Book Title: Jain Shwetambar Tirth Antriksha Parshwanath
Author(s): Antriksha Parshwanath Sansthan Shirpur
Publisher: Antriksha Parshwanath Sansthan
Catalog link: https://jainqq.org/explore/005202/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ SIA タタタタウ જૈન શ્વેતાંબર તીર્થ શ્રીઅંતરિક્ષ ૯ U वनाथ Page #2 -------------------------------------------------------------------------- ________________ અદ્ભૂત અને ચમત્કારપૂર્ણ જૈન શ્વેતાંબર તીર્થ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ (તીર્થોત્પત્તિ, ઇતિહાસ અને સંપૂર્ણ વસ્તુદર્શન) અંતરિક્ષ સ્થિતે નિત્યમણૂશબૂષિતા ધરામ ! શ્રી પુરાલંકૃત દેવઃ પાર્શ્વનાથઃ શ્રિયેસ્તુવા લેખક પૂજ્ય ગુરૂદેવ મુનિરાજ શ્રી ભુવનવિજયાન્તવાસી મુનિ શ્રી બુવિજ્યજી મહારાજ પ્રકાશક રવિન્દ્રલાલ હરકચંદ શાહ (મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ, તીર્થ-કમિટી, શિરપુર ) ખામગાંવ કટાર અને પ્રાપ્તિ સ્થાન : વ્યવસ્થાપક, શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ સંસ્થાન, શિરપુર (જી. આકેલા) કિંમત : રૂ. ૫-૦૦ ચોથી આવૃત્તી : પ્રતિ ૫૦૦૦ મે ૧૯૭૭ મુદ્રક : અનુપમ પ્રિટર્સ, ખામગાંવ. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧. કુસુમાંજલી ૨. પ્રકાશંકાનું નિવેદન ૩. પ્રથમ આવૃત્તીની પ્રસ્તાવના ૪. બીજી આવૃત્તીની પ્રસ્તાવના ત્રીજી આવૃત્તીની પ્રસ્તાવના ૫. ૬. પ્રાસંગિક ૭. મેમારેન્ડમ અનુક્રમણિકા ૮. કસ્તુરભાઇ લાલભાઈના પત્ર ૯. ડેપ્યુટી સેક્રેટરીને પત્ર ૧૦. આ તીનું સતત ચાલતું ભરણુ ૧૧. શ્રી જીનપ્રભસૂરિજીએ આપેલા ઇતિહાસ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થંકલ્પના સાર ૧૨. ૧૩. કવિશ્રી લાવણ્યસમયજી રચિત છંદ ૧૪. શ્રી ભાવવિજયજી રચિત શ્લ ગ્રંથકારની પ્રશસ્તિ ૧૫. ૧૬. સ્ટેાત્રનાં જણાવેલ શ્રી પાર્શ્વનાથ તીર્થો ૧૯. પં. શ્રી ભાવિજયજી ગણિ કૃત સ્તેાત્રને સાર ૧૮. તી માલા ૧૯. શ્રી જીનચંદ્રસૂરિ કૃત સ્તવન ૨૦. પ્રાચીન જૈનેતર સાહિત્યમાં મળતા ઉલ્લેખ ૨૧. અધૂ` પદ્માસનાવસ્થ મૂર્તિ વાજૂની-પ્રતિમા પ્રીવી કાઉન્સીલના ચૂકાદાની કાપી ૨૩. તીર્થીના ખીજા નામેાલ્લેખ ૨૨. ૨૪. શ્રી લાવણ્યસમય રચિત છંદ ૨૫. તીથ વિષે મહત્વના પ્રતિમા લેખ ૨૬. શ્રી અ`તરિક્ષ પાર્શ્વનાથ સ્તાત્ર સ્તવન શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ ૨૭. ૨૮. સક્ષિપ્ત નોંધ ૨૯. કૃતજ્ઞતા લેખ ૩૦. તીર્થ સમિતીની કાર્ય કારિણી સભા સદશ્યનો નામાવલી ૩૧. અભિપ્રાય ૩૨. Act of Aggressions $ ૨ ૩ $ ७ ८ ૯ ૨૬ ૨૯ ૩૧ ૩૩ ૩૫ ૩૮ ૩૯ જ ४७ ૪૯ ૫૪ ૫૪ ૫૪ ૧૬ ૫ 99 ૨૧ ૮૫ ८७ ૯૫ ८७ ૯૯ ૧૦૩ ૧૦૩-A ૧૧૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ શાસંશોધક, પ્રાય અને પાશ્ચાત્ય અનેક ભાષા-કોવિંદ બાલ બ્રમ્હચારી, કવિ, અનેક શાસ્ત્ર પારંગત સંત મહાત્મા મુનિવર્ય શ્રી જંબૂવિજયજી મહારાજ Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ કુસુમાંજલિ પરમપૂજ્ય, પ્રાતઃસ્મરણીય, મોક્ષમાર્ગ ના દાતા, અનંત ઉપકારી, ગુરૂદેવ મુનિરાજ શ્રી ૧૦૦૮ ભુવનવિજયજી મહારાજ ! અનંત પુણ્યના ઉદયથી પ્રાપ્ય અતિદુભ માનવજન્મ આપીતે, પરમ વાત્સલ્યથી લાલન—પાલન તથા પોષણ કરીને તેમજ ધર્મોના ઉત્તમ સ ંસ્કારો આપીને પિતાશ્રી તરીકે આપે ગૃહસ્થાવસ્થામાં મારા ઉપર અનંત ઉપકારા કરેલા છે. ત્યાર પછી આપે દીક્ષા અંગીકાર કરીને મને પણ એ જ પવિત્ર માર્ગે ચઢાવીને મારે પરમ ઉદ્ધાર કર્યો. દીક્ષા આપ્યા પછી શાસ્ત્રોક્ત વિધી મુજબ અનેક દેશોમાં મને તીર્થયાત્રા કરાવીને, અનેકવિધ શાસ્ત્રોનું અધ્યયન કરાવીને તથા જ્ઞાનદર્શનચારીત્રના ઉત્તમોત્તમ સાંસ્કારાથી મારા આત્માને સુવાસિત કરીને આપે મારા ઉપર અનતાનંત ઉપકારા કરેલા છે. મારા અસંખ્ય અવિનય અને અપરાધોની પરમકૃપાળુ આપે સદા ક્ષમા જ આપી છે. પરમ વત્સલ ગુરુદેવ ! મારું ધ્યેય કેવી રીતે થાય એ માટે આપે સદૈવ ચિંતન કર્યું છે. મારી ઉન્નતિ તથા ઉલ્હાર કરવા માટે આપે આપની મન-વચન કાયાની સર્વ શક્તિઓના સદા ઉપયોગ કર્યો છે. ગુરુદેવ ! આપના મારા ઉપર એટલા બધા અનંત અનંત ઉપકારા છે કે તેનું શબ્દોથી કાઇ પણ રીતે વર્ણ ન થઈ શકે તેમ જ નથી. તેમ તેના અન– તમા ભાગના પણ અલા કાઇપણ રીતે મારાથી કદી વાળી શાય તેમ જ નથી, છતાં ભક્તિના પ્રતીકરૂપે, હે સદૈવ પરમહિતચિંતક પરમકૃપાળુ પરમવત્સલ મોક્ષમાર્ગીના દાતા જ્ઞાની ગુરુદેવ ! આપશ્રીની જ પ્રેરણા, સૂચના તથા માનથી તૈયાર થયેલા આ લઘુ પુસ્તકરુપી પુષ્પને અનંતશઃ વંદનાપૂર્વક આપના પવિત્ર કરકમલમાં અણુ કરીને આજે પરમ આનંદ અનુભવુ છું. આપક્ષીના ચરણકમળનો ઉપાસક અંતેવાસી શિશુ. 4 જંબુ’ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકોનું નિવેદન શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ ઈતિહાસની આ ચોથી આવૃત્તિ વાચકને સાદર કરતી વખત અમેને અપાર હર્ષ થાય છે. આ આવૃત્તિ પુન મુદ્રીત કરતી વખત એનું પર્વ સ્વરૂપ બદલાવીને વધારે અાકત રૂપમાં પ્રકાશીત કરવાની અમારા તીર્થ કમેટીની ઈચ્છાને મુક્ત રૂપ આપ્યું છે. આ ઇતિહાસ પુસ્તકની ઉપયુક્તતા તથા આવશ્યતા વધારે રૂપમાં વધી ગયી છે. આ તીર્થના ઇતિહાસની વાસ્તવિક જાનકારી તથા તીર્થની એવંમ તીર્થપતીનો પ્રભાવ અને મહત્વ તુરત સમઝાઈ જાય છે. અને આપને ભકતી ભાવ અનેક ગણો વધી જાય છે. આજના મહંગાઈના જમાના માં ઈતિહાસ પુસ્તકનો મુદ્રણું ખર્ચ વધી ગયે છે. છતાં પુસ્તકની કીમત ઓછામાં ઓછી રાખવાની કોશીષ કરી છે. આ ઈતિહાસના પુસ્તકનું નવા રૂપમાં પુનર્મુદ્રણ કરવામાં અત્યંત પરિશ્રમ ખામગામના અનુપમ મુદ્રણાલયના સંચાલક શ્રી એમબાબુ ઝુનઝુનવાલા તથા આકેલાના શાસનપ્રેમી ભાઈઓ શ્રી નટવરલાલ ડી. શાહ ( સુથ્વીંટવાલા ) તથા જંબુલાલ ઠાકરદાસ શાહ એવોએ અપાર કષ્ટ તથા પરિશ્રમ લઈને અમોને ખુપ રૂણી કયા છે. જેને અમે અત્યંત આભારી છે. આ પ્રસંગે અમારા તિર્થ કમેટીના રહેલાં કાર્યાધ્યક્ષ શ્રી નેમીચંદ લક્ષ્મીચંદ કોઠારી અમળને રવાળો થા માનદ મહામંત્રી શ્રી કાંતીલાલ વિરચંદ શાહ વકીલ માલેગાંમ થા સદશ્ય ભાઈ કારમેલ પુનમચન્દજી પારાવાળા જે ભાગવતી દિક્ષાના મુમુક્ષ છે. ( તા. ૨–૨–૧૯૭૭ ના અમળનેર (મહારાષ્ટ્રમા ) ભાગવતી દીક્ષા ગ્રહણું કરવાનાં છે.) જેવોએ અમારા તિર્થ કમેટીની નૌકા પાર લગાડવામાં અને ખાસ કરીને, આ પુસ્તકનાં પુર્નમુદ્રણના કાર્યમાં શ્રી કાંતીલાલ વિરચંદ શાહ વકીલ સાહેબ જેવોએ તનતોડ, આથાગ પરિશ્રમ ઉઠાવ્યા છીએ એમનો આભાર માન્યો વગર કેમ રહી શકાય ! આ મણે રત્નમયી આરાધકની અનમેદના સાથે ! વાચક વૃંદને આ પુસ્તક વાચવાથી અવશ્ય લાભ થશે જ એવી આશા સાથે જેન જયતિ શાસનમ સંવત ૨૦૭૩ માહ શુ ૭ બુધવાર ૨૬-૧–૧૯૭૭ રવિલાલ હરકચંદ શાહ મેં. ટ્રસ્ટી, શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ સંસ્થાન શિરપૂર (જી. અકોલા, મહારાષ્ટ્ર) Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના આખા ભારતદેશમાં તે શું પણ ચમત્કારની દષ્ટિથી જગતનાં અનેક દેશોમાં પ્રસિદ્ધ થએલું મધ્ય ભારતમાં વિદર્ભ (વરાડ) દેશમાં, અકેલા જિલ્લાના શ્રાપુર ( શિરપુર ) ગામમાં આવેલું અત્યંત પ્રાચીન એવું “શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ' નામનું તીર્થ છે. આ તીર્થમાં કણબીની પિળકર નામની પેટા જાતિના લોકે પૂજારી તરીકે કામ કરે છે. શ્રીપુર ગામમાં તેમજ આસપાસના ગામમાં જૈન શ્વેતાંબરી ભાઈઓની વસ્તી ઓછી થઈ ગઈ અને પરિણામે પુજારીઓએ તીર્થમાં પિતાના સ્વાર્થની દષ્ટિથી અવ્યવસ્થા અને આશાતના શરૂ કરી. એ વસ્તુ બાલાપુર, આકેલા, ધુલીયા, અમલનેર, એવલા વિગેરે ગામોમાં વેતાંબર ભાઈઓના ધ્યાનમાં આવતાં પાળકર પૂજારીઓ પાસેથી તીર્થને કબજો મેળવવા માટે કોર્ટનો આશરો તેમને લેવો પડ્યો. આ કાર્યમાં સ્થાનિક દિગંબરી ભાઈઓની મદદ લેવાની ખાસ જરૂર જણાઈ પરિણામે તીર્થનો કબજો તાંબરી જૈનોએ મેળવ્યો. કાલાંતરે દિગંબરી ભાઈઓમાંના કાઈક માણસોએ પ્રભુજીની મૂર્તિની આશાતના કરી, તેથી દિગબરી ભાઈઓ સાથે સંઘર્ષ શરૂ થશે અને મામલો કે ચઢ્યો. ધણા વર્ષો સુધી એ લડત ચાલી અને છેવટે પ્રિવી કાઉન્સીલે. પ્રતિમાજી તાંબર હોવાનું તેમજ આ તીર્થ શ્વેતાંબર તીર્થધામ હોવાનું માન્ય રાખી વેતાંબરીઓને નિરપવાદ સંપૂર્ણ વહીવટને હક માન્ય કરી તે ચુકાદો આપ્યો આ કેસને કાર્યક્રમ ચાલુ હતો તેમાં પુરાવાઓ ભેગા કરવા, વકીલોને માહિતી આપવી પ્રત્યક્ષ મૂર્તિ કેર્ટને બતાવવી વિગેરે અનેક પ્રસંગે આ તીર્થના દર્શન કરવાનો લાભ મને મળ્યો હતો. તેમજ અકેલા અને નાગપરના ફેરા પણ કરવા પડ્યા હતા. વિલાયતમાં કેસ ચાલતો હતો ત્યારે શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીયા સેલિસીટર નિઃસ્વાર્થપણે ગયા હતા, એની નોંધ લેતાં અમને આનંદ થાય છે. તેમનો ઉપકાર માનીએ છીએ. દરેક પ્રસંગે આ તીર્થને મહિમા અને ભૌગોલિક, ઐતિહાસીક વિગેરે બધી માહિતી આપતું એકાદ પુસ્તક પ્રગટ કરવામાં આવે તો આખા જૈન સમાજને આ મહાન પ્રમાવિક તીર્થના દર્શન-પૂજનનો લાભ મળે. અને અનેક જાતની શંકાઓ દૂર થઈ વસ્તુસ્થિતીની માહિતિ મળી જાય તેમજ તીર્થનો મહિમા પણ વધે એવી ઈચ્છા હતી, પણ વારંવાર કમીટી આગળ આ પ્રશ્ન આવવા છતાં તેનો કાળ પાયે ન હતો. ભાગ્યેગે તીર્થંરક્ષક કમીટીએ આવું પુસ્તક પ્રગટ કરવાનો નિર્ણય કર્યો અને આ કાર્ય હાથ ધરવાનું કામ મને સોપવામાં આવ્યું Page #9 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે એની ટિપ્પણી કરવા બેઠો ત્યારે મને સ્મરણ થઈ આવ્યું કે, પરમ પૂજય શાસ્ત્રસંશોધક અનેકભાષાકાવિદ જ્ઞાની તત્ત્વજ્ઞ મુનિવર્ય શ્રી જંબવિજયજી મહારાજ સાહેબે કેટલાએક વર્ષ પહેલા આત્માનંદ પ્રકાશ માસિકમાં આ તીર્થ સંબંધી લખાણે કરેલા છે. અને એ બધા લખાણો તેમના જ ગુરૂમહારાજ શ્રી ભુવનવિજયજીએ તપાસી લીધેલા હતા. મેં તરતજ શ્રી જૈન આત્માનંદ સભાના પ્રમુખ સાહેબને લખ્યું. તેઓ સાહેબે તરત જ અંકોમાં આ લખાણ હતું તે બધા અંકો મને મોકલી આપ્યા. એ બધા કે હું જોઈ ગયો મને ઘણો જ સંતોષ થયો. મારું કાર્ય બધું જ પંડિત પ્રવર મુનિ શ્રી અંબૂવિજયજી મહારાજે કરી રાખેલું છે એ જોઈ મને અત્યાનંદ . આવું સુંદર અને સર્વાગપૂર્ણ લખાણ મારા હાથે થયુ હોત એવું મને લાગતું નથી. તેથી જ એ મહાત્માના લખાણને વંદન કરી મારે “તથાસ્તુ” એટલું જ કહેવાનું એ લેખમાં પ્રસંગચિત શબ્દોમાં ફેરફાર કરી એ સંતપુરૂષના લેખ સંપૂર્ણતયા જેવા ને તેવાજ પ્રગટ કરવાનું મેં ઠરાવ્યું, તેથી જ આ પુસ્તકના લેખક તરીકે તેમનું જ નામ કાયમ રાખવાનું મેં ઉચિત ધાર્યું છે. આ એમના લેખો માટે એમનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો જ ગણાય. આ તીર્થને વહીવટ પરાપૂર્વથી તીર્થ કમીટી મારફત ચાલી રહ્યો છે. અનુકૂળતાએ વરસે વરસે કમીટીની મીટીંગ બોલાવવામાં આવે છે. ત્યાં નવી ચૂંટણી કરવામાં આવે છે. તેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરીઓ ઉપરાંત પ્રત્યક્ષ કાર્યવાહી કરવા માટે સર્વાધિકારીની નિમણુક કરવામાં આવે છે. પ્રભુજીની મૂર્તિ ઉપર જરૂર પડે ત્યારે લેપ કરવામાં આવે છે. શેઠ હરકચંદ હૌસીલાલજી બાલાપુરવાલા સર્વાધિકારી નિમાલા છે. તેઓ અત્યંતઉત્સાહ પૂર્વક અને ભકિતપુર્વક નિરલસપણે પિતાનું કામ તન-મન પર્વક કર્યે જાય છે. હાલના કમીટીના નામે બીજી જગ્યા ઉપર પ્રગટ કરવામાં આવ્યા છે. આ તીર્થની યાત્રા કરવા સારૂ અનેક સંઘે વારંવાર આવી ગયા છે. તેની નોંધ રાખવામાં આવી છે. તેમજ તીર્થના જમે ખરચના હિસાબે અને સરવૈયાઓ ચેકખા રાખવામાં આવે છે અને કમીટી આગળ મૂકવામાં આવે છે. યાત્રાળુ માટે સારી સુખસગવડવાળી અનેક ધર્મશાળાઓ છે. તેમજ પુજાના સાહિત્ય, સ્નાન ભજનની પણ વ્યવસ્થા તીર્થરક્ષક કમીટી તરફથી ભોજનશાળામાં મત કરવામાં આવે છે. શિરપુર આવવા માટેના માર્ગો બતાવવા માટે નકશો આપવામાં આવ્યો છે, જેથી જુદા જુદા ભાગોમાંથી આવતા યાત્રાળુઓને બધી માહિતી મળી રહેશે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ઓ તીર્થ મો કયા કયા સુધારા કરવાની જરૂર છે. એ બાબત અહીંઆ મારા પિતાના વિચારો હું જણાવું તે અસ્થાને નહીં ગણાય. કાલાંતરે એવા જરૂરી સુધારા જરૂર થઈ જશે એવી મને ખાત્રી છે. આ તીર્થની અદભુતતા અને ચમત્કાર ઘણા પ્રસિદ્ધ હોવાથી આગામી કાલમાં કઈ દાનશર મહાનુભાવ જાગશે અને મારી કલ્પનામાં રહેલું કાર્ય થઈ જશે એવો મને વિશ્વાસ છે. ૧. મંદિરનો બાહ્ય દેખાવ કરવા માટે બહારની ભીંતોને પ્લાસ્ટર કરી સુશોભિત રંગ લગાવો. ૨. પૂર્વ દિશામાં મંદિર આગળ ખાલી જગ્યા છે. તે ઉપર મંદિર દીપી નિકળે એવું બાંધકામ, પ્રવેશદ્વાર વિગેરે કામ કરાવવું. ૩. શ્વેતાંબર પેઢીની પાછળની ભીંતમાં પ્રવેશદ્વાર કરવું અને અંદરનાં ભાગમાં રંગ વિગેરે કામ કરાવવું. ૪. હાલમાં પ્રભુના આગળ જે ગભારો છે તે સાંકડે હોવાથી તેને વિશાલ કરવો. તા સ્થાપત્યશાસ્ત્રના કોઈ જાણકારની સલાહ મેળવી બીજી પણ ગોઠવણો અને કામ કરવાની જરૂર છે. આ પુસ્તકમાં દાખલ કરવા લાયક કોઈ બીજી બાબત રહી ગએલી હશે તા તનું સૂચન કમીટીને કરવું, જેથી બીજી આવૃત્તિમાં તેવો સુધારો કરી શકાય. હવે પછી વેતાંબરી અને દિગંબરી બને આમ્નાયના ભાઈઓએ સલાહ-સંપથી ચાલી આ તીર્થનો મહિમા જેમ બને તેમ વધારી પ્રભુભકિત કરતા રહેવું એવી બન્ને પક્ષના ભાઈઓને મારી વિનંતિ છે. કેર્ટના ઝગડામાં આપણે ઘણું ખોયું છે, એવો વિચાર કરી ઐક્ય અને સહકારની ભાવના કેળવતા રહેવું એવી પણ મારી પ્રાર્થના છે. માલેગામ વિ. સં. ૨૦૧૬ સ્વ. બાલચંદ હિરાચંદ સાહિત્યચંદ્ર Page #11 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિની પ્રસ્તાવના દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવંતના અદ્ભુત અને ચમત્કારપૂર્ણ તીના ઇતિહાસ અને એ તીર્થનું ગૌરવ બતાવતું પુસ્તક પ્રકાશિત થાય એવુ મારૂ સ્વપ્ન પરમપુજ્ય પડિતપ્રવર મુનિશ્રી જંબૂવિજય મહારાજની કૃપાથી મૂર્ત સ્વરૂપમાં આવ્યું તે જોઇ મને પરમ સંતાષ થયા. અને અલ્પકાળમાં જ તે પુસ્તકની બીજી આવૃત્તિ છપાવવાનેા પ્રસ`ગ ઉપસ્થિત થયા એ જોઈ મારા આનદ પાર રહ્યો નહી. વિદ્વાન મુનિ શ્રી જંબૂવિજય મહારાજે સાધનપૂર્વક વિદ્ભાગ્ય ટિપ્પણીઓ આપી હતી, તે સામાન્ય વાચકા માટે નિરૂપયોગી છે. માટે તે બાદ કરી બીજી આર્દ્રત્ત વધુ સુલભ કરે! તેા સારૂ. એવી અનેકા તરફથી સૂચના મળી. તેથી આ આવૃત્તિમાં તેની ટિપ્પણીએ કાઢી નાખી અગર મૂળ સાથે ભેળવી દેવામાં આવી છે. જેથી પુસ્તકના આકારમાં ઘટાડો થયા છે. પણ મૂળ વસ્તુમાં જરાએ આછું કરવામા આવ્યું નથી. આ મુળ પુસ્તકના મરાફ અને હિંદી ભાષામાં અનુવાદ કરી તે પણ પ્રગટ કરવામાં આવ્યા છે. એ પુસ્તક પણ અત્યંત લાકપ્રિય થયેલુ છે. આ બીજી આંવૃત્તિના આધાર પર જ હિંદી આવૃત્તિ પણ પ્રગટ કરવામાં આવશે. માલેગામ અક્ષય તૃતિયા સવત ૨૦૧૮ સાહિત્યચંદ્ર બાલચંદ્ર હીરાચંદ સપાદક Page #12 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના મહારાષ્ટ્ર વિદર્ભ પ્રાંતમાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથનું મહાન પ્રભાવિક પ્રાચીન તીર્થ છે. પ્રભુની મૂર્તિ જમીનથી અધર હોવાને લીધે આ કલિકાલમાં પણ એનું અપૂર્વ પ્રભાવિકપણું પ્રતીત થાય છે. એ તીર્થ બાબત આપણાં દિગંબરી જૈન ભાઇઓ સાથે તીર્થના વહીવટ અને માલીકી બાબત કાર્યોમાં ઘણા દિવસ લડત ચાલી હતી અને આખરે એ તીર્થને વહીવટ નિરપવોઇપણે શ્વેતાંબરને સિદ્ધ થયો હતો. એ તીર્થની ઉત્પત્તિ અને અન્ય શાસ્ત્રીય પુરાવાઓ કેસમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ પુરાવાઓ અને ગ્રંથોના આધારે એક પુસ્તિકા તૈયાર કરવાની અગત્ય ઘણા દિવસથી ભાસતી હતી. સાક્ષરસિરોમણિ જૈન તત્ત્વજ્ઞાન પારંગત અનેક ભાષાવિદ પરમપુજ્ય મુનિશ્રી જેબવિજ્યજી મહારાજસાહેબે એ કાયર ઉપાડી લીધું અને ઊંડો અભ્યાસ તેમજ સંશોધન કરી, દરેક સ્થળની પૂર્ણ માહિતી મેળવી પ્રબંધ તૈયાર કર્યો. અને તે શ્રી આત્માનંદ પ્રકાશ નામક ભાવનગરથી નીકળતા માસિકમાં પ્રકાશિત કર્યો. તેને પણ લગભગ દસ વર્ષો પૂરા થઇ ગયા શ્રી તીર્થ કમિટીને એ પુસ્તકાકારે પ્રગટ કરવાની અગત્ય જણાઈ. આ કાર્ય આ તીર્થનો ઝગડો ચાલતો હતો તે વખતે પુરાવાઓ વિગેરે ભેગા કરવામાં તેમજ વકીલો સાથે ચર્ચા વિગેરે કરવમાં ભોગ આપેલો તેવા સ્વ. સાહિત્યચંદ્ર શ્રી બાલચંદ હીરાચંદ માલેગામ.લાને સોપવામાં આવ્યું. તેમણે સાહિત્ય ભેગું કરી આ પુસ્તક પ્રસિદ્ધ કરવા ગ્ય બનાવી આપ્યું. તેથી જ આ પુસ્તક પ્રગટ કરવા અમે ભાગ્યશાલી થયા છીએ. તેથી પ્રથમ આવૃત્તિ છપાઈ જે લોકોને અતિશય ગમી. તે આવૃત્તિ પુરી થવા આવવાથી અને તેની માંગ ચાલુ જ હોવાથી આ પડીની બીજી આવૃત્તિ છપાવવાનું કમેટીએ નકી કર્યું અને આ પુસ્તકમાં તીર્થ અંગેની બધી જ હકીકત તથા અત્યારલગીને કડીબદ્ધ ઇતિહાસ, આવી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી જે જનતાના આદરને પાત્ર થઈ છે, એવી અમારી ખાત્રી છે. હવે આ ત્રિજી આવૃત્તિ અને પ્રગટ કરવા ભાગ્યશાલી બની રહ્યા છિએ. પરમપૂજય મુનિ જંબવિજય મહારાજે આ પુસ્તક લખવામાં પોતાની વિદ્વત્તા અને સંશોધનકાર્ય કરી આપ્યું છે, તે માટે તેમનો જેટલો ઉપકાર માનીએ તેટલો છે જ છે. તેમજ આ પુસ્તકને આ સ્વરૂપ આપવામાં સાહિત્યચંદ્ર બાલચંદભાઈએ જે મદદ કરી છે તે માટે તેમનો આભાર માનવામાં આવે છે તેમજ આ કાર્યમાં રસીધી કે આડકતરી રીતે જેઓએ મદદ આપેલી તેમનું પણ સાભાર સ્મરણ કરીએ છીએ. આ પુસ્તકની રિમજી આવૃત્તિને સુંદર રીતે છાપી આપવામાં શ્રી સાધના પ્રેસ ભાવનગરના કાર્યવાહકે અમારા આ પ્રકાશન કાર્ય માં અપૂર્વ મદત આપી છે તે કેમ ભૂલી શકાય ? સંવત ૨૦૨૦ માનદ મંત્રી (૭) Page #13 -------------------------------------------------------------------------- ________________ | શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથાય નમઃ | IT IS પ્રાસંગિક સન ૧૯૦૫ સાલમાં તાંબરી કાર્યકર્તાઓએ દગંબરી ભાઈઓને તેમની રીતે પૂજા કરવાની રજા આપી અને ઉદારતા બતાવી, એક સમય પત્રક ઘડવામાં આવ્યું અને પરભુની પુજા કરવાના વારા બંધાઈ ગયા. આ ઉદારતાને કારણે કેટલા ઘોર અનર્થકારી પરિણામો આ તીર્થમાં ઉભા થયા છે એ તાજેતરમાં થયેલી ધટનાઓ ઉપરથી સિદ્ધ થયું છે. એ ઘટનાઓથી શ્વેતાંબરી ભાઈઓની લાગણીઓ અનહદ દુખાઈ ગઈ છે તેની હકીકત નીચે મુજબ છે – દિગંબરી ભાઈઓએ પ્રભુ પ્રતિમાની ઘોર આશાતનાઓ કરી : - ૧૯૬૦ સાલે પ્રતિમાજી ઉપરનો લેપ ઘણો જ છણ થઈ જવાથી નવો લેપ કરવાની આત્યાવશ્યકતા ઉભી થઈ, લેપ કરનાર કારીગરોની શોધ કરવામાં આવી અને કારાગીરોએ લેપના કામનો પ્રારંભ કર્યો, જો ખરાબ લેપ ઉતરવામાં આવ્યો અને દગંબરીઓએ આ એક સારામાં સારી તક માની લીધી અને તુરત જ ઘડી કાઢેલા પ્લાન મુજબ જુદા જુદા સરકારી અધિકારીઓના નામે બેટા ખોટા તારો મોકલવામાં આવ્યા અને છાપાઓને આશરો લેવામાં આવ્યો અને જનતામાં અનેક રીતીએ ગેરસમજુતી પ્રસારવામાં આવી અને જાણે શિરપુરમાં કઈ ભયંકર અનર્થકારી ઘટનાઓ થઈ રહી છે એવો આભાસ ઉત્પન્ન કરવામાં આવ્યો. અને હવે તો પ્રભુની પ્રતિમા દીગંબર છે એવું જણાયું છે અને ત્રર્થ પણ દીગંબરી જ છે એવો જનો જ મુદ્દો નવી રીતે જનતા સમક્ષ મુકવાને જોરદાર પણ તદ્દન ખોટો પ્રયાસ કરવાનું દગંબરોએ ચોલું કીધું, તે માટે સમાજ પાસેથી મોટી રકમ પણ મેળવી. અને મિઠાઈઓ પણ વહેલી. સરકારી અધિકારીઓમાં પ્રસરેલી ગેરસમજુતીનું ભયંકર પરિણાંમ: દગંબરીઓએ લેપનું કામ બળજબરીથી –ફાન કર્યું, કારીગરોને ધમકાવ્યા અને સરકારી અધિકારીઓએ પણ આ અન્યાયની દખલ લેવાને બદલે, લેપનું કામ બંધ કરવાનું ઠીક માન્યું અને પ્રતિમાજીને જપ્ત કરવાનો અને તેને લેટાના પાંજરામાં પુરી અને તેના ઉપર સીલ લગાડવાને અન્યાયપૂર્ણ હુકમ ( ૮ ). www.jainelitary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ ઘોર આશાતના ૨૬ જાન્યુ ‘૬૦ પિજરામાં કેદ દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન, શિરપુર (વિદર્ભ) Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ કર્યા. પ્રશમરસમાં નિમગ્ન થયેલા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના અલૌકિક પ્રતિમાને કાઈ હિંસક પશુની માકપાંજરામાં પુરવામાં આવી, કેટલી ઘેર આશાતના ! કેટલા દુઃખદાયી કાર ! ! આ ધાંધલમાં દીગ'બરીએ પેાતે અને અનેક સરકારી અધિકારીઓના મારક્ત અવિત્ર એવા વસ્ત્રો સાથે જાણી બેઇને અડીને, પ્રતિમાજીના વારંવાર ભંગ કરી શ્વેતાંબરભાઇના હૃદયને ઊંડા ઘા કર્યાં, તે ભુલાય તેમ નથી. દિગ’ખરીઓએ મનાવેલ આનદાત્સવ : એક બાજુ અખિલ ભારત વ માંના શ્વેતાંબર જૈના મહાદુ:ખથી પીડાતા હતા અને આધાર અન્યાયના સામે રાષની લાગાણીથી ઉશ્કેરાઈ ગયા હતા. ઘરે ઘર ઉપવાસ, આયંબીલ આદી વ્રતનિયમાની તપશ્ચર્યાં ગામે ગામ ચાલુ થઈ ગઈ હતી અને ઠેર ઠેર ભગવાનની પ્રતિમાની મુક્તિ માટે પ્રાર્થનાઆ થતી હતી. ઇષ્ટ વસ્તુના ત્યાગની પ્રતિજ્ઞા લેવાઇ રહી હતી તેમજ સરકારી અધિકારીએ તરફ શિષ્ટમ`ડળેા મળીને સત્ય સમજાવવાના અનેક પ્રયાસ થતા હતા. એજ વખતે બીજી બાજુ દીગબરભાઇ પ્રતિમાને પાંજરામાં પુરીને સરકારે ન્યાયી પગલુ ભર્યુ તેમ માની સરકારી અધિકારીને અભિનંદન આપતા હતા અને મેાટી પાર્ટીએ ગેાઠવીને મિષ્ટાંત્ર વહેંચવાપૂર્વક આનંદ ઉત્સવ મનાવતા હતા. બસ ! જાણે હાથ સ્વગે પહેાંચી ગયા અને તીર્થ હવે દીગરી થઇ ગયું એવા જલ્લ્લાશ ચાલુ હતેા. પણ શાસનદેવ જાગૃત હતા: સરકારમાંથી કાઈ ઠેકાણેથી અધિકારીએ દાદ આપતા ન હતા. પણ ત્યારના મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય મંત્રી નામદાર શ્રી યશવંતરાવજી ચવ્હાણુ સાહેબની સમક્ષ બધી સાચી ભીના રજુ કરવામાં આવી અને તેઓએ ન્યાયના પક્ષનું ધોરણ રાખી. સત્યને જીવતુ રાખવાનુ` પગલું લીધુ તેથી જ પ્રભુના આગળનુ પાંજરૂ ખસેડવામાં આવ્યુ અને શ્વેતાંબર સંઘની અને કાના ચુકાદાની યુઝ રાખવામાં આવી. જે હુકમથી આ કાર્ય વ્યવસ્થિત રીતે પાર પડયું તે હુકમ નીચે મુજબ હતા. ચવ્હાણુ સાહેબના હુકમથી, પછી તુરત જ લેપનું કાર્ય હાથ ધરવામાં આવ્યું અને પરિસ્થિતીમાં ખુબ જ પલટો આવ્યો. અધિકારીઓ પણ દીગબરાની ખાટી હકીકત જાણી ગયા. તેને સત્ય વસ્તુ સમજમા આવી અને તેઓએ વલણ બદલાવી નાખ્યું. પરિસ્થિતી બદલાઈ ગઈ ચારે તરફ સમાધાનનું વાતા– વરણ ફેલાયું અને અસત્યવાદીઓના હૈાંશ ઉડી ગયા. સ'સ્થાનને થએલ. નુકશાન : દીગ’ખરી ભાઇઓ તરફથી ધાર આશાતના અને વિટબણાએ થતી રહેવાથી સંસ્થાનમાં જાત્રા કરવા આવનાર ભાઈની સંખ્યા ઓછી થઈ અને ( ૯ ) www.airnelibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ Government of Maharashtra No. SBI /DIS /1260 2732 Home Department (Special) Sachivalaya, Bombay-1 Date 16th June, 1960 From, The Assistant Secretary to the Government of Maharashtra, Home Department TO Shri. Kantilal Virchand Shah Honorary Secretary, Shri Antriksh Parshwanath Sansthan, (Sirpur), at and Post Malegam, District Nasik Subject: Request for Police Protection for doing the work of plastering the Idol of Shree Antriksh Parshwanath Maharaj. Sir, With reference to your application dated 19th March, 1960, on the subject noted above. I am directed to inform you that the District Magistrate, Akola, is being asked to see that the Swetambari Jains are allowed to plaster the Idol of Shree Antriksh Parshwanath Maharaj, in accordance with the decisions of various courts, subject to the condition thaf no injuction is passed by a court to the contrary. yours faithfully. Assistant Secretary to the Govt. of Maharashtra Home Department (20) Jain Educalon International Iww.jainelibrary.org Page #18 -------------------------------------------------------------------------- ________________ તેથી કરીને સંસ્થાનમાં થતા ઉત્પન્ન ઉપર તેની જબરી અસરી પડી. ખર્ચાઓ જેવાને તેવા જ ચાલુ રહ્યા, ઊલટા નોકર ચાકરોના ખર્ચા વધ્યા અને ઉપસ્થિતી ઘટી જવાથી સંસ્થાનની આવક એકદમ ઘટી ગઈ. આપત્તીઓનું નિવારણ કરવા પાછળ સંસ્થાનના વ્યવસ્થાપકોને ખૂબ જ દોડા દોડ કરવી પડી, પ્રવાસ ખેડવો પડયો અને તેમાં પણ અનહદ ખચ થયું. તે સિવાય આખા ભારતવર્ષના શ્વેતાંબર જેનોને ખુબ મનસ્તાપ સહન કરવો પડ્યો, તે અને જે અનુષ્ઠાનો વિગેરે કરવા પડ્યા તેનું મોલ કેપ્યું અને કેટલું કાઢી શકે ? આ રીતે થએલા નુકસાનની ભરપાઈ દીગંબરભાઈએાને કરવી પડશે જ એમ સમજીને આપણે તેમની સામે નુકસાન ભરપાઈનો દાવો માંડ્યો જે હજુ ચાલુ છે. નવું પર્વ અને નવો ઉત્સાહ : દેવગુરૂની કૃપાથી દગંબરીઓએ ઉપસ્થિત કરેલા સર્વ વિનિ દૂર થવાથી લેકે માં નો ઉત્સાહ નિર્માણ થયે અને નવ નવા કાર્યકર્તાઓ આગળ આવ્યા અને તીર્થ રક્ષા અને તીર્થોદ્ધારની ભાવના ખૂબ વધી પડી, તે અંગે થયેલા પ્રયત્નો અત્રે આપીએ તો અસ્થાને નહિ ગણાય. મૃર્તીનું નૂતન દિવ્ય દર્શન : મૃત ઉપર કારાગીરી કરનાર ભાઈઓએ પિતાની બુદ્ધિ સર્વસ્વ ત્યાં ખરચ કરી પ્રતિમાને ખૂબ જ સુંદર અને ભાવવાહ બનાવી અને ખરેખર જ “પ્રશમરસ નિમગ્ન દુછીયુમે પ્રસન્નમ ” એવી એ પ્રતિમા થઇ છે. તેથી તે પ્રતિમાના દર્શન કરતાં કોઈ પણ માણસનું ભાન ખોવાઇ જાય છે અને વ્યાંથી ખસવાની તેની ભાવના થતી નથી, જેઓ કોઈએ આ ચમત્કારી અને અત્યંત પ્રભાવી એવા પ્રતિમાના દર્શન નહિ કર્યો હોય તેમણે જરૂર કરવા જેવા છે, તો અવશ્ય કરવા એવી અમારી ખાસ ભલામણ છે. આશાતના થવાથી શાંતિ કરવાની જરૂર : દિગંબર ભાઈઓએ પ્રભુ પ્રતિમાની વારંવાર કરેલી આશાતનાના કારણે ત્યાં અઢાર અભિષેક પૂજા વિધિ અને શુદ્ધિ કાર્ય કરવાની આવશ્યકતા લગભગ બધાને જણાતી હતી કાર્યકર્તાઓએ ભેગા થઈ વિચાર કર્યો અને સમારંભ પૂર્વક અઢાર અભિષેક, પૂજન કરવાનું નક્કી થયું. તે કાર્ય માટે નિધિ ભેગા કરવામાં આવ્યો અને આ કાર્યનું માર્ગદર્શન લેવા માટે આચાર્ય ભગવંતને બોલવવાનું નક્કી થયું અને વ્યવસ્થા માટે જુદી જુદી સમિતિઓ સ્થાપન કરવામાં આવી રીતે કાર્યારંભ થયો અને ઉત્સાહનું વાતાવરણ તૈયાર થઈ ગયું. ( ૧૧ ). Jain Educatio International Page #19 -------------------------------------------------------------------------- ________________ * * * આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવન તિલકસૂરીશ્વરજી સાહેબને આમત્રણ : નવી દિલીપ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવન તિલકસૂરીશ્વરજી મહારાજનું ચોમાસુ ત્યારે માલગામ (નાસિક) મુકામે હતું. તેમને તીર્થ કમિટી તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું. તેઓ ઉંમરથી ખુબ જ વૃદ્ધ હોઈ તેઓ માટે આટલો લાંબો વિહાર કરવાની શક્યતા બહુ જ ઓછી હતી પરંતુ તેઓએ તીર્થના પ્રભાવથી ખેંચાઈને ત્યાં આવવાનું વિકાર્યું, અને તેઓ આ દીર્ઘપ્રવાસ ખેડીને પણ શિરપુર આવી પહોંચ્યા. આવ્યા પછી તેઓએ દરેક રીતે માર્ગદર્શન આપ્યું અને મૂહર્તો વગેરે કાઢી આપ્યા, અને અષ્ટાદશાભિષેક, બૃહત અષ્ટોતરી જતાંસ્નાત્ર પૂજન, નવગ્રહ, દશ દિગ્ગાલ પૂજન, અને અષ્ટ મંગલ પૂજન વગેરે વિધીવિધાન કરવાનું જાય અને જલયાત્રાને મોટો વરઘોડો કાઢવાનું પણ નક્કી થયું. ગુજરાતમાંથી છાણી ગામથી વિધીવાળા પંડિતોને આમંત્રણ અપાયુંસંગિતવાળા અને બીજા બધા મદદનીસ ભાઈઓને આમંત્રણ અપાયા અને શિરપુરમાં પૂરજોશથી તૈયારીઓ થવા માંડી, પત્રિકા છપાવી આમંત્રણ અપાયા અને પાર્શ્વનગરની રચના, ભેજન મંડપ વગેરેની સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી. શિરપુર ગામ કે દેવનગરી : મહત્સવનું વાતાવરણ ખુબ જ ફેલાયું અને શિરપુર ગામને દેવનગરીનું સ્વરૂપ આવી ગયું. મંગલ કલશની સ્થાપના કરવામાં આવી અને જ્યાં ત્યાં મંગલ વાદ્યૌના સ્વરોથી વાતાવરણ સુમધુર બન્યું અને મેટરો ભરી ભરીને યાત્રીઓ આવવા માંડ્યા. માલેગામથી લાવેલ શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાને સ્થાપન કરવામાં આવી અને રાતના પાર્શ્વનગરને દેવમંડપમાં સંગીતકારોએ ભક્તિની ખુબ રમઝટ જમાવી બધાને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. આ રીતે દેવભક્તિનું અનુપમ કાર્ય શિરપુરમાં પ્રથમ જ થતું હોવાની જૈનજૈનેતર પ્રજામાં અનેરો ઉત્સાહ આવી ગયો હતો અને તે હિસાબે અર્થ દરેક રીતે ઉપજ પણ સારી થઈ હતી. જલજાને વરઘોડો : પ્રભુની અષ્ટાદશ અભિષેક જુદા જુદા સુગંધી દ્રવ્યો મૌતિક, વિવિધ રત્ન વડે, કરીને જુદા જુદા જુદા સ્થળેથી મંગાવેલા ૧૦૮ કુંભના જળથી અભિષેક કર્યા પછી પ્રભુના મંદિર પાસેથી ખુબ જ ઠાઠેમાઠ પૂર્વક જલયાત્રાનો અપુર્વ એ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. અગ્રભાગે ઈંદ્રવજ, ચાંદીને રથ અને હજારો ભાઈ બહને ઉભરાતા ઉમંગ સાથે રથયાત્રામાં વ્યવસ્થિત ચાલતા હતા, તે જોઈ ગામના હજારો ભાઈ બહેનોએ મેમાં આંગળી નાખી હતી અને ખુબ જ અનુમોદના કરી હતી. | (૧૨) www.jainerary.org Page #20 -------------------------------------------------------------------------- ________________ સુપ્રસિદ્ધ વટવૃક્ષ નીચે સ્નાત્ર મહેત્સવ : આ જલયાત્રા વરઘાડે!, રથયાત્રા જે કાણા ઇલ રાજા મદિર બંધાવ્યું હતું તે ગામ બહારના પવલી `દિર તરીકે ઓળખાતા મંદિરના બાજુમાં જે ઠેકાણે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન અહેર થઈ ગયા હતા, તે વટવૃક્ષની છાયામાં પ્રભુની ૧૦૮ કળશમાંના અભિમ ત્રિત જલથી ભરેલા કુંભ તથા સ્નાત્ર પૂજા કરી ભાવ પૂર્વક તે કળશા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ મંદિરમાં વાજતે ગાજતે લાવ્યા હતા. અષ્ટાદશ અભિષેકના સમાર‘ભ : દીગબરભાઇઆએ આ તીની ઉપરા ઉપર આશાતના કરી જે પાવિત્ર્યભંગ કર્યાં તેની શાંતિ માટેની આ ક્રિયા હતી, સં. ૨૦૧૭ ના ફાગણ વદ ૬ ના ઉત્સવના રારભ થયા અને એક એક મત્રોચ્ચાર પછી એક એક અધિક કરાયા, પ્રતિમા ઉપર નવું તેજ અને પાવિત્ર્ય ચળકવા લાગ્યું અને પ્રભુ પ્રતિમાને પ્રશ્નાવ ત્યાં પ્રત્યક્ષ પ્રગટ થતા જણાયા. અને સત્ર આનંદની ઉર્મિઓ વચ્ચે દરેક વિધિ સંપૂર્ણ રીતે અને નિદ્મિ પૂર્ણ થઇ. સાજન બની વ્યવસ્થા અને સમાધાન : ભેાજન સમિતીના સભ્યો ઉપર તે ખુબ મોટી જવાબદારી હતી. તેઓએ આવેલા હારા ચાગિકભાઇને દરેક રીતે સ`તેષ થાય એવી સુંદર વ્યવસ્થા રાખી હતી તે જતી વખતે ભાજન સમિતીની મુક્તકથી શશ કરતા હતા, આ વાત ભાજન સમિતી માટૅ ભુષણરૂપ હતી. વિધિ કરનારા ભાઇનું સુંદર કાર્યો : વિધિ કરવા માટે છાણીથી આવેલ ભાઇઓએ નિ:સ્વાર્થ કામ નિરલસપણે અને ચોકખી રીતે કરી બતાવ્યું, જેથી આ પણ વિઘ્ન વગર પાર પડ્યો તેનેા યશ તેમના ફાળે જાય છે. સ્થાનિક દિગ’અર ભાઇઓને સહકાર : હતા. શિરપુરમાં થનારા આ સમારંભ અપૂર્વ હતા. જેથી દીગર ભાઈના માનસ પલટાઈ ગયા હતા અને તેએ સ્વેચ્છાથી ઉત્સવમાં રસ લેતા તેમના મન ઉપર તેવી છાપ સ્પષ્ટ જોવાઈ હતી. તેથી તેને પણ માનપૂ ક સાજન વિગેરેના આપ ગળેા અપાયા હતા. બુદ્ધિથી બધુ સમારંભ કાઇ કારપૂર્ણ ઘટના વિધી વિધાન જે ભરાભર શુદ્ધપુ કે ન કરવામાં આવે તે ઘણી વાર આવા ( ૧૨ ) Page #21 -------------------------------------------------------------------------- ________________ શુભ અને મંગલ યમાં પણ અનેકવાર વિદનો આવે છે. પણ આ મહોત્સવ પ્રસંગે એવા કોઈ વિદને તો આવ્યા નહિ જ પરંતુ એવી સરસ ચમત્કારીક ઘટનાઓ થઈ કે જેથી આપણું મનની શ્રદ્ધા દઢ જ થાય, એમાંની ડીક ટૂંકમાં જાણવા જેવી છે. શિરપુરમાં વાંદરાઓને ઉપદ્રવ ઘણો હતો, પણ ઉત્સવ દરમિયાન તેઓએ એક પિસા ભારની તકલીફ આપી નથી. તેઓ જાણે અદશ્ય થઈ ગયા હતા. વરસાદનો એવો રંગ જામ્યો હતો કે વરસે તે સમારંભનું પણ પાણી કરી નાખે એમ હતું પણ અર્ધા માઈલ ઉપર એ તોફાન કરી ગયો અને અત્રે તકલીફનું નામ નીશાન નહિ. યાત્રીઓ પાસેથી યાત્રાવેરો લેવાનો હુકમ થએલે, એ અન્યાય દૂર કરવામાં મહેનત સરખી પણ કરવી પડી નહિ. સરકારી અધિકારી એ જ Stop શબ્દથી ગેર સમજતી ઉભી કરી અને વેરો લેવાનું કામકાજ મટી ગયુ. કોઈ ચારીને કર ભરવો પડ્યો નહિ. હજારો યાત્રીઓ એક સરખા જમવા ભેજન મંડ૫માં આવતા, ધારવા કરતા સંખ્યા બે–ત્રણગણી વધી જતી પણ રાંધેલ અનાજમાં કાઈપણ ફેરફાર કર્યા વગર બધા સુખપૂર્વક ભેજન કરી સંતુષ્ટ થઈ જતા હતા. એ અંદાજ બાંધી કરેલી રાઈ આટલા બધાને કેમ પુરી પડતી હતી એ સમજાતું નહિ. દૈવી સહાય વગર એ કેમ બને ? નવા મંદીર નિર્માણની કલ્પના : શિરપુર આવનાર હજારો યારીભાઈઓને ત્રણ કલાકના વારા બંધાએલા હોવાથી ઘણીવાર ભકિતને રંગ ખુટી જતે અને તેઓ નારાજ થતા. પણ એ અગવડ દૂર કરવાનો કાર્યકરોએ નિર્ણય લીધે, તે શુભ ઘડી પણ આ મંગલ મહોત્સવના દરમ્યાન જ આવી અને ઘણા વર્ષોની આ અગવડનો અંત લાવવા કાર્યકરો સમર્થ બન્યા. જેમાં પ. પૂ. આચાર્ય ભગવંતના ઉપદેશની પણ સારી એવી અસર થઈ. આજે ત્યાં વિનહર પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંદ જીનાલય સુવર્ણ કળશ એને સુંદર ચૈત્ય ધ્વજા સાથે શોભતું નજરે પડે છે. જે ખરેખર મનોહર અને ભવ્ય છે. આ ચૈત્ય-નિર્માણના કાર્યમાં છુટા હાથે દ્રવ્યદાન આપનાર બાલાપુરના શેઠાણી સમરથન, શ્રીમતી સરસ્વતીબેન અને ખુબ ધગશપૂર્વક આ જવાબદારીને વહન કરનર શ્રીમાન હરકચંદ હૌશિલાલ શેઠને ખરેખર ખુબખુબ ધન્યવાદ આપવો ઘટે છે. પ્રતિષ્ઠા મહોત્સવનો બીજ સુંદર પ્રસંગ : સંવત ૨૦૨૦ ના ફાગણ સુદ ૩ ના નુતન અને મંદિરમાં ભગવાન શ્રી પાર્શ્વનાથના અલૌકીક લીંબને વિનહર પાર્શ્વનાથ પ્રાસાદમાં ગાદીનશન કરધાનો ફરી એક | ( ૧૪ ) Jain Education Interational Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિનહર પાર્શ્વનાથ ભગવાન, શ્રી શિરપૂર (વિદર્ભ) (પ્રતિષ્ઠા સં. ૨૦૨૦ ફાલ્ગન સુદી ૩) Page #23 -------------------------------------------------------------------------- ________________ Page #24 -------------------------------------------------------------------------- ________________ મહા સુંદર પ્રસંગ ઉભો થયો અને તાંબર જૈન ભાઈઓના ઉત્સાહની ખુબ ભરતી આવી. એ પ્રતિષ્ઠા મહોત્સવ જોનાર અંદગીમાં ભૂલશે નહિ એટલી સુંદર યોજના કરવામાં આવી હતી અને એવું લાગતું કે આ નાના ગામમાં આ બધું કેવું સફળ બની શકયું ? Init ૧૯૬પ પછી રાજકારણના રંગો પલટાયા અને સામા પક્ષે કરેલુ જોર : ૧૯૬૫ ની ચૂંટણી પછી મહારાષ્ટ્રની રાજ્ય વ્યવસ્થામાં પલટો થયો અને એવા આકરા સંજોગો ઉભા થયા કે સામા પક્ષને વધુ ફાવટ મળી અને સરકારી તંત્રને વશ કરીને આપણું ઉપર જુલમ ગુજારો ચાલુ કર્યો, આપણું અસ્તિત્વ અને આમળું; મળેલા--સ્થાપિત થયેલા હક ઉપર દીગંબરીઓ તરફથી એક પછી એક પ્રહાર થવા માંડ્યો. અને જેના પરિણામ સ્વરૂપે એક વખત એવી કટોકટી ઉભી થઈ કે આપણા હકકોનું રક્ષણ કરવા જતા આપણને તથા આપણા કર્મચારીઓને માર પડ્યો અને ત્યારથી એક નવું રામાયણ રચાયું. રોજ આપણી નિંદા થવા માંડી અને તોબરોના વિરોધમાં દીગંબર, ભાઈઓએ સંગહન કરી લેકેને ઘણા ભડકાવ્યા. સરકારી તંત્ર હસ્તગત કરી લેવાથી તેઓ વિરોધમાં કવિતા ગયા અને આપણે દરેક પગલે પીછેહઠ કરવી પડી, છાપા ના રઠનાને રકાના ભરયા, અને વેતાંબર દીગંબર સમાજ વચ્ચે, શ્રી અંતરિક્ષજી તીર્થના કારણે મોટી ફાટ પી. તીર્થ કમિટીએ મુંબઈનો સહકાર સા: ઝગડાઓનું સ્વરૂપ ઘણું જ પલટાઈ ગયું તેથી તીર્થ કમિટીને મુંબઈના ભાઈઓનો સહકાર માગ પડ્યો. અને તીર્થ રક્ષાના પ્રનથી સહુ કોઈ મુંઝાઈ ગયા. તેમાંથી મુંબઈમાં શ્રીમાન શેઠ જીવનલાલ, પ્રતાપસીના પ્રમુખપણું. હેઠળ એક અખિલ ભારતીય તીર્થરક્ષા સમિતિની સ્થાપના થઈ અને અખિલ ભારતના જેને દીગબરીઓના આક્રમક અને બેકાયદેસરની હિલચાલથી અકળાઈ ઉઠ્યા. સમાજમાં જાગૃતી આવી અને પ્રયત્ન ખુબ જ ખંત પૂર્વક કરવામાં આવ્યાં. અનેક આચાર્ય મહાશજાઓની જાણમાં આ પ્રશ્નની મહત્તા સમજાવવામાં આવી અને તેમાં જ આ તીર્થ રક્ષા કાજે ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજે, પ. પૂ. વ્યાખ્યાન વાચસ્પતી શ્રીમદ્દ વિજયરામચંદ્ર સૂરિશ્વરજી મ. સાહેબને આ કાર્ય માટે ગોઠવણ કરવા અંગે સુચના કરી, ત્યારે ખંભાત મુકામે ભેગા થયેલા ગુરૂ શિષ્ય ભેસા બેસી નક્કી કર્યું કે ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયયદેવસૂરિશ્વરજી મહારાજશ્રીનું મહારાષ્ટ્રમાં ખુબ પ્રભાવશાલી કાર્ય થએલું છે. અને તેઓ જે આ કાર્યને વધાવી લેશે તો જરૂર તીર્થ રક્ષેના આ કણ નામાંની મુંઝવા દૂર થઈ જશે, ગુરૂદેવ બી. યશેદેવસરિશ્વરજી મ. સાહેબે પિનના વડીલોની આજ્ઞાને શિરોધાર્ય માની અને ખંભાતથી અંતરિક્ષ સુધી આકરો વિહાર પાકેલી ઉંમરે પણ કરવા કમર કસી. (૧૫) www.dainelibrary.org Page #25 -------------------------------------------------------------------------- ________________ અંતરિક્ષજીમાં આપણી વસ્તી નથી, એક ઘર સિવાય ખીજુ ઘર નહિ, સોમાસા જેટલા લાંÀા કાળ સ્થિરવાસે રહેવું એ સહેજ શક્ય અને સહેલું નથી એમ જાણવા છતા આત્મધ્યાનમાં અને સ્મારાધનામાં મસ્ત બનવાની ખુમારીવાળા આચાય કાઈ આવે કે ન આવે તેની પરવા કર્યા વગર પોતાના શિષ્ય પરિવાર સાથે અંતરિક્ષજી તરફ મુખ રાખી વિહાર કરવા લાગ્યા. રસ્તામાં આવતા દરેક ગામમાં આત્મજાગૃતી આવી અને અ‘તરિક્ષઅનેા પ્રશ્ન ગુંજતા અને ગાજત થઈ ગયા. આચાય ભગવંત અંતરિક્ષજી પહેાચતા સુધીમાં અનેક ગામેામાં અનેક રીતે ઉપકાર કરતા ગયા અને જૈન જનતાને વિગૈલાસ પણ વધ્યા. અમુક શ્રાવકા ચાર માસ સુધી આરાધના ઉત્કૃષ્ટ રીતે થઈ, હજારા જાપ થયા છેલ્લા ઉપધાન અને દીક્ષા પુજ્યશ્રીની નિકટ રહ્યા અને ચાતુર્માસિક યાત્રી આવ્યા અનેક અનુષ્ઠાન, તપ મહોત્સવ પણ ત્યાં ઉજવાયા. પુણ્ય ભેગું થયુ, કાર્યકર્તાઓની સફળ દોડા દોડ અને પરિશ્રમથી વાદળા વિખરાઇ ગયા. અનેક રીતે આવેલ સ'કટામાંથી પાર પડતા તા. ૧૮ ઓકટાબર ૧૯૬૯ ના દિવસે મહારાષ્ટ્ર સરકારે આખરે આપણી વાતને સ્વીકાર કર્યાં અને દીગબરેત્તરથી વખતે। વખત થએલા આક્રમણા હટાવી દેવાનુ અને આપણને સંરક્ષણ આપવાનું સરકારે સ્વિકાર્યુ –એ એક આપણા નૈતિક વિજય હતા. એ આદરની કાપી અને તે અંગે શ્વેતાંબર સંઘની વતી શ્રીમાન શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ સરકાર સાથે કરેલ પત્ર વ્યવહારની અસલ બરહુમ નકલ આ ચાપડીમાં જ ( અંગ્રેજી ) છાપેલી છે, જે જોવાથી વાંચકાને આપણા કૈસના સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે, આટલું થવા છતાં દીગ’ખરે જુલમ કરવા તેાલાએલા છે, સરકાર પક્ષપાત કરી ખાટા પક્ષના પડખે ઉભી રહે છે. ( કાયદેસર રીતે નહિ) અને આપણને હેરાન પરેશાન કરવામાં કાંઈ પણ કમીના રખાતી નથી. જુલમીઓના પુણ્ય જોર કરે છે ત્યારે સત્યને પણ ખમવુ પડે છે. આજે ા સરકાર પણ ડહાપણ વાપરતી નથી, સ્થીર વિચારવાળી નથી. આપણને મળેલ આર ગણવાર સ્થગિત કરાયા અને ત્રણ વાર કરી અમલમાં મુકાવાયા. અંતે આપણા લાભમાં આપેલ ઉપરાત આર પણ સરકારે કેન્સલ કરાવ્યાં છે. ધ્રુવી વિચીત્રતા ! કેવી ન્યાય અને નિતી ? આ સરકારના અન્યાય પગલાને પ્રશ્ન આ કાઈ એક વ્યક્તિના કે કાઇ શ્વેતાંબર જૈનેને આરરન છે અને તે કટીબદ્ધ રહેશે એવા અમને વિશ્વાસ છે. પડકારવામાં આવેલ છે. અંતરિક્ષષ્ટને એક સંધના નથી. આખા હિંદુસ્તાનભરના પોતાના તીની રક્ષા કરવા હંમેશા ( ૧૬ ) www.ainelibrary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ 100% IL 1 eg સમાધાન અને મોતીપૂર્ણ નિષ્ફળ ગચા છે. વિગત ચા સર્વ હકીકતની વિગત આ પ્રાસ'ગિક નિવેદનમાં કેટલું ફાના ચાહીએ છીએ. આ શાસનદેવ અમારા પ્રાણ પ્યારા તીર્થોની રફ કરવા જેટલું બળ અને તે માટે ગમે તે તેટલું સન કરવાના અમને સૌને શક્તિ આપે એજ પ્રાર્થના છે. અમે કાઈ ઝગડામાં માનતા નથી. ઝગડવુ એ. ખમાશે કાઈનો સ્વભાવ પણ નથી, પણ અમારૂ પવિત્ર નીચે કાઇ અન્યાયથી પડાવી લેવા આવે તો અમા તે જા પણ સહન કરી લેવા તૈયાર નથી. દીગબરે સાથે સુલેહ વાટાઘાટોના અત્યાર સુધી કરેલા બધા પ્રયત્ના ઘણી જ ઘણી જ અને જાણવા જેવી છે. પણ અપાય માર્ગ કરી પાશ્ર્ચાની અમા ટુંકું ? દી દી કાંતીલાલ વીરચંદ શાહુ પ્રકાશક ( ૧૭ ) www.dinelibrary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવતની મૂર્તનો પરિચય શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનું આ તિ જૈન સમાજમાં સુવિખ્યાત છે. મહારાષ્ટ્ર ( વિભવિભાગ ) ના આકાલા ડીસ્ટ્રીક્ટના શિરપુર નામક ગામમાં આ તિ છે. મંદિરના કમ્પાઉન્ડમાં તેમજ બહાર વિશાળ ધમ શાળા છે. મંદિરના ભોંયરામાં શ્રી અંતરિક્ષ પાનાથ ભગવાનની પ્રશરત મૂર્તિ બિરાજમાન છે. આ ભવ્ય મૂર્તિની ઉંચાઈ-નિચે થી મસ્તક સુધી ૩૬ ઈંચ છે. નાગની કુણી સાથે ઉંચાઈ ૪૨ ઇંચ છે. પહેાળાઇ ૩૦ ઇંચ છે. આ ભવ્ય મૂર્તિ અ પદ્માસનસ્ત છે. તેમજ પાછળની ભીંતને અડેલ અગર ટેકેલ નથી. નિચેની જમીન થી મૂર્તિ લગભગ એક ઇચ અધર છે. તેને કાઈ ભાગ જમીન સાથે અડેલ નથી. મૂર્તિ પાસે દિવા રાખીને જોવાથી સ્પષ્ટ જોઈ શકાશે. કાઇ પણ આધાર વગર આટલી મેાટી અને વિશાળ પ્રતિમાજી ( મૂર્તિ ) અધર અને સ્થિર રહે તે આશ્ચર્યોં જનક છે. આ ચમત્કારના કારણે શે કડે વર્ષોથી દ નાર્થી, પૂ. આચાય દેવ મૂનિ મહારાજોનો પ્રવાહ એક સરખા વહેતા રહે છે. વાચકપ્રવર શ્રી યાદેવજી ઉપાધ્યાય મહારાજ પણ અહી યાત્રા કરી મેટા મોટા સંઘ સાથે ઘણા શ્રાવક્ર પણ અત્રે આવી ગયા છે. જેની ઘણે ઠેકાણે વિસ્તૃત અગર સક્ષિપ્ત નોંધ છે. તેના પરથી આ તિર્થીની ઐતિહાસિક માહિતી મળે છે. વમાન જૈન મંદિર શ્રી વિજયદેવસુરી મહારાજના ઉપદેશાનુસાર સવત ૧૯૧૫ માં બધાયેલ છે. ગયા છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ અભુત અને ચમત્કારપૂર્ણ દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન શ્રી શિરપુર (વિદર્ભ) Page #29 -------------------------------------------------------------------------- ________________ Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરસ નિમગ્ન દછિયુગ્મ પ્રસન્નમ ” (લેપ થયા પછી) દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન, શ્રી શિરપૂર (વિદર્ભ); Fol Private & Personal use only Ja Education International Page #31 -------------------------------------------------------------------------- ________________ Page #32 -------------------------------------------------------------------------- ________________ (TRUE COPY) MEMORANDUM To, The Hon'ble Chief Minister, In-Charge of Home Affairs, Government of Maharashtra. BOMBAY. From: Shri Kasturbhai Lalbhai, On behalf of: Shri Jain Shwetamber Murtipujak Sangh of India, Bombay 14 th March, 1968. Sub: Shri Antriksha Parasnath Idol & Temple at Sirpur Demand for protection of rights - We, the representatives of the Shwetambari Jain Community in India, have to invite your honour's attention to the following: At Sirpur (Akola District), there is a Jain Temple of Shri Antarikshji Parasnath. The manegment of both the Idol, temple and its property is in the hands of Shwetambaries. The main Idol of this temple is worshipped by both the Shwetambari and Digambari sects of the Jain Community. The differnce between the two being that the Shwetambari Idols are with Waist tie (Kandora) and Waist Band (Langoti), are decorated with Chakshu (eyes) tika and jewellery, the Digambari idols are in a state of complete nudity. In regard to Worship only, the Shwetambaries and Digambaries had come to an understanding in A D 1905 by which a scheme was formulated, whereby the worship of the idol only was to be performed by both sects in turns, according to a regular time table. (19) Page #33 -------------------------------------------------------------------------- ________________ Disputes arose in 1908, between the two communities, each community claiming exclusive rights in the temple and idol, and rights of complete management. The case so put forward was litigated at great length and for over twenty three years, scores of witnesses were examined, and over 600 exhibits were produced by Shwe. tamberies alone. The case was filed firstly before the Court of District and Sessions Judge at Akola, on appeal before the Judicial Commissioner of the Central provinces and finally before the Privy Council. Following important points were investigated amongest others : 1) Whether the temple of Shri Antariksha Parasnath and the main idol therein belonged to the Shwetambari or Digambari sect of the Jain Community ? 2) W Whether the Shwetambari community has the right of exclusive management of the temple and properties. ? 3) Whether the main Parasnath idol was a Shwetam bari idol with waist tie and Kachota (Langoti). 4: Whether the Shwetambaries had a right of ·laping' (replastering) the idol ? 5) Whether any of the gentlemen, chiselled the idol with some iron instrument ? ( to make it appear a Digambari idol )? The Judicial Commissioner of the Central Provinces by a Judgment on Ist October 1923, said :Abstracts of Judgements in regards to points 1 to 4 " It seems to us that there is little doubt, that the principal idol was a Shwetambari one. There is both oral and documentary evidence going to show that this was the case." (20) Page #34 -------------------------------------------------------------------------- ________________ In para 12 " We have already found this the idol is a Shwetambari one. These two facts strongly support the plaintiff's allegations that the temple itself belonged to the Shwetambari Sect We now turn to the evidence oral and documentary which tends to show that this was a fact." In Para 14, " We are not inclined to belive the defence (Digambars) witnesses on the point of ownership of the temple and its management." That the Shwetambaris are entitled to the exclusive management of the temple and image of Shri Antriksha Parasnathji Maharaj and they have the rights to worship the image in accordance with their custom. That the Digambaris have a right of worship the image in accordance with an agreement of 1905, that the Digambari sect is permanently restrained from obstructing the Shwetambari sect in getting the image restored to its original form and plastering the same now and hereafter." But it is a fact that some of the defendants were responsible for the foul deed which, as against the particular defendant is not proved." In the appeal to the Privy Council ( filed by Digambaris ) Their Lordships observed in Judgement : Privy Council Judgment : "The Findings are in favour of Shwetambaris. They had all along been in actual management of the temple and idol. Their title and right of management had been exclusive, and they had been worshipping the image with jewel, ornaments, and painting - the male organ of the deity being covered with the waist-tie and band, for a period which cannot be ascertained but at any rate from 1847-48. That the appellate court has declared and held that the Shwetambaris were on the fact found, entitled to the exclusive management of the temple. (21) Page #35 -------------------------------------------------------------------------- ________________ "Their Lordship of the Council, therefore, having taken into consideration the appeal and humble petition, and having heard the counsels on both sides-report that the appeal (of the Digambaries) be dismissed, and the decree of the Court of Judicial commissioner of the Central provinces of the Ist October 1923 affirmed."" Order of His Majesty in Council : "HIS MAJESTY having taken the said report into consideration was pleased by and with the advice of his Privy Council to approve thereof and to order as it is hereby ordered that the same be punctually observed, obeyed and carried into execuiion. Whether the judges of the Court of the Judicial Commissioner of the Central Provinces for the time being and all other persons whom it may concern are to take notice and govern themselves accordingly. it is our deep regret that the dispute did not end here. Under their "right of worship' interference in management has continued all these years. Any structural changes in the temple, compound or any repairs in the property would be challenged physically resulting in Crim.nal and Civil Suits. Following are some of the Judgments in Courts. For your information, substansiating what has been stated in para above. (1) In, CR. A No. 211 of 1933 “ The Digambaris have only right of worship, and they have nothing to do with structural changes in temple." (2) Cri Case No. 7 of 1936. "The Shwetambaris are entitled to build a Dharamshala. The Digambaris are not entitled to obstruct the work, by any means, peace. ful or otherwise. I hold that the Digambaris have been forcibly obstructing the work. If the Shwetambaris meet the obstructing as they are entitled to do so, a breach of peace is certain." (22) Jain Educatioh International Page #36 -------------------------------------------------------------------------- ________________ (3) C. R. Appeal No. 361:- "What the Digambaris have secured by the judgment of the Privy Council, above referred to is only a right to worship at the temple according to the time table of 1905 and no further Any interference by the Digambaris in the management of temple-be that management be necessary alterations and improvements in the temple or its property, or by constructic n of further structures on the temple land-would amount to an unlawful act on the part of the Digambaris.' (4) Case No. 9 of 1940, "Whether the Shwetambaris who have admittedly a right of exclusive management of the temple and image, were entitled to do even acts in exercise of that right, In my opinion they were entitled to do so. I hold accordingly." "My conclusion, then, is that the expression with all its implications does not mean or include a claim to worship with its settings and surroundings." (5) Misc. Judicial Case No. 63 of 1941:- The Shwetambaris filed this suit for ejection of Digambari establishments, under section 47 of C. P. C. The Learned Judge observes that the privy Council decree granted a declaration only in favour of Shwetambaris so far as the right to the exclusive management of the temple and image is concerned - and if there is any modification or clarification made by the Privy Council it was only with respect to the Digambari right of worship. However, he held that the present application made under section 47 C. P. C. was not tenable, and that the remedy lay in a separate suit.” (6) Misc. C. R. 28 of 1960 :- " The non-applicants (Shwetambaris ) in this case are not aggressors, and therefore the prosecution case is misconceived." (23) Jain Edulation International Page #37 -------------------------------------------------------------------------- ________________ (7) C. R. Case No. 15 of 1910, "Evidence in both cases show that the Digambaris have all along been aggressors." (8) It may be noted that even in 1960, on representation by Digambers the main idol was attached by the State of Maharashtra, to stop Shwetambaris from applying lape (replastering). The Shwetambaris approached Hon. Shri Y. B Chavan, the then Chief Minister, who on merits and applying his mind to case revoked the order and allowed Shwetambaris to apply the lape. The letter of the Home Department No. SBI / DIS 1260/ 2732 of 16th June, 1960, confirming the same is attached hereto for your ready reference. (9) C. S. No. 123 A of 1956-Tudgement delivered on 16th January 1965-as regard Pawali Mandir, another ancient temple on the outskirts of the villa ,e. The Learned Judge held that the Pawali temple and its adjoining fields Survey Nos. 198 and 198/1, are the properties of the Antriksha Parasnath Temple and the demand by the Digambari Community for their full possession and management was rejected. (10) Judgement of High Court in Rev. 351/ 64 dated 6th April 1966 : " The Learned Judge has observed that the dispute in suit is between two rival sects of the same religion. That is not a strictly correct statement. It is no longer a matter of dispute between two contending parties. The defendants (Shwetambaris) are doing the things complained of under authority of the decisions of the Civil Court, as also of the Privy Council. Those decisions must stand until they are set aside, in accordance with the law, and till they are set aside, the dispute is between mere challengers or claimants on the one hand, and persons whose rights have been upheld by the decree of the highest tribunal on the other." (24) Jain Eduction International Www.jainelibrary.org Page #38 -------------------------------------------------------------------------- ________________ However, disregarding all the judicial decisions and orders in this matter a situation has been created. whereby the religious sentiments of the Shwetambari Jain Community have been offened by the following acts of the Digambaris of far reaching consequences overriding their right and priviledges in the temple and property. (1) Illegal installation of New Digambari idols in the temple. (2) Removal of Chhatra (Umbrella over the deity) and installing a new Digambar Chhatra (3) Encroachment in the temple by occupying more and more space as part of the office. (4) Writing above the idols, "Digambar Jain Idols" and "Digambar Jain Temple" in oil paints- (so the temple and idol should appear to be that of Digambari sect) (5) Tying of ropes inside the temple obstructing worship. (6) Placing Digambari idols in the compound and cccupying open space Obstructing worship of "Padmavati Devi' since 27th December 1966 by physical force. Have taken forcible possession of old Pavii temple, outside town, by locking it and disallowing Shwetambaris to enter, etc. The Digambar Jains to whom the right to worship only was conceded in 1905 by the Shwetambaris as a peaceful settlement of the whole issue, and whose efforts for other rights, have been rejected by High Courts of Law, have committed the above acts illegally, amounting to criminal trespass and encroachments. Our Community in India is deeply agitated and disturbed at such violation of our religious sentiments. and view the present situation with deep concern. Therefore, we the representatives of Shwetambari Tains in India, approach your Honour, to intervene in the interest of natural Justice, to uphold the decisions of the (25) ww.jainelibrary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ Judiciary, to enable us to assert our legal rights of managernent for the removal of the obove manifold acts of injustices, encroachments etc, and that you may kindly take such steps and issue such orders that the Custodians of Law and order give us due Police Protection in the enjoyment of these rights. God bless you, for this act of justice, Enclosed herewith are copies of Judgements cited herein. Yours truly, sd/-kasturbhai Lalbhai Bombay, 13th August, 1959 From: Shri Kasturbhai Lalbhai, on behalf, of Shri Jain Shwetamber Murtipujak Sangh of India, Pankor Naka, Ahemdabad. Το, The Hon'ble Chief Minister, In-Charge of Home Affairs, Sachivalaya, Bombay-32. Re:- Shri Antriksha Parashnath Sansthan at Sirpur. Dear Sir, We beg to bring the following for your kind consideration: 1. We had presented a Memorandum in regard to our grievances and our rights, to your Honour on the 14th March, 1968. You had then suggested that the leaders of both, the Shwetambari and Digambari community should meet and find some equitable solution in respect of our differences. (26) Page #40 -------------------------------------------------------------------------- ________________ 2. We thereupon invited the Digambari Jain Community for such talks who deputed Shri Lalchand Hirachand and Shri Kasturbhai Lalbhai represented us. Several meetings took place but the talks broke down on the issue that they Digambaris) were not prepared to accept the Court Judgements, especially the Privy Council judgement and that they desired that the whole issue should be opened de novo. 3. The Digambari case is that they have filed a suit No. 288/60 at Washim Court for the setting aside of the Privy Council Judgement. 4. We maintain that practically all the issues raised and now being raised were enquired into by Courts at various levels and after inspecting voluminous evidence led by both the sides, the Privy Council, finally decided that the Digambari community was only entitled to worship according to an agreed time-table and nothing more. And they were allowed to collect their money and offerings during their time of worship. Their Lordships of the Council held that the main idol and the temple was a Shwetambari one and the right of management of the same was to be exclusively vasted in the Shwetambari Community, and among other rights, the council ordered "that the Digambari Sect be and hereby permanently restrained from obstructing the Shwetambari sect in getting the image restored to its original form adorned with the Kachota, Katisutra and plastering the same now and hereafter." 5. The Digambari community continue to enjoy the right of worship under the judgement of the Privy Council, but when the rights of the Shwetambari community are concerned of the Privy Council stands and we respectfully believe that the state is under an obligation to protect our rights. 6. We request that if necessary, the state should examine the correctness of our stand through their legal advisors. (27) Page #41 -------------------------------------------------------------------------- ________________ 7. We have lost faith in the fairness of the Digambari Community, who, even when the latest negotiations were in progress committed acts of occupation etc. We have lodged more than fifty police complaints regarding continued flouting of the management, of planting of evidence, encroachment on its lands and properties, moving and placing of new idols and interference in Shwetambari rights of worship and management etc. 8. We maintain that there could be no dispute as regards the legal rights of the parties as clearly visualised by the Nagpur High Court in Civil Revision Application No. 361 of 1964. by a Judgment on the 6th April, 1966 their Lordships observed as follow:- "The learned Judge has observed that the dispute in suit is between two rival sects of the same religion. That is not a strictly correct statement. It is no longer a matter of dispute between two contesting parties. The defendants (Shwetambaris) are doing the things complained of under authority of the Civil Court as also of the Privy Council Those decisions must stand until they are set aside in accordance with law and till they are set aside, the dispute is between mere challengers or claimants on the one hand and persons whose rights have been upheld by the highest tribunal, on the other." We, therefore, pray that the judgement holder should be protected and the state should view the Digambari claim in its correct perspective. We are deeply concerned of the bitterness between the two sister communities, and should like to avoid it but when the very principles of our religious rites, usage and our heritage and culture are invovled, we cannot shirk our responsibility. We have not interfered with any rights of the Digambari Community, and expect them to respect ours. It is with this deep sense of responsibility, we invite your Honour to uphold justice. (28) Page #42 -------------------------------------------------------------------------- ________________ Finally, we trust that orders will be issued so that protection be given to the Sansthan Management for upholding its legal and established rights. With kindest regards Yours truly. Kasturbhai Lalbhai On behalf of Shri Jain Shwetamber Murtipujak Sangh of India 13-8-1969 No. SBI. DIS. 1262/20199 Home Department (Special), Sachivalaya, Bombay-32. 18th October, 1969. From : The Deputy Secretary to the Government of Maharashtra, Home Department. To, Shri Kasturbhai Lalbhai, On behalf of Shri Jain Shwetamber Murtipujak Sangh of India, Pankor Naka, Ahemdabad. Subject : Disputes between Digambari and Shwetambari Jains relating to the Temple of Shri Antariksha Parshwanath Sansthan at Sirpur, District Akola. Sir, I am directed to refer to your letter, dated the 13th August 1969, on the subject noted above, and to state that Government considers that the dispute between two sects of Jains having been finally settled by the decisions of the Judicial Commissioner Central Provinces, in 1923 and the Privy Council in 1929, and the High Court, Nagpur Bench in its judgement dated the 6th April, 1966 in Civil Revision Application No. 351 of 1964, having held that these decisions would stand until they are set (29) Www.jainelibrary.org Page #43 -------------------------------------------------------------------------- ________________ aside in accordance with law, the rights accuring to the two sects in accordance with these decisions should be upheld and protection afforded for enforcing the rights and preventing anything being done contrary to these rights. Government is of the view that the rights of the respective sects should be upheld and steps taken to uphold the said rights till the decisions are modified in due course of law. The District Magistrate, Akola, has been asked to take action accordingly. Jain EducationInternational Yours faithfully, sd/ K. N. Goray Deputy Secretary to the Government of Maharashtra, Home Department. (30) www.ainelibrary.org Page #44 -------------------------------------------------------------------------- ________________ યાત્રાળુઓને શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ [શિરપુર ] (જી. અકેલા) તીર્થ પહોંચવા માટે માર્ગદર્શન ખંડવા ત૨ફ ર્ક : હિયર સ્ટે આકોલા જીલ્લો તે ટલે? અંદૂર ગાંધીગ્રામ મારફ પારસ હમૃતિપૂર * બાલાપૂર પાતૂર un ભાલેગાવ, : માનોર) વક વામિ ને પુસદ તરફ હિંગોલી ત૨ફ. re Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧) મુંબઈ થી નાગપુર તરફ જનાર ટ્રેન દ્વારા આકેલા રેલ્વે સ્ટેશન પર ઉતરવું. ત્યાંથી શિરપુર ૪૨ (બેંતાલીસ ) માઈલ છે. આકેલા થી મોટાર બસ દ્વારા માલેગાંવ (વાશિમ) થઈ ને શિરપુર અવાય છે. અકેલા માં તાજનાઠ માં સુંદર જૈન શ્વેતાંબર મંદિર છે. ત્યા સર્વ પ્રકારની સગવડતા છે. શિરપુર જતાં માલેગાંવમાં પણ ધર્મશાળા છે. ૨) સુરત તરફથી ભુસાવલ થઈ નાગપુર જનારી ટેન થી આકેલા આવવું. ૩) કલકત્તા તરફથી નાગપુર માર્ગે આવેલા આવવું. ૪) મદ્રાસ તરફથી બદલાશા માગે વર્ધી ઉતરી આકેલા આવવું. ૫) ખંડવા-આકેલા-હિંગલી–પૂર્ણ મિટરગેજ રેવે ચાલુ થઈ છે. તે લાઈન પર જઉળકા રેલ્વે સ્ટેશન થી શિરપુર ૧૦ માઈલ છે, છતાં વાશીમ ઉતરી માલેગાંમ આવવું અગર વાશીમથી શિરપુર મોટારથી અવાય છે. Jain Education themational Page #46 -------------------------------------------------------------------------- ________________ // નમ: અંતરિક્ષ પાર્શ્વનાથાય છે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજી તીર્થ ઈતિહાસ અને માહાસ્ય આ તીર્થનું સતત ચાલતું સ્મરણ અંતરિક્ષ વકાણે પાસ, જીરાવલો ને થમણપાસ છે ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચિત્ય નમું ગુણ ગેહ આ સકલ તીર્થ વંદન સ્તોત્રની કડીથી પ્રાત:કાલના પ્રતિક્રમણમાં આપણે જેમને નિત્ય નમન કરીએ છીએ તે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ હમણાં વરાડને નામે ઓળખાતા પ્રાચીન વિદર્ભ દેશના આકેલા જીલ્લાના વાશીમ તાલુકાના લગભગ ૨૦ ઉત્તર અક્ષાંશ અને ૭૦ પૂર્વ રેખાંશ ઉપર રહેલા શિરપુર નામના ગામમાં આવેલું છે. ગામના એક છેડા ઉપર આપણું જિનાલય છે. તેમાં ભયરાની અંદર એક મોટા ગોખલામાં લગભગ મસ્તક સુધી ૩૬ ઈંચ ઊંચી અને ફણ સુધી ૪૨ ઈંચ ઊંચી તથા ૩૦ ઈચ પહાળી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથસ્વામીની મૂર્તિ બિરાજે છે. અંતરિક્ષ શબ્દને અર્થ “ આકાશ” થાય છે એટલે ઊંચે આકાશમાં અર્થાત કોઈ પણ આધાર વિના ભૂમિથી અદ્ધર રહેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા એવો શ્રી અંતરિક્ષપાશ્વનાથ શબ્દનો અર્થ થાય છે. અને ખરેખર આ પ્રતિમાજી ભૂમિને જરા પણ આધાર રાખ્યા સિવાય તેમ જ પાછળ તથા બંને પડખે ભીંતને જરા પણ સ્પર્શ કર્યા વિના ભૂમિથી એક આંગળ અદ્ધર જ વિરાજે છે. પ્રતિમાજીની નીચેથી બરાબર જંગલુંછણું પસાર થાય છે. તેમજ પ્રતિમાજીનો પલાંઠી પાસે બંને પડખે દીવા મૂકીને પણ મૂર્તિને નીચે તેમજ પાછળ સર્વત્ર પથરાઈ જતો પ્રકાશ જોઈ શકાય છે. એક નાનું સરખું પાંદડું પણ આકાશમાં અદ્ધર નથી રહી શકતું, છતાં આટલાં મોટા અને વજનદાર પ્રતિમાજી સેંકડો વર્ષોથી કોઈ પણ આધાર વિના અદ્ધર બિરાજે છે એ એક મહાન અતિશય જ છે. અંધકારમય કલિયુગમાં પણ અપાર તેજથી ઝગમગતી ખરેખર આ તેજસ્વી જયોત છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનો મહિમા અને પ્રગટ પ્રભાવ સુપ્રસિદ્ધ છે જ, છતાં સર્વ માણસે પ્રત્યક્ષ જોઈ શકે એવો પ્રભાવ તે અહીંયા જ દૃષ્ટિગોચર થાય છે. આ પ્રતિમાનાં દર્શન કરીને આસ્તિકના આનંદ અને વિમયને તે પાર રહેતો નથી જ, પરંતુ નાસ્તિકની બુદ્ધિ પણ અહીંયા તે આવીને નમી જાય છે અને તેને આસ્તિક બનાવી દે તે આ ચમત્કાર છે. માત્ર જેનો જ નહીં, પણ શિરપુરમાં તેમ જ આજુબાજુના ગામોમાં વસતા જૈનેતર પણ આ મૂર્તિ ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે અને દર્શનાર્થે તથા વંદનાથે આવે છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ - મની આવા પ્રભાવશાલી આ તીર્થની યાત્રા કરવા માટે સેંકડો વધેથી ભારતવર્ષના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં આજ સુધી યાત્રાળુઓ આવ્યા છે અને અત્યારે પણ યાત્રાળુઓનો પ્રવાહ સતત ચાલુ રહ્યા જ કરે છે. જિનાલયની કંપાઉંડમાં તેમ જ કંપાઉંડ બહાર માટી ધર્મશાળા છે. યાત્રાળુઓને માટે ભોજન શાળા પણ અત્યારે ચાલુ છે. શિરપુર જવા માટે મધ્ય (Central) રેલ્વેના આકેલા સ્ટેશને ન ઉતરવું પડે છે. આકોલામાં તાજનાપમાં આપણું જિનાલય, ઉપાશ્રય તેમ જ નવી ધર્મશાળા છે. અહીંથી શિરપુર ૪૪ માઉલ દૂર છે. અકેલાથી ઠેઠ શિરપુર સુધીની પાકી મેટાર સડક બંધાયેલી છે અને મોટર વ્યવહાર હમેશાં ચાલ્યા જ કરે છે. પોસ દશમ (માગસર વદ ૧૦ ). ના શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણક દિવસે દર વર્ષે મેળો ભરાય છે. = = વિદર્ભદશ જે દેશમાં આ તીર્થ આવેલું છે તે દેશ આજકાલ વરાડના નામથી પ્રસિદ્ધ છે, પરંતુ તેનું પ્રાચીન નામ વિદર્ભ છે. સુસા ચંદનબાલ મનોરમ મયણરહી દમયતિ આ ભરસરની પંક્તિથી આપણે જેનું નિત્ય પ્રાત:કાલમાં સ્મરણ કરીએ છીએ તે નળ રાજાની પત્ની મહાસતી દમયંતીને જન્મ પણ આ વિદર્ભ દેશની રાજધાની કુંઠિનપુરમાં થયો હતો. વિદર્ભ દેશના રાજાની પુત્રી હોવાને લીધે દમયંતી વૈદર્ભીંના નામથી પણ ઓળખાય છે. અત્યારે પણ કુડિનપુર વિદ્યમાન છે. અને તે અમરાવતી જિલ્લાના ચાંદૃર તાલુકામાં અમરાવતી શહેરથી લગભગ ૨૮ માઈલ દૂર પૂર્વ દિશામાં વધુ નદીના બરાબર પશ્ચિમ કિનારે ૨૦ ૫૮ ઉત્તર અક્ષાંશ અને ૭૮ |ઃ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. પઉમાવઈ અ ગોરી ગંધારી લખમણ સુસીમાય જબૂવઈ સભામાં રૂપિણી કણહદ મહિસીઓ / આ ભરસરની ગાથામાં જેમનો ઉલ્લેખ છે અને જે અંતે શ્રી નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઈને મોક્ષમાં ગયાં છે તે મહાસતી રુકિમણીને જન્મ પણ આ વિદર્ભ દેશના તે કાળના પાટનગર કુડિનપુરમાં જ ભીમરાજાને ત્યાં થયો હતો. અત્યારે જે કે કંડિનપુર બહુ નાનું ગામડું જ રહ્યું છે, છતાં પણ વૈદિક (હિંદુઓ) એને મોટું તીર્થધામ માને છે. નદીના કાંઠા ઉપર જ બરાબર કૃષ્ણ ( વિલ)-કિમણીનું એક મંદિર છે અને ત્યાં કાર્તિકી પૂર્ણિમા ઉપર પ્રતિવર્ષ ઘણી મોટી યાત્રા (મેળે ) ભરાય છે. કુંડિનપુરને લકે કૌડિન્યપુર પણ કહે છે. (૩૨) Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી અતરિક્ષ પાર્શ્વનાથજી તીર્થનો ઈતિહાસ આવા આ પ્રાચીન વિદર્ભ દેશની ભૂમિને પવિત્ર કરી રહેલા આપણા તીર્થની સ્થાપના ક્યારે કોના હાથે અને શી રીતે થઈ વગેરે જાણવું આવશ્યક અને ખાસ રસદાયક છે. આ તીર્થની યાત્રા કરવા માટે પૂર્વે અનેક આચાર્યાદિ મુનિવરો આવી ગયા છે. વાચકકવર ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ પણ અહીં આવી ગયા છે અને તેમણે અંતરિક્ષજીના બે સ્તવને બનાવ્યા છે. યાત્રાર્થે આવેલા મુનિરાજે પૈકી કેટલાક આ તીર્થ ના સંબંધમાં સંક્ષિપ્ત અથવા વિસ્તૃત નોંધ પણ લખતા ગયા છે કે જેમાંથી આપણને આ તીર્થને લગતી ઐતિહાસિક માહિતી મળી શકે છે. આપણે પણ આ તીર્થને ઈતિહાસ જાણવા માટે એ જ પ્રાચીન ઉલ્લેખો અને પ્રમાણ તરફ વળવું જોઈએ. શ્રી અંતરિક્ષજીના સંબંધમાં તપાસ કરતા પ્રાચીન ઉલેખો ઘણું મળી આવે છે. જો કે તેમાંના ઘણાખરામાં અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના નામને જ ઉલેખ છે, છતાં પાંચ-સાત એવા પણ ઉલ્લેખ છે કે જેમાં શ્રી અંતરિક્ષજી તીર્થનો ઇતિહાસ પણ આપેલ છે. આ ઉલ્લેખ કેટલીક વાતોમાં પરસ્પર મળતા છે જ્યારે કેટલીક વાતોમાં પરસ્પર ભેદ પણ પડે છે. ઉલ્લેખો વાંચવાથી અને સરખાવવાથી ભેદ આપોઆપ સમજાઈ જશે. આ ઉલ્લેખ સંસ્કૃત, પ્રાકત તથા ગુજરાતી એમ ત્રણે ભાષામાં અને તે લેખના છેવટના ભાગમાં યથાલભ્ય યથાશય અક્ષરશઃ આપવામાં આવ્યા છે તે પહેલાં તેનો ભાવાર્થ ગુજરાતીમાં નીચે મુજબ આપવામાં આવે છે. કાળક્રમને મુખ્ય રાખીને આપણે એ ઉલ્લેખોમાં આવતા ઇતિહાસને અનુક્રમે જોઈએ. શ્રી જિનપ્રભસૂરિજીએ આપેલો ઈતિહાસ –ખરતરગચ્છના શ્રી જિનપ્રભસૂરિ કે જેમને દિલ્હીના બાદશાહ મહમદ તઘલક ઉપર ઘણો પ્રભાવ પડતો હતો. તેમણે ભારતવર્ષના ચારે ખૂણાના અનેક તીર્થોની માહિતી આપતા લગભગ ૫૮ જેટલા કોની રચના કરી હતી. આ કલ્પ વિવિધ તીર્થ ક૫ નામના ગ્રંથમાં છપાયેલા છે. આમાં અંતરિક્ષજીના સંબંધમાં એક શ્રીપુરઅંતરિક્ષ પાર્શ્વનાથકલ્પ પણ છે કે જેની રચના વિક્રમ સં. ૧૩૬૪ થી ૧૩૮૯ દરમિયાન થઈ હશે એમ લાગે છે. શ્રી જિનપ્રભસૂરિ ગ્રામાનુગ્રામ ચૈત્યપરિપાટી કરતા દક્ષિણ દેશમાં મહારાષ્ટ્રમાં પધાર્યા હતા અને દેવગિરિ (વર્તમાન દોલતાબાદ ) તથા પ્રતિષ્ઠાનપુર (વર્તમાન પૈઠણ) ની યાત્રા કરી હતી. પ્રાય: તે અરસામાં જ તેમણે આ તીર્થની યાત્રા કરીને શ્રીપુરઅંતરિક્ષ પાર્શ્વનાથકલ્પની રચના કરી હતી. અંતરિક્ષજીના સંબંધમાં આપણે ત્યાં મળતાં ઉલ્લેખમાં સહુથી પ્રાચીન ઉલ્લેખ હોય તે હજુ સુધી આ જિનપ્રભસરિઝવાળો જ ઉલ્લેખ છે. આ કલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજ નીચે પ્રમાણે જણાવે છે– શ્રી પૂરનગરમાં આભૂષણ સમાન પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને અંતરિક્ષમાં ( આકાશમાં અદ્ધર ) રહેલી તેમની પ્રતિમાના કલ્પને કંઈક કહું છું— (૩૩) Page #49 -------------------------------------------------------------------------- ________________ પૂર્વે લંકાનગરીના રાજા પ્રતિવાસુદેવ રાવણે માલિ અને સુમાલિ નામના પિતાના સેવકને કઈક કારણસર કેઈક સ્થળે મોકલ્યા હતા. વિમાનમાં બેસીને આકાશમાગે જતાં તેમને વચમાં જ ભેજનને અવસર થયો. વિમાનમાં બેઠેલા કૂલમાળી નોકરને ચિંતા થઈ કેઆજે ઉતાવળમાં હું જિનપ્રતિમાના કરંડિયાને ઘેર જ ભૂલી ગયો છું. અને આ બંને પુણ્યવાન જિનપૂજા કર્યા સિવાય કયાંયે પણ ભોજન કરતા નથી ત્યારે તેઓ પૂજાના અવસરે પ્રતિમાનો કરંડિયો નહીં જુએ ત્યારે નક્કી મારા ઉપર કોપાયમાન થશે.” આ ચિંતાથી તેણે વિદ્યાબળથી પવિત્ર વાલુકા ( વાળ-રેતી ) ની ભાવી જિનેશ્વર શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક નવી પ્રતિમા બનાવી. માલિ અને સુમાલિએ પણ તે પ્રતિમાની પૂજા કરીને ભોજન કર્યું. પછી જયારે તેઓ ફરીથી આકાશમાર્ગે ચાલવા લાગ્યા તે વખતે કૂલમાલી ન કરે તે પ્રતિમાને નજીકમાં રહેલા કોઈ સરોવરમાં પધરાવી પ્રતિમા દેવીપ્રભાવતી સરોવરમાં અખંડિત જ રહી. કાલક્રમે તે સરે વરનું પાણી ઘટી ગયું અને તે નાના ખાબોચિયા જેવું દેખાતું હતું. આ બાજુ કાલાંતરે વિગઉલ્લી ( વિગેલી-હિંગેલી ) દેશમાં વિગલ નામનું નગર છે. ત્યાં શ્રીપાલ નામનો રાજ રાજય કરતો હતો. આ રાજા સવગે કેટના વ્યાધિથી પીડાતો હતો. એક વખત શિકાર માટે તે બહાર ગયે હતો, ત્યાં તરસ લાગવાથી શ્રી અંતરિક્ષજીની પ્રતિમાવાળા તે ખાબોચિયા પાસે અનુક્રમે આવી પહોંચ્યા. ત્યાં પાણી પીધું અને હાથ મેં ધોયા, તેથી રાજાના હાથમાં નીરોગી અને કનક જેવી કાંતિવાળા થઈ ગયા. ત્યાથી રાજા ઘેર ગયા. પછી જતાં આશ્ચર્ય પામવાથી રાણીએ પૂછ્યું કે–સ્વામી ! તમે આજે કાઈ સ્થળે સ્નાન વગેરે કર્યું છે? રાજાએ સર્વ હકીકત કહી સંભળાવી. રાણીએ વિચાર કર્યો કે “નકકી પાણીમાં જ કોઈ દેવી પરભાવ હોવો જોઈએ.” આંથી બીજે દિવસે રાજાને ત્યાં લઈ જઈને રાણીએ સર્વ અ ગે સ્નાન કરાવ્યું. તેથી રાજાનું શરીર નીરોગી અને નવું-સુંદર કાંતિવાળુ થઈ ગયું. પછી રાણીએ બલિપૂજા વગેરે કરીને પ્રાર્થના કરી કે “અહીં જે કઈ દેવ હોય તે પ્રગટ થાઓ” ત્યાંથી પાણી ઘેર આવ્યા પછી દેવે સ્વપ્નમાં રાણીને કહ્યું કે “અહીં ભાવી તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાં છે, અને તેને પ્રભાવથી જ રાજાનું શરીર નીરોગી થયું છે. આ પ્રતિમાને ગાડામાં મૂકીને અને ગાડાને સાત દિવસના જમેલા વાછરડા જોડીને રાજાએ પિતે સારથી બનીને તેમાં બેસવું, અને પછી કાચા સુતરની બનાવેલી દોરીથી (લગામથી ) વાછરડાઓને પોતાના નગર તરફ રાજાએ ચલાવવા. (પણ પાછું વાળીને જવું નહીં કેમકે) રાજા જયાં પાછું વાળીને જેશે ત્યાં જ રતિમા સ્થિર થઈ જશે.” બીજે દિવસે રાજાએ ત્યાં જઈને ખાબોચિયામાંથી પ્રતિમા શોધી કાઢી અને દેવે કહ્યા પ્રમાણે ગાડામાં સ્થાપીને પોતાના સ્થાન તરફ ચાલવા લાગ્યો. કેટલેક દર ગયા પછી તેના મનમાં શંકા આવી કે- પ્રતિમા આવે છે કે નહીં ? www.jain library.org Page #50 -------------------------------------------------------------------------- ________________ Page #51 -------------------------------------------------------------------------- ________________ Page #52 -------------------------------------------------------------------------- ________________ Page #53 -------------------------------------------------------------------------- ________________ Page #54 -------------------------------------------------------------------------- ________________ Page #55 -------------------------------------------------------------------------- ________________ Page #56 -------------------------------------------------------------------------- ________________ એટલે પાચ્છુ વાળીને જોયું, તેથી પ્રતિમા ત્યાં જ આકાશમાં સ્થિર થઇ ગઈ અને ગાડુ તેની નીચેથી આગળ નીકળી ગયું. પ્રતિમા આગળ ન આવવાથી ખેદ પામેલા રાજાએ પછી ત્યાં જ પોતાના નામને અનુસારે શ્રીપુર ( સિરપુર ) ગામ વસાવ્યું અને ત્યાં જિનાલય અંધાવીને તેમાં અનેક મહાત્સવપૂર્વક પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. રાજા હમેશાં તેની ત્રિકાળ પૂજા કરતા હતા. અત્યારે પણ તે પ્રતિમા તે જ પ્રમાણે આકાશમાં અદ્દર રહેલી છે. પૂર્વે, માથા ઉપર પાણીનું બેડું ચડાવીને પ્રતિમાજીની નીચેથી સ્ત્રી નીકળી જાય એટલી અદર પ્રતિમા હતી, પરંતુ કાલક્રમે નીચેની ભૂમિ ઊંચે ચડી જવાથી અથવા મિથ્યાત્વ આદિથી દૂષિત કાલના ભાવી તિમા નીચે નીચે દેખાવા લાગી, છેવટે અત્યારે તેની નીચેથી માત્ર અંગલુછણું નીકળી શકે છે, અને ( પ્રતિમાની ) અને બાજુએ નીચે દીવા મૂકવાથી પ્રતિમા અને તેની નીચેની ભૂમિ વચ્ચે દીવાનેા પ્રકાશ ખરાબર દેખાય છે એટલી અદ્ધર છે. જે વખતે રાજાએ પ્રતિમાને ગાડામાં સ્થાપી હતી તે વખતે અંબાદેવી અને ક્ષેત્રપાલ પણુ પ્રતિમા સાથે હતા. અંબાદેવીને સિદ્ધ અને મુદ્દે નામના બે પુત્રો હતા. ઉતાવળ ઉતાવળમાં અંબાદેવીએ તેમાંથી એક પુત્ર સાથે લીધા, પણ એક પુત્ર ભૂલથી પાછળ રહી ગયા. અંબાદેવીએ ક્ષેત્રપાળને હુકમ કર્યાં કે ‘ પાછળ રહી ગયેલા પુત્રને લઈ આવ. ' પણ અતિ વ્યાકુળપણે ચાલતા ક્ષેત્રપાળ પણ પાછળ પાછળ રહી ગયેલા પુત્રને ન લાવ્યા. તેથી અબાદેવીએ પાયમાન થઇને ક્ષેત્રપાળના માથામાં ટુ મે માર્યાં. અત્યારે પણ ક્ષેત્રપાળની મૂર્તિના માથામાં તે માણે જ જોવામાં આવે છે. આ પ્રમાણે અબાદેવી અને ક્ષેત્રપાલ જેની સેવા કરી રહ્યા છે અને ધરણેદ્ર તથા પદ્માવતી જેની ઉપાસના કરે છે, એવી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભવ્ય લેકાથી અત્યારે પૂજાય છે, તેમ જ યાત્રાળુ લા યાગામહેાત્સવ કરે છે. આ પ્રતિમાના ન્હવણનુ પાણી આરતી ઉપર છાંટવામાં આવે તે પણ આરતી મુઝાતી નથી, તેમ જ પ્રતિમાના ન્હવણનું પાણી અંગ ઉપર લગાવવાથી દાદર, ખસ તથા કાઢ વગેરે રેગે નાશ પામે છે ઍવા અત્યારે પણ પ્રભાવ છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના સબંધમાં જે કંઈ સાંભળવામાં આવ્યું તે પ્રમાણે શ્રી જિનપ્રભસૂરિએ સ્વ-પરના ઉપકારને માટે શ્રી અંતરિક્ષપાનાથ ભગવાનના કપમાં લખ્યુ છે. શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ તીર્થંકલ્પને સાર આ પ્રમાણે શ્રી જિનપ્રભસૂરિએ આપેલા ઉપરના વૃત્તાંતમાંથી નીચેની મુખ્ય વાતો તરી આવે છે. ( ૩૫ ) Page #57 -------------------------------------------------------------------------- ________________ - રાવણના સેવક માલી અને સુમાલી કોઈ કાર્યાથે વિમાનમાં બેસીને જતા હતા તે વખતે વચમાં ભજનનો અવસર થવાથી નીચે ઉતર્યા, પણ પ્રતિમા સાથે લાવવી ભૂલાઈ ગઈ હતી અને પ્રતિમા– પૂજા સિવાય ભોજન ન કરવાની તેમની પ્રતિજ્ઞા હતી; તેથી તેમના આ ફૂલમાળી નોકરે વિદ્યાબળથી વાળ ( રેતી ) ની શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બનાવી હતી અને જતી વખતે નજીકના સરોવરમાં પધરાવી દીધી હતી, પાણીમાં પધરાવવાથી સ્વાભાવિક રીતે જ મૂર્તિ નાશ પામી જાય, પરંતુ દેવભાવથી અખંડજ રહી. કાલક્રમે આ સરોવર | નાનું ખાબોચિયું બની ગયું. 03 વિગઉલ્લી ( વિગલિ-હિંગોલિ) પ્રદેશના વિગઉલ્લ (હિંગોલિ) નગરના રાજા શ્રીપાલને સગે કાઢનો રોગ થયો હતો. તે રોગ આ પતિ માના સ્પર્શથી પવિત્ર થયેલા ખાબોચિયાના પાણીથી સ્નાન કરવાથી સર્વથા મુલથી નાશ પામ્યો હતો. રાત્રે રાજાની રાણીને સ્વપ્નમાં દેવે આવીને કહ્યું કે–“આ પાણીની અંદર ભવિષ્યમાં થનારા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. તેને ગાડીમાં સ્થાપીને સાત દિવસના જન્મેલા વાછરડા જેડીને, રાજાએ ગાડીમાં આગળ બેસીને કાચા સુતરના તાંતણુથી બનાવેલી દેરીની લગામથી વાછરડા હાંકીને પિતાના સ્થાન તરફ ગાડીને લઈને જવી, પણ પાછું વાળીને ન જેવું. રાજાએ તે પ્રમાણે બધું કર્યું પણ કેટલેક દૂર ગયા પછી મૂર્તિ આવે છે કે નહીં એવી શંકાથી પાછું વાળીને જેવાથી મૂર્તિ ત્યાં જ ઊંચે સ્થિર થઈ ગઈ મતિ આગળ ન આવવાથી રાજાએ પોતાના નામ ઉપરથી ત્યાં જ સિરપુર (શ્રીપુર) ગામ વસાવ્યું અને ત્યાં જ ચૈત્ય બંધાવીને તેમાં પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. શ્રી જિનપ્રભસૂરિના આ લખાણથી એમ ફલિત થાય છે કે શ્રીપાળ રાજા સંબંધી આ આખોય પ્રસંગ શ્રી પાર્શ્વનાથ ભગવાન થયા તે પહેલાં જ બની ગયેલ છે. શ્રી જિનપ્રભસૂરિજી લખે છે કે “પહેલાં નીચેથી પાણિયારી શ્રી નીકળી જાય એટલી અદ્ધર પ્રતિમા હતી, પણ કલિયુગના પ્રભાવથી અત્યારે અંગેલું છાણું જ નીચેથી નીકળે તેટલી અદ્ધર છે.” આથી એમ લાગે છે કે જિનપ્રભસૂરિના વખતમાં એટલે કે આજથી લગભગ સવા છ (૬૨૫) વર્ષ પહેલાં પણ આપણે અત્યારે (૨૧ મી સદીમાં) જેટલી અદ્ધર પ્રતિમા જઈએ છીએ તેટલી જ અદ્ધર હતી. અત્યારે પણ અંગલું છણું નીચેથી નીકળે તેટલી એર છે જ. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થનો સં. ૧૩૮૫ આસપાસ શ્રી જિનપ્રભસરિએ લખેલો એતિહાસિક વૃત્તાંત આવી ગયો છે. ત્યારપછી કાલાનુક્રમે જોતાં દેવગિરી ( દૌલતાબાદ) માં વસતા રાજા નામના સંધવીએ વિ. સં. ૧૪૭૩ પૂર્વે અંતરિક્ષજી તીર્થની યાત્રા કર્યાને ઉલ્લેખ મળે છે, પરંતુ આમાં અંતરિક્ષનો માત્ર નામોલ્લેખ જ હોવાથી આ અને આવા બીજા માત્ર નામોલ્લેખવાળા ભાગે અંતે અક્ષરશઃ યથાશક્ય આપવામાં આવ્યો છે. હમણાં તો આ તીર્થની ઐતિહાસિક માહિતી આપતા હોય તેવા લેખે જ તપાસીશું. Page #58 -------------------------------------------------------------------------- ________________ hrmr આ દષ્ટિએ કાલાનુક્રમે જોતા શ્રી જિનભસૂરિએ રચેલા વિવિધતીર્થકલ્પાન્તગત શ્રીપુર અન્તરિક્ષપાર્શ્વનાથકલ્પ પછી વિ. સ, ૧૫૩ માં રચાયેલા સામધર્માં ગણિકૃત ઉપદેશસતિ નામના ગ્રંથનું સ્થાન આવે છે. ઉપદેશસતિના કર્તા તપાગચ્છાધિપતિ આ. શ્રી સામસુ દરસૂરિજીના શિષ્ય મહેાપાધ્યાય શ્રી ચારિત્રરત્નગણીના શિષ્ય પં. શ્રી સોમધ ગણી છે. તેમણે ઉપદેશસપ્તતિમાં બીજા અધિકારના દશમાં ઉપદેશમાં ૨૪ શ્લાકામાં અંતરિક્ષના ઇતિહાસ વર્ણવ્યા છે. તેમાં આવતું વર્ણન અમુક કારને શાબ્દિક ભેદ હૈાવા છતાં પણ શ્રી જિન૧૨ભસૂરિજીએ કરેલા વનને જ બહુ અંશે મળતું છે. ઉપદેશસતિમાં અંત– રિટ્ઝના અધિકારમાં ૨૧, ૨૨ તથા ૨૪મા શ્લોકમાં ગ્રંથકાર જણાવે છે કે નિવેશ્ય નગર નવ્ય શ્રીપુર તંત્ર ભૂપતિઃ । અીકરચ્ચ પોતુ ગ· પ્રાસાદ પ્રતિમાપરિ ॥ ૨૧ || ઘટૌ ગગેરિકાયુકતો યસ્ય નારી સ્વમસ્તકે । તદ્ધિમ્બાધ: પ્રયાતિસ્મ પૂરૂતિ કિયઇન્તરમદ્યાપિ ભૂમિ-પ્રતિજયા: ખલુ । અસ્તીતિ તંત્ર વાસ્તવ્યા વદન્તિ જનતા અપિ ॥ ૨૪ ॥ સ્થવિરા જગુ: ॥ ૨૨ ॥ ભાવાર્થ :– ત્યાં રાજાએ શ્રીપુર ( સિરપુર ) નગર વસાવીને પ્રતિમા ઉપર ( ફરતા ) ઊંએ પ્રાસાદ બંધાવ્યા. ઉપરાઉપરી બે ઘડા ઉપર ગાગર મૂકીને તે માથા ઉપર ઉપાડીને પહેલા ( પાણીયારી ) સ્ત્રી પ્રતિમાજી નીચેથી નીકળી શકે ઍટલી મૂર્તિ અદર હતી એમ જૂના માણસો કહે છે. હમણાં પણ ભૂમિ અને પ્રતિમા વચ્ચે કેટલુંક અંતર છે. એમ ત્યાંના ( સિરપુરના ) વતની લેાકા કહે છે. આ જોતાં એમ સ્પષ્ટ લાગે છે કે સામધમ ગણિષ્ટએ અંતરિક્ષજી સબંધી વૃત્તાંત અંતરિક્ષજીતીર્થના સ્વયં દર્શીન કરીને લખ્યા નથી, પણ કËપક મ્ કાનપર પરાએ સાંભળીને કિવા પહેલાંના લખાણને આધારે જ લખ્યા છે. અધિક સંભવ તેા એ છે કે તેમણે જિનપ્રભસૂરિજીને અનુસરીને અંતરિક્ષજીને વૃત્તાંત લખ્યા છે. રાવણની, માલિસુમાલિની પ્રતિમાપવિગિત જલથી સ્નાન કરવાથી વિગિલ ( ઇ ંગોલી ) નગરના શ્રીપાળ રાજાના કાઢ રેાગ ગયાથી, અધિષ્ઠાયક દેવે કહેલી વિધિ પ્રમાણે તે સમયની અપેક્ષાએ ભાવિતીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવોનની પ્રતિમા ગાડામાં લાવ્યાની, રસ્તામાં રાજાએ પાછું વાળીને મૂર્તિ જોતા અહર રહી ગયાની, પછી ત્યાં શ્રીપુર નગર વસાવીને મંદિર બંધાવ્યા વગેરેની એની એ જ હકીકત આમાં પણ છે. મહત્ત્વના ભાગ એ છે કે શ્રી જિનપ્રભસૂરિજીએ અંબાદેવી અને ક્ષેત્રપાલ સંબધી જે હકીકત આપી છે, તે આ ઉપદેશસસતિમાં બિલકુલ નથી તેમજ ખીન્ન કાઈ લખાણમાં પણ જોવામાં આવતી નથી. ( ૩૭ ) www.janelibrary.org Page #59 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી લાવણ્યસમય મુનિવિરચિત શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ આ પછી શ્રી લાવણ્યસમયજીએ વિ. સં. ૧૫૮૫ ની અક્ષય તૃતીયાને દિવસે ગુજરાતી ભાષામાં રચેલા ૫૪ કડીના શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ છંદનું કાલાનુક્રમે સ્થાન આવે છે. આમાં તીર્થની સ્થાપના આદિના સંબંધમા વર્ણનાત્મક તેમ જ અલંકારાત્મક ભાગ ઘણે છે, પરંતુ શ્રી જિનપ્રભસૂરિજી અને શ્રી સોમધર્મગણિએ વર્ણવેલા વૃત્તાંતથી આમાં કેટલીક મહત્ત્વની ભિન્નતા નજરે પડે છે. જિનપરભસૂરિજી અને શ્રી સેમધર્મગણિએ જ્યાં રાવણના સેવક માલિ અને સુમાલિનું નામ આપ્યું છે ત્યાં લાવણ્યસમયજીએ રાવણના બનેવી ખર દૂષણ રાજાનું નામ આપ્યું છે. ( લાવણ્યસમયજીના છંદ પછી રચાયેલાં બીજાં તમામ લખોણામાં પણ ખરદૂષણ રાજાનું જ નામ જેવામાં આવે છે. ) બીજી એક ખાસ મહત્ત્વને ભેદ એ છે કે-અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના અધિષ્ઠાદાયક દેવે વિંગઉલ્લી (ઈગલિ ) નગરના શ્રીપાલ રાજાને “ભાવિતીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ પ્રતિમા છે' એમ કહીને ખાબોચિયામાંથી પ્રતિમા કાઢવાનું જણાવ્યાની જે હકીકત શ્રી જિનપ્રભસૂરિજી તથા શ્રી મધર્મગણિએ આપી છે, તેના બદલે લાવણ્યસમયજીએ એલચપુરના એલચદે (વ) રાજાનું નામ આપ્યું છે. અને “ભાવિતીર્થકર ” એવો ઉલ્લેખ નથી. એલચપુર નગર વરાડ ( વિદર્ભ ) દેશમાં ૨૧ ૧૮ ઉત્તર અક્ષાંશ તથા ૭૭/૩૩ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. વરાડના ઐતિહાસિકેની પરંપરાનુસારી માન્યતા પ્રમાણે ઈલ ( આને જ ઇલચ તથા એલચ પણ કહે છે) નામનો જૈન રાજા વિ. સં. ૧૧૧૫ માં એલચપુરની રાજગાદી ઉપર આવ્યો હતો. આ જોતા આ તીર્થની સ્થાપના શ્રી પાર્શ્વનાથ ભગવાન થયા તે પૂર્વે નહીં, પણ પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પછી ઘણું કાળે વિ. સં. ૧૧૧૫ પછી જ થઈ છે, એમ લાવણ્યસમાજના કથન ઉપરથી અનુમાન થઈ શકે છે. આ વાતનું આગળ આવતા શ્રી ભાવવિજયજી ગણના કથનથી પણ સમર્થન થાય છે. ભાવવિજયજી ગણિને પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ આવીને કહ્યું છે કે “આ તીર્થની સ્થાપના વિ. સં. ૧૧૪૨ ના મહા સુદ ૫ ને રવિવારને દિવસે વિજયમુહૂર્તમાં એલચપુર નગરના શ્રી પાલ અપરનામ એલચ રાજાની વિનંતીથી પધારેલા શ્રી અભયદેવસૂરિ મહારાજના હાથે થયેલી છે. અને લાવણ્યસમય પછીના બધાં લખાણોમાં પણ એલચપુરના એલચ ( અથવા ઇલચ ) રાજાનું નામ આવે છે. લાવણ્યસમયજીના છદથી અંતરિક્ષજીના ઈતિહાસમાં આ મહત્ત્વનો ફેરફાર શરૂ થાય છે. જ્યારે શ્રી જિનપ્રભસૂરિજી અને સોમધમંગાણિજીના કથન પ્રમાણે આ રાજ અને તીર્થની સ્થાપના પાર્શ્વનાથ ભગવાન થયા પૂર્વે થયેલો છે. | ( ૩૮ Page #60 -------------------------------------------------------------------------- ________________ આ શિવાયનો શ્રી જિનપ્રભસૂરિ અને સેમધર્મગણિજીએ આપેલા વૃત્તાંતથી લાવણ્યસમયના છંદમાં જે ભેદ જોવામાં આવે છે તે માત્ર શાબ્દિક અને વર્ણનાત્મક જ છે. મુખ્ય બનાવો અને નામ વગેરે એક જ છે. ૨ hસ. શ્રી ભાવવિજ્યજી ગણિરચિત શ્રી અન્તરિક્ષપાર્શ્વનાથ સ્તોત્ર આ પછી તપાગચ્છાધિપતિ આ. શ્રી વિજયદેવસૂરિ મહારાજના શિષ્ય શ્રી ભાવવિજયગાણિએ સંસ્કૃત ભાષામાં રચેલા ૧૪૫ શ્લેકના શ્રી અન્તરિક્ષપાશ્વનાથસ્તોત્રનું સ્થાન આવે છે. આ સ્તોત્ર અનેક દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વર્તમાનમાં અંતરિક્ષની પ્રતિમા જયાં વિરાજમાન છે તે જિનાલય ભાવવિજયજી ગણિના ઉપદેશથી જ બંધાયેલું છે અને પાસેના બીજા મંદિરમાંથી ફેરવીને ફરીથી તેમાં અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા વિ. સં. ૧૭૧૫ ના ચૈત્ર સુદ ૬, ને રવિવારે તેમના હાથે જ થયેલી છે. આજે પણ પાસેના મણિભદ્રજની સ્થાપનાવાળા બીજા ભયરામાં શ્રી વિજયદેવસૂરિજીની તેમજ શ્રી ભાવવિજયજગણિની પાદુકાઓ (પગલાં) વિદ્યમાન છે. એકના ઉપર પં. શ્રી વિજયદેવજીસૂરિપાદુકા અને બીજી ઉપર પં. ભાવવિજયજગણિપાદુકા એવા કોતરેલા અક્ષર સ્પષ્ટ વાંચી શકાય છે. આ માણિભદ્રજીની સ્થાપનાવાળા બીજા ભોંયરામાં જ પહેલાં અંતરિક્ષજીની મૂર્તિ વિરાજમાન હતી. એમનું પ્રાચીન આસન અત્યારે પણ વિદ્યમાન છે. અત્યારે તે આસન પર બીજી માણિભદ્રજીની સ્થાપના કરેલી છે. ભેંયરામાં કુલ્લે ૨, માણિભદ્રજી છે. વર્તમાન પ્રતિષ્ઠા કરનાર શ્રી ભાવવિજયજી ગણિએ જ રચ્યું હોવાથી તેમજ બીજી ઘણી નવી તથા બાહ્ય પ્રમાણોથી પણ પુષ્ટ થતી માહિતી તેમાં હોવાથી આ સ્તોત્રનું મહત્ત્વ ઘણું જ ઘણું વધી જાય છે. પિતાનાં માતા-પિતા, જન્મસ્થાન, દીક્ષા આદિથી માંડીને સ્તોત્રની રચના કરી ત્યાંસુધી બધી પ્રાસંગિક રસપ્રદ માહિતી તેમણે આપી છે. એ આખા સ્તોત્રનો ભાવાર્થ નીચે પ્રમાણે છે. - શાંત રસપૂર્ણ પરમ આનંદવરૂપ (પરમાત્મા)ને નમસ્કાર કરીને હું (ભાવવિજયજગણિએ) સ્વયં અનુભવેલા ચમત્કારનું બીજાઓના ઉપકારને માટે વર્ણન કરું છું -જંબુદ્વીપના ભરતક્ષેત્રના મધ્યખંડને શોભાવતું સત્યપુર (સાર) નામનું વનખ ડોથી સુશોભિત નગર હતું, તે નગરમાં એશવાલવંશમાં રાજમલ નામનાં ગૃહરથ હતા. તેમને ભૂલી નામની પત્નીથી ભાનિરામ નામને એક પુત્ર થયે હતો. એક વખત તે નગરમાં ઉપશમ આદિ ગુણેના ભંડાર શ્રી વિજયદેવસુરિજી સાધુઓના પરિવાર સાથે પધાર્યા હતા. જેમ મયુરી મેઘના આગમનથી. ( ૩૯ ) Page #61 -------------------------------------------------------------------------- ________________ ખુશી –રાજ થાય તેમ ગુરૂ મહારાજના આગમનથી આનંદિત થયેલા | શ્રાવકે તેમને વંદન કરવા માટે ગયા. જેમ ચાતકે મેઘના જલને પીવા માટે અતિ ઉત્કંઠિત હોય છે તેમ શ્રાવકે ગુરૂમહારાજના મુખમાંથી વરસતા વચનામૃતનું પાન કરવા માટે ઉત્કંઠિત બનીને ગુરૂમહારાજને વંદન કરીને તેમની દેશના સાંભળવા માટે બેઠા. પછી આચાર્ય મહારાજે સાત નય અને ચતુર્ભગીથી યુક્ત તથા દુરિત– ( પાપને ) દૂર કરનારી અમૃત કરતાં પણ અધિક મીઠી ધર્મદેશના આપી. તેમની દેશનાથી રતિબોધ પામીને મેં બહુ હર્ષ પૂર્વક દીક્ષા લીધી દીક્ષા સમયે ગુરૂમહારાજે મારૂં ભાવવિજય એવું નામ રાખ્યું. છે. ત્યાર પછી ગુરૂ મહારાજની સાથે મારવાડમાં વિચરતા મેં સૂર વગેરેનો યથારૂચિ અભ્યાસ કર્યો. પછી તેથી સંતુષ્ટ થયેલા ગુરુ મહારાજે જોધપુર નગરમાં સંઘસમક્ષ મને ગણિ પદવી આપી. ત્યાર પછી પાટણના સંઘની વિનંતિથી ગુરુમહારાજ વચમાં આવ્યું ( અર્બુદગિરિ) ની યાત્રા કરીને શિષ્યો સાથે ગુજરાતમાં પધાર્યા રસ્તમાં જતાં ગ્રીમિત્રતુની ઉંણુતાને લીધે મારી આંખમાં રોગ લાગુ પડે, પણ જેમ તેમ કરીને કષ્ટથી ગુરુમહારાજ સાથે પાટણ પહોંચ્યા, ત્યાંના શ્રીમંત શ્રાવકોએ ઘણા ઘણા ઔષધોપચાર કર્યા, પણ આંખોમાં કશો ફાયદો થયો નહીં. છેવટે મારી આંખે ચાલી ગઈ અને હું અંધ બન્યો. - દવા વિનાના ઘરની જેમ નેત્રરહિત થયેલાં મેં એક વખત આ શ્રી વિજયદેવસરને ગયેલી આંખે કરી પ્રાપ્ત થાય તે માટે ઉપાય પૂ. આચાર્ય મહારાજે કપા કરીને પૂર્ણ વિધિવિધાન સાથે પદ્માવતી દેવીને મહાન મિત્ર મને આરાધવા માટે આપ્યો. પછી માસું પૂર્ણ થયે, એક સાધુને મારી પાસે મૂકીને આચાર્ય મહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. પછી ગુરુમહારાજે બતાવેલી વિધિપૂર્વક પદ્માવતી મંત્રનું આરાધન કરવાથી પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ આવીને વિસ્તારથી નીચે મુજબ મને વૃત્તાંત કહ્યો :-- : “ હરીવંશમાં ઉત્પન્ન થયેલા તથા કાચબાના લાંછનવાળા શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના શાસનમાં રાવણ નામનો મહાબલવાન પ્રાતિવાસુદેવ થયો હતો. એક વખત તેણે પોતાના બનેવી ખરદુષણ રાજાને કોઈક કાર્યાથે શીધ્ર મોકલ્યો હતો પાતાલ લંકાને આધિપતિ તે ખરવણ રાજા પણ વિમાનમાં બેસીને પક્ષીની જેમ આકાશમાર્ગે પ્રયાણ કરતે ચાલતાં ચાલતાં અનુક્રમે અનેક નગર, દેશ વનખંડ તથા પર્વતોને ઓળંગીને ભાજપના અવસરે વિગેટલી દેશમાં આવી પહોંચ્ચે ભોજનનો અવસર થયો હોવાથી ત્યાં ભૂમિઉપર ઉતરીને સ્નાન કરીને પૂનપત્ર હાથમાં ધારણ કરીને ખરદૂષણ રાજાએ રાઈઆને જિનચૈત્ય (મતિમાં) લાવવા માટે કહ્યું. સાથે જિનમાતમાં લાવવાનું ભૂલી ગયો હોવાથી ભયભીત બનેલા રાઈએ હાથ જોડીને પ્રણામ કરીને કહ્યું કે હે સ્વામિન્ ગૃહત્ય ઘરમંદિર) તે હું પાતાલલકામાં ભૂલી ગયો છું. આ સાંભળીને તરતજ રાજાએ વાલ રેતી ) છાણ ભેગાં કરીને પાશ્વનાથ ભગવાનની પ્રતિમા બનાવી અને નમસ્કાર મહામંત્રી પ્રતિષ્ઠા કર્યા બાદ પૂજા કરીને આશાતના ન થાય તે www.ainelibrary.org Page #62 -------------------------------------------------------------------------- ________________ . " માટે પાસેના કૂવામાં મૂર્તિને પધરાવી દીધી. કૂવામાં રહેલા દેવે તે પ્રતિમાને પડતાંની સાથે જ ઝીલી લીધી અને વજ જેવી કડ મજબુત કરી દીધી, ખરદૂષણ રાજા ૫ણું ભજન કરીને ત્યાંથી નીકળે અને રાવણનું કાર્ય કરીને લંકા નગરીમાં પહોંચી ગયો. ત્યાર પછી કાળ સુધી કૂવાના દેવે ભાવિતીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની બહુ ભક્તિપૂર્વક પૂજા કરી. જ વરાડ દેશના એલચપુર નામના નગરમાં શ્રીપાલ નામે ચંદ્રવંશી રાજા થયો. માતા-પિતાએ તેનું શ્રીપાલ નામ પાડ્યું હતું પણ ઇલા એટલે પૃથ્વીનું સારી રીતે રાજ્ય કરતો હોવાથી લોકો તેને ઈલચ કહી સંબોધતા હતા. એક વખત, પૂર્વ જન્મમાં કરેલા પાપના ઉદયથી રાજાના શરીરમાં કોઢનો ભયંકર વ્યાધિ લાગુ પડ્યો અને તેથી રાજાને વારંવાર મૂર્છા આવતી હતી. વૈદ્યોએ ઘણા ઘણા ઔષધોપચાર કર્યા પણ રાજાને જરા પણ શરીરે શાંતિ થઈ નહીં. વેદનાથી પીડાતો રાજા રોગની શાંતિને માટે એક વખત નગર બહાર નીકળ્યો. પાણીની તરસથી વ્યાકુલ થયેલો રાજ પાણી માટે આમતેમ ફરતો ફરતો આંબલીના ઝાડ નીચે જેમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા હતી તે કૂવા પાસે આવ્યો. તે કૂવાના જલથી હાથ-પગ-મોં ધોઈને તથા સ્વચ્છ સ્વાદિષ્ટ પાણી પીને રાજન પોતાની છાવણીએ ચાલ્યો ગયો. થાકેલા રાજાને સાંજ પડતાં જ ઊંઘ આવી ગઇ. રોગની પીડાથી આખી રાત માછલાંની જેમ તરફડીને જ પૂરી કરતો હતો, તે રાજા તે રાત્રિએ નિશ્ચિત થઈને ઈચ્છાનુસાર ઊંધ્યો. સવારમાં ઉડ્યા પછી રાજાના હાથ, પગ તથા મેં નીરોગી જોઈને રાણીએ રાજાને પૂછ્યું કે- ‘સ્વામિ ગઈ કાલ તમે ક્યાં હાથ-પગ-માં ધોયા હતા. કે જેથી તેટલા ભાગ ઉપરથી કાઢ રોગ બિલકુલ નષ્ટ થઈ ગયો દેખાય છે. આજે પણ ત્યાં ચાલો અને સર્વ અંગે સ્નાન કરો કે જેથી સર્વ અંગનો રોગ ચાલ્યો જાય.' રાણીના કહેવાથી પ્રતીતિવાળા રાજાએ ત્યાં જઈ સ્નાન કર્યું અને શરીર તત્કાળ નીરોગી થઈ ગયું. આથી રાજા અને રાણી બનેને ખૂબ આશ્ચર્ય થયું અને અન્ન–પાણીનો ત્યાગ કરીને દેવની આરાધના કરવા માંડી. હે વાની અંદરના અધિષ્ઠાયક દેવ ! હે ક્ષેત્રદેવ ! તમે જે કઈ હો તે કપા કરી અમને તમારૂ દર્શન આપો.' આ પ્રમાણે કહીને દેવની આરાધના કરતાં રાજાને ત્રણ દિવસ વીતી ગયા. છેવટે રાજાને દ્રઢ નિયવાળ જોઈને દેવે પ્રત્યક્ષ આવીને કહ્યું “રાજન ! ખરદૂષણ રાજાએ પધારવેલી, આ કુવામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાં છે. તેના સ્પર્શથી આનું પાણી મહા પવિત્ર થયેલું છે, તેથી આ પાણીથી સ્નાન કરવાથી તારું શરીર નીરોગી થઈ ગયું છે. આ મૂર્તિના ( ૪૧ ) Jain Education international wwjainelibrary.org Page #63 -------------------------------------------------------------------------- ________________ - સ્પર્શથી પવિત્ર થયેલા પાણીથી શ્વાસ, ખાંસી, તાવ, શલ તથા કોઢ | વગેરે રોગો અસાધ્ય થઈ ગયા હોય તો પણ નિશ્ચયે નાશ પામે છે; નેત્રહીન ને પ્રાપ્ત થાય છે, બહેરાને સાંભળવાની શક્તિ પ્રાપ્ત થાય છે, મૂંગો બેલતો થાય, લંગડો-પાંગળો ચાલવા લાગે છે. અપરમાર રોગવાળાને નવું શરીર પ્રાપ્ત થાય છે. વીય-- પરાક્રમહીનને મહાવીય પ્રાપ્ત થાય, ધન જોઇએ તેને ધન મળે છે, સ્ત્રી જોઈએ તેને સ્ત્રી મળે છે. પુત્ર જોઈએ તેને પુરા--પૌત્ર મળે છે, રાજ્ય ગુમાવ્યું હોય તો રાજ્ય મળે છે, પદવી ન હોય તેને ઉત્તમ પદવી મળે છે. વિજય જોઈએ તેને વિજય મળે છે, વિદ્યાહીનને વિદ્યા પ્રાપ્ત થાય છે. ભૂત વેતાલ તથા ડાકણો પલાયન થઈ જાય છે. આ મૂર્તિના સ્પર્શથી પવિત્ર થયેલા પાણીથી સર્વે દુષ્ટ ગ્રહો શમી જાય છે. કિ બહુના ? બહુ શું વર્ણન કરવું ? હે રાજન! સર્વ મનોરથને પૂર્ણ કરનારી આ મૂર્તિ કલિયુગમાં સાક્ષાત ચિન્તામણિરત્ન સમાન છે. હું નાગરાજ ધરણેન્દ્રને સેવક છું અને તેના આદેશથી અહીં રહીને ભગવાનની મૂર્તિની ભકિતથી ઉપાસના કરું છું.. આ પ્રમાણે દેવનું કથન સાંભળીને ભક્તિથી ઉલ્લસિત મનવાળા રાજાએ દેવ પાસે પ્રત્યક્ષ ચમત્કાર કરનારી મૂર્તિની માગણી કરી. દેવે કહ્યું કે “રાજન ! ધન-ધાન્ય વગેરે તું જે કંઈ માગે તે આપીશ, પણ મૂર્તિ નહીં આપું, ' આ પ્રમાણે દેવે ઘણું સમજાવ્યું તે પણ મૂર્તિ જ લેવાની ઈચ્છાવાળા રાજાએ પારણું ન કર્યું. “ પ્રાણ જાય તો ભલે જાય; પણ મૂર્તિ લીધા વિના પાછો નહીં ફરું' આ પ્રમાણે દઢ નિશ્ચય કરીને બેઠેલા રાજાને ભજન-પાણી લીધા વિના સાત દિવસ વીતી ગયા. તેના તપના પ્રભાવથી ધરણે કે જાતે ત્યાં આવીને કહ્યું -- “રાજા ! તું શા માટે હઠ કરે છે ? આ મહાચમત્કારી મૂર્તિની પૂજા તમારાથી નહીં થઈ શકે. તારૂં (રોગ નાશ પામવાનું) કાર્ય સિદ્ધ થઈ ગયું છે, માટે તું ચાલ્યો જા.' રાજાએ કહ્યું “નાગરાજ ! પેટ ભરવાથી શું ? હું તો જગતનો ઉપકાર માટે પ્રતિમાની માગણી કરું છું, માટે મને મૂર્તિ આપે. મારા પ્રાણ જાય તો ભલે ચાલ્યા જાય, પણ નાગરાજ ! પ્રતિમા લીધા વિના પાછા ફરવાનો નથી. મુર્તિ આપે કે ન આપો, એ તમારી મરજીની વાત છે. મારા પ્રાણ તો એ ભગવાનમાં જ રહેલા છે.” આ પ્રમાણે રાજાનું કથન સાંભળીને સાધર્મિકબંધુને કષ્ટ ન થાય તે માટે ધરણે કે એલચ રાજાને કહ્યું–“રાજન હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, અને તેથી પ્રાણથી પણ અધિક પ્રિય આ ચમત્કારી મૂર્તિને જગતના ઉપકારને માટે તને આપીશ, પરંતુ આ પ્રતિમાની આશાતના ન કરીશ, નહીંતર મને ઘણું દુઃખ થશે.” રાજાએ આ વાતને સ્વીકાર કર્યો ત્યારે ધરણેકે કહ્યું કે-- Jain Education erational www.ainelibrary.org Page #64 -------------------------------------------------------------------------- ________________ રાજન્ ! સાંભળ, સવારમાં સ્નાન કરીને સ્વચ્છ થઈને તું અહીં કૂવા પાસે આવજે. પછી નાલ ( જવારીના સાંઠા )ની પાલખી બનાવીને સુતરના તાંતણાથી બાંધીને કૂવામાં ઘડાની જેમ ઉતારજે. હું તેમાં મૂર્તિ મૂકી દઇશ, પછી બહાર કાઢીને નાલના (જવારીના સાંઠાના) બનાવેલા રસ્થમાં તું પ્રતિમા મૂકી દેજે અને પછી સાત દિવસના જન્મેલા વાછરડા રથને જોડીને તું આગળ ચાલજે અને રથ તારી પાછળ ચાલ્યો આવશે. તારી જ્યાં આ પ્રતિમા લઈ જવાની ઈચ્છા હોય ત્યાં લઈ જજે પણ પાછું વાળીને જઈશ નહીં, જે જોઈશ તો પ્રતિમા નહીં આવે. આ પંચમ કાલ હોવાથી અદશ્યપણે મર્તિમાં અધિણિત રહીને આ પ્રતિમાની ઉપાસના કરનારના મનોરથ હું પૂર્ણ કરીશ.' જ તું પ્રતિમા મુકી છે અને પછી સાત દિવ આ પ્રમાણે કહીને નાગરાજ ધરણંદ્ર ચાલ્યા ગયા પછી સવારમાં રાજાએ ધરણંદ્ર ના કહ્યા પ્રમાણે બધું કર્યું. કૂવામાંથી પ્રતિમા બહાર કાઢીને રાજાએ નાલના રથમાં મૂકી અને બે વાછરડા રથને જેડીને આગળ ચાલવા લાગ્યો. કેટલેક દૂર ગયા પછી રાજાના મનમાં શંકા ઉત્પન્ન થઈ કે “ રથને અવાજ સંભળાતો નથી તે શું ભગવાન નથી આવતા ?' આમ શંકાથી રાજાએ પાછું વાળીને જોયું તેથી તરત જ રથ મૂર્તિ નીચેથી આગળ નીકળી ગયો અને મૂર્તિ આકાશમાં સ્થિર થઈ ગઈ. ત્યાં વડના ઝાડ (આ ઝાડ હાલ બગીચામાં છે.) નીચે સાત હાથ ઊંચે આકાશમાં અદ્ધર રહેલી ભગવાનની પ્રતિમા જોઇને લકે તેને “અંતરિક્ષપાશ્વનાથ” કહેવા લાગ્યા. રસ્તામાં જ પ્રતિમા સ્થિર થઈ જવાને લીધે ખિન્ન થયેલા રાજાએ ફરીથી ધરણેન્દ્રની આરાધના કરી. ધરણે કે કહ્યું કે-“આ પ્રતિમા અહીંઆ જ રહેશે” તેથી રાજાએ ત્યાં જ એક લાખ મુદ્રા (સિક્કા) ખર્ચાને રંગમંડપથી સુશોભિત વિશાલ ચૈત્ય કરાવ્યું (આ મંદિર પવળીના નામે હાલમાં છે.) સંપૂર્ણ થયેલ મંદિરને જોઈને રાજાએ વિચાર કર્યો કે અહો ! આ મંદિરથી મારું નામ કાયમ થઈ જશે-ચિરકાળ સુધી ચાલશે. રાજાના મનમાં આ જાતનું અભિમાન ઉત્પન્ન થવાથી રાજાએ મંદિરમાં પધારવા માટે પ્રતિમાજીને પ્રાર્થના કરી તે પણ પ્રતિમાજી મંદિરમાં પધાર્યા નહીં. આથી ખિન્ન થયેલા રાજાએ ધરણંદ્રનું સ્મરણ કર્યું પણ રાજાના અભિમાનથી ધરણે પણ ન આવ્યા, તેથી અતિ ખિન્ન થયેલા રાજાએ મંત્રીને પૂછયું કે–ભગવાન ચૈત્યમાં આવતા નથી માટે શું કરવું ? મંત્રીએ વિચાર કરીને કહ્યું કે રાજન! એક ઉપાય છે. સર્વ શાસ્ત્રોમાં વિશારદ, અનેક રાજાઓને માન્ય તથા દેવીની જેમને સહાય છે એવા (૪૩ ] Page #65 -------------------------------------------------------------------------- ________________ અભયદેવ નામના આચાય છે. કણ જેવા પરાક્રમી ગુજરાત દેશના કણું ( સિદ્ધરાજ જયસિંહના પિતા ) રાજાએ તેમને મલ્લધારી એવી મહાપદવી આપી છે. ગયા જ વર્ષે આ આચાય. ખભાતના સંઘ્ર સાથે ( કુપ્પાજી તીર્થાંમાં રહેલા ) માણિક્ય દેવની યાત્રા કરવા માટે આ બાજુ પધાર્યા છે, અને હમણાં તે દેવગિર ( આજનું દૌલતામાદ) માં બિરાજે છે ને કાઈપણ રીતે તે અહીંઆ પધારે તે। નક્કી તમારૂં કામ સિદ્ધ થશે. . માણે મંત્રનુ થન સાંભળીને રાજાએ મ`ત્રીદ્વારા ગુરૂમહારાજની ત્યાં પધરામણી કરાવી. આકાશમાં અદ્ધર રહેલી તમા જોઈને આચાર્ય મહારાજને પણ ઘણું આશ્ચય થયું રાળના મુખેથી બધી વાત સાંભળીને તેમણે અઠ્ઠમ કરીને ધરણેદ્રનું સ્મરણ કર્યું. ધરણે આવીને આચાય મહારાજને કહ્યું કે આ જિનમંદિર બંધા– વીને રાજાએ મનમાં ઘણો મદ ( અભિમાન–ગવ ) કર્યાં છે, તેથી રાજાના મ ંદિરમાં આ મૂર્તિ નહીં પધારે પણ સંઘે ખંધાવેલા મ ંદિરમાં જ પધારશે. ' ધરણે તું વચન સાંભળીને આચાય મહારાજે શ્રાવક સંઘને મેાલાવીને કહ્યુ ૩-શ્રાવકા ! તમે અહીં જલ્દી નવું મંદિર બંધાવા. તમે બંધાવેલા મંદિરમાં તિમા પધારશે. આચાર્ય મહારાજનું વચન સાંભાળીને તેમની સાથે આવેલા શ્રદ્ધાળુ અને ભક્તિમાન શ્રાવકોએ મળીને જિનમંદિર બંધાવ્યું. પછી આચાર્ય મહારાજની સ્તુતિથી અધિષ્ઠાયક દેવે જેમાં સંક્રમણ કરેલું છે એવા ( દેવાધિષ્ઠિત ) શ્રી અંŕરક્ષપાર્શ્વનાથ ભગવાને સજનાના દેખતાં આકાશમાંથી વતરીને શ્રાવકાએ બધાવેલા ચૈત્યમાં સ્વયં પ્રવેશ કર્યાં. ત્યાં પણ ભૂમિથી સાત આંગળ ઊંચે અદ્ધર રહેલા ભગવાનની વિ. સં. ૧૧૪૨ ના મહા સુદ પંચમીને રવિવારને દિવસે વિજયમુ માં આચાર્ય મહારાજે વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી. સાથે ભગવાનની આગળ ડામે પડખેતી રક્ષા માટે આચા મહારાજે શાસનદેવની પણ સ્થાપના કરી. તે વખતે ઈલચરાજાએ ભગવાનના મસ્તક ઉપર અનેક પ્રકારના રત્નાથી સુશોભિત મુગટ ચડાવીને, કાનમાં કુંડલા પહેરાવીને, કપાલમાં હીરાનું તિલક ચડાવીને, અમૃતવર્ધી ચક્ષુ સ્થાપન કરીને, કંઠમા મેતીનેા હાર પહેરાવીને, અંગે સોનાની આંગી ચડાવીને, મસ્તક પાછળ ભામડળ સ્થાપન કરીને, મસ્તક ઉપર શ્વેત છત્ર બાંધીને, સંઘવીની માળા પહેરીને તથા ગુરૂમહારાજનેા વાસક્ષેપ મસ્તક ઉપર નખાવીને અજ્ઞાનરૂપી અધકારને દૂર કરનારી આરતી ઉતારી. પછી જિન-પૂજા માટે રાજાએ ત્યાં એક નગર વસાવ્યું અને શ્રીમાન(રભુ)નેા વાસ થયા ડાવાથી તેનું શ્રીપુર એવું નામ રાખ્યુ. જ્યાંથી ભગવાન નીકળ્યા હતા તે કૂવાના પાણીથી બધાને ઉપકાર થાય તે માટે રાજાએ ત્યાં કુંડ ધાવ્યા. રાજાની વિનંતિથી ત્યાં ચાતુર્માંસ કરીને પછી ભવ્યજવાને પ્રિતધ્માંધતા ગુરૂમહારાજ મલધારી શ્રી અભયદેવસૂરિજી અન્યત્ર વિહાર કરી ગયા. ( ૪૪ ) www.ja helibrary.org Page #66 -------------------------------------------------------------------------- ________________ inny L શ્રી ભાવિજયજી ગણી શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ સ્તાંત્રમાં જણાવે છે કે આ પ્રમાણે પદ્માવતીદેવીની રાત્રે વાણી સાંભાળીને મેં ગુરૂભાઈ તથા શ્રાવકાને બધી હકીકત કહી. પછી ત્યાંથી શ્રાવકાના સંઘ સાથે લઈને અમે વિહાર કરતા અનુક્રમે શ્રી અંતરિક્ષપાનાથ ભગવાનની છત્રછાયામાં દર્શનાથે પહેાંચી ગયા. આ પ્રમાણે અ`તરિક્ષજી સાધી સવ ઇતિહાસ જણાવીને પદ્માવતી દેવીએ ભાવવિજયજી ગણીને કહ્યું કે~~. ' હું ભાવિજય ! તું પશુ તે જ શ્રી અંતરિક્ષપાં નાથ પ્રભુજીના આશ્રય લે કે જેથી તારી ચાલી ગયેલી અને આંખે તને ફરીથી પ્રાપ્ત થશે ’ સધમાં આવેલા બધા યાત્રાળુને શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ પ્રભુજીના દર્શીન થયાં. પરંતુ મ દભાગીઓમાં શિશમણિ એવા મને ( આખા ચાલી ગઇ હેવાથી ) ભગવાનનું દર્શન ન થયું. આથી ખિન્ન થયેલા મે' અન્ન-પાનના ત્યાગ કરીને પ્રભુજીના દર્શીનની ઉત્સુકતાથી વિવિધ પ્રકારની સ્તુતિથી શ્રી અંતરિક્ષા નાથ ભગવાનની નીચે મુજબ ) સ્તુતિ કરવા માંડી. ; ઉપર પણ ઉપકાર કરનાર, કલિઆપનાર એવા આપને નમસ્કાર હેા. નાગને ( અગ્નિમાંથી ખળતા ઉગારીને ) અતિનિષ્ઠુર તો વર ધરાવનાર કમડને હું જિતેન્દ્ર ભગવાન ! અપકારી યુગમાં જાગતા દેવ તથા વાંછિત ફળને હે નાથ ! આપે સ્વાર્થ વિના પણ નાગરાજ ( ધરણેન્દ્ર ) કર્યાં છે. અને પણ સમકિત આપ્યું છે. કરૂણારસના ભંડાર હે સ્વામી ! આપની ચિરકાલ સુધી સેવા કરનાર આષાઢભૂતિક શ્રાવકને આપે મેક્ષ આપ્યા છે. ભક્તિથી આલિંગન કરતા હાથીને તમે સ્વર્ગમાં પહાંચાડયા છે, અને ‘ કલિકુંડ ' નામે તમે જગતમાં પ્રસિદ્ધ થયા છે. નનાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિના કાઢ ફાગ હરીને તમે તેમનું સુવણ જેવી કાંતિવાળું શરીર કર્યું છે. પાલનપુર નગરના રાજા પરમારવ’શીય પાલણે આપના ચરણકમળની સેવાથી ગયેલું રાજ્ય પાછું મેળવ્યું હતું. ઉદ્દેશી શેઠને ધેર આવીની વૃદ્ધિ કરી તેથી હે નાથ ! આપ ૮ ધૃતકલા(લ્લા)લ' નામથી જગતમાં પ્રસિદ્ધ થયા છે. ફૂલની વૃદ્ધિ કરવાથી આપ લવૃદ્ધિ નામથી પૃથ્વીતલ ઉપર પ્રસિદ્ધ થયા છે. હે નાથ ! આપે એલચપુર નગરના રાજાનેા દાહ તેમજ કીડાથી સહિત કુષ્ટ ( કાઢ ) રાગને દૂર કરીને તેનું સુવર્ણ જેવું શરીર કર્યું છે. કલિયુગમાં પણ અહીં આકા— મલધારી ( શ્રી અભયદેવસરિજી )ની રહ્યા છે. હું અન"તવણું ( વણુ - શમાં જ રહેવાની આપની ઈચ્છા હતી, પણ સ્તુતિથી સંતુષ્ટ થઈને ચૈત્યમાં આવીને આપ નીય ગુણેાથી યુક્ત પણ પાર ન પામે તેા આપનુ કેટલું હજાર જીભવાળા વણ ન કરું? પામુ ? હે નાથ ! આવા ચમત્કાર નાથ ! હુ શી રીતે આવા ( ૧૫ ) Page #67 -------------------------------------------------------------------------- ________________ +8 આપે જગતમાં બતાવ્યા છે, તો શું મારા બે નેત્રો ખેલવા આપને કઠીન છે ? હે નાથ હે તાત! હે સ્વામિન ! હે વીમાકુનંદન હે અશ્વસેનવંશ. દિપક ! પ્રત્યક્ષ દર્શન આપશે. જે માતા-પિતા પુત્રને ઈષ્ટ વસ્તુ નહી આપે તો બીજું કારણ આપવાનું ? માટે હે તાત ! મને નેત્ર આપ.” {É 32 આ પ્રમાણે ઉદ્ગાર કરતા જ મારી આંખના પડળ તૂટી ગયાં, અને લેકેના ‘જય જય” નાદની સાથે મે ત્રણ જગતના નાયક શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કર્યા. જેમ મેઘ ચાલ્યા ગયા પછી સર્વે કરાણીઓ સૂર્યને સ્પષ્ટ જોઈ શકે છે તેમ ચક્ષુગોચર પદાર્થોને હું નજર સામે ફરીથી જોવા લાગ્યો. હે નાથ ! આપ લોઢાને સુવર્ણ કરનારા સાચે જ પારસમણિ છે, તેથી આપના પિતાએ આપનું સાચું જ પારસનાથે ” નામ રાખ્યું છે. પછી પાર કરીને મેં હર્ષથી વિકસિત ને મને દૃષ્ટિ ( આંખે ) આપનાર શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનનાં ફરી ફરીને દર્શન કર્યા. પછી રાત્રે સ્વપ્નમાં આવીને મને દેવતાએ કહ્યું કે “હે વત્સ! અહીં નાનું મંદિર હોવાથી તું મેટું ( દીર્ઘ) મંદિર કરાવ.” પછી ઉઠીને સવારે શ્રાવકોને ઉપદેશ કરીને ધન એકત્ર કરાવીને મંદિર બંધાવવાની શરૂઆત કરાવી. અન્ય સંઘને રજા આપીને થોડા શ્રાવકે સાથે હું ત્યાં રોકાયો અને એક વર્ષમાં નવું મંદિર પૂર્ણ તૈયાર કરાવ્યું. પછી તેમાં વિક્રમ સંવત ૧૭૧૫ ના ચૈત્ર સુદ ૬ ને દિવસે રવિવારે તે નવા મંદિરમાં ઉત્સવપૂર્વક શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનને સ્થાપન કર્યા. ત્યાં પણ તે શ્રી અંતરિક્ષ ભગવાનને ભૂમિનો સ્પર્શ ન કર્યો ત્યારે સ્તુતિ કરીને મુશ્કેલીથી મૂમિથી એક આંગળ ઊંચે સ્થાપન કર્યા. ત્યાં આસન ઉપર ભગવાનની પૂર્વદિશાભિમુખ રતિષ્ઠા કરીને બેધિબિજસમ્યકત્વને ઉપાર્જન કરીને હું કૃતકૃત્ય થયો, ત્યાં જ મારા ગુરૂશ્રી વિજયદેવસરિઝની પાદુકાની ગુરૂભકિતપરાયણ શ્રાવકે પાસે પ્રતિષ્ઠા કરાવી. પછી ત્યાં કેટલાક દિવસ રહીને દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની ખૂબ ભાવપૂર્વક ભાવના ભાવીને ( દર્શન કરીને ) ભગવાનનાં દર્શન કરવા માટે ફરીથી પાછા આવવાની ઉત્કંઠા સાથે હું ત્યાંથી નીકળ્યો. રસ્તામાં મેં લોકેાના ઉપકારને માટે સર્વ ઠેકાણે શ્રી અંતરિક્ષ ભગવાન(ના મહામ્ય)ની સૂચના કરી. આ પ્રમાણે જે કોઈ મનુષ્ય શ્રી આંતરિક્ષ ભગવાનને આશ્રય લેશે તેના મનેને તે ભગવાન પૂર્ણ કરશે. ગ્રંથકારની પ્રશસ્તિ શ્રી હીરસૂરી મહારાજે અકબર બાદશાહ પાસેથી સાત તીર્થના તામ્રપટ લખાવી લઈને પાંવચંદ્રદિવાકર જય મેળવ્યો. તેમના શિષ્ય શ્રી વિજયસેનસૂરિથયા ક www.jafjelibrary.org Page #68 -------------------------------------------------------------------------- ________________ જેમણે જહાંગીર બાદશાહને પ્રતિ»ાધીને પ્રતિપદા ( પડવા ), રવિવાર તથા ગુરૂવારના દિવસમાં વધ્યા પળાવી. તેમના શિષ્ય શ્રી વિજયદેવસૂરિ થયા કે ભવિજનરૂપી કમળને વિકસિત કરવામાં સૂ સમાન જેમણે યવન ( મુસલમાન ) વગેરે ઘણી જ્ઞાતિમાં યાધમ પ્રવર્તાવ્યા હતા. તેમના મોટા શિષ્ય આચાય શ્રી વિજયપ્રભસૂરિજી થયા કે આચાય ના ગુણાથી યુક્ત જેમણે તેમની ( શ્રી વિજયદેવસૂરિજીની ) પાટ શાભાવી તેમને ( શ્રી વિજયદેવસૂરિના )જ નાના શિષ્ય હું ભાવવિજયગણી છું. શ્રી વિજયપ્રભસૂરિજીના રાજ્યમાં મે આ ગ્રંથની રચના કરી છે. વિક્રમ સંવત ૧૭૧૫ માં ભવ્ય જીવેાના ઉપકારને માટે શ્રી અંતરિક્ષપાનાથ ભગવાનની કૃપારૂપી સ્વચરિત્રની મેં રચના કરી છે. ' સ્તોત્રમાં જણાવેલ શ્રી પાર્શ્વનાથ તીર્થો (૧) આષાભૂતિ શ્રાવકે ગઇ ચાવીશીમાં નવમા તીર્થંકર શ્રી દામેાદર ભગવાનના વખતમાં · તેમના મુખેથી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં પેાતાને ઉદ્ધાર થશે 'એમ જાણીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી હતી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં અષાઢી શ્રાવક મેાક્ષમાં ગયા છે. (૨) અગદેશની ચંપાનગરીમાં કરક ુ રાન્ત રાજ્ય કરતા હતા. ચંપાનગરીની પાસે જ કાબરી અટવી હતી. તેમાં કલિ નામે એક ડુંગર હતેા, તેની નીચે કુંડ નામે સરેાવર હતું. શ્રી પાર્શ્વનાથ ભગવાન વિચરતા વિચરતા કુંડ સરેશ– વરની પાસે કાઉસગ્ગ મુદ્રાથી ઊભા હતા. તે વખતે એક હાથી ત્યાં આવી ચક્કો. ભગવંતને જોઈને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું કે • પૂર્વભવમાં તે એક વામન ( ઠીંગણા ) બ્રાહ્મણ હતા. લેાકા તેના મશ્કરી કરતા હતા તેથી કટાળીને તે આપઘાત કરવાની તૈયારી શ્રાવકે આવીને તેને અટકાવ્યા અને ધમ પમાડ્યો. ત્યાંથી શરીરની પ્રાપ્તિનું નિર્માણું કરીને મરવાથી તે મરીને હાથી થયા. ' આ જાતિસ્મરણજ્ઞાનથી પૂજન્મ જાણીને હાથીએ તળાવમાંથી કમળે! લાવીને ભગવાનની ખૂબ પૂજા કરી, પાણીથી સિંચન કર્યું અને સૂંઢથી ભેટી પડ્યો. પછી તરત જ અનશન કરીને હાથી મહષ્ટિક તરરૂપે ઉત્પન્ન થયા. સવારમાં કરકડું રાજાને ખબર પડી અને તે ત્યાં આવ્યા પણ ભગવાન