SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ પ્રતિના પાલન. આવે તે પણ કાયાને તે એક દિવસ નાશ થનાર છે. તે પછી પ્રતિજ્ઞા પાળવામાં શરીર નષ્ટ થઈ જાય તે તેની શા માટે મમતા રાખવી જોઈએ? પ્રાપ્ત કરેલું ધન પણ સદાને માટે રહેતું નથી. કરેડે ધનપતિયે ચાલ્યા ગયા. મહાચકવર્તઓ, સાવભેમનુએ તેમજ કકડા ભૂમિના મગફળ માલીકે પણ ચાલ્યા ગયા. નવનંદરાજાઓ કે જેઓએ દરિયામાં સુવર્ણની ડુંગરીઓ બનાવી હતી તેઓ પણ ચાલ્યા ગયા. રામ રાવણ સરખા પણ ચાલ્યા ગયા. મહષિઓ, ઋષિ, મનુ બે, પ્રાણ, તેમજ સર્વ જગત જંતુઓ, આ નાશવંત દેહ છોડીને ચાલ્યા ગયા છે. ભર્તુહરિએ વૈરાગ્ય શતકમાં કહ્યું છે કે यदा मेरुः श्रीमानिपतति युगान्ताग्निनिहतः, समुद्राः शुष्यन्ति प्रचुरमकरग्राहनिलयाः । धरा गच्छत्यन्तं धरणिधरपादैरपि धृता, शरीरे का वार्ता करिकलभकर्णाग्रचपले ॥ એક ડગલું પણ કેઈની સાથે ધન ગયું નથી, તે પછી એવું લહમીદેવીના પૂજારી બનવાથી શું લાભ. શા માટે સ્વકર્તવ્યપરાયણ તાથી વિમુખ થવું જોઈએ ? શરીર અને ઘન કરતાં પણ સ્વકર્તવ્ય તાની આવશ્યકપ્રતિજ્ઞાવચન, ટેકની અનંતગણું વિશેષકિસ્મત છે. સગાં કુટુંબી પણ સદાકાળ સાથે રહેતાં નથી. પંખીના મેળાન જેવી તેમની સ્થિતિ છે. અમરહેલે નથી રહેતા, અમરનામે નથી રહેતાં, આકાશમાં પ્રગટતીવિતપેઠે આદેહની સ્થિતિ છે સ્વાત્માની પ્રતિજ્ઞાપાલન મહત્તા સમાન અન્ય કેઈની મહત્તા નથી તે પછી કુટુંબ દુનિયાના સામું જોઈ સ્વપ્રતિજ્ઞાથી શામાટે ભ્રષ્ટ થવું જોઈએ, પ્રતિજ્ઞા, વચન, ટેકના માટે ઈગ્લાંડ, કાન્સ વિગેરે રા વર્તમાનમાં ચાલતાં યુદ્ધમાં લાખેમનુષ્યની આહુતિ આ છે. બાહ્ય વૈષયિકસુખે પણ સદાકાળ રહેતાં નથી તે પછી વૈષયિ સુખ અને વૈષયિક પદાર્થોની લાલચથી પણ સ્વયેગ્ય આવશ્યક છે જે પ્રતિજ્ઞાઓ, ટેકે બેલે છે, તેનાથી શા માટે ભ્રષ્ટ થાઓ છે ? શરીર For Private And Personal Use Only
SR No.008639
Book TitlePratigya Palan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy