાધી શકતા નથી, અતએવ ન્યાયીને પ્રતિજ્ઞા શાલે છે એવું જે ઉપર્યુક્ત પદ્યમાં આલેખ્યું છે તે વાસ્તવિક છે. જે કર્મચાગીએ થયા છે તે પ્રતિજ્ઞાને નિષ્કામપણે પાળે છે. અતએવ ચેગીને પ્રતિજ્ઞા શાલે છે એવું જે પદ્યમાં આલેખાયુ છે તે યથાતથ્ય છે. ધીરને પ્રતિજ્ઞા શાલે છે. જેનામાં ધૈર્ય નથી એવા કલખ કાયર મનુષ્યનું પ્રતિજ્ઞાપાલન કાર્ય નથી. કાયર મનુષ્ચાને માથે શીંગડાં નથી પરતુ તેઓ પ્રતિજ્ઞા કરીને તેના ભગ કરે છે તેથી તેઓ કાચર છે એમ દુનિયા જાણી શકે છે. ધીર પુરૂષોના સંકલ્પે। પ્રતિજ્ઞા રૂપ છે. કાયરના સકલ્પે! જળમાં ઉઠેલ પરપાટાઓની પેઠે ક્ષણિક છે, અતએવ ધીર પુરૂષને પ્રતિજ્ઞા ચાલે છે એમ લખ્યું છે તે યથાતથ્ય છે. ફલંગા સિ'હની જેવી, પ્રતિજ્ઞા શ્રની તેવી; પ્રતિજ્ઞાનાં વચન જૂદાં, પ્રતિજ્ઞાનાં હૃદય દાં. ૫૭ For Private And Personal Use Only ૮૫ Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org e', પ્રતિજ્ઞા પાલન. વિવેચન—જેવી સિંહની ફૂલ'ગે છે તેવી શરની પ્રતિજ્ઞાઓ છે. સિ'હુની લગ ખ્યાતિ સર્વત્ર પ્રસિદ્ધ છે. સિંહે લંગ ભરી તે ભરી. મૃત્યુ થાય હાયે તે ડરતા નથી, તદ્વત્ સિંહસમ શા પ્રતિજ્ઞા કરે છે. પ્રાણાંતે પણ ત્યાગતા નથી. તેએ પ્રતિજ્ઞા કરીને મૃત્યુને જલના પરપેાટા સમાન માને છે. ભયને! ત્યાગ કર્યાવિના શૂરત્વ પ્રાપ્ત થતું નથી. નિયી મનુષ્યા દેશ, સમાજનુ કલ્યાણ કરવા સમર્થ થાય છે. કૂતરાની પેઠે ઉભી પુછડીએ ભાગનાર ભયશાલી મનુષ્યા પ્રતિજ્ઞાના યુદ્ધમેદાનમાંથી સત્વર પલાયન કરી જાય છે. શૂરના અંગમાં સર્વત્ર નિર્ભયપણું વ્યાપી રહેલુ હોય છે તેથી તે મૃત્યુને કંઇ હિસાખ ગણુતા નથી. શૂરની પ્રતિજ્ઞાથી તેના શત્રુઓને ઊંઘ આવતી નથી. શૂરની વાણીમાં પ્રભુનુ તેજ રહેલુ હોય છે તેથી તે વચનસિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. શૂરની પ્રતિજ્ઞાના વચનામાં આકાશ પાતાળ જેટલા અંતર્ હાય છે. શૂર પ્રતિજ્ઞાપાલકને દુનિયા નમે છે. અનેક ભવના સ’સ્કારથી પ્રતિજ્ઞાપાલક ખની શકાય છે. ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના વખતમાં થએલ. જગદેવ પરમારે જે જે પ્રતિજ્ઞાએ કરી હતી તે પ્રાછાન્તે પણ પાળવા સમર્થ થયા હતા. પ્રતિજ્ઞાપાલકનું હૃદય ખરેખર મેરૂપર્વતના જેવું નિષ્કામ, પરમાર્થ દશાથી ઉચ્ચ બનેલુ હાય છે. જગદેવ પરમારની પેઠે અને તેની ચાવડી રાણીની પેઠે પ્રતિજ્ઞાપાલ કનાં વચના શાભી શકે છે. કાયર પુરૂષનુ કાયલાની પેઠે કૃષ્ણવી હૃદય હાય છે અને પ્રતિજ્ઞાપાલકનું ચન્દ્રની પેઠે ઉજ્જવળ હૃદય હોય છે. આત્મભેાગી, સ્વાર્થત્યાગી પરમાર્થ રસી, પ્રાતઃસ્મરણીય પ્રતિજ્ઞાપાલક મની શકે છે. પ્રતિજ્ઞાપાલકના શબ્દોની જે અસર થાય છે તેવી કાયર પુરૂષાના શબ્દોથી અસર થતી નથી. સૂર્યના વિમાનમાં પ્રથમથી શીર્ષ મૂકીને પ્રતિજ્ઞાપાલક પેાતાની પ્રવૃત્તિ કરે છે. સાગરની પેઠે પ્રતિજ્ઞાપાલકનું ગંભીરતાથી હૃદય શેાભી શકે છે. પ્રતિજ્ઞાપાલકના હૃદયની દેવતાઈ અસર ખરેખર આ વિશ્વવતિ મનુષ્યાપર થાય છે માટે પ્રતિજ્ઞાનાં વચના અને હૃદયા આ વિશ્વમાં જુદા પ્રકારનાં અર્થાત દિવ્ય હોય છે એમ જણાવ્યુ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. થયા વિદ્વાન તથાપિ શુ ? મળી પદવી તથાપિ શુ? વધી ઉમ્મર તથાપિ શું ? પ્રતિજ્ઞા ટેક ના ધાયા. ૫૮ ૮૭ વિવેચનઃ—અરે મનુષ્ય ! તુ' ભાષાઓ, ન્યાય, વ્યાકરણ, ટીકા, સ ંહિતા, સુરણી વિગેરે ભણીને વિદ્વાન થયા હોય પરંતુ જો તું પ્રતિજ્ઞા ટેક-વચનને ધારણ કરતાં શિખ્યા નહિ તા તારા સર્વ શિક્ષણ ઉપર ધૂળ પડી એમ જાણુ. ચાર વેદ, ઉપનિષદો, ખાઇબલ, કુરાન, આદ્ધશાસ્ત્રા, જૈનશાસ્ત્રા, ગીતા, રામાયણ, મહાભારત વિગેરે અનેક શાસ્ત્રાનુ વાચન, અધ્યયન, અને ગેાખણપદ્ધતિથી જ્ઞાન પ્રાપ્ત કરીને કોઈ મોટા વિદ્વાન થાય પરંતુ સર્વ શાસ્ત્રાના મુખ્ય પાઠે પ્રતિજ્ઞાપાલન ગુણ ન બ્રહ્મા તે। તેથી વાસ્તવિક ફળ પ્રાપ્ત થતું નથી. હૃદયમાં સુવર્ણ અક્ષરે હારા કાર્યક્રમને આધારભૂત થવાને પ્રતિજ્ઞા ગુણને કાતરી રાખ. વેદીઓ ઢોરની માફક ગળ્યાથી કાંઈ કીર્તિની પ્રાપ્તિ થતી નથી. રાસભવતું એક જગ્યાએથી ખીજી જગ્યાએ ભાર વહન કરવાથી રાસલને કાંઇ લાભ થતા નથી તદ્દતુ માનસિક શક્તિયાને ઘટાડનાર માં પ્રદશાથી કંઇ લાભ થતા નથી, તે તું સારીરીતે સમજી શકે છે. માટે ખરેખર જો તુ વિદ્વાન છે તેા પ્રતિજ્ઞા પાળવાને સદા તૈયાર રહે, પ્રતિજ્ઞારૂપી સ્વર્ગની કુંચીને ગ્રહણ કર. સ્વર્ગનાં દ્વાર હારા હરતે ઉઘાડવાં હોય તે પ્રતિજ્ઞાદેવીની પાસેથી શુભ આરા ધન વડે તેની કુચી પ્રાપ્ત કર. For Private And Personal Use Only પ્રતિજ્ઞાને ધારણ કરી સદા તેનું વહન કરવું જોઇએ. અનેક કવિએ થઇ ગયા, તત્ત્વજ્ઞાનીએ થઇ ગયા, વિદ્વાના થઈ ગયા, રાસડા ગાનાર ગરીમ ભરવાડ પણ થઈ ગયા, કિંતુ જેઓએ પ્રતિજ્ઞાને ધારણ કરી હતી તેનાં કાયા અધુના પણ સશેાધનથી હયાત છે. અરે ભલા વિદ્વાન્ ! ત્હારી વિચારશ્રેણિની ખહાર તે નહિ હોય કે હજારા કવિયા, વિદ્વાના, વીરા, બહાદૂર થઈ ગયા પર તુ તેમાંથી જેએ પ્રતિજ્ઞાભ્રષ્ટ થયા તેઓનાં નામેા અમર રહ્યાં નથી. પ્રતિજ્ઞાથી જો કાર્ય કરવામાં આવે છે