ત્યાંથી વિહાર કરી ગયા હતા. રાજાને ઘણા શાક થયો. ધરણેન્દ્રના પ્રભાવથી ત્યાં નવ હાથની પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ. રાજાએ મદિર બંધાવીને તે પ્રતિમાની તેમાં મરતી વખતે મેટા વામનપણાની ઘણી કરતા હતા ત્યારે એક ! ૪૭ ) Page #69 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના કરી. ( મીન મતે રાજાએ જ મૂર્તિ ભરાવીને મંદિર ખંધાવીને તેમાં સ્થાપના કરી ) હાથી મરીને મકિ વ્યંતરરૂપે ઉત્પન્ન થયેલા દેવે એ પ્રતિમાના મહિમા ખૂબ વિસ્તાર્યું ત્યારથી કલિકુંડ તીર્થ રંગટ થયું. ( જુએ ઉપદેશસપ્તતિ. આત્માનંદ સભા ભાવનગર પ્રકાશિત ) (૩) ઠાણાંગ, સમવાયાંગ, ભગવતીસૂત્ર, જ્ઞાતાધ કથા, ઉપાસકશાંગ, અતગડદશાંગ, અનુત્તરે પપાતિકદશાંગ ૠવ્યાકરણ અને વિપાકસૂત્ર આ નવ અગેાની ટીકા કરનાર આ. શ્રી અભયદેવસૂરિ મહારાજ વિક્રમના બારમા સૈકામાં થઈ ગયા છે. તેમને કાઢનેા રાગ લાગુ પડયો. રાગ અતિશય વધતા જતા હેાવાથી આખરે તેમણે અનશન કરવાની ઇચ્છા કરી ત્યારે શાસનદેવીએ આવીને કહ્યું –સેઢી નદીને— સ્થંભનપુર ( ખંભાત )ની પાસે ખાખરાના ઝાડ નીચે સ્થંભનપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે, તેનાં દર્શનથી તમારે કોઢ રાગ દૂર થઈ જશે અને તમે નવ અંગેાની ટીકા કરનારા થશેા. ' આચાર્ય શ્રી ત્યાં પધાર્યા અને જય– તિહુઅણુ સ્તોત્રની રચના કરી તેથી મૂર્તિ પ્રગટ થઇ. કાટના રેાગ પણ નષ્ટ થયા અને તેમણે ાણાંગ વગેરે ઉપર જણાવેલાં નવ અંગેા ઉપર ટીકા લખી. સ્થંભનપાર્શ્વનાથનું તીર્થ આજે પણ સિદ્ધ છે અને તે ખંભાતમાં છે. (૪) આબુના પરમારવંશી પાલનરાજાએ સોનાની પલવીઆપાર્શ્વનાથની મૂર્તિ ગળાવી નાંખીને તેના સાનાનાં પગના પાયા કરાવ્યા હતા. આ પાપથી તેને કાના રેગ લાગુ પડ્યો હતા. અને તેનું રાજ્ય ગાત્રીએ ( ભાયાએ ) પડાવી લીધું હતું. રાજ્યથી ભ્રષ્ટ થયેલા તેને રખડતાં રખડતાં શીલધવલ આચાય ના મેળાપ થયેા. આચાય મ. ના ઉપદેશથી સાનાની પાર્શ્વનાથ ભગવાનની નવી તિમા ભરાવીને હલાદનપુર-પાલનપુર વસાવીને તેમાં સુંદર મંદિર બંધાવીને તે પ્રતિમા પધરાવી. પ્રતિમાના ભાવથી કાઢ ફાગ પણ ગયા અને ગયેલુ રાજ્ય પણ રાજાને પાછું મળ્યું. મુસલમાનેાના અત્યાચારાના વખતમાં ભયથી આ સોનાની મૂર્તિ કયાંક ભંડારીને તેને સ્થાને પાષાણુની મૂર્તિ પધરાવવામાં આવેલી છે અને અત્યારે તે વિદ્યમાન છે. (૫) કચ્છ દેશ સુથરી ગામમાં આ તીર્થ આવેલુ છે. આ ગામમાં વસતા ઉદ્દેશી નામના વિકે સ્વપ્નમાં દેવના કહેવાથી બહાર મળેલા એક માણસને પેાતાનુ શટલાનું પાટલું આપીને બદલામાં તેની પાસેથી પાટલું ખરીદી લીધુ. ઘેર આવીને જેવું તે તેમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા હતી. શ્રાવક ગરીબ હતા તેથી આ ગામમાં વસતા યતિએ સંધની મદદથી એક નાની દેહરી બંધાવી, અને તેમાં તે પ્રતિમાની પ્રતિષ્ઠા વખતે સંધે સ્વામીવાત્સલ્ય કર્યું. તે વખતે ધીના કુલ્લામાંથી ઘણું જ ઘી નીકળવા લાગ્યું, ખુટે જ નહિ. લેાકાને બહુ આશ્ચર્ય થયું. કુલ્લામાં હાથ નાંખાને તપાસ કરીને જોયુ. તા. ઉદ્દેશવાળી મૂર્તિ (૪૮ Page #70 -------------------------------------------------------------------------- ________________ કુલામાં જ આવીને બેસી ગઈ હતી. પ્રતિમા કાઢીને મહોત્સવપૂર્વક દેરાસરમાં પધરાવી. ત્યારથી આ તીર્થ વૃતકલોલપાર્શ્વનાથને નામે પ્રસિદ્ધ છે. ઉદેશી શાહ પણ સુખી થઈ ગયો. * (૬) મારવાડમાં મેડતાસિટી પાસે આવેલા ફલોધી ગામને ખારસ નામનો એક શ્રાવક ગામ બહાર ગયો હતો. ત્યાં તેને માટીના ઢેફામાંથી પાર્શ્વનાથ ભગવાનની એક પ્રતિમા પ્રાપ્ત થઈ હતી. ઘેર લાવીને એક ઝુંપડીમાં તેણે એ મૂર્તિને રાખી. દેવે શ્રાવકને કહ્યું કે “ભગવાનની પાસે તને રોજ સોનાના ચેખા મળશે. તે તેનાથી મંદિર બંધાવીને તેમાં ભગવાનની પ્રતિષ્ઠા કર. પણ આ સોનાના ચેખા મળવાની વાત કોઇને કહીશ નહીં.” સેનાના ચેખા મળવા લાગ્યા અને શ્રાવકે મંદિર બંધાવવા માંડ્યું. મંદિરનો એક ભાગ બધાયો તેટલામાં પુત્રના આગ્રહથી શેઠે બધી વાત કહી દીધી તેથી સોનાના ચેખા મળવા બંધ થઈ ગયા. પછી સં. ૧૨૦૪ માં વાદીદેવસૂરિ મહારાજના સાથે પ્રતિષ્ઠા કરાવવામાં આવી. આ પ્રતિમાના અધિષ્ઠાયકના પ્રભાવથી પુત્ર અને ઋદ્ધિ વગેરે ફલની વૃદ્ધિ થવાથી ફલવધિ પાર્શ્વનાથ નામ પડ્યું છે. ભિન્ન ભિન્ન સ્થળોના પાર્શ્વનાથ ભગવાનના વૃત્તાતો જાણવા માટે સારાભાઈ મણિલાલ નવાબે લખેલું પુરિસાદાણી પાર્શ્વનાથજી એ નામનું પુસ્તક જુઓ. પં. શ્રી ભાવવિજયગણિ કૃત સ્તોત્રને સાર શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના સંબંધમાં ભાવવિજયજીગણીઓ ઉપર જણાવ્યા મુજબ પદ્માવતીદેવીના કથનરૂપે વર્ણવેલા ઈતિહાસની હવે આપણે વિચારણા કરીયે– પદ્માવતી દેવીના કથનમાં પૂર્વનાં કરતાં અનેક અતિ મહત્ત્વની તેમજ વિશિષ્ટ વાતો છે કે જે બીજાં બાહ્ય પ્રમાણે સાથે પણ મળી રહે છે. શ્રી જિનપ્રભસૂરિજી તથા શ્રી સોમધર્મ ગણીએ રાવના સેવક તરીકે માલિ અને સુમાલિનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ વસ્તુતઃ આ વાત મેળ ખાતી નથી, કેમકે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિશ્વરપ્રણીત ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના ૭ માં પર્વના ૧ લા સગમા જણાવ્યા પ્રમાણે સુમાલિ રાવણના પિતા રત્નમવાને પણ પિતા એટલે દાદે થતો હતો અને માલિ સુમાલિને મોટા ભાઈ હતો. એટલે રાવણને દાદ સુમાલિ અને તેને માટે ભાઈ માલી રાવણને સેવક હોય એ વાત બંધ બેસે જ શી રીતે ? વળી ત્રિશક્ટિશલાકાપુરૂષચરિત્ર વાંચતાં એમ પણ જણાય છે કે રાવણના જન્મ પહેલાં જ માલીનું મૃત્યુ થઈ ગયેલું હતું એટલે માલી– (૪૯) wwwjainelibrary.org Page #71 -------------------------------------------------------------------------- ________________ સુમાલિની વાત સંગત થતી નથી. જયારે પદ્માવતી દેવીએ પાતાળલંકાને સ્વામી અને રાવણના બનેવી તરીકે ખરદૂષણનો કરેલો ઉલ્લેખ બરાબર મળી રહે છે. (જો કે ખર અને ક્ષણ પરસ્પર બે ભાઈઓ હતા છતાં બંને ભાઈઓની જોડી હોવાને લીધે એકને માટે પણ ખર દૂષણ નામ વાપર્યું હોવામાં વાંધો નથી.) ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના ૭ મા પર્વના ૨ જા સગમાં જણાવ્યા પ્રમાણે રાવણે ખરને પોતાની બહેન શૂર્પણખા ( અપનામ ચંદ્રખ ) પરણાવી હતી અને તેને પાતાળલંકા નગરીનો રાજા બનાવ્યો હતો. ભૌગોલિક વર્ણને જોતાં જણાય છે કે પાતાળલંકા કિષ્કિન્ધાનગરીની પાસે ( પ્રાયે ઉત્તરદિશામાં) હાલનાં મદ્રાસપ્રદેશમાં કોઈક સ્થળે હતી. રાવણની લંકાનગરીની જેમ સિંહલદ્વીપમાં પાતાળલંકા સમજવાની નથી (જુઓ ગિ. શ. પુ. પર્વ છે, સર્ગ ૬.) પદ્માવતીને કથનમાં ખરદૂષણજે વિંગેલી આવ્યાનો ઉલ્લેખ છે તે ઈગલિ ગામ અત્યારે પણ વિદ્યમાન છે અને તે વર્તમાનમાં લગભગ વીસ હજાર મનુષ્યોની વસ્તીવાળું મોટું ગામ છે. એલચપુરના એલચ અપર નામ શ્રીપાળ નામના ચંદ્રવંશીય રાજાને જે ઉલ્લેખ છે તે પણ મળી રહે છે. એલચપુર શહેર ઉમરાવતીથી વાયવ્યકોણમાં ૩૦ માઈલ દુર, તેમજ આકેલાથી ઈશાનકાણમાં લગભગ ૫૦ માઈલે તથા અંતરિક્ષજી શિરપુરથી લગભગ ૯૫ માઈલે આવેલું છે. અત્યારે પણ આ લગભગ ચાલીસ હજાર મનુષ્યનાં વસ્તીવાળું શહેર છે. ઈતિહાસ એમ કહે છે કે એલિચપુર અંગ્રેજોના હાથમાં આવ્યું લગભગ ત્યાંસુધી સેંકડો વર્ષ સુધી સમગ્ર વરાડ દેશના પાટનગર તરીકે હતું. છેલ્લા હજાર વર્ષને વરાડને ઈતિહાસ એલિચપુરથી છૂટો પાડી શકાય તેમ નથી, એટલે અંતરિક્ષજી-શિરપુર વડ દેશનું જ ગામ હોવાને લીધે વરાડનો રાજા એલિચપુરથી નીકળીને શાંતિ મેળવવા માટે ત્યાં ગયો હોય એ સર્વથા બંધબેસતું છે. વળી આ દેશના જૈનેતર ઈતિહાસકારો પણ જૂનાં લખાણો આદિને આધારે જણાવે છે કે “ઈલરાજા સં. ૧૧૧૫ માં એલિચપુરની ગાદી ઉપર આવ્યો હતો અને તે ચુસ્ત જૈનધર્મી હતા, તથા તેણે વરાડમાં જૈનધર્મના પ્રચાર માટે ઘણો પ્રયત્ન કર્યો હતો.” આ ઈલે અને આપણે એલચ એક જ ગણાય છે. અહીંના દિગંબર જૈને તે અંતરિક્ષજીના સ્થાપક રાજાનું ઇલ નામ જ જણાવે છે આની સાથે પદ્માવતીદેવીએ સં. ૧૧૪૨માં એલચ શ્રીપાળ રાજાએ અંતરિક્ષજીની પ્રતિષ્ઠા કર્યાની જે વાત જણાવી છે તે સરખાવતાં બરાબર મળી રહે છે, કેમકે સં. ૧૧૧૫માં ગાદીએ આવેલ રાજા સં. ૧૧૪૨માં પ્રતિષ્ઠા કરે એ વાત સર્વથા સંભવિત છે. તવારીખી ઈ અમજદી નામના એક જૂના ફારસી ભાષાના ગ્રંથના મુસ્લિમ લેખકે એવી કલ્પના કરી છે કે “ઇલ રાજાના નામ ઉપસ્થી એલિચપુર નામ www.lainelibrary.org Page #72 -------------------------------------------------------------------------- ________________ Dી ઉડી પાઈ છે.' શ શબ્દનો અર્થ રાજા થાય છે. ( ઇલ-ઇશ ) ઇલેશ એટલે “ઇલ રાજા '. અને ઇલેપુર ઉપરથી કાળક્રમે ઘસાઈને એલિચપુર થયું હોય એમ સ્થાનિક લોકોની સંભાવના છે. પરંતુ સોધન કરીને હમણું નિર્ણિત કર્યું છે કે “એલિચપુરનું મૂળ નામ અલપુર જ હતું. અચલપુરના કાળક્રમે અચલપુર વગેરે અપ ભ્રંશ થઈને હમણાં એલિપુર બોલાય છે. આ અગલપુરની ગોદીએ ઇંલરાજ સં. ૧૧૧૫ માં આવ્યો હતો. વિદર્ભ (વાડ )માં વસતા ક્ષત્રિય રાજાઓ ભેજકુળના હતા અને તેથી ચંદ્રવંશીય જ હતા એમ પણ ઇતિહાસકારો જણાવે છે. એટલે સરવાળે ભાવવિજય ગણીએ જણાવેલી બધી વાતો મળી રહે છે. જ પદ્માવતીદેવીએ ભાવવિજયજી ગણીને જે જણાવ્યું છે કે “ શ્રી પાલરાજા અંત– રિક્ષપાર્શ્વનાથ ભગવાનને ગાડામાં થાપીને લઈને આવતા વડના ઝાડ નીચે આવ્યાં. ત્યાં પાછું વાળીને જોવાથી પ્રતિમા આકાશમાં અદ્ધર થઈ ગઈ. રાજાએ તે પ્રતિમા પધરાવવા સુંદર મંદિર બંધાવ્યું, પરંતુ આ પ્રતિમા સ્થાપવાથી આ જિનાલય સાથે મારું નામ પણ કાયમ થઈ જશે. આ જાતનું રાજાને અભિમાન–કીર્તિલાલસા થવાથી તેમાં ભગવાનના પ્રતિમાજી પધાર્યા નહીં.” આ વાત પણ બરાબર મળી રહે છે. અંતરિક્ષ-શિરપુર ગામની પાસે જ બહાર એક બગીચો છે કે જે આપણા જૈનમંદિરના જ તાબામાં છે. - તેમાં એક કલાપૂર્ણ અને વિશાળ સુંદર જિનમંદિર છે અને તેની નજીકમાં જ એક વડનું ઊંચું ઝાડ છે. શિરપુરના લકે કહે છે કે “આ ઝાડ નીચે પ્રતિમાજી અદ્ધર રહી ગયાં હતાં અને આ મંદિર પ્રતિમાજી પધરાવવા માટે જ રાજાએ બાંધ્યું હતું, પણ રાજાના અભિમાનથી ભગવાન ને પધારવાને લીધે અત્યારે ખાલી છે. આ વાત બીજી રીતે જોતાં પણ સારી રીતે મળી રહે છે. કેટલાક યુરોપિયન અધિકારીઓએ વરાડમાં બધે પ્રવાસ કરી જાતે જોઈને, વરાડના શિલ્પ સ્થાપત્યો વિષે લખ્યું છે, તેમજ વરાડના ઈતિહાસકારોએ પણ વરાડનાં શિલ્પકા વિષે લખ્યું છે. તેમણે વરાડ દેશનાં સુંદરતમ અને પ્રાચીનતમ શિક્ષસ્થાપત્યોમાં શિરપુર ગામની બહાર બગીચામાં આવેલા ઉપર જણાવેલા આપણું જૈન મંદિરને પણ વર્ણવ્યું છે. સાથે સાથે તેમની શિલ્પશાસ્ત્રના ઐતિહાસિક અભ્યાસને આધારે એ પણ કલ્પના છે કે “શિરપુરનું આ મંદિર લગભગ એક હજાર વર્ષ જુનું હોવું જોઈએ.' પદ્માવતી દેવીના કથન પ્રમાણે સં. ૧૧૪૨ માં રાજાએ આ મંદિર બંધાવ્યું છે. તે જોતા શિલ્પશાસ્ત્રીઓનું સ્વતંત્ર અનુમાન અને પદ્માવતી દેવીનું કથન બંને પરસ્પર મળી રહે છે. ઘણાખરા યોત્રાળુઓને Jain Education international wwjainelibrary.org Page #73 -------------------------------------------------------------------------- ________________ આ બહારના મદિરની ખખ્ખર જ હાતી નથી તેથી અત્યારે જ્યાં અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાન બિરાજે છે તે ત્યાં જ દાન કરીને પાછા કરે છે, પરંતુ પ્રત્યેક યાગાળુએ બહાર બગીામાં આવેલા મંદિરને જેવા જવા જેવુ છે. જેમને પદ્માવતીદેવીએ જે જણાવ્યુ` છે કે—ગુજરાતદેશના કણ રાજાએ મલધારી ' બિરુદ આપ્યુ હતુ અને દેવીની જેમને સહાય છે એવા સર્વ શાસ્ત્રવિશારદ શ્રી અભયદેવસૂરિ કે જેએ ખંભાતથી સઘ લઇને કુલપાકજીતી ના માણિક્યદેવની યાત્રા કરવા માટે નીકળ્યા હતા અને દેવગિરિ ( દોલતાબાદ ) માં આવ્યા હતા, તેમની પાસે મંત્રી મેકલીને વિનંતી કરીને રાજાએ શિરપુરમાં તેમને પધરાવ્યા હતા. અને તેમના ( મંત્રાદિ ) મભાવથી પ્રતિમાએ આકાશમાંથી ઉતરીને પોતાની મેળે ચાલીને સંધે બંધાવેલા મંદિરમાં પ્રવેશ કર્યાં હતા. ' આ વાત પણ સંગત થાય છે. વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ, અનુયોગદ્વારસ્ત્રવૃત્તિ આદિ ગ્રંથાના કર્તા, તથા સિદ્ધરાજ જયસિંહની રાજસભામાં ( અણુહિલપુર પાટણ ) પણ જે મહાવિદ્વાન તરીકે ગણતા હતા તે સુસિદ્ધ આચાર્ય વરશ્રી મલધારી હેમચંદ્રસુરીશ્વરજીનાં મલધારી શ્રી અભયદેવસૂરિજી ગુરૂ થતા હતા. મલધારી શ્રી હેમચંદ્રસૂરિજીની ટીકા આદિ ગ્રંથોની જૈનપરંપરામાં એક સરખી પ્રશંસા થતી આવી છે. તેમણે એ ગ્રંથાની રશસ્તિઓમાં તેમના ગુરૂશ્રી અભયદેવસૂરિજીનુ વર્ણન કર્યું છે, તથા કેટલાક સમય પછી થયેલા મલધારી શ્રી રાજશેખરસૂરિજીએ ( સ. ૧૭૮૭ માં ) રચેલી રાકૃત દ્યાશ્રયવ્રુત્તિમાં તથા અન્ય ગ્રંથામાં જે વર્ણન જોવામાં આવે છે તે જોતાં શ્રી અભયદેવસૂરિજીની મહાન શાસનપ્રભાવકતાનેા ખ્યાલ સહેજે આવી શકે તેમ છે. ગુજરાતના રાજાએ તેમના તીવ્ર મલરિષહ જોઈને ૮ મલધારી ’બિરુદ આપ્યાની વાત ઘણાયે પ્રાચીન ગ્રંથામાં વર્ણવેલી છે. શ્રીગુર્જરેશ્વા દધ્રૂવા તીવ્ર' મલપરીહમ્। શ્રીકÎબિરુદ ચસ્ય મલધારી ન્યધેાયત્ ॥ આકરાજા સિદ્ધરાજ જયસિંહના પિતા થતા હતા. એટલે વિક્રમની ખારમી સદીના લગભગ પૂર્વાની આ બધી વાત છે. એટલે સ. ૧૧૪૨ માં મલધારી અભયદેવસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાયાની વાત સમયની દૃષ્ટિએ જોતાં સંપૂર્ણ મેળ ખાય છે. પદ્માવતીદેવીએ વિક્રમ સવત ૧૧૪૨ ના મહા સુદ ૫ ને રવિવારના દિવસે અંતરિક્ષજીની અભયદેવસૂરિ મહારાજને હાથે પ્રતિષ્ઠા કર્યાંનું જણાવ્યું છે. ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ તે દિવસે ખરાખર રવિવાર આવે છે. k - અભયદેવસૂરિ મહારાજે ભગવાનના ડાબે હાથે અધિષ્ઠાયક શાસનદેવતાની સ્થાપના કર્યાની ' જે વાત પદ્માવતીદેવીએ જણાવી છે તે પણ સંગત થાય છે. અત્યારે જ્યાં શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાન બિરાજે છે તે જ મંદિરમાં એક ( પર ) Page #74 -------------------------------------------------------------------------- ________________ બીજું પણ નાનું ભોંયરું છે. તેમાં એક માટલા જેવી ઊંચી બેઠક છે તેના ઉપર ભગવાન પહેલા વિરાજમાન હતા એમ માનવામાં આવે છે. આ બેઠકની બરાબર ડાબા હાથે જ અધિષ્ઠાયક દેવની સ્થાપના છે કે જે માણિભદ્ર નામથી ઓળખાય છે. hil, noor SS આના ઉપર અત્યારે સિંદૂર ચડેલું છે એટલે મૂલ– સ્થાને ભગવાન વિરાજમાન હતા ત્યારે ડાબા હાથે જ અધિષ્ઠાયક દેવની સ્થાપના હતી. તે વખતે ભગવાન - પશ્ચિમાભિમુખ હશે. આ બેઠક ઉપર પણ માણિભદ્ર નામે ઓળખાતા અધિષ્ઠાયક દેવની બીજી સ્થાપના છે કે જે ભગવાનને ત્યાંથી કેરવ્યા પછી કરવામાં આવી હશે. અત્યારે નવા સ્થાને ભગવાન પૂર્વાભિમુખ છે. મૂળ મંદિર નાનું હોવાથી દેવની સુચનાથી ભાવવિજયજીએ ઉપદેશ કરી શ્રાવકે પાસે નવું મંદિર બંધાવ્યાની વાત પણ બરાબર છે, કારણ કે જ્યાં પહેલાં પ્રતિમા વિરાજમાન હતી અને જેને ઉપર ઉલેખ કરવામાં આવ્યું છે તે ભોંયરું (માણિભદ્રજીવાળું ) એટલું બધું નાનું છે કે મુશ્કેલીથી તેમાં દશ એક માણસે ઊભા રહી શકે. આ બંને નાનાં મોટાં મંદિર વસ્તુતઃ એક જ મંદિરનાં બે ભોંયરાં છે અને એક ભેંયરામાંથી બીજા ભેંયરામાં જઈ શકાય છે. ભાવવિજયજી ગણીએ નવા મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા કરી ત્યારે ભગવાન એક આંગળ અદ્ધર જ રહ્યા. આ વાત પણ બરાબર છે. અત્યારે ભગવાન એક આંગળ જેટલા બરાબર અદ્ધર છે જ. - શ્રી ભાવવિજયજી ગણિએ પૂર્વાભિમુખ ભગવાનની સ્થાપના કરી એ પણ બરાબર જ છે. અત્યારે પૂર્વાભિમુખ જ વિરાજે છે. ભાવવિજયજી ગણિએ તેમના ગુરૂ વિજયદેવસૂરિના જે પગલાંની સ્થાપના કરી હતી તે પગલાં મણિભદ્રજવાળા ભેંયરામાં અત્યારે પણ વિદ્યમાન છે જ. શ્રી ભાવવિજયજી ગણિએ જેમની ઉપાસના-સ્તુતિ-ભક્તિ કરતાં ચાલી ગયેલી આંખો પણ પ્રાપ્ત થઈ તે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનો અપૂર્વ અને અભૂત મહિમા આજે પણ એટલો જ તેજસ્વી અને જાગતો છે. આ રીતે અનેકાનેક વાતો મળી રહેતી હોવાથી શ્રી ભાવવિજયજીગણિએ રચેલ સ્તોત્ર શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના ઈતિહાસમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શ્રી ભાવવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ ૫૦ કડીનું એક “શ્રી અંતરિક્ષ પાશ્વનાથસ્તોત્ર” રચ્યું છે. આમાં ભગવાનની સ્તુતિ અને મહિમાનું વર્ણન છે. ઐતિહાસિક દષ્ટિએ વિશિષ્ટ કંઈ નોંધવા જેવું નથી. (૫૩) Page #75 -------------------------------------------------------------------------- ________________ તીર્થમાલા આ પછી શ્રી શિવવિજયજીના શિષ્ય મુનિશ્રી શીલાવજયજીએ સં. ૧૭૪૬માં રચેલી તીર્થમોળાનું સ્થાન આવે છે. આ મુનિરાજે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ એમ ચારે દિશાઓમાં ખૂબ ખૂબ દૂર સુધી વિહાર કરીને તીર્થમાળા બનાવી છે. સં. ૧૭૨૧ થી - ૧૯૩૮ સુધી દક્ષિણ દેશમાં વિચારીને તીર્થયાત્રા કર્યાનું તેઓએ લખ્યું છે. તેઓ નર્મદા નદી ઓળંગીને દક્ષિણ દેશમાં આવીને માંધાતા, ખંડવા, બુરાનપુર (ખાનદેશ) તથા મલકાપુર થઇને દેવળઘાટ ચડીને વરાડમાં દાખલ થયા હતા અને અંતરિક્ષની યાત્રા કરી હતી. તીર્થમાળાની ત્રીજી ટાળની ૧૪મી થી ૧૯મી સુધીની ૬ ફકીઓમાં તેમણે અંતરિક્ષને બહુ સંક્ષિપ્ત ઈતિહાસ વર્ણવ્યો છે તેમાં રાવણના બનેવી ખરદૂષણનું અને એલચરાયનું નામ છે તેમજ પહેલાં પ્રતિમા નીચેથી ઘોડેસ્વાર જતો હતો પણ અત્યારે દેરાં જેટલું અંતર છે એમ જણાવ્યું છે. બીજું કંઈ વિશિષ્ટ નથી. આ પછી લલિતચંદજીના શિષ્ય વિનયરાજે સં. ૧૭૩૮માં રચેલું એક અંતરિક્ષનું સ્તવન છે તેમાં પણ ખરદૂષણ અને એલિચપુરના એલિચરાજાનું સંક્ષિપ્ત કથાનક જ છે. ઐતિહાસિકદા વિશિષ્ટ કંઈ નથી. શ્રી જિનચંદ્રસૂરિકૃત સ્તવન આ પછી સિદ્ધપુર (ગુજરાત) થી સંઘ લઈને આવેલા શ્રી જિનચંદ્રસૂરિશ્વરજીએ સં. ૧૮૫૫નાં ફાગણ વદ ૧૨ ને દિવસે બનાવેલું ૯ કડીનું ગુજરાતી સ્તવન મળે છે. તેમાં અંતરિક્ષજનું સંક્ષિપ્ત કથાનક છે. વિશિષ્ટ કંઈ નથી અંતરિક્ષ ભગવાનને માત્ર નામોલ્લેખ તો ઘણાયે આપણું પ્રાચીન–અર્વાચીન લખાણમાં છે કે જે પછી આપવામાં આવશે. પ્રાચીન જૈનેતર સાહિત્યમાં મળતે ઉલ્લેખ આ તે જૈન સાહિત્યમાં મળતા ઉલ્લેખની વાત થઈ, પરંતુ ઘણા જ આનંદની વાત છે કે જેનેતર સાહિત્યમાં પણ આજથી લગભગ ૬૪૦ વર્ષ પહેલાંનો શ્રીપુરના અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના સંબંધમાં ઉલ્લેખ મળી આવે છે. મહારાષ્ટ્ર અને વરાડ ( વિદર્ભ ) માં મહાનુભાવ પંથ” નામનો એક હિંદુ સંપ્રદાય ચાલે છે. આ સંપ્રદાયનું પ્રાયઃ તમામ સાહિત્ય પ્રાચીન મરાઠી ભાષામાં જ રચાયેલું છે. પ્રાચીન ગુજરાતી ભાષાના સાહિત્યનો ખજાને જેમ ( ૧૪ ) Jain Education Idemnational www.jhinelibrary.org Page #76 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના જેનો પાસે જ છે. તેમ પ્રાચીન મરાઠી સાહિત્યનો ખજાને મહાનુભાવ પંથમાં જ છે. વિક્રમની ચૌદમી સદીમાં થયેલા આ સંપ્રદાયના ધર્મગુરુઓનો એક સંવાદ યવતમાલ (વરાડ) ની “સરસ્વતી પ્રકાશન' નામની સંસ્થા તરફથી ઇસ્વીસન ૧૯૩૯ માં પ્રકાશિત થયેલા] મહાનુંભાવપંથના મૃતિસ્થલ નામના ગ્રંથમાં વૃદ્ધાચાર નામના વિભાગમાં ૧૬મી કંડિકા (પેરેગ્રાફ) માં છપાયેલો છે. તેમાં નીચે મુજબ ઉલ્લેખ છે. M ar 15. કવીશ્વરાં હરગર્વભટા ઉદ્રહણિકે કવીશ્વરી આવાસ પ્રકાશણે हरगर्व ते विद्वांस. एक म्हणति राक्षसभुवनिचे एकु दिसते कविस्वारासि भेटले थोरि उधानि केली, परि बोधुभेद अवभेद नोच ते वाराणसि जात होतें हरगवींदम्हणितले - आलांचि येवेळे चर्चा असो देवो. मग मागुते तुमचें दर्शन घेउनि कवीस्वरबासी म्हणितले - ' हो कां जाल तरि पारिसनाथाचेया श्रीपुरावरुनि जा तेथ आमुचे गुरुभाउ आनोबा असति, तयांसि भेटावे मग सामोरे जावें' तेव्हेळि ते श्रीपुरासि आले. માનોવાલી મેટ ના. | ૨૬ ૫ (મૃતિરથo. વૃદ્ધાવીર. ૬. ૨૬) કવીશ્વર અને હરગવ ભટના વાદવિવાદમાં કવીશ્વરે આનબાને પ્રકાશિત કર્યો. હરગર્વ વિદ્વાન હતા. કેટલાક કહે છે કે તે રાક્ષસભુવનના વતની હતા. એક દિવસ તે કવીશ્વરને મળ્યા. થોડી ચર્ચા થઈ, પરંતુ (કવીશ્વર વ્યાસની ) વાત (હરગર્વના) ગળે ન ઉતરી તે (હરગર્વના) વારાણસી-કાશી જતા હતા. હરગર્વે કહ્યું કે- “અત્યારે અત્યારની ચર્ચા કરવા દે. કાશીથી આવીને પછી તમને મળીશ, કવીશ્વર વ્યાસે કહ્યું કે-“ઠીક, પણ જાઓ તે પારસનાથના શ્રીપુર ઉપર થઈને જજો. ત્યાં અમારા ગુરૂભાઈ આવ્યા છે તેમને મળશે અને પછી આગળ જજો.” પછી તે (હરગવ પંડિત) શ્રીપુર (શિરપુર) આવ્યા, આનબાને મળ્યા.” આ પછી વૃદ્ધાચારના ૧૬ મા પેરેગ્રાફના બાકીના ભાગમાં આવ્યા અને હરગર્વ પંડિતને વાદ થયાનું, આનબાની યુક્તિઓ હરગર્વને ગળે ઉતર્યાનું, કાશી જવાનું બંધ રાખીને હરગર્વ અને આને બા આણીમાં કવિશ્વર વ્યાસ પાસે ગયાનું તેમજ ત્યાં જઈને હરગ આનબાનો શિષ્ય થયાનું વર્ણન છે. મહાનુભાવપંથના સાહિત્યમાં મળતા બીજા અનેક ઉલ્લેખો ઉપરથી સિદ્ધ થાય છે કે આનેબા અને હરગર્વ (ઉફે હયગ્રીવ, હિરણ્યગર્ભ, હરબા,) વિક્રમની ચોદમી ( ૫૫) Page #77 -------------------------------------------------------------------------- ________________ સદીમાં વિદ્યમાન હતા અને હરગવ ભટે વિક્રમ સં. ૧૭૬૬ માં આનોબા (ઉ ગોપાલપંડિત) નું શિષ્યપણું સ્વીકાર્યું હતું, એટલે ઉપર જણાવેલ વાર્તાલાપને પ્રસંગ વિ. સં. ૧૩૬૬ માં બન્યો હતે. જેનેતર સાહિત્યમાં આ પ્રાચીન ઉલેખનું મહત્ત્વ એ દષ્ટિએ છે કે આ તીર્થની અને આ મૂર્તિના પ્રભાવની પ્રસિદ્ધ માત્ર જેમાં જ નહીં પણ જૈનેતરોમાં પણ સેંકડે વર્ષો પહેલાં પ્રસરેલી હતી. શિરપુરથી કરો માઈલ દૂર વસતા જૈનેતરોમાં પણ આ ગામ પાવનાથના શિરપુર” તરીકે ઓળખાતું હશે ત્યારે આ મૂતિને ચમત્કાર તથા પ્રભાવ કેટલો બધો વિખ્યાત હશે એની કલ્પના સ્વયં જ કરી લેવા જેવી છે. એક નાનું તણખલું પણ અદ્ધર રહી શકતું નથી, ત્યારે ફણા સુધી ૪૨ ઈંચ ઊંચી મૂર્તિ બીલકુલ અદ્ધર તે રહે એ ભલભલાને પણ નવાઈ ઉપજાવે એમાં શું આશ્ચર્ય છે ? અર્ધ પદ્માસનાવસ્થ મૂર્તિ આ પુસ્તકના પ્રથમ ભાગમાં છપાયેલા શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના ફોટામાં વાચકોએ જોયું જ હશે કે આ મૂર્તિ અર્ધ પદ્માસનાવસ્થ છે. ડાબા પગ ઉપર જમણો પગ છે. આવી અર્ધ પાસનાવસ્થ મતિ ડભોઈમાં શ્રી લોઢણ પાર્શ્વનાથ ભગવાનની તથા ભાદક (જિલ્લા ચાંદા, તાલુકા-વરોરા, મહારાષ્ટ્ર) તીર્થમાં વિરાજમાન પાર્શ્વનાથ ભગવાનની ( ઊંચાઈ મસ્તક સુધી ૫૦ ઇંચ, ફણું, સુધી ૬૦ ઈચ) અમારા જોવામાં આવી છે. ઉત્પાક તીર્થમાં પણ અર્ધ પદ્માસનાવસ્થ મૂતિઓ વિરાજે છે. વાળુની પ્રતિમા એક વાત ધ્યાનમાં રહે કે આ પ્રતિમા વાળની કિવા છાણવાળની બનાવેલી છે, એ વાત આપણી પરંપરાથી તો ચાલી આવે છે જ, અને તેથી વેતાંબરો અવારનવાર લેપ પણ કરાવે છે. પરંતુ આ તીર્થના વહીવટ અને માલિકીના દિગબર-વેતાંબર વચ્ચે ચાલેલા ઝગડા વખતે દિગંબરોએ કોર્ટમાં એ જાતની રજુઆત કરી હતી કે આ પાવાની જ છે. ત્યારે આકેલા કેટમાં કેસને ચુકાદો આપનાર એડિશનલ જજ શ્રી આર. વી. પરાંજપેએ (તારીખ ૧૮–૩–૧૯૧૭) અંતરિક્ષજી જઈને જાતે તપાસ કરી હતી, તેમણે પણ જ્યાં લેપ ઉખડી ગયો હતો તે ભાગ ઉપર હાથ તેમજ નખ ફેરવતાં રેતી ખરવાથી આ મૂર્તિ રેતી મિશ્રિત વસ્તુની બનેલી છે એ જ અભિપ્રાય આપ્યો છે. www.jahelibrary.org Page #78 -------------------------------------------------------------------------- ________________ Inspection note by the Additional - District Judge - જ i કાકા: htriya "After carefully examining the body on the Parts thus scraped to ascertain the kind of material out of which the idol was made originally, I came to the conclusion that this idol could not have been orignally made of stone, but of some sand-mixed material. For this inquiry, I repeatedly moved my hand and even scraped the surface at those places with my nails and my opinion was confirmed. Thus the necessity of plaster for this idol is obvious.' 27. 3–1938. R. V. Paranjpe, Additional District Judge, Akola | R P. P. C I. પાનું ૨૪૧ ) ( આ મૂર્તિ કઈ વસ્તુમાંથી બનાવવામાં આવી છે એ જાણી લેવા માટે મેં મૂર્તિના અંગ ઉપર કાળજીપૂર્વક હાથ ફેરવી જ્યાં મૂર્તિને ખરડી કાઢવામાં આવી હતી ત્યાં નખથી પણ ખરી જોયું તેથી મારી ખાત્રી થઈ છે કે, આ મૂતિ પત્થરમાંથી ઘડાએલી નથી પણ રેતીમાં બીજે કઈ પદાથે મેળવીને બનાવવામાં આવી છે. એ ચોક્કસ કરાવવા માટે મેં નખવડે વારંવાર મૂર્તિ ઉપર ઘસી જેવું હતું. તેથી આ મૂર્તિ ઉપર લેપ કરવાની ખાસ જરૂર છે એવી મારી ખાત્રી થઈ છે. ) ઉપરના અનેક ઉલ્લેખોથી સિદ્ધ થાય છે કે આ તીર્થમાં સેંકડો વર્ષોથી તાંબર મુનિઓનું યાત્રાથે આગમન આલુ જ છે તેમજ શ્રાવકેનું પણ આગમન ચાલુ જ છે. છેલ્લા ભાવવિજયજી ગણિના સ્તોત્રથી પણ બીલકુલ સ્પષ્ટ છે કે – આ મંદિર શ્વેતાંબરાએજ બંધાવ્યું છે, તેમજ પ્રતિષ્ઠા આદિ પણ વેતાંબરોના હાથે જ થયું છે. તાંબરોની માલિકી સિવાય આ વાત કદાપિ ન જ બની શકે. આકેલા કેટના ન્યાયાધીશ R, V. Paramjpe એ બીજા અનેક પુરાવા સાથે શાસ્ત્રીય પ્રમાણેને પણ ધ્યાનમાં લઈને જજમેન્ટમાં આ મતિને તાંબરી જ ઠરાવી છે. જુઓ– Thus all this printed matter which originated from the Shwetamber writers show that the idol was a Shwetamber one and not Digamber. (૫૭) Jain Education international Page #79 -------------------------------------------------------------------------- ________________ in/ વી. કરાર આ તીર્થમાં પૂજા વગેરે કરવા માટે જૂના વખતમાં આપણું લોકોએ શિરપુરગામમાં વસતા મરાઠાઓને પૂજારી તરીકે રાખ્યા હતા કે જે પિલરોને નામે ઓળખાય છે. મંદિરમાં જના વખધી પડી પણ રહેલી હતી અને ચેપડા તથા આંગી, ચક્ષુ, ટીકા વગેરે આભૂષણો પણ રહેતાં હતાં. વિ. સં. ૧૮૪૫ થી માંડીને તે પછીના કાળના હિસાબી ચોપડાઓ પણ મળે છે. ત્યાં શિરપુરગામમાં આપણી વસ્તી ન હોવાને લીધે નજીકમાં જ વરાડામાં રહેતા તથા ખાનદેશમાં રહેતા શ્રાવકે તે તે સમયે અવારનવાર અહીં આવતા જતા હતા અને દેખરેખ રાખતા હતા. હિસાબ વગેરે તપાસી લેતા હતા. તેમાં બાલાપુર (વરાડ) ના શા. પાનાચંદ નથુસા તેમના પુત્ર શા. હૌશીલાલ પાનાચંદ શા. હૌશીલાલ વલ્લભદાસ, તેમના ચિરંજીવ શા. પુજાસા હૌશલાલ તથા તેમના ચિરંજીવ શા. કિસનચંદ પુંજાસા તથા ખાનદેશમાં અમલનેરના શા. હીરાચંદ ખેમચંદ રધુનાથદાસ, ધુલીયાના શા. સખારામ દુલભદાસ તથા યેવલાના શા. લાલચંદ અંબાઈદાસ અને શા. કલ્યાણચંદ લાલચંદ વગેરે શ્રાવકે મુખ્યતયા તે તે સમયે વહીવટ સંભાળતા હતા. પિલકરાનાં સમયમાં પણ ઉપર મંદિરના ચેકમાં વિરાજમાન ધ્વજદંડ કે જે ચાંદીના પતરાંથી મઢેલો છે તેના ઉપર પણ વેતાંબરનું નામ કોતરેલું છે તે ધ્યાન ખેંચનારું છે– __संस्थान शिरपुर अंतरिक्ष महाराज बापुसा नागोसा सावजी साकळे ओसवाल सितंबरी हस्ते पद्मा बाई, दुकान कलमनूरी, सन १२८९ मिती चैत्र शुद १० કલમનુરી ગામ અંતરિક્ષથી દક્ષિણે લગભગ ૫૦ માઈલ દૂર નિજામ રાજ્યમાં આવેલું છે. અત્યારે ત્યાં શ્વેતાંબરોની વસ્તી પણ છે જ. વિગલીથી ૨૦ માઈલ પૂર્વ દિશામાં છે. નિજામના મુસ્લિમ રાજ્યમાં ફસલી સન ચાલતો હોવાથી સન ૧૨૮૯ એટલે વિક્રમ સંવત ૧૯૩૫ સમજવાનું છે. પરંતુ જેમને પૂજારી તરીકે નીમવામાં આવ્યા હતા અને બ્રિટિશ સરકારે વરાડને કબજે લીધો તે પહેલાં હૈદ્રાબાદના મુસ્લિમ રાજ્યકર્તા નિજામનાં રાજ્યકાળમાં ચારેબાજુ અંધાધુંધીના વખતમાં તીર્થનું રક્ષણ કરતા હતા તે મરાઠા પોલકરો જ પાછળતી તીર્થને દબાવી બેઠા હતા. ગામમાં દિગંબર શ્રાવકોનાં પચાસ-પોણાસો ઘર હતા, પણ તેમને તો ત્યાં કંઈ અધિકાર જ ન હતા. માત્ર દર્શન વગેરે માટે આવતા હતા. તાંબરોને જ વહીવટ હતો, પણ તે દૂર વસતા હોવાથી અને જવા આવવાના સાધને જુના જમાનામાં બહુ મર્યાદિત હોવાથી પોલકરો ધીમે ધીમે ઉદ્ધત થઈ ગયા હતા. કેઈને દાદ દેતા ન હતા, (૫૮ ) Jain Education fernational www.linelibrary.org Page #80 -------------------------------------------------------------------------- ________________ અને તીથ પોતાની જ માલિકીનું હાય તેમ માની લઇને વતા હતા. આથી તેમના હાથમાંથીતી છેડાવવા માટે શ્વેતાંબરાએ દિગબાને સહકાર સાધીને વાસીમની કામા પેાલકરે સામે ફોજદારી કેસ દાખલ કર્યાં. વિ. સ. ૧૯૫૯ ઇસ્વીસન ૧૦–૨–૧૯૯૩) માં તેના ચુકાદા આવ્યા અને તીર્થ જૈનેાના તાબામાં આવ્યું. આ બધા કાય માં આગે નાનીભર્યાં ભાગ શ્વેતાંબરીએ ભજવ્યા છે. અકાલા કા'ના ન્યાયાધીશે પણ અનેક પુરાવાથી સિદ્ધ કરીને શ્વેતાંબરે જ વહીવટ કરતાં હતાં, શિખસનો કરો અધિકાર