________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧ર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
गुणवदगुणवद् वा कुर्वता कार्यमादौ 'परिणतिरवधार्या यत्नतः पण्डितेन । अतिरभसकृतानां कर्मणामाविपत्तेभवति हृदयदाही शल्यतुल्यो विपाकः ॥
Fe
મનુષ્ય એક વખત પ્રતિજ્ઞા લે છે. પછી જ્યારે તેને પ્રતિજ્ઞાના કાર્યનું સ્વરૂપ સમજાય છે. ત્યારે કાર્યનહિ કરી શકે એવી તેને પ્રતીતિ થાય છે. વિચારહીન મનુષ્ય લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરી શકતા નથી, અને પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે. જનસમાજ ભ્રષ્ટપ્રતિજ્ઞક ઉપર ભરૂ સે– વિશ્વાસ રાખી શકતા નથી. તે હુંમેશા તેવાથી હૃદયમાં ડર્યા કરે છે. તેવા મનુષ્યનું જીવન વ્યર્થ જાય છે. તેનુ જીવન તેને કારાગ્રહરૂપે પરિણમે છે. તેનુ દુઃખમય ભ્રષ્ટપ્રતિજ્ઞા જીવન વ્યતીત થતુ નથી. અર્થાત્ તે ઘણા કાળ સુધી દુઃખ ભાગવે છે અને તેને સર્વત્ર અ ધકારજ ભાસે છે. આત્માની નિત્યતાના વિચાર નષ્ટ થઈ જાય છે. યમ તેના માથા ઉપર કરે છે એવી તેને બ્રાંતિ થાય છે. જેમ કમળેા થયેલે મનુષ્ય દરેક વસ્તુ પીળી દેખે છે તેમ તેને આખા વિશ્વની કોઇપણ વસ્તુ ઉપર વિશ્વાસ બેસતા નથી.
For Private And Personal Use Only
જે મનુષ્યે પ્રતિજ્ઞા પાળીને મરે છે, તેએ જગમાં અમર છે એમ જાણવું. મૂઢમેહી ક્ષણિક વિચારને! મનુષ્ય લીધેલી પ્રતિજ્ઞા પાળી શકતા નથી તેથી તે જીવતા છે, તે પણ મરણ શય્યામાં સુતેલેજ છે. પ્રતિજ્ઞાભ્રષ્ટના વિશ્વાસ આવતે નથી. સર્વ પાપ કરતાં પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થવું એ મહા પાપ છે. પ્રતિજ્ઞા પાળકો, આ શ્વિમાં અલાક્રિક કાર્યો કરીને અમર નામ કરી શકે છે. લઘુમાં વઘુ પ્રતિજ્ઞા પાળવાની ટેવથી મેાટી પ્રતિજ્ઞાએ પપ્પુ પશ્ચાત્ પાળે! શકાય છે. પ્રતિજ્ઞા હું કા નાશ કરવાથી સ્વાત્માને નાશ થાય છે. જે બહર્ન દેખા લેવામાં આવી હોય તેને આમરણાંતકાલે પણ પાળવી જોઇએ. વીર્ય પુરૂષો પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થઇ આ વિશ્વમાં પાણીના પરપોટાની પેઠે વજીવન પૂર્ણ કરે છે.