તેથી તે વખતની સામાજીકસ્થિતિને તેા લાભ થાય છે અને થવાના, મનુષ્ય કરાડાવર્ષસુધી અધ્યયન કર્યા કરે, પરંતુ Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ८८ પ્રતિજ્ઞા પાલન. સર્વ વસ્તુના જ્ઞાતા થવા દુર્લભ છે. માટે વિચાર કરી પ્રતિજ્ઞાનુ ધ્યાન ધર અને સર્વજ્ઞપદની પ્રાપ્તિના પગથીયા રૂપ પ્રતિજ્ઞાપાલન પ્રવૃત્તિને સ્વીકાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir અહા ! સૌંસાર હારૂ વૈચિત્ર્ય કોઈ અજાય" પ્રકારનુ છે. સંસારને કેટલાક જને સુવર્ણની વા લેહની એડી કહે છે, કે જે એડીને ભાગી નાખી અક્ષયસુખની પ્રાપ્તિ તે વિરલ પુરૂષા કરી શકે છે. અહંકાર, મદ, અભિમાન, લાભ, વિગેરે અનેક લાલચેાના ભેગ થનાર લાહની એડીમાં જકડાયેલે રહે છે. ભાર વહન કરવાની શક્તિ નહીં હોવા છતાં ભાર વહન કરવા જાય છે, એટલે તેથી અભિમાનીને ખભાપર એ આખા આવે છે. એરીસ્ટર, જડજ, કલેકટર વા મહાન ન્યાયાધીશની પદવી ધારણ કરીને જે પ્રતિજ્ઞાપાલન ગુણુથી ભ્રષ્ટ થાય છે તેઓ મૃત્યુની સમીપ જાય છે. પ્રતિજ્ઞાભ્રવૃત્તિ અહેનિશ યમની રાજધાની તરફ માકર્ષણ કરે છે. પ્રતિજ્ઞાભ્રષ્ટ થવાથી પાપસ્થિતિ પ્રાપ્ત થાય છે. પદવી પ્રાપ્ત કર્યાં પછી પ્રતિજ્ઞાભ્રષ્ટ થતાં અધેાગતિ થાય છે. મનુષ્ય !!! વિચાર કર. મનુષ્ય !!! તારી કેવી અલૈાકિક સ્થિતિ હતી, આનંદમાં મસ્ત રહેવું. ચેાગીની સ્થિતિના કિંચિત્ અનુભવ કરવા તેજ તારા લઘુ વયમાં અનુભવ હતા. તુ માલીશભાવે જે પ્રતિજ્ઞાઓ કરતા તેને તું પરિપૂર્ણ પાળતા. ધુના પદવીને પ્રાપ્ત કરતાંજ તે સર્વ પ્રતિજ્ઞાઓ, ટેક, વિચાર ભૂલી ગયે, છતાં નવીન પ્રતિજ્ઞાને ધારણ કરીને તાડી નાખી. અરે તારા શરીરની છિન્નભિન્ન દશા હૈ પ્રાપ્ત કરી. સંસારનું શુભ ચક્ર ફેરવી નાખ્યું, વિદ્વાન થાય, પઢવીના ભેદક્તા થાય, વર્ષમાં વધે પણ જો પ્રતિજ્ઞા, ટેક, વચન, કાલ કરારને ધારણ કરતાં મનુષ્ય ના શિખે તે તે મૂર્ખ છે, કાંઇ શિખ્યા નથી, લાયક થયા નથી. ઉમર વધતાં તે મૃત્યુને ગ્રાસ થયા છે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવી તેના કરતાં મરણુને પ્રાપ્ત For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. કરવું તે હજાર દરજ્જે ઉત્તમ છે. પ્રતિજ્ઞાની ટેકજ આ સાંસારમાં લાહની એડીને સુવર્ણની બનાવે છે અને સુખમય સ'સાર કરે છે. તે માનસિક સ્થિતિ સુધારે છે. નૈતિક બળનું સામ્રાજ્ય ચારે તરફ વિસ્તારે છે. અતઃપ્રતિજ્ઞાની ટેકને પ્રાપ્ત કરવા તત્પર રહેવુ જોઇએ. ઉમર વધવાથી અગર પદવી પ્રાપ્ત કર્યાથી ફુલાઈ જવું નહિ. કચ્છમાર એ છે કે ઉંમર વધતાં અને પદવીએ મળ્યાથી પ્રતિજ્ઞા પાલનજીવનવિના આત્માન્નતિ, દેશેાન્નતિ, સ ંઘેન્નતિ, વિશ્વેશન્નતિ અને ધર્માંન્નતિ થઈ શકતી નથી. re બન્યા રાજા તથાપિ શુ?, બન્યા વક્તા તથાપિ શુ ? અન્ય લેખક તથાપિ શું ?, વચન મેલી ફરી જાતાં. ૫૯ બન્યા સાધુ તથાપિ શું” ?, બન્યા શિક્ષક તથાપિ શુ ? મળી લક્ષ્મી તથાપિ શુ?, કરીને કાલ તાડયા તા. ૬૦ For Private And Personal Use Only વિવેચનઃ હું આર્ય !!! યદ્યપિ તુ પ્રતિજ્ઞાભંગ કરીને રાજાની પદવીથી જીવતા હાય હાચે શું ? મૃદાપિ તુ વક્તા ખનીને લાખા કરોડો મનુષ્યાને રજ્યા હૈયે શું ? લેખક મનીને લાખા મનુષ્યનાં મન આકર્ષ્યા” હાય ત્હોયે શુ ? પ્રતિજ્ઞા કરીને ફરી ગયેલ વક્તા વા લેખક બનવાથી કઈ સ્વાત્માભાની વૃદ્ધિ થતી નથી. ચક્રવર્તિ રાજા હોય તાપણુ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થવાથી તેનુ પ્રામાણ્ય નષ્ટ થાય છે. પ્રતિજ્ઞાપાળગુણુ વિનાના રાજાઓની વસ્તુતઃ કેાડી જેટલી પણ કિમ્મત નથી. સત્તા માત્રથી જીવવું એટલાથી જીવવાનુ પ્રચાજન કદાપિ સિદ્ધ થતું નથી, પરંતુ પ્રતિજ્ઞાપાલનપ્રામાણ્યગુણુથી સ્વજીવનની સત્યતા સિદ્ધ થાય છે. વક્તાની વા લેખકની પદવી પ્રાપ્ત કરવી સહેલ છે પરંતુ પ્રતિજ્ઞાપાલન ગુણની પ્રાપ્તિ કરવી તે મહા દુર્લભ છે. પ્રતિજ્ઞાપાલન આદિ ગુણાનાં ભાષણેાવડે સભાને ગુજાવી મૂકનારા વક્તાઓમાં પ્રતિજ્ઞાપાલન ગુણ પ્રાયઃલાખામાં એક એમાં હાય છે. લાખા લેખકોમાં પ્રાયઃ વિરલા લેખકોમાં પ્રતિજ્ઞાપાલન પ્રામાણ્ય ગુણુ હાય છે. હજાર રાજાઓમાંથી પ્રાયઃ અપ રાજાઓમાં પ્રતિજ્ઞા પાલન 12 Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પતિ પાલન. -~--------------------- - - ગુણ હોય છે. રજોગુણી અને તમે ગુણ મનુષ્યમાં પ્રાયઃ વિરલ મનુષ્ય પ્રતિજ્ઞાપાલન કરી શકે છે. મંદવીર્યવાળા મનુ રાજાઓ હોય,વક્તાએ હેય વાલેખકે હાય તથાપિતેઓ પ્રતિજ્ઞાપાલનગુણમાં સ્થિર થઈ શકતા નથી. મસ્તક મુંડાવીને વા કેશકુંચન કરીને ત્યાગીનાં વસ્ત્ર પહેરી સાડ થયે હાય હે શુ? જે તેનામાં પ્રતિજ્ઞાપાલનશક્તિ નથી તે ઉપ રના સાધુવેવ માત્રથી કંઈ વળતું નથી. ખાખ ચળીને બાવા બને શકાય, ત્રિદંડ રાખીને સંન્યાસી બની શકાય, પરંતુ પ્રતિજ્ઞાપાલન વિના તે વેષ માત્રથી કંઈ આત્મોન્નતિ થઈ શકતી નથી. ભગવાવ પહેરે, લાલ પહેરે, પીળાં પહેરે; પરંતુ પ્રતિજ્ઞાપાલનગુણ વિના આધ્યાત્મિક શક્તિમાં તે એક તસુ માત્ર પણ આગળ વધી શકાતું નથી એમ નિશ્ચયતઃ માનવું. કેલ કરીને તેડનારા સાધુએ ઘણું છે અને કોલ કરીને પાળનારા સાધુઓ અપ હોય છે. જેટલું પ્રતિજ્ઞા પાલનગુણથી સાધુનું જીવન શોભે છે તેટલું કદાપિ ઉપરની ધર્મ ક્રિયા અને વેશથી શોભતું નથી. પ્રતિજ્ઞાપાલનગુણુવાળા જે દેશમાં ઉત્તમ સાધુઓ ઉદ્દભવે છે તે દેશની સર્વ બાબતમાં ઉન્નતિ થયાવિન રહેતી નથી. જે સાધુઓના મનમાં વાસનાઓ, સ્વાર્થ, પ્રપંચ, ભય, ખુશામત, અસત્ય, વગેરે દુર્ગણે હોય છે તેઓ પ્રતિજ્ઞાપાલનપ્રામાણ્યથી કરડે કેશ દૂર રહે છે. આત્મગ વિના પ્રતિજ્ઞા પાલન પ્રામાણ્યગુણની ગંધ પણ પ્રાપ્ત કરી શકાતી નથી. જે સાધુઓ બેલ બેલીને, પ્રતિજ્ઞા કરીને, કલ કરીને, તથા ભય, દ્વેષ, ઈર્ષ્યા, સ્વાર્થ, આદિના તાબે થઈ ફરી જાય છે તેઓના હૃદયમાં તથા વાણીમાં સાધુપણું પ્રગટયું નથી. પ્રતિજ્ઞાપાલનગુણ વિના સાધુનું પ્રામાણ્ય સર્વત્ર પ્રસિદ્ધ થતું નથી. જેઓ આજીવિકા માટે સાધુ બને છે અને ગુરૂઓની સાથે કરેલા પ્રતિજ્ઞા કોલને તેડે છે તેઓ ગૃહસ્થ અને સાધુ એ બને જીવનથી ભ્રષ્ટ થાય છે. સાધુને વેષ મહેર સહેલા છે પરંતુ પ્રતિજ્ઞાપાલનગુણ પ્રાપ્ત કરે મહા મુશ્કેલ છે. જે મનુષ્ય મરજીવા થઈને પ્રતિજ્ઞા પાળવામાં પ્રવૃત્તિ કરે છે તેઓનુ સાધુજીવન શોભી શકે છે. જેઓ સાધુઓ બનીને પ્રતિજ્ઞાપાલનગુણમાં દ્રઢ થતા નથી તેઓ સવદેશ, તથા માતાપિતાના કુલને કલંકિત કરે For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન 1 છે. પ્રતિજ્ઞાના ભંગ કરીને સંપૂર્ણ દુનિયાને પગે લગાડવા માત્રથી કઈ કોઈ સાધુ તરી જતેા નથી. પ્રતિજ્ઞાભંગ કરીને જીવવું તે ન જીવવા ખરેખર છે. સાધુઓએ અને ત્યાં સુધી માન રહેવું અને કદાપિ એલવું તે યથા ખેલવું. સાધુઓએ ખાલી ખાલીને, કાલ કરીને કદ્ધિ ભ્રષ્ટ થવું નહિ. પ્રતિજ્ઞાપાલનગુણુ વિનાના શિક્ષકો, પ્રાફૈસા, પેાતાના જીવનની તથા વિદ્યાર્થિચેાના જીવનની પ્રગતિ કરવા સમર્થ થતા નથી. આપ તેવા બેટા અને વડ તેવા ટેટા જેવી કહેણી પ્રમાણે પ્રતિજ્ઞાપાલકશિક્ષકાના શિષ્યે પ્રતિજ્ઞાપાલક બની શકે છે અને પ્રતિજ્ઞા ભ્રષ્ટ શિક્ષકોના શિષ્યેામાં પણ પ્રાયઃ તેવી દશા પ્રગટે છે. પ્રતિજ્ઞાપાલનશુવિનાનું શિક્ષણ તે શિક્ષણ તરીકે ગણાતું નથી. પ્રતિજ્ઞાપાલન ગુણવિનાના શિક્ષકોથી ખરી ઉચ્ચ કેળવણીની પ્રાપ્તિ થઈ શકતી નથી. લક્ષ્મીથી સગૃહસ્થ-જેટલમેનખાબુ બનવાથી પણ કંઈ વળતુ નથી. પ્રતિજ્ઞા કરીને જે સ્વાર્થ, લાભ, ભય, દ્વેષાદિ દુર્ગુ ણાના તાબે થઇ આત્મજીવનરૂપ શુભ જાતિને કલ'ક લગાડે છે, તેઓ ભલે સુખી જેવા દેખાય પરંતુ તે ખરેખરા સુખી અને વિશ્વાસ્ય થઇ શકતા નથી. લક્ષ્મી, સત્તા, વિદ્વત્તા અને મહત્તાની પ્રાપ્તિ થઇ શકે છે, પરંતુ પ્રતિજ્ઞાપાલનગુણુની પ્રાપ્તિ થવી મહા દુલ ભ છે. અતએવ લક્ષ્મી, સત્તા અને વિદ્વત્તા કરતાં પ્રતિજ્ઞા પાળવામાં સદા સ્નાપણુ કરવું જોઇએ. થયા તે શેઠ હેાંયે શું ? મળ્યા ઇલ્કાબ હોંયે શું ? પ્રતિજ્ઞા ભ્રષ્ટ થવાથી, ફરે છે સર્વપર પાણી. ૬૧ For Private And Personal Use Only ૧ વિવેચનઃ-ઘડી ઘડીમાં વચન આપી ખેાલીને ફરી જનારા અને લક્ષ્મીના લેલે અનીતિસાગરપ્રવાહમાં તણાતા લક્ષાધિપતિ, કરોડા િપતિ શેઠિયા થવાયુ હોયે શુ' ? ઋર્થાત્ કઇ નહિ, સ્વાર્થવૃત્તિના વેડીયાઓને લક્ષ્મીથી શેઠીયા કહેવામાં ખુશામતીયા આગળ પડતા ભાગ લે છે. પ્રતિજ્ઞા પાલન ગુણ વિના અસત્ય વચનથી જીવનારા શેઠીયાઓની અપ્રમાણિકતાથી વિશ્વને વસ્તુતઃ કઇ સત્ય Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. લાભ મળી શકતે નથી. ભાવ કરીને ફરી જાય, પગાર ઠેરવીને ફરી જાય, વચન આપીને ફરી જાય, સાક્ષી થઈ ફરી જાય, જઠી સાક્ષી આપીને વિશ્વાસઘાત કરી, લક્ષ્મીને લેભી બની,ગળાં કાપનારા કસાઈની સ્પર્ધા કરનારા શેઠીયાની બહાની અને અન્તની કાળાશ ખરેખર દુનિયાને શાંતિસુખ આપી શકવા સમર્થ નથી. અનેક જનના સુખમાં ભાગ લેવાને જે શેઠાઈ ન હોય તે શેઠાઈથી કંઈ કલ્યાણ નથી. પ્રતિજ્ઞાપાલનગુણ વિના ખરી શેઠાઈને એળે (પડછાયે) પણ પ્રાપ્ત કરી શકાતું નથી. પ્રતિજ્ઞાપાલનપુણ વિના શેઠીયાનું મુખ ખરેખર ઝુંપડીમાં રહેનારે ગરીબ પ્રમાણિક વેઠીયાના મુખની તેલે કદાપિ આવી શકતું નથી. સત્તાધિકારિયા તરફથી અને વિદ્યાધિકારિયે તરફથી અનેક ઈલકાબેને પ્રાપ્ત કર્યા છતાં પણ પ્રતિજ્ઞાપાલનગુણ વિના કદાપિ આત્મોન્નતિ થઈ શકતી નથી. પ્રતિજ્ઞાપાલનગુણ વિનાના મનુષ્યના ઈલ્કાબે ખરેખર ચંદ્રમાં દેખાતી કાલિમાની શેભાને ધારણ કરી શકે છે. બેલ બેલીને ફરી જનાર અને બેલ્યા પ્રમાણે ન વર્તનાર પ્રતિજ્ઞા ભ્રષ્ટ મનુષ્યના ઇલ્કાબે ખરેખર ખસીયા મનુષ્યના ફલા જેવા શેભે છે. કોઈ મનુષ્યને ઈલકાબ મળે તેથી તે મહાન થઈ શકતા નથી. પ્રતિજ્ઞા પ્રમાણે વર્તવું એવા કુદરતી ઈલ્કાબથી આત્માની જે ઉન્નતિ થાય છે તે અન્યથી થતી નથી. અમુક મનુષ્ય અમુકને અમુક વખતે મળવાને અને અમુક કાર્ય કરવાને કલ આ હેય અને પશ્ચાત્ તે પ્રમાણે ન વર્તે તે તે સ્વજીવન મૂળ મંત્રરૂપ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે. પ્રતિજ્ઞા ભ્રષ્ટ થવાથી પોતાનાં સર્વ શુભ કાર્યો પર પાણી ફરે છે. મુખ વિનાનું શરીર જેમ શોભતું નથી, તેમ પ્રતિજ્ઞાભ્રષ્ટ થવાથી અન્ય શુભ કાર્યો પણ શોભતાં નથી, કહ્યા પ્રમાણે વર્તવું, જે વચન બોલવું તે પ્રમાણે નિયમસર ચાલવું, એવું જે મનુષ્ય રહેણીથી ભણતર ભ નથી તેની શેઠાઈ, વિદ્વત્તા, સત્તા અને ઇલ્કાબા સર્વ પર પાણી ફરે છે એવું અવધારીને મનુષ્યએ પ્રતિજ્ઞા પાળક બનવું જોઈએ. सुधारक जो बन्यो त्हों | परीक्षक जो बन्यो त्हों शुं ? प्रतिज्ञा टेक ना धार्यो, अलेखे जन्म मानवनो. ६२ ॥ For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. હ૩ वळे शुं ? बोलवाथी बहु, वळे शुं ? धर्मना डोंळे; . वचन बोली फरी जातां, नहीं विश्वास रहेवानो. ६३ वळे शुं ? बहु विचारोथी, वळे शुं ? खूब वाचनथी वदी शब्दो फरी जातां, नथी किम्मत टकानी रे. ६४ वळ्युं शुं १ बागमा फरतां, वळ्युं शुं ? पंचमां बेठे वळ्युं शुं ? मृच्छ आंबळवे, वचन बोली फरी जातां. ६५ વિવેચન –પ્રતિજ્ઞા પાલનગુણની પ્રાપ્તિ વિના સુધારક બન્યું તેથી શું? તેમજ તું પરીક્ષક બન્યું છે તેથી શું? હે મનુષ્ય! હે જે પ્રતિજ્ઞા ટેક ન ધારણ કરી તે ત્યારે માનવને જન્મ લેખે અર્થાત્ નિષ્ફલ છે. પ્રતિજ્ઞા ટેક ધાર્યા વિના બહુ બેલવાથી કશું વળતું નથી અને ધર્મના ડેલે પણ પ્રતિજ્ઞા પાલન કર્યા વિના આત્મોન્નતિ થતી નથી. તે મનુષ્ય ! હારે હૃદયમાં નક્કી માનવું કે વચન બોલીને ફરી જતાં વિશ્વમાં વિશ્વાસ રહેવાને નથી. પ્રતિજ્ઞા ટેક ધાર્યા વિના બહુ વિચાર કરવાથી પણ કંઈ વળતું નથી, તેમ પુસ્તકના ખૂબ વાચનથી પણ કંઈ વળતું નથી. બહુ વિચાર કરીને અને ખૂબ વાચન કરીને પણ જો પ્રતિજ્ઞા પાળી નહીં તે પશ્ચાત્ બહુ વિચારની અને ખૂબ વાચનની નિષ્ફલતા થાય છે. તે મનુષ્ય! તું સુજ્ઞ કેટિ મનુષ્ય અને કરડે મહાત્માઓથી સિદ્ધાંત થએલ પ્રતિજ્ઞાપાલનગુણ નહીં પ્રાપ્ત કરીશ, અને બોલી બોલીને ફરી જાઈશ તે હારી દુનિયામાં એક ટકાની કિસ્મત પણ નથી એમ માન. પ્રતિજ્ઞા પાલનગુણ વિના મનુષ્યની ટકાની પણ કિંમત થતી નથી. ‘નહીં ત્રણમાં નહીં તેરમાં અને નહીં છપ્પનના મેળમાં જેવી પ્રતિજ્ઞા બ્રણ મનુષ્યની દશા થાય છે. પ્રતિજ્ઞાપાલનગુણ વિના સ્વચ્છ વસ્ત્ર પહેરી બાગમાં ફર્યાથી કંઈ વળતું નથી, તેમજ બેલ બોલીને ફરી જવાની પ્રવૃત્તિવાળા છતાં પંચમાં બેસીને પંચાત કર્યાથી પણ કંઈ વળતું નથી. પ્રતિજ્ઞાભ્રષ્ટ થતાં મૂરછ આંબળવાથી પણ કંઈ વળતું નથી. જે મનુષ્ય વચન બેલીને ફરે છે તેની કઈ રીતે શોભા થતી નથી એમ કાવ્યકારને For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ८४ પ્રતિજ્ઞા પાલન. કથિતન્ય આશય છે. સારાંશ એ છે કે સર્વ ગુણ્ણાની પહેલાં અને સર્વ ધર્માનુષ્ઠાનાની પહેલાં પ્રતિજ્ઞા પાલનની રહેણીમાં રહે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાળક મનુષ્યના માનથી અન્યના આત્માપર જેવી અસર થાય છે તેવી બહુ બકવાદ કરનારા મનુષ્યેાનાં લાંખાં લાંખાં ભાષણાથી અસર થતી નથી. પ્રતિજ્ઞા પાળક, પેાતાની રહેણીથી ખરેખરી ઉપદેશક ઞાન રહ્યા છતાં પણ બને છે. તએવ મનુષ્યએ પ્રથમ સર્વ પ્રકારની ધમપછાડના ત્યાગ કરીને પ્રતિજ્ઞા પાળક બનવું જોઇએ. જે પ્રતિજ્ઞા પાળક ખને છે તેજ ખરેખરો સુધારક મની શકે છે. જે પ્રતિજ્ઞા પાળક અને છે તેજ ખરેખરા પરીક્ષક મની શકે છે. પ્રતિજ્ઞાપાળકના માર ખાવા સારા પરં'તુ પ્રતિજ્ઞાભ્રષ્ટનું વ્હાલ જીરૂ, પ્રતિજ્ઞાભ્રષ્ટ થવાથી આત્માની અધોગતિ થાય છે, પ્રતિજ્ઞાષ્ટ થઈને જેઓ અન્યનુ ધન પચાવે છે, સત્તા પચાવે છે, જમીન પચાવે છે. તેના પગની ધૂલિથી દેશની અપવિત્રતા થાય છે. તેવા મનુષ્યને દેખી ૫ ખીએ પણ ડરે છે. પ્રામાણ્યના જીવનમત્ર પ્રતિજ્ઞાપાળકગુણ છે. પ્રતિજ્ઞાપાળકની ઝુંપડી ખરેખર સ્વર્ગના વિમાન કરતાં શ્રેષ્ઠ છે. પ્રતિજ્ઞાપાળક મનુષ્યના શરીરની રાખથી મનુષ્યમાં પ્રતિજ્ઞાપાલનગુણુ ખીલે છે. જીવતાં મરવું હાય તા પ્રતિજ્ઞા પાલન ગુણમાં પ્રવૃત્તિ કરવી. પ્રતિજ્ઞા પાલન કરનાર અર્જુનની સ` વીરામાં પ્રધાનતા થઈ. વચન આપીને તેને પ્રાણાંતે પણ પાળનારને દેવતાએ નમસ્કાર કરે છે, તે અન્ય મનુ ખ્યાનુ તા શું કહેવુ ? શિવાજીને દિલ્હી ખેલાવી પાછે. દેશમાં મેકલવાના કાલ કરારની રૂએ આર ગજેએ શિવાજીને દક્ષિણમાંથી ખેલાવ્યા પરંતુ શિવાજીને કેદ કર્યા તેથી આર’ગજેબ અપ્રમાણિક ઠર્યો અને બીજી વાર શિવાજીએ તેને વિશ્વાસ કર્યું નહીં અને માનસ હના પણ તેથી આરંગજેબ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયા. જે વાત હેાજથી ગઈ તે ખુદથી આવતી નથી. એકવાર વચન મેલીને ફરી જવાથી અનેક ખાખતા પરથી લેાકેાના વિશ્વાસ ઉઠી જાય છે. અતએવ પ્ર તેજ્ઞાપાલન ગુણુની પ્રાપ્તિ કરવામાં સથા સર્વાંઢા પ્રયત્ન કરવા જોઇએ. મહાન સમ્રાટ્ અકબરના નામથી કોઇપણ મનુષ્ય ભાગ્યેજ For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. અજાણ્યા હશે ! જે મુગલ શહેનશાહે રાજપુતાને ધર્મ ભ્રષ્ટ કરી નીચતામાં દાક્ષિણ્યતાના ગુણ દર્શાળ્યે, તે શહેનશાહ કેટલા પ્રતિજ્ઞા પાળ હવે તે સર્વાંને વિદિત છે. સ્વાર્થ, લંપટ, અને મેાજશેાખના હરકોઇ સાધનાવડે સ્વેચ્છા પ્રમાણે વર્તન કરનાર, હિી લેાકનું હિત સમજાવનાર શહેનશાહે રાજપુતાની સ્ત્રીની મર્યાદા ઉપર એક વખત તરાપ મારી, રાજપુતકન્યાઓ સાથે લગ્ન કર્યાં છતાં વિષય વાંછનાના ત્યાગના દંભ રાખનાર