ન હુતા ' એવા જ અભિપ્રાય ચુકાદા ( જજમેન્ટ ) માં આપ્યો છે આ— The whole evidence therefore clearly proves that the Shwetambaris managed the affairs of the Sansthan ( સંસ્થાન=પેઢી ) practically all alone till Samvat 1956 ( સંવત ૨૦૧૬ ) as alleged by them uninterruptedly and that before that period the Digambaris have hardly any hand in the management [R. P. P. C. I પાનું ૨૭૬ ] પાલકા સાથે છેવટે એ જાતનું સમાધાન કરવામાં આવ્યું કે તેમના તરફથી ચાર માણસો મદિરમાં ઝડઝુડ, સફાઇ, પાણી લાવવું વગેરે કામ કરે અને બદલામાં આપણા તરફથી તેમને ૨૬૧ રૂપીયા પ્રતિવષ આપવામાં આવે. ભગવાન પાસે જે કંઇ ફળ—નૈવેદ્ય અક્ષત ધરવામાં આવે તે પણ તેમને મળે તેમ જ ભગવાન પાસે ૧ થી ૧૦ રૂપીયા સુધી મૂકવામાં આવે તે પણ તેમને ( પોલ્કાને ) જ મળે. ૧૦ રૂપીયાથી વધારે મૂકવામાં આવે તે પેઢીમા જમા થાય. આથી પ્રત્યેક યાત્રાળુઓએ ભગવાનની પાસે નાણું ન ધરતાં પેઢીમાં ભરાવવું એ જ ઇચ્છનીય છે એ વાતના ખ્યાલ રાખવેા. શ્વેતાંબર અને દિગંબરેએ સંયુક્ત થઈને તીને પાલકરેાના તાબામાંથી છોડાવ્યું. પછી દિગંબરેાની પૂજાવિધિ બહુ જુદી હાવાને લીધે પરસ્પર ઘ - અથડામણું ન થાય તે માટે અને પક્ષના લગભગ હજારેક જૈનોની એક મીટિંગ વિ. સં. ૧૯૬૧ ( ઇસ્વીસન-૧૯૦૫) માં શિરપુર મળી, ત્યા શ્વેતાંબરેાએ દિગ’બરેશને સંતાપવા માટે તેમની સાથે મળીને બ તે પક્ષના લેાકેાને નિયત સમયે વારા પ્રમાણે પોતપોતાની વિધિ પ્રમાણે પૂજા કરવાના નિયમ દર્શાવતુ પૃ. ૬ ૧ ઉપર આપેલ છે તે પદ્ધતિ મુજા ટાઇમટેબલ તૈયાર કર્યું. Jain Education international ( ૫૯ ) www.fainelibrary.org Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉપરાંત એવો પણ નિયમ ઘડવામાં આવ્યું કે શ્વેતાંબરના પર્યુષણ-પૂર્વના દિવસોમાં શ્રાવણ વદ ૧૦ થી ભાદરવા સુદ ૪ સુધી દિગંબરોએ સવારના ૬ થી ૯ સુધી ત્રણ કલાક જ પૂજા કરવી. બાકીના ૨૧ કલાક વેતાંબર જ કરે. તે જ પ્રમાણે દિગંબરોના દશલક્ષણી (પર્યુષણ) પર્વના ભાદરવા સુદ ૫ થી અનંત ચતુર્દશીભાદરવા સુદ ૧૪ સુધીના ૧૦ દિવસોમાં વેતાંબરોએ સવારના ૬ થી ૯ સુધી જ પૂજા કરવી અને બાકીના ૨૧ કલાક દિગંબરેએ કરવી. કોઈપણ પક્ષના લોકોને ગમે ત્યારે દર્શન કરવા જવાની છૂટ છે, ત્યાર પછી બીજે વર્ષે સં. ૧૯૬૨માં કારંજામાં બંને પક્ષની મીટિંગ મળી અને તેમાં એ સુધારો કરવામાં આવ્યો કે આસો વદ ૧૪ના દિવસે વેતાંબરોએ સવારના ૬ થી ૯ સુધી જ પૂજા કરવી. બાકીના ૨૧ કલાક દિગંબર વિધિ પ્રમાણે તેમજ આસો વદ અમાવાસ્યાને દિવસે સવારમાં ૬ થી ૯ દિગંબર વિધિ પ્રમાણે અને બાકીના ૨૧ કલાક વેતાંબર વિધિ પ્રમાણે પૂજા વગેરે કરવું. આ ટાઈમટેબલ અત્યારે પણ તે જ પ્રમાણે ચાલુ છે. પરંતુ દિગંબરભાઈઓને આટલાથી પણ સંતોષ ન થે. શ્વેતાંબરોનો બધો જ અધિકાર પડાવી લેવાની તેમની મનોવૃત્તિ થઈ અને તેમણે પડદા પાછળ ચાલબાજી શરૂ કરી. જયારે જ્યારે અંતરિક્ષ ભગવાનનો લેપ ઘસાઈ જાય ત્યારે શ્વેતાંબરોજ ફરીથી લેપ કરાવતા હતા. પૂર્વના લેપ પ્રમાણે જ તેમણે સં. ૧૯૬૪ માં લેપ કરાવ્યો અને તેમાં કટિસૂત્ર ( કદર) અને કોટની આકૃતિ પણ પહેલાંની જેમ કરાવી હતી. દિગંબરોએ ગુપ્ત રીતે આવીને કટિસૂત્ર કછોટ વગેરે ભાગેને લોઢાના ઓજારોથી છેદી નાખ્યા, ખાદી નાખ્યા. આ ભયંકર બનાવ સંવત ૧૯૬૪ ના મહા સુદી ૧૨ ને દિવસે (ઇસવી સન ૨૨-૨-૧૯૦૮) ને બન્યો. વેતાંબરોની લાગણીને ભયંકર આઘાત પહોંચ્યો. શ્વેતાંબર મત પ્રમાણે ચક્ષુ, ટીકા તથા આભૂષણ ચડાવવામાં અને નવાંગી પૂજન કરવામાં પણ દિગંબરો તરફથી અવરોધો નાંખવામાં આવ્યા. સમાધાનનો માર્ગ જ ન રહ્યો. આથી છેવટે કંટાળીને તાંબરો એ આકેલા કેટમાં ઈસવીસન ૧૯૧૦ ના ફેબ્રુઆરીની ૧૦ મી તારીખે દિવાની કેસ દાખલ કર્યો. આ કેસ છેવટે, ઠેઠ પ્રીવી કાઉન્સીલ સુધી પહોંચ્યો અને ત્યાંથી સને ૧૯૨૯ માં ચુકાદો આવ્યો, ત્યાં સુધી ચાલ્યો. આ પછી આ જ વરસે પૂજ્યપાદ સ્વર્ગસ્થ શ્રી ૧૦૦૮ સાગરજી મહારાજ મુંબઈથી અંતરિક્ષને સંઘ લઈને આવ્યા હતા તે વખતે પણ ઘણું તોફાન થયું હતું. આ બધા બનાવોથી તાંબરને ઘણો આઘાત પહોંચ્યા. છેવટે થાકીને તેમણે ઈસ્વીસન ૧૯૧૦ ના ફેબ્રુઆરીની ૧૧ મી તારીખે આકેલા જીલ્લાની ( Page #82 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) દિવસ શ્રી અ'તરિક્ષયાનાથ ભગવાનના તીમાં શ્વેતાંબર તથા દિગબરાને પૂજાના નિયત સમય દર્શાવતુ, ટાઈમ ટેબલ ગુરૂવાર શુક્રવાર શનિવાર રવિવાર સામવાર મંગળવાર બુધવાર શુદ બુધવાર વદ સવારે ૬ થી ૯ શ્વેતાંબર alc3J શ્વેતાંબર e_lc3Y શ્વેતાંબર ≥‹.leY શ્વેતાંબર દિગ બર ૯ થી ૧૨ ॰Y વે ॰Y દિ વે ဝ ૐ ૩ ૪ ૧૨ થી ૩ ૩ થી ૬ વે વે ၁၁၅ દિ વે ૦૩] વે ૩ ૩ છે. વે ॰Y વે દિ વે રાત્રે ૬ થી ૮ S ॰Y વે ૭ ર ઉ ર Y ૮ થી ૧૦ ૦૩ વે વ્ વે ၁ ၃ ૩ શ્વે ૧૦ થા ૧૨ શ્વે ၁ ၁၂ દિ વે ܀ ܘ વે વે ૧૨ થી ૨ ૩૭ ૩ ૩ શ્વે J ન ૨૭ મ ૨ થી ૪ દિ વે ૧૦ ૐ વેર. દિ વે ( ૭ ૪ થી ૬ ૦૩] છું ૩ વે વે વે Page #83 -------------------------------------------------------------------------- ________________ kઝ, છે કેટમાં દિવાની કેસ દાખલ કર્યો. તાંબરો તરફથી શા. હૌશીલાલ પાનાચંદ (બાલાપુર ) શા. કલ્યાણચંદ લાલચંદ ( યેવલા ) વિગેરે પાંચ જણ હતા. વિરુદ્ધમાં હોનાસા રામાસા વિગેરે ૨૨ જણ સામે કેસ માંડવામાં આવ્યો હતો. શ્વેતાંબરો તરફથી ધાર્મિક લાગણી દાખવવા બદલ, લેપને નુકશાન કરવા બદલ તેમજ પેઢીની આવકને હાનિ પહોંચાડવા વિગેરે બદલ રૂા. ૧૫૪૨૫ નો દાવો દિગંબરો સામે કરવામાં આવ્યો હતો અને શ્રી અંતરિક્ષની પ્રતિમા શ્વેતાંબર આપ્નાય પ્રમાણે જ છે, પ્રતિમાજીની પૂજા કરવાને વેતાંબરોને અબાધિત અને સંપૂર્ણ અધિકાર છે. તેમજ કચ્છોટ અને કટિસૂત્રવાળો લેપ કરવામાં અને ચક્ષ-ટીકા-મુગટ વિગેરે આભૂષણ ચડાવવામાં હરકત કરવાને દિગંબરાને કોઈ જ અધિકાર નથી એ જાતની કેટ પાસેથી માગણી કરવામાં આવી, અર્થાત આ તીર્થ શ્વેતાંબરી જ છે એ જાતની જાહેરાત કેટ પાસેથી માગવામાં આવી. આના સમર્થનમાં ૬૦ ૦ જેટલાં વહીવટી તથા શાસ્ત્રીય વિગેરે પુરાવા રજુ કરવામાં આવ્યા. ૧ થી ૭ નંબરના આરોપીઓ ઉપર લેપ ખોદી નાંખવાનો આરોપ મૂકવામાં આવ્યો. So ઉલટ પક્ષે દિગંબરો તરફથી બધા આરોપોનો ઈન્કાર કરવામાં આવ્યો અને તેમણે પણ એવી જ માગણી કરી કે–આ તીર્થ સર્વથા દિગંબરોનું જ છે એવી કોઈ જાહેરાત કરે. ઈસ્વીસન ૧૯૦૫માં ટાઇમટેબલ કરીને દિગંબરાને પૂજા વગેરેમાં સમાન અધિકાર એક વખત આપીને હવે તીર્થને સર્વાધિકાર ( Absolute Right) માગવાને વેતાંબરને આધકાર નથી. આ જાતનો તેમણે એસ્ટોપલ (Estopell) ( અટકાવવા) નો કાયદો પણ ઉપસ્થિત કર્યો. પક્ષના પુરાવા તથા નિવેદનને તપાસ્યાં અને પક્ષની અનેક વ્યક્તિઓની જબાની લીધી. કમીશને નિમાયાં અંતરિક્ષમાં જાતે જઈને તપાસ પણ કરવામાં આવી. છેવટે સન ૧૯૧૮ ના માર્ચની ર૭ મી તારીખે આલા કેટના વધારાના ન્યાયાધીશે ( Additional District Judge ) ૪૦ પાનાને લંબાણ ચુકાદો આપ્યો. તેમાં તેમણે જણાવ્યું કે તીર્થ અને મૂર્તિ શ્વેતાંબરી જ છે, પરંતુ સન ૧૯૦૫માં તાંબરોએ ટાઇમટેબલ કરતી વખતે રાજીખુશીથી દિગંબરોને પણ અધિકાર આપ્યો હોવાથી હવે વેતાંબરોથી દિગંબરના અધિકારનો ઈન્કાર કરી શકાય નહીં. લેપના સંબંધમાં ન્યાયાધિશે જણાવ્યું કે– પહેલાં પણ જયારે જયારે લેપ કરવામાં આવ્યો હતો ત્યારે ત્યારે કટિસ અને કટનો દેખાવ તેમાં કરવામાં આવતો જ હતો, એમ અનેક પુરાવાઓથી સિદ્ધ થાય છે. સંવત ૧૯૬૪ ( ઇસ્વીસન ૧૯૦૮ ) ના લે૫ વખતે વેતાંબરોએ તેમાં કંઈ પણ ઉમેર્યું હોય એમ હું ક્ષણવાર પણ માની શકતો નથી. આ જજમેન્ટને અનુસરતુ હુકમનામુ પણ સન ૧૯૧૮ ના એપ્રીલની બીજી તારીખે આપવામાં આવ્યું તેમાં મુખ્ય હકીકત નીચે મુજબ છે – Page #84 -------------------------------------------------------------------------- ________________ IN - ' “ બંને પક્ષના લોકેએ સં. ૧૯૬ ૧ (સન ૧૯૦૫) : માં થયેલા ટાઈમટેબલને વળગી રહેવું અને તેના | નિયમોને પાળવા. પોતાના પક્ષમાં જે કંઈ નાણાંની આવક થાય તે અલગ અલગ એકઠી કરવાનો બંનેને અધિકાર છે. ( લેપ ખોદી નાખ્યાની વાત સાચી હોવા છતાં ) ક્યા માણસે લેપ ખોદી નાખ્યો છે, એ વાતને વેતાંબર સિદ્ધ કરી શક્યા ન હોવાથી નુકસાનીના બદલાની તેમણી માગણી કાઢી નાખ વામાં આવે છે વેતાંબરોને તેમના સમય દરમિયાન ચક્ષુ-ટીકા-મુગુટ--આંગી વગેરે રાખવાને હક્ક છે. તે જ પ્રમાણે દિગંબરોને પણ તેમના સમયમાં ચક્ષુ, ટીકા વગેરે સિવાય તેમની પદ્ધતિ પ્રમાણે પૂજ કરવાનો અધિકાર છે. તોબરો મૂતિનો લેપ કરાવે તેમાં તથા લેપમાં કંદરા | લગેટ વિગેરેનો આકાર કાઢે તેમાં દિગંબરોએ જરા પણ હરકત નાખવી નહીં, પર તું વેતાંબરોએ કંદોરા- કછેટ વગેરેનાં ચિન્હ એવા આછાં-પાતળાં કરવા કે જેથી દિગંબરોની લાગણી દુઃખાય નહીં મતિ અને મંદિર મળમાં શ્વેતાંબરી હોવા છતાં અત્યારે તાંબરોની સર્વાધિકારની માંગણી નામંજૂર કરવામાં આવે છે. - આ ચૂકાદાથી વેતાંબરો અને દિગંબરો બંને નારાજ થયા. કોઈને પણ સર્વાધિકાર મળ્યો નહીં. તાંબરાને વહીવટ કરવાનો પણ સંપૂર્ણ અને અબા-- ધિત અધિકાર ન મળ્યો. લેપ કરવાનો અને લેપમાં કછેટ તથા કંદોરાની આકૃતિ કાઢવાનો અધિકાર તાંબરોને અવશ્ય મળ્યો, પણ કોર્ટનો હુકમ એટલો બધો અસ્પષ્ટ હતો કે કોટ અને કદરા વગેરેનો આકાર કેટલો મોટો કાઢવો એનો સ્પષ્ટ ખલા તેમાંથી મળતો ન હતો. આથી મધ્યપ્રાંતના જ્યુડીશિયલ કમિશ્નરની નાગપુરની કોર્ટમાં સન ૧૯૧૮ ના જલાઈની ૧૫મી તારીખે શ્વેતાંબરોએ અપીલ દાખલ કરી. દિગંબરો તરફથી પણ વેતાંબરો સામે અપીલ { Cross-appeal ) દાખલ કરવામાં આવી. આ અપીલને ચૂકાદ સને ૧૯૨૩ ના ઓકટોબરની ૧ લી તારીખે આવ્યો. ન્યાયાધીશ પી. એસ. કેટવાલ તથા એફ. ડબલ્યુ. એ. પ્રીડે (Prideaux) બંનેએ મળીને આપેલા ૧૬ પાનાં જેટલા વિસ્તૃત ચૂકાદાના અંતમાં બધા પુરાવાની ફેરતપાસ કરીને જણાવ્યું કે- “ આ કેસમાં મુખ્ય પ્રકન સંપૂર્ણ માલીકીનો નહીં પણ સંપણ વહીવટનો છે, તેથી તાંબરોને વહીવટને જે સંપૂર્ણ અધિકાર આપવામાં આવે તો તેમણે સંતોષ થશે. લેપમાં કંદોરા અને કછટ વગેરેને આકાર કેવો કાઢવો એની નિશ્ચિત સૂચના આપવાની અમને જરૂર જણાતી નથી ” મંદિર અને મૂર્તિ તો વેતાંબરી જ કબૂલ રાખવામાં આવ્યા. કેટેનું હુકમનામું નીચે પ્રમાણે છે. () “શ્વેતાંબરને મંદિર તથા મૂર્તિના વહીવટનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવે છે. કટિસત્ર-કચ્છટ તથા લેપ કરવાને તાંબરાને સંપૂર્ણ અધિકાર છે. તેમની પદ્ધતિ પ્રમાણે ચક્ષુ-ટીકા-મુગુટ અને અન્ય આભુષણ ચડાવવાને પણ તેમને અધિકાર છે. () સન ૧૯૦૫માં થયેલા ટાઈમ-ટેબલની ગોઠવણ પ્રમાણે દિગંબરોને પણ તેમના સમય દરમિયાન ચક્ષુ ટીકા-મુગટ અથવા આભૂષણથી રહિત મૂર્તિની પૂજા કરવાનો અધિકાર છે માત્ર તેમણે કચ્છટ, કટિસૂત્ર તથા લેપને ન ખસેડવાં કે તે સંબંધમાં માથું મારવું નહિ. Page #85 -------------------------------------------------------------------------- ________________ આ ચૂકાદાથી વેતાંબરોને અમુક પ્રકારને સંતોષ થયો, પણ દિગંબરો ઘણા જ નારાજ થયા. તેથી તેમણે ઈગ્લડમાંની પ્રીવી કાઉન્સીલમાં અપીલ કરી, આ અપીલને ચૂકાદો સન ૧૯૨૯ના જુલાઈની ૯ મી તારીખે આવ્યો. પ્રીવી કાઉન્સીલે નાગપુર કોર્ટના ચુકાદાને જ માન્ય રાખ્યો અને દિગંબરોની અપીલ કાઢી નાખી. તેમજ નાગપુરનો કેટમાં તાંબરોને જે ખર્ચ લાગ્યો હતો તે ખર્ચ અને પ્રીવી કાઉન્સીલમાં કેસ ચાલ્યો તે દરમ્યાન ઈંગ્લડમાં વેતાંબરોને થયેલો ૬૮૯ પાઉન્ડ ( લગભગ દશ હજાર રૂપિયા )ને' ખર્ચે દિગંબરોએ તાંબરને આપ એ જાતને પણ પ્રોવી કાઉન્સીલે હુકમ કર્યો. Their Lordships do this day agree humbly to report to Your Majesty as their opinion that this appeal ought to be dismissed and the decree of the Court of the Judicial Commissioner of the Central Provinces dated the lst day of October 1923 affirmed and that the petition for stay of execution ought to be dismissed. And in case Your Majesty should be pleased to approve of this report then their Lordspips do direct that their be paid by the Appellants to the Respondants their costs of this appeal incurred in the Court of the said Judicial Commissioner and the sum of £ 689-3 S.-o. d. for their costs their of incurred in England. [ pીવો કરન્સીના રિપોર્ટ તા. ૧-૭-૧૧૨૬, ૯-૭-૧૯૨૯ ] અત્યારે આ વ્યવસ્થા અનુસાર જ બધે કારભાર ચાલે છે. વેતાંબરી સંપૂર્ણ રીતે વહીવટનો સર્વાધિકાર ભોગવે છે. મંદિરમાં સુધારા-વધારા જે કંઈ કરવું હોય તે વિના ડખલગીરીએ કરી શકે છે. સને ૧૯૦૫નું ટાઈમ-ટેબલ માત્ર કાયમ રહ્યું છે અને તે પ્રમાણે દિગંબરભાઈઓને તેમની વિધિ પ્રમાણે તેમના સમયમાં જા-અર્ચા કરવાનો આધકાર મળ્યો છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના તીર્થના વહીવટ તથા માલિકી વિગેરે ઉપર અધિકારના સબંધમા વેતાંબર તથા દિગંબરો વચ્ચે ઘણું લાંબા સમય સુધી ચાલેલા કેસો અને વિવાદોને ઉલ્લેખ વિસ્તારથી આવી ગયો છે. આ કેસ ઠેઠ ઈગ્લડની પ્રોવી કાઉન્સીલ સુધી પહોંચ્યો હતો. અને ત્યાંનો ચુકાદો ઈસવીસન ૧૯૨૮ ના જુલાઈની ૯મી તારીખે આવ્યો હતો, એ પણ જણાવાઇ ગયું છે. પ્રીવી કાઈન્સીલને એ ચુકાદો ઈંગ્લીશ ભાષામાં જ અક્ષરશ: નીચે મુજબ આપવામાં આવે છે. એને ભાવાર્થ પહેલા આવી ગયો હોવાથી ગુજરાતી અનુવાદ નથી કર્યો. ( ૬૪) Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રિવી કાઉન્સીલના ચૂકાદાની મૂળ કાપી Privy Council Appeal No. 69 of 1927 Honasa Ramasa Lad Dhakad and others... Appellants. Vs Kalyanchand Lalchand Patni Gujrathi and others... Respondents From : The Court of the Judicial Commissioner of the Central Provinces. Judgement of the Lords of the Judicial Committee of the Privy Council delivered on the 9th July, 1929. Present at the Hearing, Lord Blanesburgh, Lord Tomlin. Sir Lancelot Sanderson. (Delivered by Lord Blanesburgh.) At Shirpur, in the District of Akola, there has stood for five hundred years end it may be for much longer, the Jain Temple of Antriksha Parshwanath. The Jains are roughly ranged into two main divisions Digambaris, represented in this suit by the appellants, and the Swetambaris, represented by the respondents. One of the essential religious differences between the two is that Digambari idols are worshipped in a state of complete nudity, while the idols of the Swetambaris are revered draped and decorated with jewellery and ornaments. This deep-seated doctrinal or liturgical difference between influential sections of the Jain community lies at the root of the dispute which has ripened into this portentious litigation. In the temple at Shirpur there is an ancient idol, "Shri Antariksha Parasnath Maharaj," believed by the Swetambaris to be self-existent. The deity is held in deep veneration by them, also by the Digambaris It has apparently been a subject of controversy time out of mind whether it is a Swetambari or a Digambari idol, and whether as originally existent it was covered at the waist by a tie or band carved out of the stone or sand of which it is composed as the Swetambaris assert or whether it, being apparently agreed that the private parts are not visible to the worshipper, this resulted not from any tie or band or the physical covering but from the acual posture of the idol itself as is the contention of the Digambaris The Swetambaris had (65) Page #87 -------------------------------------------------------------------------- ________________ been used from time to time to plaster the idol's body as a result of which that which was alleged by them to be a self-existent waist band had in the Digambari view been produced and the immediate occassion of the suit was that on the 13th February, 1908, the defendants 1 to 7, with other Digambaris acting in the interest of the sect, chiselled, as the plaintiffs alleged, by means of iron instuments, the alleged self-existent tie and waistband from the body of the idol and removed the plaster and erased the lines on its hands and ears, outraging thereby the religious feelings of the Swetambaris. For all this the plaintiffs claimed Rs. 15,003 as damages But the scope of the suit was not limited to that claim - It became the medium for vindioating Swetambari pertensions ranging for beyond its immediate occasion. By their plaint the plaintiffs asserted that the property in and right of management of the relief temple was and always had been exclusively in the Swetambaris. On that footing they claimed substantive relict against the defendants as representing the Digambaris. And the defendants were not slow to take up the challenge so thrown down, for although from time to time objecting to the regularity of the suit during its progress in India, they joined, without regret apparently in this prolonged conflict, which after nearly 23 years of litigation in India, has at length been brought before His Majesty in Council for final adjudication. The Swetambari case as put forward by them can be shortly stated. Both the Temple of Shri Antariksha Parasnath at sirpur and that idol therein belong to their sect of the Jain community. It had been the uninterrupted privilege of the sect from time immemortal to worship the idol with the part showing the male organ covered up by a wais-tie and band and jewels and pastings on the body. The Swetambaris alone had uninterrutedly managed the affairs of the temple and of this idol, the Digambaris having no part or lot therein, until 1905, when, with due consideration, as it is put, for desire of the Digambaris to worship the sacred deity in their own way, some members of the Swetambari sect disinteres-tedly effected arrangement whereby the Digambaris were permitted to worship the idol at specified times without ornaments and under certain rules which (66) Page #88 -------------------------------------------------------------------------- ________________ safeguarded the religious beliefs and the customs of the Swetambaris. But after two year's co-operation the Swetambari followeres bad become convinced that the continuance of the association with the Digambaris was deterimental to the religious sentiments, rights and management of the Swetambaris, and on the 13th February 1908, matters came to a head, when the idol was mutilated by defendants 1 - 7 in the manner already referred to Since then the defendants had been obstructing the Swetambaris in placing upon the deity its accustomed ornaments and in restoring it to its self-existent form And the plantiffs claimed damages : injunctions restraining the defendants and other Digambari followers from raising any obstacle to the management of the Sansthan by the Swe. tambari or the restoration of the image to its originalform by them. Declarations were asked for, framed so as to obtain a decision from the Court that the Swetambari management of the temple and idol was absolute and uncontrolled; that no worship of the deity except in its self existent condition and covered as required by the religious principles of the Swetambaris should take place, and injunctions were sought to make these declarations effective at the instance of the Swetambari. The answering case of the Digambaris may not inadequately be described as a complete repudiation of the claims of the Swetambaris with the counter assertion, by them-selves, of rights over the temple and the idol as extensive and as absolute as those put forward by the Swetambari. Their case is to be found in the written statement of defendant No. 8, which was adopted as their own by the other defendants. In the course of that statement the charges of the plantiffs with reference to the alleged mutiliation of the idol by defendants are repudiated, and the views of the Digambaris with reference to the original form of the idol are put forward. With reference to these charges it may at once be stated that the plaintiffs' allegations as to the defendants' responsibility were not established at the trial, and their claim for damages, which was resisted by (67) Page #89 -------------------------------------------------------------------------- ________________ the defendants on technical as well on substantial grounds, has failed and is no longer persisted in. For the rest, the case presented by the written statement referred to was that the temple in question originally and absolutely belonged to the Digambari Jains, the Digambaris at Shirpur doing all the management with the help and advice of other followers at Khamgaon and Karanja. The association between the two sects referred to in the plaint was stated to have been brought about by an invitation from the Digambaris to some respectable gentlemen frora among the Swetambaris to join in a committee of management under an arrangement which Fontinud until 1908, when the Treasurer and Vice asicent of the mmittee, both Swetambaris, with a view withholding the entire wealth of this Digambari temple, nad kept back the accounts which, when called upon, they had agreed to r resent; in consequence of which conduct, as appears to be implied in the written statement, their instance. In confirmation of the assertion that the temple and idol were Digambari, it was pointed out in the statement that the Deity in question was Digambari in its position, having been installed by a Jain Digambari King in a temple of Digambari style and construction and that itself a principal idol, it was surrounded by Digambari idols worshipped only by Digambaris. The Swetambari had never worshipped this deity with the chaksu and tika and ornaments, and they had never been permitted by the Digambari so to do. No conflict could be more complete and eleborate. Each of the two sects asserted an exclusive property in the temple and idol, with a right of management entirely uncontrolled Joint control imposed by the one sect upon the other was a suggestion foreig to the cases of both. It was the common position as pleaded that the period of association, so vaguely refarred to by both constants, in no way impinged upon the absolute and exclusive rights claimed by each of them. The association as put forward on both sides was no more than a temporary arrangement that could at any time be brought to an end by those who by invitation had brought it into being. The vital importance (68) Page #90 -------------------------------------------------------------------------- ________________ of these identical pretensions will emerge in the sequel. The cases so put forward were litigated at great length and over many years, first in the court of the Additional District Judge of Akola, and on appeal before the learned Judicial Commissioner of the Central Provinces. At the trial, many witnesses were called on both sides and many exhibits produced; 600 of these were put in on the plantiffs' side alone. In the result, on the cases so made, the findings of both courts are concurrent and are expressed in judgements of great eleboration and meticulous care. Broadly, the findings are in favour of the Swetambaris. These had all along been in actual management of the temple and idol: their title and right of management had been exclusive. and they had been worshipping the image with jewels, ornaments and paintings, the male organ of the deity being covered with the waist-tie and band for a period, which could not be definitely ascertained but at any rate from 1847-48. The Digambaris had also been allowed to worship in their own way in the temple; but the witnesses of the Digambaris on the point of the ownership of the temple and its management were not believed. Rek. As the result, however, of the evidence taken, the period of association, gaurdedly dealt with by both disputants, assumed a significance more decisive than either of them had been prepared to acknowledge. It was disclosed that at the commencement of the present century, the management of the temple, although nominally in the hands of the Swetambaris, had been in fact usurped by the servents of the temple known as Polkars, who for many yeary had exercised independent control and had become "perfect masters of the situation" as the learned Trial Tudge expressed it. They set their employers at defiance and to, consolidate their own position, tired to play off the Digambaris against the Swetambaris They also inaltreated and plundered the pilgrims. The two sects united to face a common enemy, and in order to deprive the Polkars of the powers they has usurped, the Digambaris, at the instance of the Swetambaris, agreed to co-operate, with the result that in May 1901, a joint committee of equal numbers of (69) Page #91 -------------------------------------------------------------------------- ________________ Swetambaris and Digambaris was formed to undertake the management of all affairs, the prime mover tn the arrangement on behalf of the Swetambaris having apparently been Kalyanchand Lalchand one of the present respondents. This committee, acting on behalf of both sects joined in instituting criminal proceedings against the Polkars, who as a result, were reduced to the position of servants both It was clearly the view of the learned Trial Judge, not dissented from an appeal, that but for the aid of the Digambaris then rendered, and but for the monetary assistance then provided to them, the temple and all control over it would have been lost to both sects. This made all the more significant the proceedings at a general meeting of the Jains in 1905, at which, the Joint Committee still being in management, there was framed a scheme whereby the worship of the idol