________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ ૦
પ્રતિજ્ઞા પાલન.
અબી બોલ્યા અબી ફેક” એવી પ્રતિજ્ઞાવાળાને વચનની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. સત્ય પ્રતિજ્ઞા પાલનમાં દ્રઢ સંકલ્પવાળા મનુબેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે જ હા કદાપિ પ્રતિજ્ઞા ભ્રષ્ટ શબ્દોને ઉચ્ચારતી નથી એવી જીહાપર વચન સિદ્ધિ વસે છે અને કીર્તિ વસે છે. એમાં જરા માત્ર સંશય નથી. પ્રતિજ્ઞા પાલન શબ્દો વડે જે જીહા સદા શેભી રહે છે તે જીહાપર સત્યના મહિમાથી બાર વર્ષે વચન સિદ્ધિ આવીને વસે છે અને જે કદાપિ નાશ ન થાય એવી કીર્તિ પ્રગટીને વસે છે તેથી તે છ હા આ વિશ્વમાં સરસ્વતીની પેઠે પૂજાય છે–સેવાય છે–અને મનાય છે. વચન સિદ્ધિ અને કાતિની ઇચ્છાવાળાએ સત્ય પ્રતિજ્ઞા યુક્ત શબ્દો બોલીને તેઓથી કદાપિ પાછા ન ફરવું જોઈએ. આ જગતમાં જેટલી વિપત્તિ છે, તેટલી વિપત્તિ ખરેખર જી હાથી જે જે શબ્દો બોલાય છે તે તે શબ્દને પાછા ન ખેંચી લેતાં સામી ઉપસ્થિત થાય છે. તે પણ જે બેલેલા બેલે પાળે છે તેના આગળ તે નમે છે અને પાછી ફરી જાય છે અને વચન સિદ્ધિ અને કીતિ આપીને તેઓ દુઃખને સ્થાને સુખ કરી દે છે.
માટે આહાથી જે જે પ્રતિજ્ઞાના શબ્દો બોલવામાં આવે તે શબ્દો પ્રમાણે વર્તવાને દ્વાની પેઠે મરણીયા થઈને વર્તવું જોઈએ, આધુનિક સમયમાં જે જે વચન સિદ્ધિવાળા મહાત્માએ જણાય છે, તેઓની હાથી તેમના બેલે કદાપિ પાછા ખેંચાતા નથી એમ ખાસ લક્ષમાં રાખવું જોઈએ. મહાપુરૂષનાં વચનેબેલે કદાપિ ફરતા નથી એ કુદરતી નિયમ છે, વિશ્વમાં અનેક પ્રકારની સિદ્ધિ છે, આનંતિ કરવા માટે સજજનેએ હાથી બોલાતા પ્રતિજ્ઞાના શબ્દને ખાસ પાળવા જોઈએ. ભીષ્મપિતામહની દારૂણ પ્રતિજ્ઞાથી કેઈ પણ આર્ય અજાયે હશે નહિ. અનેક કાર્યને વિષે ઉત્કૃષ્ટ હંમેશાં પ્રતિજ્ઞા પાળવા માટે અને ભીમ જેટલું બળ મેળવવા માટે ભીષ્મ પિતામહનું નામ પ્રાતઃસ્મરણીય છે.
અહે એ ધન્ય માનવને-શિખા પાઠ અને; બની આદર્શવત પતે ત્યજીને સર્વ સ્વાર્થોને. ૧૯
For Private And Personal Use Only