________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન
1
છે. પ્રતિજ્ઞાના ભંગ કરીને સંપૂર્ણ દુનિયાને પગે લગાડવા માત્રથી કઈ કોઈ સાધુ તરી જતેા નથી. પ્રતિજ્ઞાભંગ કરીને જીવવું તે ન જીવવા ખરેખર છે. સાધુઓએ અને ત્યાં સુધી માન રહેવું અને કદાપિ એલવું તે યથા ખેલવું. સાધુઓએ ખાલી ખાલીને, કાલ કરીને કદ્ધિ ભ્રષ્ટ થવું નહિ. પ્રતિજ્ઞાપાલનગુણુ વિનાના શિક્ષકો, પ્રાફૈસા, પેાતાના જીવનની તથા વિદ્યાર્થિચેાના જીવનની પ્રગતિ કરવા સમર્થ થતા નથી. આપ તેવા બેટા અને વડ તેવા ટેટા જેવી કહેણી પ્રમાણે પ્રતિજ્ઞાપાલકશિક્ષકાના શિષ્યે પ્રતિજ્ઞાપાલક બની શકે છે અને પ્રતિજ્ઞા ભ્રષ્ટ શિક્ષકોના શિષ્યેામાં પણ પ્રાયઃ તેવી દશા પ્રગટે છે. પ્રતિજ્ઞાપાલનશુવિનાનું શિક્ષણ તે શિક્ષણ તરીકે ગણાતું નથી. પ્રતિજ્ઞાપાલન ગુણવિનાના શિક્ષકોથી ખરી ઉચ્ચ કેળવણીની પ્રાપ્તિ થઈ શકતી નથી. લક્ષ્મીથી સગૃહસ્થ-જેટલમેનખાબુ બનવાથી પણ કંઈ વળતુ નથી. પ્રતિજ્ઞા કરીને જે સ્વાર્થ, લાભ, ભય, દ્વેષાદિ દુર્ગુ ણાના તાબે થઇ આત્મજીવનરૂપ શુભ જાતિને કલ'ક લગાડે છે, તેઓ ભલે સુખી જેવા દેખાય પરંતુ તે ખરેખરા સુખી અને વિશ્વાસ્ય થઇ શકતા નથી. લક્ષ્મી, સત્તા, વિદ્વત્તા અને મહત્તાની પ્રાપ્તિ થઇ શકે છે, પરંતુ પ્રતિજ્ઞાપાલનગુણુની પ્રાપ્તિ થવી મહા દુલ ભ છે. અતએવ લક્ષ્મી, સત્તા અને વિદ્વત્તા કરતાં પ્રતિજ્ઞા પાળવામાં સદા સ્નાપણુ કરવું જોઇએ.
થયા તે શેઠ હેાંયે શું ? મળ્યા ઇલ્કાબ હોંયે શું ? પ્રતિજ્ઞા ભ્રષ્ટ થવાથી, ફરે છે સર્વપર પાણી. ૬૧
For Private And Personal Use Only
૧
વિવેચનઃ-ઘડી ઘડીમાં વચન આપી ખેાલીને ફરી જનારા અને લક્ષ્મીના લેલે અનીતિસાગરપ્રવાહમાં તણાતા લક્ષાધિપતિ, કરોડા િપતિ શેઠિયા થવાયુ હોયે શુ' ? ઋર્થાત્ કઇ નહિ, સ્વાર્થવૃત્તિના વેડીયાઓને લક્ષ્મીથી શેઠીયા કહેવામાં ખુશામતીયા આગળ પડતા ભાગ લે છે. પ્રતિજ્ઞા પાલન ગુણ વિના અસત્ય વચનથી જીવનારા શેઠીયાઓની અપ્રમાણિકતાથી વિશ્વને વસ્તુતઃ કઇ સત્ય