was to be performed by both sects in turns according to a regular time-table, which allocated precisely the same length of time for worship to each sect. The result, as held by both Courts, was that for the further period between the ejectment of the Polkars and the quarrel over the plastering of the idol in 1908. The two sects managed the temple through their committee, and worship was carried on by each sect in accordance with its own ceremonies and observances as prescribed by the time-table propounded in 1905, and in the view of the learned Trial Judge, these arrangement set at rest all disputes as to worship and as to the management of the Sansthan so far as the peculiarities of their worship and devotion went and they practically set a seal upon the recoginsed privileges of each party. Giving effect, therefore, to a plea of estopple set up by the defendants, he held that the plaintiff Swetambaris could not longer deny the right of the Digambaris to the joint management of the temple and to the worship of the idol in their own way as both of these matters were in the year 1905. The learned judge's decree is dated the 27th March, 1918. Naturally no declaration that the Swetambaris are (70) Page #92 -------------------------------------------------------------------------- ________________ entitled to any exclusive right of management is made, while the claims of the Swetambaris to exclusive privileges of worship are disallowed the parties are to adhere to the time-table of the 1905 and to obey the time regulations and procedure of worship in their own time as settled then. The collections of money and offerings are to be made by the two sects as hitherto from the time of the separation of their gadis and cash. The Swetambaris are to be entitled to worship the image with the ornaments, chaksu, tika and the like according to their forms of worship, but only in their own time, no injunction is to restrain the Digambaris from insisting upon their right to worship the image without ornaments, and in their own way and in their own time according to the time table. Each party is therefore directed strictly to adhere to the time-table and the time limit imposed therein. Finally, an injunction is granted against the Defendants and all other Digmabaris restraining them from interfering with the Swetambaris in the plastering of the idol so as to show the configuration on it of a waistband and waist-tie and certain marks on the ears and patms, but the order directs that "these marks shall not be so bold and prominent so as to be offensive in any way, and they shall be shown with a light touch of plaster and as faintly as possible." Both parties were dissatisfied, and the surviving plaintiff Swetambaris by notice of appeal and the defendant Digambaris by cross objections to the decree, set up again before the court of the Judicial Commissoner, Central provinces their respective cases as originally pleaded. Before that court, however, as stated in its judgment, the Swetambari appellants no longer contested the right of the Digambaris, as declared by the decree of the Trial Judge, to worship in their own way and in their own time, according to the time-table, to which must be added the statement of their Counsel before the Board that they no mark no claim to the collections of money and offerings made by worshippers during the periods of worship assigned tothe Digambaris. The cross-objections of tie Digambaris having (71) Page #93 -------------------------------------------------------------------------- ________________ failed to impress the court, the issue there, at the end of the day, resolved itself into the question whether the Subordinate Judge was wrong in refusing to grant to the Swetambaris a declaration of their exclusive right of management. Counsel for the Digambaris final contending only far the retention of the joint management as decreed by the Subordinate Judge. In the result the Appellate Court declared and held that the Swetambaris were, on the facts found, entitled to the exclusive management of the temple, and that the plea of estoppel set up by the written statement had no reference to that position. The conclusions of the Courtare embodied in its decree of the Ist October, 1923 It is from that decree that the present appeal is brought. On full consideration of the whole case their Lordships have reached to the conclusion that to the decree is right. The plea of estoppel contained in the written statement is perfectly general in its terms, and the defendants, when asked, refused to give any particulars of its meaning. In the absence of such particulars, it seems to their Lordships impossibe for the appellants to contend with success that it was thereby intended to set up against the plaintiffs' claim to exclusive management an estoppel which would at once be fatal to the same claim then being substantively put forward by themselves. But the question is not only one of form or of pleading. It is also one of substance The appellant's case forcibly presented to the Board was that the facts found by the learned Trial Judge imported and agreement between the two sects as definite and permanent in the matter of joint management, as the time-table in the matter of worship was now admitted to be. No such agreement, however, is pleaded even in the alternative. No issue with regard to it was directed. No such issue could have been directed as the existence of such an agreement was entirly contrary to the only pleaded case either of the plaintiffs or of the defendants. Moreover the evidence taken was not (72 Jain Educatior International Page #94 -------------------------------------------------------------------------- ________________ pointed to any such issue, and as it stands, is in all its prolixity on this issue, incomplete. In saying this, their Lordship have specially in mind the absence of Kalyanchand from the witness box-as absence only justifiable by the fact that this matter on which his evidence must have been so direct was not in issue at the trial. Lastly, the concession of the time-table now made by the respondents does not as it seem to their Lordships, carry with it any admission of a right on the part of the Digambaris to participate in the management. No one has, in fact, suggested that the time-table without management is valueless, on the contrary, the evidence shows that this has been the prevailing order since the final rupture between the parties place in 1909. took Their lordship need hardly affirm that they may call the Digambari right to the time-table as now declared, with all its implications, is in no sense a matter of favour. It is a matter of right by the Digambaris will bring them in to conflict with the courts Nor will they forget that by the admission of their learned counsel before the Board, they make no claim to the collections of money and offerings made by worshippers during the Digambari periods of worship. With these matters kept fully in mind by the Swetambaris there seems to their Lordships to be no reason why under this arrangement the relations between the two sects should not in this matter be in the future entirely harmonious. In the result, therefore, the appeal fails and their Lordships will humbly advise His Majesty that it be dismissed with costs. Their Lordships will further humby advise His Majesty that a petition lodged by the appellants for a stay of execution of the decree of the Judicial Commissioner be also dismissed with costs. (73) Page #95 -------------------------------------------------------------------------- ________________ DECREE "The court of the Judicial Commissoners on the 1st October 1923 made a decree setting aside the decree of Lower Court and ordering (1) That the Swetambaris are entitled to the exclusive management of the temple and immage of Shri Antariksha Parasnathji Maharaj and that they have right to worship the image in accordance with their custom, (2) That the Digambaris have a right of worshipping the image in accordance with an arrangement made in 1905 but are not to interfere with the Swetambari custom of Worship, (3) That the Digambari sect be permanently restrained from obstructing the Swetambari sect in getting the image restored to its original form and plastering the same now and hereafter." 'That the appellants obtained leave to appeal to your Majestry in council." "THE LORDS OF THE COMMITTEE in obedience to His late Majesty's said order in council have taken the appeal and humble petition into consideration and having heard counsel on behalf of the parties on both sides Their Lordships do this day agree humbly to report to Your Majesty as their opinion that this appeal ought to be dismissed and the decree of the Court of Judicial Commissioners of the Central Provinces dated 1st day of October 1923 affirmed.' "HIS MAJESTY having taken the said report into consideration was pleased by and with the advice of HIS PRIVY COUNCIL to approve thereof and to order as it hereby ordered that the same be punctually observed, obeyed and carried into execution." (74) Ww.jainelibrary.org Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના તીર્થને વહીવટ કરવાને તાંબરને સંપૂર્ણ અધિકાર આપતા, અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની પોતપોતાની વિધિ પ્રમાણે વારાફરતી સૌના ટાઈમ દરમિયાન પૂજા કરવાનો તાંબર દિગંબર બંનેને અધિકાર આપતા, તથા મૂર્તિને લેપ કરવાનો તાંબરોને અધિકાર આપતા પ્રિવી કાઉન્સીલના ચુકાદા સુધીના ઈતિહાસને આપણે જોઈ ગયા છીએ. પિાલકોના હાથમાં તીર્થ હતું તે વખતે પણ મુર્તિને લેપ કરવામાં આવતો હતો. પિલકારોના હાથમાંથી છોડાવ્યા પછી સને ૧૯૦૮ માં લેપ કરવામાં આવ્યો. પણ દિગંબરોએ લોઢાના ઓજારોથી કછટ તથા કંદોરાના ભાગને ખોદી નાખ્યા તેથી વેતાં– બોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને તેનો નાગપુરની કેટથી સને ૧૯૨૩માં ચૂકાદે આવ્યો તેમાં મંદિર અને મૂર્તિના વહીવટ અને કટિસૂત્ર તથા કચ્છોટ સહિત લેપ કરવાને તાંબરોને અધિકાર મળ્યો. આથી વેતાંબરોએ તરત જ સને ૧૯૨૪ માં લેપ કરાવ્યું. જો કે આ વખતે દિગંબરોએ કોર્ટમાં અટકાવવા (Stayની માગણી કરી હતી, પણ તે મંજૂર થઈ નહોતી. આથી તેમણે તેમના પૂજાના ટાઈમ દરમ્યાન રાજ ગરમ ઉકળતા દૂધ અને પાણીના પ્રક્ષાલ કરીને લેપને ધોઈ નાખવાનો પ્રયત્ન કર્યો અને લેપને ઘણું નુકસાન પહોંચાડ્યું આ રીતે દિગંબરે તેમને મળેલા પુજાના અધિકારના સદુપયોગ (!) કરીને રાજી થયા. ત્યારબાદ તેમણે પ્રિવી કાઉન્સીલમાં અપીલ કરી તેનો પણ ચૂકાદે નાગપુરના ચૂકાદાની જેમ વેતાંબરોની તરફેણમાં જ આવ્યો. આથી બ્રિર્વä સુવ ભવતા એ ન્યાયથી તાંબાનો અધિકાર પાકે પાકે થઈ ગયો. એટલે તાંબરોએ મંદિરમાં રીપેરીંગ કામની શરૂઆત કરી. એ પ્રમાણે વેતાંબરોએ મતિને લેપ કરાવવાની પણ સને ૧૯૩૪ માં તૈયારી કરી, પરંતુ દિગંબરોએ તે સામે વાંધો ઉઠાવ્યો અને સીવીલ પ્રોસીજર કોડની ૪૭મી કલમને આધારે આકેલાની કોર્ટમાં તેમણે અરજી (Application ) કરી ક– તાંબરોન પ્રિવી કાઉન્સીલના ચુકાદાથી લેપ કરવાનો ભલે અધિકાર મળ્યો હોય, પણ તેમાં લેપ ક્યારે કરવો તેમજ લેપમાં કટિસૂત્ર અને કચ્છોટની પહોળાઈ તથા જાડાઇનું પ્રમાણ કેટલું રાખવું, એની કશી સૂચના ન હોવાથી જ્યાં સુધી કોર્ટ તરફથી એ વિષે નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી શ્વેતાંબરોને લેપ કરવાની રજા ન મળવી જોઈએ.” “વેતાંબરોએ આ સામે વાંધો ઉઠાવ્યો કે સિવીલ ગ્રોસીજર કોડની ૪૭ મી કલમ નીચે આ અરજી થઈ શકતી નથી. આકેલાની કોર્ટના ન્યાયાધીશે વેતાંબરોની આ દલીલને મંજૂર રાખી. અને ૧૧-૧-૧૯૩૭ ના ઓર્ડરથી દિગંબરોનો અરજી કાઢી નાંખી એટલે દિગંબરોએ તરત નાગપુરની હાઈકોર્ટમાં અપીલ કરી. હાઈકોર્ટે દિગંબરોની અરજ મંજર રાખી અને લેપની રીત નક્કી (૭૫) wwwlainelibrary.org Page #97 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે આ કેસને કાલાની કેટ ઉપર પાછો મોકલી આપે. કેસ ચાલ્યો અને તેમાં દિગંબરોએ કટિસત્ર અને કચ્છટના ચિહને બહુ જ આછીપાતળા અને બારીક બનાવવાની માગણી કરી. તાંબરોએ કહ્યું કે ભૂતકાળમાં અંતરિક્ષજીની મૂર્તિના લેપમાં જેવી કટિસત્ર અને કચ્છોટની આકૃતિ કાઢવામાં આવતી હતી તેવી કાઢવાનો અમને અધિકાર મળવો જોઈએ. કે બંને પક્ષનાં અનેક સાક્ષીઓની જુબાની લીધી અને પુરાવાઓને આધારે ૧૩-૯-૧૯૪૪ તારીખે આવા આશયનો નિકલ ( Order ) આવે કે શ્વેતાંબરોને કટિસૂત્ર નથી કોટની લેપમાં આકૃતિ કાઢવાને અધિકાર છે. કટિસત્ર (કંદરા) ની પહોળાઈ ૧ ઈંચ જેટલી રાખવી અને કમરની એક બાજુથી બીજી બાજુ સુધી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી કમરને ફરતી કટિસત્રની આકૃતિ કાઢવી. કટિસત્રની જાડાઈ છે એતૃતીયાંશ ઈચ જેટલી અર્ધ ગોળ આકારે કાઢવી. કટની જાડાઈ એકઅષ્ટમાંશ ઈચ જેટલી રાખવી અને પહોળાઈ ઉપરના ( પ્રારંભના ) ભાગ ૨ ઇંચ જેટલી અને નીચેના (છેડાના ) ભાગ આગળ ૨ા ઈચ જેટલી રાખવી. મૂર્તિનો લેપ ચાલતું હોય ત્યારે અને સુકાઈ જાય ત્યાં સુધી પૂજા-પ્રક્ષાલ ઉપર શ્વેતાંબરો પ્રતિબંધ મુકે તે સામે દિગંબરોએ વાંધો ઉઠાવવો નહીં અને તાંબરોને જ્યારે લેપ કરવો હોય ત્યારે લેપ કરી શકે છે, એ સામે દિગંબરોને વાંધો ઉઠાવવાનો અધિકાર નથી. આ પ્રમાણે હુકમ ( Order ) મળવાથી વેતાંબરોએ તરત જ લેપ કરવાની તૈયારી કરી દીધી અને જાહેર ખબર પણ આપી દીધી. તેટલામાં દિગંબરોએ આકલાના ચૂકાદા સામે ફરી પાછી નાગપુર હાયકેટમાં સન ૧૯૪૪ માં અપીલ કરી. હાયકેટના યુરોપિયન જજ R. E. પિલેકે ૮-૭-૧૯૪૭ ના રોજ નિકાલ ( Order) આપ્યો અને તેમાં આકેલા કેર્ટના આડરને મંજૂર રાખીને દિગંબરોની અપીલ કાઢી નાંખી. અને ટીકા કરી કે દિગંબર જાણી જોઈને કેસ લંબાવી રહ્યા છે માટે તાંબરોને જે કંઈ કોર્ટનું ખર્ચ થયું છે તે ભરપાઈ કરી આપવા માટે દિગબરોને હુકમ કર્યો. કે આ હુકમ મળતાં જ તાંબરોએ લેપની તૈયારી કરી દીધી તેટલામાં તે દિગંબરોએ નાગપુરની હાયકેટેમાં લેટર્સ પેટંટ અપીલ ( Letters Patent Appeal ) કરી અને લેપની અટકાયત ચાલુ રાખવાની ( Continuat ion of the stay ) માગણી કરી. પણ ૧૭-૩-૧૯૪૮ ના હુકમથી કોર્ટે એ અપીલ પણ કાઢી નાંખી, અને લેપ કરવા બદલ કોઈ પણ પ્રકારને મનાઈ હુકમ આપવાની ના પાડી. આથી કોઈ પણ જાતની આડખીલી વચમાં ન રહેવાથી ૩-૧૦-૧૯૪૮ તારીખે તારોએ લેપ કરવવાની શરૂવાત કરી, અને (૭૬) wwjainelibrary.org Page #98 -------------------------------------------------------------------------- ________________ લેપ સુકાઈ જતાં ૧૩-૧૧-૧૯૪૮ થી પૂજા-પ્રક્ષાલની શરૂવાત પણ કરવામાં આવી. ત્યારે આ સુંદર અને તેજસ્વી લેપથી મૂર્તિ ઝગમગ ઝળકવા લાગી. m B .A. oninni સંવત ૨૦૧૫માં પ્રભુ પ્રતિમાને ફરી લેપ કરવાને પ્રસંગે ઉપસ્થિત થયા. લેપનું કામ શરૂ થતાં દિગંબરીઓએ સરકારમાં તદ્દન ખોટી ફરિયાદ નોંધાવી પ્રભુની ઘેર આશાતના કરી. સત્ય હકીકત પુરી પાડતા બધા અવરોધો દૂર થયા. લેપ શાંતિથી પૂર્ણ થયો. - દિગંબરીઓએ કરેલી આશાતનાઓની શાંતિ કરવા માટે આચાર્ય ભગવંત શ્રી વિજયભુવનતિલસૂરીશ્વરજીની નિશ્રામાં અટાર અભિષેક અને અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર વગેરે કરવામાં આવ્યા. સંવત ૨૦૧૭ ના ફાગણ માસમાં ફરી પૂજા પ્રક્ષાલ વગેરે શરૂ કરવામાં આવ્યા. તીર્થોને બીજા નામોલ્લેખ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના તીર્થની ઉત્પત્તિ આદિ વર્ણવતાં જે પ્રાચીન ઐતિહાસિક ઉલ્લેખો ઉપલબ્ધ થયા છે. તે લગભગ તમામ ઉલ્લેખોનું વર્ણન આવી ગયું છે. બીજા પણ કેટલાક પ્રાચીન લખાણે છે કે-જેમાં અંતરિક્ષનો ઈતિહાસ નહીં પણ માત્ર નામોલ્લેખ મળે છે. આવા ઉલ્લેખો પૈકીના ખાસ નીચે મુજબ છે. “ શ્રીરે અન્તરિક્ષ શ્રીપર્વ”—આ ઉલ્લેખ શ્રી જિનપ્રભસૂરિચિત વિવિધ– તીર્થ કલ્પાન્તર્ગત ચતુરશીતિમહાતીર્થનાસંગ્રહકલ્પ (પૃ ૮૬ ) માં છે. આ જ જિનપ્રભસૂ એ રચેલા શ્રીપુરરિા પારર્વના ઉલ્લેખ પહેલાં આવી ગયો છે. ત્યાં એ પણ જણાવ્યું છે કે-એની રચના સં. ૧૩૮૭ આસપાસ થઈ હશે. પરંતુ ચતુરશીતિમહાતીર્થનામસંગ્રહક૯૫ની રચના સં. ૧૩૬૮ પહેલા જ તેમણે કરી હશે એમ લાગે છે, કારણ કે આ કે૯૫માં તેમણે શત્રુંજયતીર્થનું વર્ણન કરતાં સં. ૧૦૮ માં "વજીસ્વામી અને જાવડશાહના હાથે પ્રતિષ્ઠિત થયેલા શ્રી १ तथाहि-श्रीशत्रुज्जये भुवनदीपः श्रीवरस्वामिप्रतिष्टितः श्रीआदिनाथः ।.... श्रीशान्तिप्रतिष्ठितः पुण्डरीकः श्रीकलशः । द्वितीयम्तु श्रीवरस्वामिप्रतिष्ठितः पूर्णकलशः । "- वि० ती० कल्प. पृ. ८५. " इत्थं जावडिराद्याहत्पुण्डरीककपर्दिनाम् । मूर्तीनिवेश्य सज्जज्ञे स्वविमानातिथित्वभाक् ॥ ८३ ।। दक्षिणाड.गे गवतः पुण्डरीक इहादिमः । वामाड्.खे दीप्यते तस्य जावडिस्थपितोऽपरः ।। ८४ ॥ । fa૦ તૌ ૫. પૃ. ૪ (૭૭) Jain Education ternational www.hainelibrary.org Page #99 -------------------------------------------------------------------------- ________________ આદીશ્વર ભગવાન અને પુંડરીકસ્વામીનો ઉલ્લેખ કર્યો છે પરંતુ આ બિંબનો- પ્રતિમાજને સં. ૧૯૬૯ માં મુસલમાનોને હાથે વિનાશ થયો હતો, એમ શત્રુંજયતીર્થ ક૯૫ (કે જેન. સ. ૧૯૮૫માં રચના થઇ છે. માં ૫ ૫ માં તેમણે જ જણાવ્યું છે. એટલે શ્રીપુરે અન્તરિક્ષથીવારä-- ચતુ શાંતિમહાતીર્થનામસંગ્રહકપમાં ઉલ્લેખ સં. ૧૬૯ પૂર્વ છે એમ સિદ્ધ થાય છે. સંભવ છે કે તેમણે આ ઉલ્લેખ તીર્થયાત્રા કર્યા પહેલાં માત્ર સાંભળીને જ કર્યો હોય. સં. ૧૪૭૩માં લખાયેલી ધર્મદેવસૂરિવિરચિત કલિકાચાર્ય કથાના અંતમાં લખાવનાર આદિનું વર્ણન કરતી એક પ્રશસ્તિમાં પણ આ જ તીર્થને 3ઉલ્લેખ છે. સંભવતઃ ૧૬મી સદીના પ્રારંભમાં ચા થેલી રત્નશેખરસૂરિશિષ્ય નંદીરત્ન. શિષ્ય રત્નમંદિરમણિવિરચિત ઉપદેશતરંગિણીમાં પણ આ તીર્થને ઉલ્લેખ છે. દેવવિમલસૂરિકૃત હીરસૌભાગ્ય મહાકાવ્યમાં પણ આનો ઉલ્લેખ છે શીલરત્નસૂરિકૃત ચતુશિતિજિનસ્તુતિ (આત્માનંદ સભા પ્રકાશિત, ભાવનગર ) માં પૃ. ૯ માં, તથા એ જ પ્રતિમાં છપાયેલી ખુશાલવિજયવિરચિત (સં. ૧૮૮૧) પુરુષાદાની પાદેવનામમાલા (પૃ. ૧૧ ) માં પણ આ તીર્થને ઉલ્લેખ છે. શ્રી આત્માનંદસભા પ્રકાશિત જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય (પૃ. ૩૧, પર, ૯, ૨૭૭ ) માં પણ જુદા જુદા રાસમાં આ તીર્થને २ " ही ग्रहर्तुक्रियास्थान ( १३६९ ) संख्ये विक्रमवत्सरे । जावडिस्थापितं વિવૅ છૅર્મનું સર્વશત્ છે ???” વિ. તા. ૧૫.૬, ૫ / વિસ્તારથી જાણવા માટે જુઓ ૧૪-૨-પ૦ આત્માનંદ પ્રકાશના અ કમાં દેવગિરિના લેખમાં મારું ટિપ્પણું ૫. ૧૨૦ રૂ થી રાત્રકન –-રંવત"ાતિધર–ગવું-શીપુર-શ્રીગરા૪િ-કુચप्रमुखश्रीतीर्थयात्रा मुदा । कालेऽत्रापि कलौ करालललिते चक्रे स संघाधिपो वपन्नथिजने घनाघन इव द्रव्याणि पान यवत् ॥ १० ॥ एतावता निजकुटम्बयुतेन नूनाहृसंधपतिना वसताऽमराद्रौ । श्रीअन्तरिक्षमुखतीर्थविचित्रयात्रा मुख्या [:] कृता विविधपुण्यपरम्परास्ताः ..॥ २४ ॥--एतिहासिक महत्वकी प्रशस्ति 9. ૬૪૭-૮ (પ્રેમી મિનન્દનગ્રંથાકાત ) જુઓ. ૧૪-૫-૫૦ના અંકમાં ટિપ્પણ. ४ " श्रीजीरापल्लि-फलवधि-कलिकूण्ड-कुर्कुटेश्वर-पावकाऽऽरासणस (शं) खेश्वर-चारूप--रावणपार्श्व-वीणादीश्वर-चित्रकूटाऽऽघाट-श्री--स्तम्भनपार्श्वराणपुरचतुर्मुखविहाराद्यनेकतीर्थानि यानि जगतीतले वर्तमानानि यानि चाऽतीतानागतानि तानिसर्वाण्यपि तत्तत्कालप्रधानचतुरनरशिरोरत्नपुरुषपुरन्दर-- (૭૮) Jain Education temnational www.Jainelibrary.org Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લેખ છે. પવિત્ર ગ્રંથમાલા પ્રકાશિત પ્રાચીન તીર્થમાલાસંગ્રહ (ભાગ ૧ પૃ. ૯૮, ૧૧૪, ૧૫૧, ૧૬૯, ૧૯૮ ) માં પણ જુદા જુદા મુનિરાજેએ આ તિર્થની યાત્રા કર્યાનો ઉલ્લેખ છે. ન્યાયવિશારદ વાચકવર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પણ અહી પધાર્યા હતા અને તેમણે તુતિમાં બે સ્તવનો બનાવ્યાં છે. આટ કી ઐતિહાસિક માહિતી આપતા સંસ્કૃત-મોત ઉલેખોનું ગુજરાતી ભાષાંતર તે અગાઉ આપવામાં આવ્યું છે. તેના મૂળ સંસ્કૃત-પ્રાકૃત ભાગો ધણા લાંબા લાંબા હોવાથી તેમજ સંસ્કૃત-પ્રાકૃત ભાષાને લીધે ઘણાખરા વાંચકોને પણ કંટાળો આવે તેથી અહીં આપવામાં આવતા નથી. વિશેષ જિજ્ઞાસુઓએ તે તે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંશે જોઈ લેવા. ગ્રંથોના નામ, પરકાશનસ્થાન પૃષ્ઠાંક વિગેરે તે તે સ્થળે જણાવ્યા જ છે. કવિશ્રી લાવણ્યસમયજીએ સં. ૧૫૮૫ માં એક અંતરિક્ષનો છંદ બનાવ્યો છે. આ છંદ ભાવનગરનિવાસી શ્રી સ્વ. કુંવરજીભાઈ આણંદજી તરફથી પ્રકાશિત થયેલા રાચીન સ્તવનાદિ સંગ્રહમાં છપાયો છે, અને તે ૪૫ કડી છે, પરંતુ બાલાપુરમાંથી મળી આવેલાં હસ્તલિખિત પાનાંઓમાં ૫૪ કડીઓ છે. વળી હસ્તલિખિત સાથે સરખાવતાં પ્રા ત સં૦ માં છપાયેલ છંદની કડીઓમાં ઘણું અંતર દેખાય છે. એટલે આ છંદ પુનઃ છાપવા યોગ્ય સમજીને નીચે મુજબ આપવામાં આવે છે – प्रवति तान्यैव न तु स्वयं समुत्पान्नानि....। अत एव वसुधाभरणं पुरुष ga”—-GTo તરંo ૬ (ચો. વિ. . પ્રકાશિત) આનું સંપાદન સં. ૧૫૧૯ માં લખાયેલી પ્રતિ ઉપરથી કરવામાં આવ્યું છે. એટલે તે પહેલાંનો આ ગ્રંથ ખરે જ ૫. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીગણિવિરચિત તપાગચ્છ પટ્ટાવલી કે જે સં. ૧૬૪૮ માં બરાબર રચાઈ ગઈ હતી તેમાં પણ પૃ. ૭૩ માં ( પૃ, મુનિરાજશ્રી દર્શનવિજયજી મ... ત્રિપુરી સંપાદિત પટ્ટાવલીસમુચ્ચયાંતર્ગત ) હીર સૌભાગ્ય કાવ્યો ઉલ્લેખ હેવાથી સ. ૧૬૪૮ પહેલાં જ આ કાવ્યની રચના થઈ હશે. તેમાં ૬ઠ્ઠા સર્ગમાં આ પ્રમાણે ઉલ્લેખ છે – अपि पार्वजिनान्तरिक्षकाभिध उच्च:स्थितिकैतवादिह । किमुलम्भयितुं महोदयं भविनां भूवलयात् प्रचेलिवान् ॥ १८ ॥ फणभृद् भगवन्निभालनादनुभूताहिविभुत्ववैभवः । स्पृहयन् भुवनद्वयीशतां फणदम्भाद भवतीव यं पुनः ॥१९॥ ( ૭૯). www.ainelibrary.org Page #101 -------------------------------------------------------------------------- ________________ એક તે “જય જય જય જય પાસ જિર્ણોદ અંતરિક પ્રભુ ત્રિભુવનતારક ભવિક કમલ ઉલ સ દિણંદ” આ ૬ કડીનું સ્તવન છે. તથા બીજું “ભેટે ભેટે સલુને પ્રભુ અંતરીક ભેટે” –આ કડીનું સ્તવન છે આ બંને સ્તવનો ઘણાં પુસ્તકમાં છપાયા છે. ૬. આ સિવાય મહિમાસાગર શિષ્ય આનંદવર્ધનકૃત અંતરિક્ષપાર્શ્વનાથ સ્તોત્ર (જૈનધર્મસિધુ . ૫૩૭), વિનયભસરિકૃત તીર્થયાત્રા--સ્તવન, સમયસુંદરકૃત (સં. ૧૬૮૬ ) તીર્થમાલા વિગેરે વિગેરે અનેક ગુજરાતી કાવ્યોમાં આ તીર્થને ઉલ્લેખ છે. જ ક કરો ન કહેતા: ૧નાના ગામના કમાન . .