નૃપતિ “ખુશરાજ” ના ખાઝારમાં કેવી છુપી રીતે રાજપુત કન્યાઓના અને સ્ત્રીએના મુખારવિંદનું દર્શન કરતા હતા તે વિશેષ પ્રકારે કથવાની જરૂર નથી. અકબર બાદશાહના ‘બુશરાજ’ ના મઝાર ભરવામાં શું હેતુ હતા ! તે હેતુ કેવી રીતે પાર પાડતા હતા તે સર્વમેવાડના ઇતિહાસ વાંચ્યાથી માલમ પડશે. પર`તુ પ્રતિજ્ઞા ભ્રષ્ટની કેવી સ્થિતિ થાય છે તેનુ મ્યાન કરવાને અમારે વિચાર છે. પ્રિય વાંચક ! જરા ધીમે થા. ઉતાવળે આંબા પાકતા નથી. શાંત થવાની ઘણી જરૂર છે. અહિથી ભપકામાં તણાઇ જતા જના` પ્રતિજ્ઞા ચારિત્ર્ય પણ જોવાની ઘણીજ જરૂર છે. પ કખર બાદશાહે પ્રતિજ્ઞા કરી હતી કે ખુશરોજના ખાઝારમાં આવનાર સ્ત્રીઓની લાજ લુટીશ નહિ. આવી તેની પ્રતિજ્ઞાથી હિન્દુ રાજાએ પેાતાની રાણીઓને ત્યાં મેકલતા હતા. For Private And Personal Use Only મહારાજ સમ્રાટ્ન દરખારમાં પૃથ્વીસિ’હ નામના સામંત હતા, તેની સ્ત્રી ઉપર ખુશરાજના બજારમાં પડદે સતાઇ રહેલા ખાયલા અકબરની ષ્ટિ પડી. પૃથ્વીરાજની સ્ત્રીને મ્યાના અલગ કરવામાં આન્ગે. વીરપત્ની બહાદુરીથી સ નિહાળવા લાગી. ઓરડામાં ખળતા ઝીણા દીવાના પ્રકાશમાં તેણીએ કાઇ મનુષ્યને દ્વાર બંધ કરતાં જોયા. વીર ખાઈએ સ્વરક્ષણના અત્યત સાથી એક જમૈયા કે જે સર્વ રાજપુતાણીઓ તે વખતમાં રાખતી હતી, તેને વ્હાલથી છાતી સરખા ચાંપ્યો. અકબર પ્રથમ તા છેતરપ`ડીથી તે ક્ષત્રિયાણીને ફ્રાસલાવા લાગ્યા; પરંતુ જ્યારે કાંઈ ન વળ્યું ત્યારે તે કામાંધે મળ Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. વાપરવાના વિચાર કર્યાં. ખરેખર કામી પુરૂષો કાંઇ પણ જોઈ શકતા નથી. એક પ્રાચીન કવિએ કહ્યું છે કે, તરસ ન જીવે ધાત્રીના ઘાટ, ભુખ ન જુવે ટાઢો ભાત; ઉંઘ ન જુવે તુટી ખાટ, કામી ન જીવે જાત કુજાત, અહા ! વીર સ્ત્રીએ આગળ કામાંધી પુરૂષનું શું વળે ? સ ભાન ભુલાવી નાખનાર કામ પણ ભીરૂના ઉપર ઘણીજ સરસ રીતે જય પ્રાપ્ત કરે છે. વીર ક્ષત્રિયાણીએ જોયું કે સ્વશરીરને મોગલ ખાદશાહ અક્બર સ્પર્શ કરે છે ત્યારે તે બહાદૂર શ્રીએ, સ્વશરીરના અકખરની જોડે સ્પ કરવાને બદલે સ્વજ મૈયાની જોડે સ્પર્શ કરવા તૈયાર કયેર્યાં, જે સમ્રાટ્ મહામત્લાથી પણ જીતાતા ન હતા તે એક અબળાથી મહાત થયા. ખરેખર પ્રતિજ્ઞાભ્રષ્ટ મનુષ્ય, વીરત્વના ગુણ દાખવતી વ્યક્તિ પાસે, એક ક્ષણ પણ ઉભું રહી શકતા નથી. પ્રતિજ્ઞાભંગ કરનાર સમ્રાટ્ એક ભીરૂની માફક ઉભે રહ્યા. પશ્ચાત્ અકમરે લાજ લુંટવાન ત્યાગ કર્યાં, જે સમ્રાટ્ન ઇતિહાસકારો લેકપ્રિય માને છે; તે ફક્ત તેના રાજ્યદ્વારી ગ્રુહ્યેાથી સમજવું, તે ધેાળી આજીને જીવે છે. જેએ તુલનાથી વસ્તુનું પરિણામ કાઢતા નથી, તે એક ગભીર ભૂલ કરે છે. હ ંમેશાં પ્રતિજ્ઞા ટ રાજા હાય, શેઠ હોય વા એક ગરીબ હોય તે પણ તેને એવા સચો પ્રાપ્ત થાય છે કે જેમાં તે પ્રતિજ્ઞાભ્રષ્ટ થવાથી વિશ્વમાં શાભી શકતા નથી. પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થવું તે સર્વ વસ્તુઓમાં મહા પાતક સમાન છે એવુ સુજ્ઞાએ અવએવું જોઇએ. વન્યુ શું ? મેઝ મામાથી, વન્યુ શું ? મીષ્ટ ખાવાથી; થયું શું ? મેનસી પડે, વચનના ભગ જો કીધા. ૬૬ વળ્યું શું ? હાજી હા કરતાં, વળ્યુ શું ? દાવ ખેલ્યાથી; નમ્યા જો લાય વ્હેચે છું ? વચનના ભગ બે કીયા, ૬૦ વિવેચન હજારા મનુષ્ય આજની મે શેખની કેટલીક For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. પ્રવૃત્તિમાં પડયા છે. તેઓનું લક્ષ્યબિંદુ તે ધન સંચય કરે અને પ્રામાયને ભંગ કરીને મજશેખમાં મશગુલ - હેવું. ગમે તે રીત્યા ધન પ્રાપ્ત કરવું. આવી રીતે જે લક્ષ્મી પ્રાપ્ત કરવામાં આવે તે વચનના ભંગને દેષ અવશ્ય આવ્યા વિના રહેતું નથી. જ્યાં કરડેની સંખ્યામાં સ્વજાતીય, એકદેશીય મનુષ્ય ત્રણ ત્રણ દિવસના અંતરે પણ રેટલાને ટુકડે પ્રાપ્ત કરતા નથી ત્યાં લાખો મનુષ્ય સ્વજશોખમાં, વેશ્યાઓના ગૃહમાં, ગાનારીઓના નાચ ઉપર ફિદા થાય છે. નહિ આરેગવાયેગ્ય પદાર્થોનું સેવન કરે છે, એટલું જ નહિ પરંતુ જાહેરસભાઓના માચડા ઉપર સ્વધનની બડાઈમાં તણુતા દેશદ્વારના મોટા લાંબા વાનરપુચ્છવતુ ભાષણની ભવાઈઓમાં તાળીઓના ગડગડાટ શ્રવણ કરવાને માચડા અગર પુલમીટ ઉપર આવી સ્વજાત્યનતિનાં ભાષણે આપે છે, એ કેટલું શેચનીય છે? સર્વ જાણે છે કે ભાઈ શ્રી પાંચે કેટલાં વચનને ભંગ કરીને ધન પ્રાપ્ત કર્યું છે અને કેવી રીતે તેવા ધનને વ્યય કરે છે. અહા ! હિંદુસ્થાનમાં જ્યાં સુધી આવા હજારે મનુષ્ય વસે છે ત્યાં સુધી કઈ પણ રીતે આર્થિક વા અન્ય ઉન્નતિનું બિંદુ પણ દેખાય તે આકાશકુસુમવત્ છે. જ્યારે કાન્સની હદ ઉપરાંત અત્યંત ફેશન વધી ત્યારે આધુનિક વિગ્રહ કે જેણે કેન્સની ફેસનની સ્થિતિમાંથી લેકેને જાગ્રત કર્યા. ફેસનબાઈને સદાની તિલાંજલી આપવાનો સમય આવ્યે. વસ્તુસ્થિતિ આવા પ્રકારની છે, છતાં પણ આધુનિક અર્ધદગ્ધ ઈંગ્લીશ ભાષાની કેળવણી પામેલા યુવાનનું લક્ષ્યબિંદુ મોજશોખ, મિષ્ટભંજન, સ્વાર્થ, કાપટથ અને ગેલાઓની સ્થિતિ, એટલામાં સમાયેલું માલુમ પડે છે. જરા તમારા પલંગની પથારીના એક ખુણામાં વિચારતે કરે કે તમે કેવી રીતે ધન પ્રાપ્ત કર્યું છે. અનેક તિજ્ઞા ભંગકોએ પ્રમાણિકપણાને તિલાંજલિ આપી છે. આવા કેટલાક વચન ભંગી સ્વાર્થીઓને લઈને વિદેશીઓ હિંદિઓનું પ્રામાણ્ય સ્વીકારતા નથી. જ્યારે આવી સ્થિતિ છે, ત્યારે હિંદુરથાનની ઉન્નતિને માટે બરાડા પાડવામાં આવે છે. એ કેટલી દુર્દશાનું ભાન કરાવે છે? પ્રિય વાચક! સ્વતંત્ર બનવાને For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -પ્રતિજ્ઞા પાલન. પ્રયત્ન કરે, પરંતુ સ્વચ્છેદી ન બનવું એ, ધ્યાનમાં રાખવું જોઈએ. વ્યાવહારિક કાર્યોમાં પણ એક વખત વચનને ભંગ કરનારને ધિક્કાર આપવામાં આવે છે. પ્રતિજ્ઞા યુક્ત વચનનું પાલન કરવાથી જ અક્ષયસુખની પ્રાપ્તિના પગથીએ ચડી શકાય છે. વચનને ભંગ પ્રાણુતે પણ ન કરવો જોઈએ. અમીરાઈ મળી તે શું? પ્રતિજ્ઞાઓ નહીં પાળી; પ્રતિજ્ઞા પાળનારાઓ, સલથી શ્રેષ્ઠ છે જગમાં ૬૮ પ્રતિજ્ઞાના અધિકારી, બન્યા જે ચગ્યતા પામી; પ્રતિજ્ઞાઓ કરે પૂરી, વિવેકે સત્ય સમજીને. ૬૯ પ્રતિજ્ઞા પાળતાં પૂરી, નવું જીવન પ્રગટ થાતું; ના અવતાર પામીને, અસલ આંખે નવું દેખે. ૭૦ વિવેચન-મોટા અમીર બન્યા તેથી શું ? જે કરેલી પ્રતિજ્ઞા એથી ભ્રષ્ટ થવાયું તે અમીરાઈ પર પાણી ફરે છે. અમુક વખતે હું તમારૂં અમુક કાર્ય કરીશ, અમુક કાર્ય નહિ કરું, અમુક કાર્યમાં ભાગ લઈશ, અમુક બાબતમાં વિશ્વાસાહી નહિ બનું, અમુક વિચારેશને ગુપ્ત રાખીશ, અમુક લીધેલી પ્રતિજ્ઞા પ્રમાણે ચાલીશ, અમુક વખતે અમુક આપીશ, ઈત્યાદિ અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ કરવામાં આવી હોય પરંતુ તે પ્રતિજ્ઞાઓ પ્રમાણે ન વર્તવામાં આવે તે અમીર સત્તાધિકારી થવાથી કંઈ સ્વપરનું શ્રેયઃ કરી શકાતું નથી. આ વિશ્વમાં દાની, બ્રહ્મચારી આદિ સકળગુણીઓમાં શ્રેષ્ઠ પ્રતિજ્ઞાપાલકે છે. આકાશમાં ચડી શકાય, દેવતાઓને પ્રત્યક્ષ કરી શકાય, આખી દુનિ યાને પોતાના વિચાર પ્રમાણે ચલાવી શકાય, પરંતુ પ્રતિજ્ઞાના સ્વાર્પણ મેદાનમાં પ્રતિજ્ઞાપાલક બનવું એ ધાર્યા-વિચાર્યા કરતાં અનન્તગુણ મુશ્કેલ કાર્ય છે. ન્હાના ન્હાની પ્રતિજ્ઞા પાળવાથી મોટામાં મોટી પ્રતિજ્ઞાઓ પાળી શકાય છે. પ્રથમ તે પ્રતિજ્ઞા લેવાના અધિકારી બનવું મહા મુશ્કેલ છે. સં. ૧૯૬૪ની સાલમાં હિંદુસ્થાનમાં પ્રાયઃ શહેર શહેર પરદેશી કાપડ નહીં વાપરવું, પરદેશી ખાંડ ન વાપરવી, For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. uu *** એવી લાખે મનુષ્યએ પ્રતિજ્ઞા કરી હતી, પરંતુ હાલ તે પ્રમાણે વર્તનારા અલ્પ સંખ્યામાં નીકળી આવશે. કોઈ બાબત વાંચવાથી વા શ્રવણથી પ્રતિજ્ઞા લેવાને એકદમ મને રથ થઈ આવે છે, પરંતુ તેથી પિતાની યેગ્યતા થયા વિના પ્રતિજ્ઞા લેઈ પુનઃ ભ્રષ્ટ થવાને વખત આવે છે. પ્રતિજ્ઞાપાલનની યેગ્યતાને પૂર્ણ અનુભવ કર્યા વિના પ્રતિજ્ઞા લેવાથી આત્મવીર્યની હાનિ થાય છે અને લોકોમાં અપ્રમાણિક બનવું પડે છે. સૈન્યમાં દાખલ થયેલા સિપાઈઓમાં એક જે મૂઠી વાળીને ભાગે છે તે તેની પાછળ અન્ય દ્ધાઓ પણ નાસે છે, તેમ એક મનુષ્ય પ્રતિજ્ઞાના રણમેદાનમાંથી ભાગે છે તે તેની પાછળ અન્ય પણ ભાગે છે અને તેને હેતુભૂત પ્રથમ જે પ્રતિજ્ઞા છાંડે છે તે બને છે. એક મિત્ર પિતાના અન્ય મિત્રને કર્થ છે કે ત્યારે હું આવજાન મિત્ર છું. હારી કઈ વાત ગમે તેવા પ્રસંગમાં અને હું પ્રાણાને પણ કથીશ નહિ, પશ્ચાતું પરસ્પરમાં વૈમનસ્ય થતાં તેઓ પ્રતિજ્ઞાને સે ચેજન દૂર મૂકીને એક બીજાની ગુપ્ત વાતને લેકમાં ફેલાવે છે અને એક બીજાના શત્રુ બને છે. તેથી સુએ સમજવું જોઈએ કે પ્રથમ તે પ્રતિજ્ઞાના અધિકારી બનવું જોઈએ અને ગમે તેવા આત્મભોગે પ્રતિજ્ઞા કર્યા બાદ પાળવી જોઈએ. જેઓ પ્રતિજ્ઞાના અધિકારી બને છે તેઓ પૂર્ણપણે પ્રતિજ્ઞાને પાળી શકે છે. મહાપુરૂષે વિવેક દૃષ્ટિએ સત્યને પરિપૂર્ણ ખ્યાલ કરીને પ્રતિજ્ઞાઓ કરે છે અને તેથી તેઓ મૃત્યુભય, લેકભય, આદિને ત્યાગ કરીને અનેક યુક્તિ પ્રયુક્તિથી પ્રતિજ્ઞાને પાળે છે, પૂર્ણરીત્યા પ્રતિજ્ઞા પાલવાથી નવું દિવ્ય જીવન પ્રગટ થાય છે. જેમએ એકડા ભેગા કરવાથી અગિયાર જેટલું બળ પ્રાપ્ત થાય છે, તત્ પ્રતિજ્ઞા કરીને તે પાળ્યાથી અનન્ત ગણું બળ પ્રકટ થાય છે અને તેથી નવ્ય દિવ્ય જીવન પ્રવાહની સ્વાત્માની વિદ્યુગવત પ્રગતિ થાય છે. ગમે તેવું અધમજીવન હોય છે, તે પણ પ્રતિજ્ઞા પાળવાથી અધમ શક્તિને નાશ થાય છે, અને નવ્ય દિવ્ય શકિતથી દિવ્યજીવન પ્રાપ્ત થાય છે. પ્રતિજ્ઞાપાલનબળે નવ્ય અવતાર પામીને અસલ સહજ ચક્ષુએ પિતાના આત્મજીવનમાં અનેક શકિતને પ્રચાર થાય છે તેને તે દેખી શકે છે. અમુક વખતે અમુક કાર્ય કરીશ For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૦ પ્રતિજ્ઞા પાલન. એવી દૃઢ સંકલ્પથી પ્રતિજ્ઞા કરીને ગમે તેવાં વિઘ્ના આવે હૈયે જે કૃત પ્રતિજ્ઞાને પાળે છે તે નવ્યદિવ્યજીવનને પ્રાપ્ત કરે છે, અર્થાત્ તે સ્વ ના દેવ થાય છે, અથવા સકળ જ્ઞાનાવરણીયાદિક ના ક્ષય કરીને પરમાત્મા થાય છે, આ ભવમાં તે લક્ષ્મી ક્ષત્તાથી વિભૂષિત થઇને પૂર્વનું દારિદ્રજીવન દૂર કરે છે. પ્રતિજ્ઞાપાલક નિન મટીને ધનવાન થાય છે, રકના રાજા અને છે, તે પેાતાના અવતારમાં મહા અલૈકિક કાય કરવાને શક્તિમાન થાય છે—— Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભાશુભ બહુ પ્રતિજ્ઞાઓ, વિવેકે સત્ય આદરવી; બની ગલીર ને ચીરા, સમયના જાણ થઈ કરવી. ૭૧ વિવેચનઃ—શુભ પ્રતિજ્ઞાઓ, અશુભ પ્રતિજ્ઞાઓ, ધન્ય પ્રતિજ્ઞાઓ, સ્વહાનિકર પ્રતિજ્ઞા, પરહાનિકર પ્રતિજ્ઞા, સમાજહાનિકર પ્રતિજ્ઞા, દેશહાનિકર પ્રતિજ્ઞા, કુટુ‘ખહાનિકર પ્રતિજ્ઞા, જાતિહાનિકર પ્રતિજ્ઞા, ધ હાનિકર પ્રતિજ્ઞા, અલ્પલાભ અને બહુ હાનિરૂપ પ્રતિજ્ઞા, બહુ હાનિકર અને અલ્પલાભકર પ્રતિજ્ઞા, સ્નેહાનિકર અને પરલાભ કર પ્રતિજ્ઞા, રાજ્યહાનિકર અને સમાજલાભકર પ્રતિજ્ઞા, સમાજહાનિકર અને રાજ્યલાભકર પ્રતિજ્ઞા, કુટુંબ, કેમ અને વિશ્વાસઘાતકર પ્રતિજ્ઞા, અજ્ઞાન પ્રતિજ્ઞા, જ્ઞાન પ્રતિજ્ઞા, અન્ધશ્રદ્ધા પ્રતિજ્ઞા, શ્રદ્ધાપૂર્વક પ્રતિજ્ઞા, સમયેાચિત પ્રતિજ્ઞા, અસમયેાચિત પ્રતિજ્ઞા, સ્વદેહ દ્રોહકર અને પરદેશ પ્રગતિકર પ્રતિજ્ઞા, સ્વદેશ અને પરદેશ પ્રગતિ કર પ્રતિજ્ઞા, કાધપૂર્વક પ્રતિજ્ઞા, માન પ્રતિજ્ઞા, કપટ પ્રતિજ્ઞા, સ્વાર્થ પ્રતિજ્ઞા, પરમાર્થ, વૈરવાલનાર પ્રતિજ્ઞા, એક્યકારક પ્રતિજ્ઞા, હિતચિ તક પ્રતિજ્ઞા, મહિતચિ'ક પ્રતિજ્ઞા, મિત્ર પ્રતિજ્ઞા, ઋમિત્ર પ્રતિજ્ઞા, મન્ત્ર પ્રતિજ્ઞા, ઇશ્વર પ્રતિજ્ઞા, યાવત્કથિત પ્રતિજ્ઞા, નિર્થંભ પ્રતિજ્ઞા, કમ યાગ પ્રતિજ્ઞા, સન્યાસયોગ પ્રતિજ્ઞા, વિવેકપૂર્વક પ્રતિજ્ઞા, પ્રેમ પ્રતિજ્ઞા, સંયોગ પ્રાપ્ત પ્રતિજ્ઞા, દુષ્ટ નાશક પ્રતિજ્ઞા, અવિવેક પૂર્વક પ્રતિજ્ઞા, ખાલ પ્રતિજ્ઞા, પડિત પ્રતિજ્ઞા, ગાડરીયા પ્રવાહ પ્રમાણે પ્રતિજ્ઞા, ભયથી પ્રતિજ્ઞા, દાક્ષિણ્ય પ્રતિજ્ઞા, સેવા પ્રતિજ્ઞા, દાન પ્રતિજ્ઞા, For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિજ્ઞા પાલન. ૧૦૧ દયાકારક પ્રતિજ્ઞા, સત્યવચન પ્રતિજ્ઞા, બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા, મિત્રી સંબંધ પ્રતિજ્ઞા, આધ્યાત્મિક પ્રતિજ્ઞા, બાહ્ય પ્રતિજ્ઞા, સંયમ પ્રતિજ્ઞા, મન પ્રતિજ્ઞા, વ્રત પ્રતિજ્ઞા, અવ્રત પ્રતિજ્ઞા, સુલેશ્યાએ પ્રતિજ્ઞા, કુલેશ્યાએ પ્રતિજ્ઞા, કથન પ્રતિજ્ઞા, લેખન પ્રતિજ્ઞા, દેશદ્ધારક પ્રતિજ્ઞા, ધર્ણોદ્ધારક પ્રતિજ્ઞા, સત્યગ્રાહક પ્રતિજ્ઞા, મેયરથ પ્રતિજ્ઞા, ન્યાયી પ્રતિજ્ઞા, અન્યાયી પ્રતિજ્ઞા, આદેય પ્રતિજ્ઞા, હેય પ્રતિજ્ઞા, આશ્ચર્યકારક પ્રતિજ્ઞા, સંવરકારક પ્રતિજ્ઞા, વચનાર્થ પ્રતિજ્ઞા, ઈર્ષાથી પ્રતિજ્ઞા, સુદેવ ગુરૂ, ધર્મ આરાધક પ્રતિજ્ઞા, ઉચ્ચ પ્રતિજ્ઞા, નીચ પ્રતિજ્ઞા, સરલભાવે પ્રતિજ્ઞા, વિષમભાવે પ્રતિજ્ઞા, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી સર્વ પ્રકારે ઉન્નતિકારક પ્રતિજ્ઞા ઈત્યાદિ શુભાશુભ અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓનું ગુરૂગમપૂર્વક સ્વરૂપ સમજવું જોઈએ અને પશ્ચાત્ વય, શક્તિ, લાભ, સુખ, પરમાર્થ, પ્રગતિ આદિને વિચાર કરીને પ્રતિજ્ઞાઓ કરવી જોઈએ. જે કાળે જે આદર્યાથી સ્વલાભ, કુટુંબલાભ, ધર્મલાભ, દેશલાભ, સમાજવાભ, વિશ્વલાભ, સુખ, તથા શાંતિ આદિની પ્રાપ્તિ થતી હોય તેવી પ્રતિજ્ઞાઓને આદરવી જોઈએ. અશુભ, અધમ્ય, પાપકારક, હાનિકારક પ્રતિજ્ઞાઓ કરી હોય તે તેઓને ત્યાગ કરવો જોઈએ. અશુભ પ્રતિજ્ઞાઓ કરવી નહિ અને કરી હોય તો તેને ત્યાગ કરવાથી સ્વપરની હાનિ થતી નથી. પ્રગતિ વિરોધક અશુભ પ્રતિજ્ઞાઓના ત્યાગથી ધર્મ છે પણ અધર્મ નથી. જેથી સર્વ પ્રકારની શુભ પ્રગતિ થતી હોય અને અ૫હાનિપૂર્વક બહુ લાભ થતું હોય તે તે પ્રતિજ્ઞાને શુભમાં ગણી તેને આદર કરે અને તેમાં પ્રાણાર્પણ કરવામાં પાછા હઠવું નહિ. ગંભીર અને ધીર બનીને સમયના જ્ઞાતા થઈ પ્રતિજ્ઞાને કરવી અને પશ્ચાત પાળવામાં પ્રાણાર્પણ કરવું. ગંભીર મનુષ્યોની પ્રતિશાએ ત્વરિત પૂર્ણ થાય છે. મનુષ્યની પ્રતિજ્ઞાઓ જગજાહેર થવાથી તેમાં અનેક વિદને ઉપસ્થિત થાય છે. ગંભીર મનુષ્ય પ્રતિજ્ઞા પાલનમાં યુક્તિપૂર્વક પ્રવર્તે છે અને ધર્યથી અનેક પરિષહે, વિદને વેઠવા સમર્થ બને છે. અએવ ગંભીર, ધીર, બનવાની લાયકાતને પ્રાપ્ત કરીને શુભ પ્રતિજ્ઞાઓ કરવી જોઈએ. દુનિયાના અનેક વિષયેની લાલસા, તૃષ્ણાઓ, વાસનાઓને પગ તળે કચરી નાખ્યા For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ પ્રતિજ્ઞા પાલન. વિના કે મનુષ્ય પ્રતિજ્ઞાપાલક બની શકતું નથી. માન અને અ૫માન, લાલસાએ, અહં મમત્વભાવના, રાગ, દ્વેષ આદિને જીતીને જે જ્ઞાની, કગી બને છે, તે પ્રતિજ્ઞાઓને પાળવા સમર્થ થાય છે. નિલેપ કર્મચગી સર્વ પ્રકારે એગ્ય થવાથી પ્રતિજ્ઞાપાલન કરી શકે છે. સમયજ્ઞ થવાથી વર્તમાનમાં તથા ભવિષ્યમાં અનેક રીતે વર્તવાના અનુભવ મળે છે અને પ્રતિજ્ઞાપાલના વર્તમાનિક ઉપાયને સર્વ પ્રકારે ગ્રહી શકાય છે. અતએ સમયજ્ઞ થઈને પ્રતિજ્ઞા પાળવાની અત્યંત જરૂર છે. સમય જ્ઞાતા બનીને કૃત પ્રતિજ્ઞાઓને પૂર્ણપણે પાળનારને તે સર્વત્ર જગમાં યશવાદ પ્રસરે છે. પ્રભુ દરબારમાં જાવા, પ્રતિજ્ઞા પાસના જેવી; બુદ્ધયધ્ધિ સિદ્ધ સાધનમાં, પ્રતિજ્ઞાઓ વતની છે. ૭૨ વિવેચન –પ્રભુ દરબારમાં અર્થાત્ પરમાત્મસિદ્ધસ્થાનમાં પ્રવેશ કરવાને માટે પાસના જેવી સટીફીકેટ જેવી પ્રતિજ્ઞા છે. જેની પાસે જ્યાં જવાને પાસ હોય છે. ત્યાં ગમન કરતાં કે તેને અવ ધ કરતું નથી. તદ્વત્ તેની પ્રતિજ્ઞાપાલન રૂપ પાસ છતાં કે તેને નિરોધ કરતું નથી. બુદ્ધિ અર્થાત્ જ્ઞાનના સાગરરૂપ સિદ્ધ પરમાત્માની પ્રાપ્તિમાં સાધનરૂપ મહાવ્રત પ્રતિજ્ઞાઓ છે. તેનું જે પાલન કરે છે તે સિદ્ધસ્થાનને પ્રાપ્ત કરે છે. વ્રત પ્રતિજ્ઞારૂપ પાસની પ્રાપ્તિથી સ્વર્ગ સિદ્ધિનાં દ્વાર ખુલે છે માટે સજજોએ પ્રતિજ્ઞા પાળવા સદા કટિબદ્ધ થવું જોઈએ. પ્રતિજ્ઞા પાલનની ઉપગિતા, મહત્તા સંબંધી જે જે કરવું તેને હૃદયમાં સાર ધારણ કરીને પ્રેત્સાહથી પ્રવર્તવું જોઈએ. જ્યાંથી પડયા ત્યાંથી પાછા ચડે. જ્યાંથી ભૂલ્યા ત્યાંથી ગણે એટલે પ્રતિજ્ઞાપાલનમાં દરરોજ નવ્ય શકિતને પ્રાપ્ત કરી શકશે. જેણે પ્રતિજ્ઞા પાળી તેણે સર્વ પાન્યું એવો નિશ્ચય કરીને પ્રતિજ્ઞાપાલન કરે કે જેથી સર્વ પ્રકારથી શુભ મંગળમાળાઓ પ્રાપ્ત કરે– ॐ श्रीगुरुभ्यो नमः For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ. (સ્થાપન-જ્ઞાનપંચમી-વિર સંવત ર૪૩પ. જે તમારે તત્વજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંત, સરલ અને પ્રિય શૈલીમાં સમજવા હોય અને પિતાનું હૃદય નિર્મળ બનાવવું હોય, તે મંડળ તરફથી પ્રગટ થયેલા શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા અવશ્ય વાંચે. મજકુર ગ્રન્થમાળામાં નીચલા ગ્રન્થો પ્રગટ થયેલ છે, જે વાંચી, મનના કરી, તમારા આત્માને ઉચ્ચશ્રેણએ ચઢાવો. ઉત્તમ ગ્રો એજ અપૂર્વ સતસંગ છે. ખચીત આ ગ્રન્થોના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશો-ગુરૂશ્રીની લેખનશૈલી–માધ્યસ્થદષ્ટિવાળી હોવાથી, દરેક ધર્માવલબીએ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાન અને તત્ત્વજ્ઞાન સંબંધી વિવેચન છે, વૈરાગ્ય, ઉપદેશક, અને બેધક, પદો-ભજનતે તે વિષયમાં લિન્નતા કરી નાખે છે. દરેક પદને સારા વિચારણીય છે. અનેકાન્ત દષ્ટિથી, હૃદયની વિશાળતાપૂર્વક અને પ્રિય તથા પશ્ચવાણુથી હરેક જણને ઉત્તમ બનાવી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થો છે. માત્ર વાંચકોના હિતાર્થે, ઉદાર ગૃહસ્થોની સહાય વડે, કોઈપણ ગ્રન્થ પ્રકાશક મંડળ કરતાં-ઓછામાં ઓછી કીંમત રાખવાની પહેલ આ મંડળેજ કરી છે-ઓછી કીંમત છતાં છપાઈ–કાગળ-બંધાઈ વગેરે કામ સુંદર થાય છે, તદ ઉપરાંત વધુ પ્રચારાર્થે–પ્રભાવના, વિધાર્થીઓને ઈનામ અને ભેટ આપનાર માટે વધુ નકલે મંગાવનારને (શીલીકમાં હોય તો ) બની શકતી ઓછી કીંમતે આપવામાં આવે છે. જેઓને પ્રગટ થઇ ચુકેલા અને થવાના ગ્રન્થો પૈકી, કોઈપણ ગ્રન્થો પિતાના મુરબ્બી કે સ્નેહી અને ઉપકારીઓના સ્મરણાર્થે, પ્રગટ કરવાને ઇચ્છા હોય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે. પત્રવ્યવહાર-મુંબાઈ–ચંપાગલી. વ્યવસ્થાપક-અધ્યાત્મ જ્ઞાનપ્રસારકમંડળ જોગ કરે. શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં પ્રગટ થયેલા ગ્રન્થ. ગ્રંથાંક, પૃષ્ઠ. રૂ.આ.પા. ૧. વ ભજન સંગ્રહ ભાગ લો. ૨૦૦ ૦–૮–૦ ૧. અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. ... ૨૦૬ ૦-૪-૦ ૨. ભજનસંગ્રહ ભાગ ૨ જે. ૩૩૬ ૦-૮-૦ ૩. ભજનસંગ્રહ ભાગ ૩ જે. ... ૨૧૫ ૦-૮-૦ ૪. સમાધિ સતકમ... ••• ૩૪ ૬-૮-૦ ૫, અનુભવ પશ્ચિશી. ૨૪૮ ૭-૮ For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬. આત્મપ્રદીપ 9. ભજનસંગ્રહ ભાગ ૪ યા... 09. ... ... ૧૪. તી યાત્રાનું વિમાન ( આવૃત્તિ બીજી ) ૧૫. અધ્યાત્મ ભજનસંગ્રહ ... ... ૮. પરમાત્મદર્શન. ૪૩૨ ૭-૧૨-૦ ૯. પરમાત્મજ્યેાતિ. ૫૦૦ ૧૦., તિિબંદુ. ૨૩૦ ૨૪ ૧૧. ગુણાનુરાગ. ( આવૃત્તિ ખીજી ) ૧૨-૧૩. ભજનસંગ્રહ ભાગ ૫ મેા તથા જ્ઞાનદિપીકા. ૧૯૦ ૬૪ ૧૯૦ ૧૭૨ ૧૨૪ ૧૧૨ ૪૦ ... www.kobatirth.org ... ... ... *** ... .૧૬, ગુરૂએાધ... ૧૭. તત્ત્વજ્ઞાનદિપીકા. ૧૮. ગહુલીસંગ્રહ. ૧૯. શ્રાવક ધર્મસ્વરૂપ ભાગ ૧ લે! (આવૃત્તિ ત્રીજી) ભાગ ૨ જો (આવૃત્તિ ત્રીજી) ૨૦. 19 ૨૧. ભજન પદ સંગ્રહ ભાગ ૬ રૃ।. ૨૨. વચનામૃત. ... ૨૩. યાગદીપક. ૨૪. જૈન ઐતિહાસિક રાસમાળા, ૨૫. આનધન પસંગ્રહુ ભાવા સહિત.... ૨૬. અધ્યાત્મ શાન્તિ ( આવૃત્તિ બીજી).... ૨૭. કાવ્યસંગ્રહ ભાગ ૭ મા. ૨૮. જૈનધમની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ. ૨૯. કુમારપાલ ચરિત્ર (હિંદી) ૩૦. થી ૩૪ સુખસાગર ગુરૂગીતા. ૩૫. પદ્મન વિચાર. ૩૬. વિજાપુર વૃત્તાંત. ૩૭. સાથમતી કાવ્ય. ૩૮. પ્રતિના પાલન. ... ... ... ... ... ... ... ... Acharya Shri Kailassagarsuri Gyanmandir ... ... For Private And Personal Use Only ... ... ... ... ... ... ... ... ... ... ૩૧૫ ૩૦૪ ... -૮-૦ -2-0 ૯. ૧૯૬ ૧૧૦ ૦-૧૨-૦ 01810 ૦૧-૦ ૭-૬-૦ ૦-૧-૦ 01110 11211 01110 -૩-૦ 019-0 ૦-૧-૦ ૦-૧૨-૦ ૦-૧૪૦ *૧૪-૦ ૧-૦-૦ ૨-૦૦ ૪૦ ૨૦૮ ૩૦૮ ૨૬૮ ૪૦૮ te ૧૩૨ ૧૫૬ ૯૬ ૨૮૭ ૩૦૦ ૨૪૦ ૦૪-૦ ૦-૩-૦ -2-2 ૦-૨-૦ -{~♠ ૦૨-૦ -૪-૦ 0-1-0 ૦૫-૦ નીચલા ગ્રન્થા પ્રેસમાં છપાય છે. ( ૧ ) કયેાગ. ( ૨ ) પદસંગ્રહ ભાગ ૮ મે. ( ૩ ) ગદ્યસ‘ગ્રહ. (૪) દેવચંદ્રજી. (૫) જૈતગચ્છમત પ્રબંધ. (૬) ધાતુપ્રતિમા લેખ સંગ્રહ, Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only