દાદાના નામની તમામ માનક સમાન રકમને માનનારાન્જનમ નાના નાના નાના નાના (૮૦) www.lainelibrary.org Page #102 -------------------------------------------------------------------------- ________________ કવિ લાવણ્યસમયવિરચિત – શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ છંદ સરસ વચન દે સરસતિ માત, બલિસ આદિ જિસિ વિખ્યાત; અંતરિક ત્રિભુવનનો ઘણી, પ્રતિમા પાસ જિનેસરતણી. ૧ લકઘણી જે રાવણ રાય, તેહતણો બનેવી કહેવાય; ખરદુષણ નામે ભૂપાલ, અતિનિસિ ધર્મતણે પ્રતિપાલ. સરુ વચન સદા મન ધરે, ત્રિણ કાલ જિનપૂજા કરે; મન આખડી ધરી છે એમ, જિનપૂજા વિણ જમવા નેમ. એક વાર મન ઉલટ ધરી, ગજ રધ ઘોડા પાયક તુરી. ચોરવાડી સહુ સંચરે, સાથે દેહરાસર વિસરે. દેહરાસરીયો ચિતે ઇસ્યુ, વિન દેહરાસર કરવું કિસ્યું ? રાયતણે મન એ આખડી, જિનપૂજા વિણ નહીં સુખડી. ૫ પ્રતિમા વિષ્ણુ લાગી ચટપટી, ચડ્યો દિવસ દસ બારહ ઘટી; કયાં એકઠા વેલુ છાન, સા(માથું સાખી કીધો ભાગ. નહીં કઈ બીજી આસની, પ્રતિમા નિપાઈ પાસની: તે કરતાં નવિ લાગી વાર, થા મહામંત્ર નવકાર. પંચ પરમેષ્ઠિને કરે ધ્યાન, કરી પ્રતિષ્ઠા સહુ પ્રધાન; દેહરાસરી હરખું હસે, પ્રતિમા દેખી મન ઉલસે. આવ્યો રાજા કરી અંઘોલ, બાવનાચંદન કેશર ઘેલ; પ્રતિમા પૂછ લાગ્યો પાય, મન હરખ્યો ખરદૂષણ સાય. ૯ એક વેલું ને બીજે છાણ, પ્રતિમાનો આકાર પ્રમાણ; ધરમી રાજા ચિંતા કરે, રખે કોઈ આશાતના કરે. પ્રતિમા દેખી હિયડુ કરે, સાથ સહિત ભલાં ભોજન કરે; તેહજ વેલા તેહજ ઘડી, પ્રતિમા વાતણી પરે પડી ૧૧ બંધ ધરી ખરદૂષણ ભૂપ, પ્રતિમા મેલી તવ જલપ; ગયો કાલ જગમાંહી ઘણે, પ્રતિમા પ્રગટી હવે તે સુણે. ૧૨ એલચપુર એલગદે રાય, કુછી છે ભૂપતિની કાય; ન્યાયવંત નવિ દંડે લોક, પૃથિવી વરતે પુણ્યસિલોક. ૧૩ રાયતણે શિર મોટો રોગ, રયણભર નવિ નિકા જેગ: રામ રામ કીડા સંચરે, રાણી સવી નિદ્રા પરિહરે. ૧૪ જે કીડાને ઠામજ જિહાં, તે પાછા વલી મેલે તિહાં; જે નવિ જાઈ તેહને ઠાય, તતખણ રાજા અચેતન થાય. ૧૫ રાય રાણું સંકટ ભોગવે, કરમે દેહલા દિન જેગવે રયણભર નવિ ચ લે રંગ, દીસે કાયા દીસે ચંગ ૧૬ (૮૧) Page #103 -------------------------------------------------------------------------- ________________ એક વાર ચ સાથે સમર્થ જાતાં રથ પરિવર્યાં, રમવા રચવાડી સચર્ચા પરિવાર, પાળા પાચકના નહીં પાર. મથાળે થયે, માટી અટવીમાંહે ગયા; ગુજ છે Y જ २० વડી, ઠામ. ૨૧ હાથ હસ્યા; શાકારાન્ત વડ વિશ્રામ, છાયા લાગી અતિ અભિરામ ૧૮ લાગી તા નિર મન ર્યું, પાણી દીઠુ મામલ ભર્યું; પાણી પીધા ગલણે ગલી, હાથ પગ મુખ ધાયા વલી. કરી રવાડી પાછા વળ્યેા, પહેલાં જ પટરાણી મત્સ્યેા; પટરાણી રલિયાત શુટ, થાયે શમ્યા પામ્યાં આવી નિદ્રા રચણી પડી, પાસે રહી પટરાણી પાચમુખ નીરખે જામ, તે કીડા નવી દેખે રાણીને મન કૌતુક વસ્યું, હરખી રાણી હિયડે જાગ્યા રાજા આલસ મેડ, રાણી પૂછે એ કર જોડ. ૨૨ સ્વામી કાલ રચવાડી ક્રિડાં, હાથ પાય મુખ ધેાયા જિડાં; તે જલના કારણ છે ઘણા, સ્વામી કાજ સરસે આપને ૨૩ રાજા જપે રાણી ]ા, અટવી પથ અછે અતિ ઘણા; વડ તીર્ ઝબલ જલ ભર્યાં, હાય પાય મુખ ધાવન કર્યાં. ૨૪ મેં પ્રભુ લીધા તેડુના ભેદ, આપણુ જાસ્યુTM વડ વિચ્છેદ; રથ તરીઆ તુરંગમ લેય, રાય રાણી મીલ તિમાં દીઠુ ઝાખલ વ તીર, જાણે માન સરાવર નીર: હરખી રાણી હીડે રંગ, રાજા અંગ ગયા કષ્ટ તે વધ્યા વાન, દેહ થઈ આવ્યા રાજા એલચપુરી, માંડે એચ્છવ આણંદ ધરી. ૨૭ ઘર ઘર તલિયા તાર તાટ, આવે વધામણા માણિક માટ; ભારી ઘણ આવે ભેટણા, દાન અમેાલક દીજે ઘણા. ૨૮ રાય રાણી મને થયેા સ ંતાપ, કર્યાં અમારીતણે નિધિ; સન્ત સુવે નિ:શું ક ૨૯ ભરપૂર; ચાલ્યા અેચ. ૨૫ પખાળે ચોંગ ૨૬ સેવન સમાન; સમભૂમિ ટાલે પંચક, તિહાં ચંદન ચપક પુર કપૂર, મહેકે વાસ અગર રણીભર સુપનાંતર લડે, જાણે નર ક્રાઈ આવી અતિચા કરી અબ પ્રમાણ, નીલા ઘેાડા નીલા પલાણ કહે. આવ્યો અસવાર. નીલા ટાંપ નીલા હથીયાર, નીલ વરણ સુણુ રે ઍલચપુરના ભૂપ, જિહાં જલ પીધા તીહાં છે કૂપ; પ્રગટ કરાવે વહેલા થઈ, તિહાં પ્રતિમા માહરી છે સહી. ૩૨ માણિક કરી મલેાખાની પાલખી, માતી જડી કાચે તાંતણે સાથે ધરી, હું આવીશ તિહા એસી જે આજના જયા તતખેહ, વાછરડા જોતરો પૂડ મ વાલીસ જેવા ભણી, ઇસ્યા સુપન લહી જાગ્યા રાય, ચાણ્યા સાઇ કરી, તે સિખામણુ દેઉં છું હુ ઊડી વનમાંહે ભુલી આવ્યો વડ પાસે ܚܥ ૧૭ નવલખી; ૧૯ ૩૦ ૩૧ ફરી. ૩૩ તેહ: ઘણી. જાય; ૩૪ વહી ૩૫ ( ૮૨ ) www.tinelibrary.org Page #104 -------------------------------------------------------------------------- ________________ તે જલ કુ૫ ખણાબે જામ, પ્રગડ્યો કુ૫ અચલ અભિરામ ભર્યો નીર ગંગા જલ જો, હરખ્યો રાજા હિયડે હસ્યો. ૩૬ કરી મલોખાની પાલખી, માણિક મોતી જડી નવલખી; કાચે તાંતણે મેલી ઠામ, આવી બેઠા ત્રિભુવન સ્વામ. ૩૭ પાસ પધાર્યા કઠે કુવા, ઉચ્છવ મેરૂ સમાના હુઆ; રથે જોતર્યા બે વાછડા, ચાલ્યા તે ખેડ્યા વિણ છડા. ૩૮ ગાય કામિની કરે કિલ્લોલ, બાજે ભુગલ ભેરી ઢોલ પાલખી વાહનને આકાર, નવિ ભાંજે પરમેસર ભાર. ૩૯ પ્રૌઢી પ્રતિમા ભારી ઘણી, પાલખી છે મલોખામણી; રાજા મન આવ્યો સંદેહ, કિમ પ્રતિમા આવે છે એહ ? ૪૦ વાંકી દષ્ટિ કર્યો આરંભ રહી પ્રતિમા થાનક થિર થંભ; રાજા લોક ચિંતાતુર થયો, એ પ્રતિમાનો થાનક થયો. સુત્રધાર સિલાવટ સાર, તેડી આ ગરથ ભંડાર આલસ અંગતણ પરિહરે, વેગે ઈહાં જિનમંડપ કરો. ૪૨ સિલાવટ તિહાં રંગરસાલ, કીધા જિનપ્રાસાદ વિશાલ ધ્વજદડ તારણ થિરથંભ, મંડપ માંડ્યા નાટારંભ ૪૩ પબાસણ કીધા છે જિહાં, તે પ્રતિમા નવિ બેસે તિહા; અ તરિક ઊંચા એટલે, તલે અસવાર જાયે તેટલે ૪૪ રાજા રાણી મનને કેડ, ખરચે દ્રવ્યતણી તિહાં કેડ; સપ્ત ફેણ મણિ સોહે પાસ, એલગરાયની પૂરી આસ ૪૫ પૂજે પ્રભુને ઉવેખે અગર, તિન ઠામે વાગ્યે શ્રીનગર; રાજા રાજલક કામિની, ઓગલ કરે સદા સ્વામિની ૪૬ સેવા કરે સદા ધરણે દ્ર, ઉમાવજી આપે આનંદ, આ સંઘ ચિહું દિશિતણા, માંડે ઓચ્છવ આન દ ઘણા. લાખેણી પ્રભુપુજા કરો, મોટો મુગટ મનોહર ભરો: આરતિએ સવિ મંગલમાલ, ભુંગળ ભેરી ઝાકઝમાલ ૪૮ આજ લગે સહકે ઈમ કહે, એક જ દોરો ઊંચા રહે; આગલ તે જાતે અસવાર, જ્યારે અલગ રાય અવતાર. જે જીમ જાયે તે તિમ સહી, વાત પર પર સદગુરુ કહી; બેલી આદિ જિસી મન રૂલી, નિરતું જાણે તે કેવળી ૫૦ અશ્વસેન રાય કુલ અવતંસ, વામા રાણી ઉદરી હંસ વાણારસી નગરી અવતાર, કરજે સ્વામી સેવક સાર. ૫૧ ભણે ગુણે જે સરલે સાદ, સ્વામી તાહરાં સ્તવન રસાલ ધરમી નર જે ધ્યાને રહે, બેઠા જાત્રાતણો ફળ લહે. ૫ર ઉલટ અખાત્રીજે થયો, ગાય પાસ જિનેસર જયે શૈલીશ બે કર જોડી હાથ, અંતરિક શ્રી પારસનાથ. ૫૩ સંવત પંદર પંચાશી જાણ, માસ શુદિ વૈશાખ વખાણું; મુનિ લાવણ્યસમય કહે મુદા, તુમ દરસન પામે સુખસંપદા. | ( ૮૩ ). Page #105 -------------------------------------------------------------------------- ________________ વડોદરાવાસી ૫. શ્રી લાલચંદભાઈ ભગ– વાનદાસ ગાંધીને પણ અમારે ખાસ જ ધન્યવાદ આપવો જોઈએ, કેમકે ભાવવિજયગણિ-વિરચિત શ્રીજગન્તરિક્ષારર્વનાથમાભ્યિ કે જે અંતરિક્ષછના ઇતિહાસમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે, તે છપાઈ ગયું હોવા છતાં, ઘણે ઘણો પ્રયત્ન કરતાં પણ કોઈ સ્થળેથી પ્રાપ્ત થઈ શકયું નહોતું તે તેમની પાસેથી મળ્યું હતું. અને જયારે જ્યારે દાર્શનિક અધ્યયન અને સંશોધનમાં અમને કોઈ પણ પુસ્તકની જરૂર પડે ત્યારે ત્યારે અલભ્ય અને કિંમતી પુસ્તકે પણ વડોદરાની રાજકીય લાયબ્રેરીમાંથી વિના સંકોચે તેમણે પૂરાં પાડ્યાં છે આ તેમનું સૌજન્ય જ છે. આ તીર્થ ઉપર પૂર્ણ ભક્તિથી યથાશકિત યથામતિ શૈધ કરીને આ તીર્થનો ઈતિહાસ આલેખવા પ્રયત્ન કર્યો છે, છતાં તેમાં જે અપૂર્ણતા રહી ગઈ હોય તેને વિદ્વાન સંશોધકે પૂર્ણ કરવા પ્રયત્ન કરશે એવી આશા રાખીએ છીએ. અંતે દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથભગવાનને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના શબ્દોમાં જ વિજ્ઞપ્તિ કરીને સમાપ્ત કરીએ છીએ – दूर करो दादा पासजी भवदुःखका फंदा वाचकयश कहे दासकुं दीजे परमानंदा । मेरे साहिब तुम ही हो प्रभु पार्वजिनंदा ।। www. j elibrary.t Page #106 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री अन्तरिक्षपार्श्वनाथाय नमः ॥ શ્રી અન્તરિક્ષપાર્શ્વનાથજી તીર્થ વિષે એક મહત્ત્વની પ્રતિમાલેખ જર્વલંત પુરાવો F BAD શ્રી અંતરિક્ષપાર્શ્વનાથભગવાનના તીર્થ સંબંધી ઐતિહાસિક માહિતી બની શકે તેટલાં સાધનો દ્વારા મેળવીને વિસ્તારથી હું જણાવી ચૂક્યો છું, કે જેનાથી વાચકો સુપરિચિત છે. આ પ્રકરણમાં તેની જ પૂર્તિરૂપે શ્રી અંતરિક્ષપાશ્વનાથ તીર્થ સંબંધમાં મળી આવેલો એક મહત્ત્વને ધાતુનાં પ્રતિમાજી ઉપર કોતરેલો લેખ આપવામાં આવે છે. સંવત ૨૦૦૬ માં અમારું અકેલામાં ચાતુર્માસ હતું ત્યાંથી વિહાર કરી બાલાપુર, શેગાંવ, ખામગાંવ, મલકાપુર તથા બુહનપુર થઈ અહીં જલગાંવમાં આવવું થયું. વચમાં બુર્હનપુર કે જે આજથી ત્રણસો વર્ષ પૂર્વે જેનોનું મોટું કેન્દ્ર હતું અને જ્યાં અઢાર જિનાલય હતાં ત્યાં આજે વસ્તી ઘટી જવાથી બધાને ભેગા કરીને એક ભવ્ય જિનમંદિર બાંધવામાં આવ્યું છે. ત્યાંના બધા પાષાણુ તથા ધાતુના પ્રતિમાજી ઉપરના લેખો નોંધ્યા કે જે ઐતિહાસિક દષ્ટિએ ઘણું ઉપયોગી છે. તે જ પ્રમાણે અહીં આવીને પણ અહીંના પાષાણના શ્રી વાસુપૂંજ્ય સ્વામીના ભવ્ય જિનાલયમાંની મૂર્તિઓ ઉપરના લેખ નેધતા શ્રી અંતરિક્ષપાશ્વનાથ ભગવાનની પ્રતિમાના ઉલ્લેખવાળો એક મહત્વનો લેખ એક ધાતુનાં પ્રતિમાજી ઉપર મળી આવ્યો અને મારા આનંદનો પાર ન રહ્યો. એ લેખ નીચે મુજબ છે – संवत १७०५ वर्षे फागुणवदि ६ बुधे श्रीअवरंगाबादज्ञातीयवास्तव्यप्राग्वाटज्ञातीद्रग्र (?)-शास्त्रायां सा० अमीचंदभायाँ बाइ इंद्राणिनाम्न्या स्वकुट (टुं) बश्रेयसे स्वकारितप्रतिष्ठायां श्रीवासु पूज्यजिनबिम्बं कारितं प्रतिष्ठितं च तपागच्छाधिराजश्रीविजयसेनसूरीश्वरपट्टालंकारभट्टारक श्रीश्रीश्री विजयदेवसूरिभिः श्रीअंतरिक्षपार्श्वनाथप्रतिमालंकृतश्रीसिरपुरनगरे ॥ शुभं भवतु । श्री॥ ભાવાર્થ – “વિક્રમ સંવત ૧૭૦૫ ના ફાગણ વદિ ૬ ને બુધવારે ઔરંગાબાદના વતની પરવાડજ્ઞાતિના દમ(૩)શાખાના અમીચંદની પત્ની ઈદ્રાણી નામની બાઈએ પિતાના કુટુંબના કલ્યાણ માટે પિતે કરાવેલી પ્રતિષ્ઠામાં Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી વાસુપૂજ્ય ભગવાનનું બિબ કરાવ્યું અને તપાગચ્છાધિરાજ શ્રી, વિજયસેનસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર શ્રી વિજયદેવસૂરીએ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાથી અલંકૃત સિરપુરનગરમાં તેની પ્રતિષ્ઠા કરી.” ઉપરના લેખમાં એમ જણાવ્યું છે કે સં. ૧૭૦૫ માં ઔરંગાબાદના વતની અમીચંદ નામના શ્રાવકની પત્ની ઈન્દ્રાણી નામની શ્રાવિકાએ શ્રી વિજયદેવસૂરિજી મહારાજને હાથે અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનાં તીર્થમાં એ ધાતુના પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આથી એ વાત સિદ્ધ થાય છે કે આજથી ત્રણ વર્ષ પૂર્વે શ્વેતાંબરનો જ ત્યાં અધિકાર હતા. ઔરંગાબાદમાં તે વખતે જેનોનો - ઘણી મોટી વસ્તી હતી. ત્યાં દેરાસરો પણ ઘણાં હતાં તેમજ ત્યાં અનેક મોટા મોટા આચાર્યાદિ મુનિરાજના ચાતુર્માસ થતાં હતાં. અંતરિક્ષ તીર્થથી (શિરપુરથી) ઔરંગાબાદ ૧૨૦ માઇલ જ દૂર છે. સંભવ છે કે શ્રી વિજયદેવસૂરિશ્વરજી મહારાજ ઔરંગાબાદથી અંતરિક્ષજી પધાર્યા હોય અને ત્યાં ઔરંગાબાદથી આવેલા શ્રાવકેએ તેમને હાથે પ્રતિષ્ઠા કરાવી હોય. આ ધાતુનાં 'રતિમાજી શિરપુરથી ( અંતરિક્ષથી) અહીં જલગાંવમાં શી રીતે અને કયારે આવ્યા તે કંઈ કહી શકાતું નથી, કેમકે સામાન્ય રીતે ધાતુની મૂતિઓ “ચલ” હેવાથી એક સ્થાનેથી બીજે સ્થાને ગમે ત્યારે લઈ જવામાં આવે છે. આજે તાંબર-દિગંબરોનો ઝઘડો ઉપસ્થિત થયો ત્યારથી પ્રત્યેક વખતે વેતાંબરો એકાદ મૂર્તિ પણ અંતરિક્ષના દેરાસરમાં પધરાવે તે સામે દિગંબરે વાંધો ઉઠાવતા આવ્યા છે. અને આજથી ચાલીશ વર્ષ પહેલાં પૂજયપાદથી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ સંઘ લઈને ત્યાં પધાર્યા હતા ત્યારે ત્યાં સંઘ રોકાય તેટલા થોડા દિવસ પૂરતી જ સંઘમાં સાથે લાવેલ મૂર્તિને પધરાવવા સામે પણ દિગ બએ સખ્ત વાંધો ઉઠાવ્યો હતો અને ઘણું મોટું તોફાન મચાવ્યું હતું અને છેવટે બધો તફાની મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો; પણ ઉપરના લેખનાં લખાણથી સ્પષ્ટ જોઈ શકાય છે કે તાંબરોને એ તીર્થ ઉપર અબાધિત અધિકાર હતો અને ત્યાં બીજા પ્રતિમાજી પણ ઈચ્છાનુસાર પધરાવવામાં આવતા હતા. આ દષ્ટિએ જોતાં આ લેખ અંતરિક્ષજી તીર્થના સંબંધમાં ઘણો મહત્ત્વનો અને ઉપયોગી છે. सं. २००७ फाल्गुन वद ८ श्रीऋषभजिनजन्मदीक्षाकल्याणक (पूर्व खानदेश ) म. जळगांव मुनिराजश्री भुवनविजयान्तेवासी मुनि जंबूविजय (૮૬) Page #108 -------------------------------------------------------------------------- ________________ अंतरिक्षपार्श्वनाथस्तोत्रम् ॥ उपजातिवृत्तम। श्रीपार्श्वनाथं भवि सुप्रसिद्ध, वैदर्भदेशे सुविशालकीत्तिम् अस्पृष्टभूमि सुयथार्थनाम, श्रीअंतरिक्षं शिरसा नमामि ॥१॥ विभूषितं श्रीपूरमध्यभाग, पातालगर्भगृहसंस्थितं यः। अनेकभक्त्तापितभक्त्तिपुष्पं, श्रीअंतरिक्षं शिरसा नमामि ॥ २ ॥ लंकापते विभूषित यत्, बिम्बं जिनेन्द्रस्य सुभूतकाले ।। चमत्कृतिर्यस्य जने प्रसिद्धं, श्री अंतरिक्ष शिरसा नमामि ॥ ३ ॥ वाराणसी यस्य सुजन्मभूमि-र्वामाकुले सूर्य इव प्रदीपः । पूज्यं मनोवांच्छितपूरकं त, श्री अंतरिक्षं शिरसा नमामि ॥ ४ ॥ फणीन्द्रविस्फारितमातपत्रं, सूशोभितं सुंदरश्यामवर्णम् । आकृष्टभक्तालिमुखारविन्द, श्रीअंतरिक्ष शिरसा नमामि ॥ ५ ॥ सत्योपदेष्टा कमठस्य पाश्वो मन्त्रामृतेनोद्धरितः फणीन्द्रः । सुरेन्द्रसंपूजितदेवदेवं श्रीअंतरिक्षं शिरसा नमामि ।। ६ ॥ धर्मोपदेष्टा भुवि भाविकानां तीर्थंकर: संघविधायको यः । धर्मस्य संस्थापकधर्ममति, श्रीअंतरिक्षं शिरसा नमामि ॥७॥ भक्तस्य वाज्छा भघि भाग्यलक्ष्मी-विधायको यः परमार्थसिद्धेः। मोक्षस्य दाता परमं पवित्रं श्रीअंतरिक्षं शिरसा नमामि ॥ ८ ॥ -बालेन्दु श्री अंतरिक्षपार्श्वनाथ जिनेश्वर स्तवन ( राग-जब तुम ही चले परदेश ) श्री अंतरिक्षप्रभु पास, पूरो हम आश स्वामी सुखकारा, सेवकका करो उद्धारा विदर्भदेश के शिरपुरमें, तुम जाकर बैठे दूरदूरमें। तुम दर्शन को आया हूँ जिनजी प्यारा...सेवक. १ तुम सेवामें मैं आया हूँ, महापुण्यसे दर्शन पाया हूँ। ___ आनंद हुआ है दिलमें आज अपारा....सेवक० २ तुम मति अध्दर रहती है, अति चमत्कार चित्त देती है। तुम महिमा जगमें सोहे अपरंपारा...सेवक० ३ Jain Educatie International Page #109 -------------------------------------------------------------------------- ________________ प्रभु तुमने रोग मिटाया है, श्रीपाल का कोढ हटाया है। मुज दुःख हरो करुणारसके भंडारा....सेवक. ४ तुम नामको नित्य समरता हूँ, करजोडके विनति करता हूँ।। जंबूको है प्रभु तेरा एक सहारा....सेवक० ५ -रचियता-मुनिराजधी जंबूविजयजी महाराज ॥ श्री अंतरिक्षपार्श्वनाथ स्तवन ॥ ॥ प्रभु हुं प्रेमे आव्यो रे, मारुं आयुष्य एळे जाय, प्रभु० ॥ ए चाल । ( राग माढ ) प्रभु हुं भावे आव्यो रे । मने संसारमा न सुहाय । प्रभु हुं भावे आष्यो रे । ए अंचली। श्री अंतरिक्ष पार्श्वनाथ स्वामी । अरज करुं बारंवार । आ संसार समुद्र थी तारो । तारक बिरदना धार । प्र० १ ॥ अज्ञानता रूप तळियं जेहतुं । उंडु जेह अगाध । व्यसन शैल समुह छे जेमा । कषाय कलश ऊपाध । प्र० २ ।। तृष्णा पवन थकी ते भरीया । संकल्प वेला वधार। वडवानल कामदेव रुपी छ। स्नेह इंधन अपार । प्र० ३ ॥ रोग शोकादिक मच्छ बहुला । द्रोह गर्जना थाय । सोयात्रिक भव्य जीव घणेरा । संकटथी गभराय । प्र० ४ ॥ एह थकी हुँ अति उभग्यो छु । साहेब सुण दयाल । हंस कहे मुज जलदी तारो । जाणी पोतानो बाल । प्र० ५॥ (२) ( राग माढ ) ( थारी गाई रे अनादिनः निंद जरा टुक जोबो तो सही ) ए चाल । श्री अंतरिक्षपार्श्वनाथ प्रभुजी मावे भेटया रे । __ भावे भेटया भावे भेटघा भावे भेटया रे। . मुंबईथी प्रभुदर्शन करवा, मोह थयो मन जाण । मोहमयी कहेवामां आवे, देख्यं प्रत्यक्ष प्रमाण । प्रभुजी० १॥ (८८) Jain Education Ternational wwwjainelibrary.org Page #110 -------------------------------------------------------------------------- ________________ कोटमां पूर्ण चोमासुं करीने, कोलाबाथी क्रमवार । वालकेश्वर लालबागमां आवी, त्यांथी कर्यो विहार । प्रभुजी. २ ॥ ३॥ ४॥ ५॥ ६ ॥ भायखला दादर घाटमांही, भाड्ड भाणा मझार । कसोली भीमडी पडघा वासींदा, शाहपुर चैत्य जुहार । प्र० अट्टगामः खरडीथी कसारा, इगतपुरी मुकाम । घोटी कावनाहमा झुहारी, आव्यो वाडी वरेगाम । प्र०. इडोली नाशिक तीर्थ नमीने, वाडगामथी ओझार । सुकी नानिफाड विंचोड थकी, देशमाणु लारोलार । प्र० येवले यवंती पार्श्व जुहारी, आव्या अंदर सुर । वैजापुर पारसोडा, बाबुला, वेरुल गुफा भरपुर । प्र० आव्या देवगिरी जे हालमा छे, दौलताबाद प्रख्यात । हीरसूरि जीहां भणवाने आव्या, हीर प्रश्नमां विख्यात । प्र० चैत्य त्रण औरंगाबादमां, चोखलठाणु करमाल । सेकटा बदनापुर झालणे, चंद्रप्रभुने निभाल । प्र० वाघरुल राजा देवले पूजी, शीनखेड कीनगाम । बीबीगाम लोणारमा अर्ची, की, सोनारी मुकाम । प्र० मांगरोल शीरपुर जीहां छे, पार्श्वनाथ अंतरिक्ष । . गाम नगर नदी पर्वत गुफा, उल्लंघी आव्यो हूं ईश । प्र० पद्मणी मन पियु वसे, सीताने मन राम । गिरजा मन गिरिजापति रे, निर्धनने धन ठाम ! प्र. गजवर मन रेवा नदी रे, ध्येयमां ध्याता ध्यान । . तेज मुज मन अंतरिक्ष पासना, ध्यान- सदा मकान । प्र० ८॥ ९॥ १०॥ ११॥ १२॥ रावण प्रतिवासदेव समयमां, माली सुमाली नाम | प्रभुपूजन विना भोजन न करे, श्रावक- ए काम । प्र० १३ ॥ कार्य प्रसंगे गामांतर जाता, प्रतिमा विसरे साथ । तव सेवक भावी पाश्वनाथनी मूर्ति बनावे स्वहाथ । प्र० . १४॥ अष्टप्रकारी पूजा करीने, सरोवरमां पधराय । भावना भावी त्यांथी सिघावे, विमान बेगे चलाय । प्र० १५ ॥ www.ainelibrary.org Page #111 -------------------------------------------------------------------------- ________________ RYAN Saran एक दिन रोगी श्रीपालनपाल, आवे सरोवर पास । हाथ पग धोया के रोगनो, त्यांथी थयो झट नाश । प्रभुजी० १६ ॥ रायराणी विचारे दिलमां, शाथी थई शुद्ध काय । त्यारे सुपनमां वाणी सांभळी, प्रतिमा छे जलमांय । प्र० १७ ॥ एना प्रभावे रोग गयो छे, एम जाणी श्रीपाल । जलमांथी प्रभुने काढीने, देखे जगत् प्रतिपाल । प्र० १८ ॥ निरविकारी अतिमनोहरी. भवदुःख भंजन हार । मूर्तिने निजनगर लाववा, राजा थयो तैयार । प्र० १९ ॥ पण जातां पछवाडे जोयु, तेथो मूति न जाय ।। अति उत्तम प्रभावशाली, ते अधर रही देखाय ॥ प्र० २० ॥ अद्भुत एवो चमत्कार देखीं, राजाए शीरपुर गाम । वसावी चैत्य कराव्युं, सुंदर पूजा करे अभिराम । प्र० २१ ॥ सम्पूर्ण तीर्थन वर्णन करतां, आवे नहीं कांई पार ।। ते कारण श्री तीर्थ कल्पथी, उद्धर्यों एटलो सार । प्र० २२ ॥ ज्यांथी श्री पार्श्वप्रभुजी निकल्या, मोजुद छे ते ठाम । वेरूलमां देखीयु, ते तो कुंडसरोवर धाम । प्र० २३ ॥ अगीयार लाख वर्ष थयां छे, ए प्रतिमाने खास । तीर्थ वंदनमा नाम निरुपण, जुवो अंतरिक्ष पास । प्र० २४ ॥ २५ ॥ २६ ॥ भवदावानल तापे तपेला, भविजन अपरंपार । तेहने शीतलता ऊपजावे, मूर्ति अति मनोहार । प्र० कलिकाले अंतरिक्ष पासनो, महिमा जगमशहुर । अनेक यात्रालु यात्रा करीने, कर्म करे चकचूर । प्र० गिरापति गुण गाई शके नहि, माराथी केम गवाय । तो पण भक्ति वशे गुण गाया, शक्ति प्रमाणे कवाय । प्र० देव अपर निर्दोष न जगमां, जोयो सकल संसार । ते कारण मुज मन लोभाणु, करो हवे भवपार । प्र० अपराधी जीवोने ऊधरी, कर्मों तुमे उपगार । हुं तो तमारा चरणोनो सेवक, आवागमन निवार । प्र० २७ ॥ २८ ॥ २९ ॥ (९०) www.Jainelibrary.org Page #112 -------------------------------------------------------------------------- ________________ एकलथी संघलावे चतुविध, बालुभाई राधाबाई | यात्राथी संतोष थयो बहू, जीन शासननी वधाइ । प्रभुजी० ३० ॥ वीर संवत चोवीसें चालीसमां, आत्म संवत अढार । ओगणीसें सीत्तेर विक्रमे, मास फागण सुखकार । प्र० शुदि एकादशी इस्वीसने, ओगणीसें चौद साल । तारीख आठ मार्च रवीवारे, भेट्या जिणंद दयाल । प्र० दूर थकी चाली हुं आव्यो, प्रभुजी तुम दरबार । आतम लक्ष्मी संपदा आपो, हंसगति करनार । प्र० ३१ ॥ ३२ ॥ ३३ ॥ मनथकी तुज ध्यान धरुं हुं वचनथी कविता सार । कायाथकी प्रभु शीर नमावु, कर्पूर कहे वारंवार | प्र० 卐 ( ३ ) ( कव्वाली ) पूरवले पुण्यसें पाया ॥ ए आंकणी ॥ ३४ ॥ दर्शन अंतरिक्ष पारसनां माता वामाजीके नंदा सोहे मुख पूनमचंदा, टालो भवोभवका फंदा | मिले सुख अमंदा | दर्शन० १ ॥ तुहीं जगनाथ जगदेवा । करुं निशदिन तुम सेवा । चाहुं नित्य मोक्षका मेवा । जैसे गजवर मन रेवा । दर्शन० २ ॥ लिया जग ढुंढमें सारा । नहि तुज सम प्रभु प्यारा । पडा हुं चार गति कांरा । निहाली कीजे भवपारा । दर्शन० ३ ॥ काटे कषाय विषधर क्रूर । चूसे मुज आतमाका नूर । पुकारूं में सुणो हजुर । छुडावो यश ग्रहो भरपुर । दर्शन० ४ ॥ ज्ञानीको बहोत क्या कहेना । हंस सम मोय कर देना । कर्पूर सुण बेना । मुज प्रभु पास ले लेना । दर्शन० ५ ॥ 卐 ( 67 ) Page #113 -------------------------------------------------------------------------- ________________ ( राग वरवा ) अरचन सुंदर बना-ए चाल श्री अंतरिक्ष महाराज दर्शन सुखकारी । ए आंकणी० तुज मूर्ति मोहनगारी, कर्म कठोर कंद चूरनारी । प्रमोद तनमनमां देनारी, जेम मोरने मेघ गाज । दर्शन० १ ॥ हूं प्रभु कर्मरोगथी पुरो तुं धनवंतरी नही अधुरो।। कोजे रोग तणो चकचूरो, ढील शेनी छे महाराज । द० २ ॥ जग उद्धारक अंतरजामी, सुणो अर्ज करुं छु शिरनामी। मुज पुंठे पडयो मोह हरामी, जेम तीतर पर बाज । द० ३ ॥ अंतरिक्ष अंतर नवि कीजे, मुखथी निज सेवक कहीजे । नेहनजर मुज सन्मुख दिजे, राखी प्रभु मुज लाज । द० ४ ॥ बेठा अर्ध पद्मासने आप, धर्म दोलत दायक माबाप हंस सम करो टाली पाप, कर्पूरना शिरताज । द० ५ ॥ ( नाम वीर प्रभु लिजे भवियां लिजे रे लिजे रे लिजे अध छीजे-ए चाल ) पास अंतरिक्ष स्वामी, प्रभुजी स्वामी रे स्वामी रे स्वामी सुखधामी ॥ ए आंकणी ॥ अंतरिक्ष प्रभु अंतरजामी त्रण जगतमां नामी रे नामी रे नामी सुखधामी । पास० १॥ दोष अढार रहित निरंजन, थया शिवगति गामी रे गामी रे __गामी सुखधामी । पास० २ ॥ अचिंत्य चिंतामणि सम दर्शन, करी में दुःख दियां वामी रे वामी रे । वामी सुखधामी । पास० ३ ॥ सचित्त आनंदरुप अनुपम, जय प्रभु निष्कामी रे कामी रे। कामी सुखधामी । पास० ४ ॥ अर्ध पद्मासन मूर्ति मनोहर, पूजीए आनंद पामी रे पामी रे पामी सुखधामी । पास० ५ ॥ (६२) Page #114 -------------------------------------------------------------------------- ________________ महिमा गहन अंतरिक्षपासनो, केम करीने वदामी रे वदामी रे वदामी सुखधामी । पास० ६ ॥ कलीकालमां अधर रहे मूर्ति, नथी एमां कांई खामी रे खामी रे खामी सुखधामी । पास० ७ ॥ मने लोकांते अंतरिक्षमा राखो, जेथी दुःखाडां देवू वामी रे वामी रे । वामी सुखधामी । पास० ८ ॥ तुज विन देव दानवनी सेवा, जाणी में नकी नकामी रे नकामी रे नकामी सुखधामी । पास० ९ ॥ भवोभव चरणमा रही तुमारा, चाहुं छु करवा गुलामी रे गुलामी रे गुलामी सुखधामी । पास० १० ॥ आदमलक्ष्मी संपदा आपो, घट घट अंतरजामी रे जामी रे जामी सुखधामी पास० ११ ॥ हसविजय कविराजनो कर्पूर, कहे सेवाने इच्छामी रे इच्छामी रे इच्छामी सुखधामी । पास० १२ । (टीप : आ बधा स्तवनो प. पू. आचार्य भगवंतश्री विजयानंदसूरीश्वरना शिष्य प पू. मुनिश्री लक्ष्मीविजयजीना शिष्य मुनिश्री हंसविजयजी महाराजना समयमां बनेला छे. ) ( कर्ता : प. पू. आचार्यश्री विजय भुवनतिलकसूरीश्वरजी म. ) अंतरिक्ष जिन दर्शन कीधा, मनोवांछित फळ सौ लीधां रे । अंत० । टेक । मूर्ति मनोहर श्याम वरणनी, दर्शक दिल हरनारी । चमत्कारथी अद्धर रहेती, भवनिर्यामक गुणधारी रे। अंत० १॥ दूर देशथी दोडी दोडीने, दर्शन काजे आव्यो । दर्शनथी दिल उलसाये, दुःला दारिद्र हराये रे । अंत० २ ॥ अष्टादश अभिषेक थावे, शांतिस्नात्र सुंदर भणावे । सौ संघने हर्ष न मावे, दर्शन कृतकृत्य थावे रे । अंत० ३ ।। Page #115 -------------------------------------------------------------------------- ________________ बे हजार ने सत्तर वर्षे, फागण वदी तेरस दिवसे । पूर्ण महोत्सव थावे हर्षे. भविजन मन समकित स्पर्श रे । अंत० ४ ॥ आत्मकमलनी ज्योति विकसे, एकतान ध्यानमा रहेता । शुभ लब्धि निधि गृह प्रगटे, भुवन तिलक आनंद वहेता रे अंत० ५ ॥ (७) एक प्राचीन स्तवन संवत १८३६ माघ शुद ७ रोजे प. पू. श्री देवसुंदर मुनिए आ सुंदर स्तवन रचेलं छे, ते हस्तलिखित प्रत उपरथी अत्रे उध्घृत करेल छे. ॐ श्री गुरुभ्यो नमः - ( हो साहेब संभव प्रभु तुम नामथी-ए देशी. ) हो साहेब श्री अंतरिक जिन साहेबा ॥ शोभे श्री शिरपुर मझार हो साहेबा ॥ नरनारी आवे घणा श्री जिनने दरबार हो । ए आंकणी० ॥ शेषफणा टोपसोहामणो सेवे श्री नागराज हो । साहे. १ ॥ इण कलिकाले तं सही श्री अतरिक महाराज हो । साहे०२ ॥ चांपो केवडो मालती मोगरो आवे भरी भरी छाब हो । साहे० ३ ॥ चकवा समरे दिनमणि हूं समरूं तुम नाम हो । साहे० ४ ॥ चरणे लंछन दीपतो, श्री धरणेंद्र गुणधाम हो । साहे० ५ ॥ हरिहर देव घणा अछे, पण नावे जोड हो । साहे० ६ ॥ तुम दरिसण दीठे थके, माहरी पुगी छ मनि कोड हो । साहे० ७ ॥ सवत अढार छत्रीसमाँ, महा सुदी छठी मझार हो । साहे० ८ ॥ अतरिक प्रभु भेटतां, मारो सफल थयो अवतार हो । साहे० ९ ॥ पंडित शिरे दिनमणि, श्री मानसुंदर गुरुराय हो । सा० १० ॥ माहरी आश्या फली महाराय हो साहेब श्री अंतरिक जिनसाहेब । साहे० ११ ।। इतिश्री अंतरिक्ष पार्श्वनाथ स्तवन पूर्ण (९४) Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ છંદ મધ્ય ભવભચવારક જગજનતારક ભરતે વિદર્ભ દેશે શ્રીપુરનગરીના રાણા, પાપવિદારક સુહામણે; ભકત મનાવાંછિત પૂરક જે સ'શય છેદક વિ મનના, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષજી અધર બિરાજે મનહરણા, કલિકાલે એ અદ્ભુત દીપે ચમત્કાર ગુણુ ભર્યાં દિસે, જસ તાલે નહીં અન્ય તીથ કાઇ દ ન કરતા મન હીસે: મુખમંડલ જસ અતિવ મનેાહર નયન સહકર સુહાગણા, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા. ભજતા જેને નેત્ર ઉઘાડે પુત્રપૌત્રની આશા પૂરે દુ:ખ ભકતાનું દારિદ્રચ નિવારે પાર્શ્વના પ્રભુ અંતરિક્ષમાં, મધન તૂટે અદીતણા જનના મટે રાગી મનવાંછિત પુરે સહુના, અધર બિરાજે મનહરણ. દશ દિશિમાં જસ કીર્તિ સુગંધી પ્રસરી અનુપમ અવનીમાં, ભક્તમધુપ ગુંજારવ કરતા દોડી આવે જસ પદમાં; મન આનંદ ન માવે જોતાં મુખ પ્રમુદ્રિત થાએ સહુના, પાર્શ્વનાથ પ્રભુ અંતિરક્ષમાં અધર બિરાજે મનહરણા, દૂષિત જાણી જગજન દુઃખા પાપીજન ઉદ્દરે પાર્શ્વનાથ પ્રભુ વિભુ; ધરા પરવશા અધર બિરાજે મહાપ્રભુ, નિવારવાને અવતરિયા છે અહ પ્રભુના પ્રભાવતી આ અવનીમાં, અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા. ખરદૂષણ રાજાએ નિર્મી ભાવી જિનની એ પ્રતિમા, કઈક વત્સરા જલમાં રહીને પ્રગટ થઈ આ અવનીમાં; નૃપતિએ ભાવભક્તિથી લાવી અદ્ભુત એ રથમાં, પાર્શ્વનાથ ભુ અંતિરક્ષમાં અધર બિરાજે મનહરણા. ઇંલ ૧ ૨ ૩ ४ વિવિધ નામધારી મહુ દેશે પૂજાએ પારસ દેવા, સ્પર્શ થતાં જસ સુવણૅ થાએ ભકત-લાહ ફળતી સેવા; એવા પ્રભુના નામ ઘણા છે ભકત ઘણા દેવેંદ્રતા, પાર્શ્વનાથ પ્રભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા. ૬ ૫ ७ ( ૫ ) Page #117 -------------------------------------------------------------------------- ________________ કા જાગી નૃપતિ ચિત્તમાં મંદિર આંધ્યું મનમાં રાખી સંધે પાર્શ્વનાથ સ્થિર થયા ભુ શ્રીપુરમાં, ન મેડા ભુએમાં; ગવ માંધ્યું સુંદર મદિર ભૂગર્ભ કીવી રચના, અધર બિરાજે મનહરા, ભુ અંતરિક્ષમાં આવે દર્શન કરવા સહુ આવે, માનવ જન્મતણા હૉવેશ; વામાન દનકરા પુજન ભજન કરીને લેજો તારણતરણ ભવિકજનના એ અન્ય ન પાર્શ્વનાથ પરભુ અંતરિક્ષમાં અધર બિરાજે મનહરણા. દીસે આ જગમાં, અધ કરી સકલ ગણે નિજ નેત્ર ભક્તજન પાર્શ્વનાથ શ્યામસુંદરા મૂર્તિ અલૌકિક ફણિધર શિરપુર ત્ર ધરે, પદ્માસન ખેડા ભક્તનેાના ચિત્ત રે: દન કરી પ્રભુ પાતા, અધર બિરાજે મનહરણા. પરભુ અંતરિક્ષમાં મુકુટ કુંડલાલકૃતિથી મુખમ લ રન તિલક સાહે, સ્વણું ઘટિત મણિ મુક્તાલના હાર કંઠમાં મન માહે; ખાલેન્દુ થઇને ભાવે ગાવે ગુણ પાર્શ્વનાથ અધર બિરાજે નતમસ્તક જિનના, મનહરણ. ભું અ`તરિક્ષમાં શ્રી ખાલચંદ હીરાચં.... “ સાહિત્યચંદ્ર 7 ,, . ૯ ૧૨ ૧૧ ( ૯ ) www.jathelibrary.org Page #118 -------------------------------------------------------------------------- ________________ ભારત દેશના સર્વ ભાગમાંથી સેંકડો વર્ષોથી શ્રી અંતરિક્ષજી તીર્થમાં જુદા જુદા ગામથી, શ્રી જૈન શ્વેતાંબર સંઘ, આચાર્યો, પંડિત મુનિ મહારાજાઓ સંધ સમુદાય સાથે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથની યાત્રા માટે અખંડિતપણે આવતા રહ્યા છે, તેમાંથી અનેક સંઘોએ તીર્થમાં સારી એવી રકમો અને ઘરેણાઓ આ તીર્થના તીર્થપતીના ચરણે ભેટ તરીકે આપેલાં છે. તેની અને આ તીર્થના વહિવાટના ચેપડાઓ વખતોવખત તપાસીને તે ઉપર પોતાના હસ્તાક્ષર કરેલા છે. == તેની = સંક્ષિપ્ત નેંધ સંવત ૧૮૪૫ સાલથી આજ દિવસ સુધી અનેક સંઘે અત્રે આવ્યા છે. અને એ જ પ્રમાણમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ પણ વારંવાર અત્રે આવીને આ પાવન તીર્થનું દર્શન પુજન તેઓએ કરેલું છે, તે સર્વેની નોંધ સંસ્થાનના દફતરમાં આવેલી છે, તેમાંથી અનેકોએ સેવા દ્રવ્ય પણ અર્પણ કરેલું છે. ભગવાનને અનેક અલંકાર ભેટ તરીકે આપેલા છે. આ ઠેકાણે એક વાત વિશેષ રીતે લક્ષમાં લેવા જેવી છે કે દીગબરી દેવસ્થાનમાં કોઈ પણ ઠેકાણે ભગવાનને અલંકારો ચઢાવવાની પ્રથા નથી, અગે તો કેટલાક અલંકારે ભગવાનને ભેટ તરીકે આવ્યા છે. તે સર્વ શું સુવે છે ? તે સિવાય પુજાના અનેક ઉપકરણે પણ વખતોવખત ભેટ મળેલા છે. સંસ્થાનના હિસાબ તપાસવામાં આવેલા છે અને જમા-ખરચ ઉપર તેવા શેરાઓ લખી મુકવામાં આવેલા છે. w w.jainelibrary.org Page #119 -------------------------------------------------------------------------- ________________ દરેક વિગતો અને નિર્દેશ વિસ્તાર ભયથી અમે કરતા નથી, પણ જેઓને તે અંગે ઉત્સુકતા હોય તેઓ સવિસ્તર રીતે, સંસ્થાનના દફતરમાં જઈ શકે છે. t" - જેને સંસ્થાનની વ્યવસ્થા જોવા માટે વખતોવખત કાર્ય કરી કમિટીની નિમણુક સર્વસાધારણ સભામાંથી થાય છે. જેમાં ખરચ ઉપર સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવે છે. સારાંશ આ પ્રાચીન શ્વેતાંબરી તીર્થ સકલ જેનોનું એક પૂજા અને શ્રદ્ધાસ્થાન ઘણા પ્રાચીન કાળથી થયું છે, એમાં શંકા નથી. www.jainelibraty.org Page #120 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ કૃતજ્ઞતા લેખ આ મહાન પ્રાચીન શ્વેતાંબર તી ના ઇતિહાસ પૂર્ણ કરતા પહેલા અમારૂ આ ક વ્ય થઈ પડે છે કે આ તીના વિકાસ માટે જે મહાન વ્યક્તિએ પ્રચહ્ન કરેલા છે તેનેા કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ થવા જરૂરી છે. વર્ષાવ્યા. શાસનદેવ ૨૦૧૭ માં ત્યાં સ્થાપના, તેની પુર્ણાંપ્રસંગ આ તીના સન ૧૯૫૯-૬૦ માં પ્રભુના પ્રતિમાને લેપ કરવાને પ્રસંગ ઉભા થયે અને દિગંબર ભોઇએ હુંમેશ મુજબ પ્રતિકારના વરસાદ જાગરૂક હતા અને લેપનુ કામ પુ થયું. ત્યાર બાદ સં. અઢાર અભિષેક, નૃતન વિાહર પાર્શ્વનાથ જિનમ ંદિરની હતી અને પ્રતિષ્ઠા, અંજનશલાકા મહેાત્સવ, એ આખા ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખવા જેવા છે. તે જેમની પવિત્ર નિશ્રામાં ઉજવાયેા તે સુપ્રસિદ્ધ જૈનાચાર્યાં પૂજ્યપાદ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિશ્વરજી મહારાજ સાહેબના પટ્ટભાવક આચાર્ય દેવ શ્રી વિજયભુવનતિલકસૂરિશ્વરજી મહારાજની કૃતજ્ઞતાપુ ક યાદ કરવી અત્યંત આવશ્યક છે. તેઓશ્રીએ આ તી માટે જે શ્રો ભક્તિભાવ રંગટ કર્યો છે અને કાર્ય કર્તાઓના ઉલ્હાસ વધાર્યું છે તે અનુપમ છે. તેઓએ સ્વહસ્તે “ શ્રી અંતરિક્ષ તી-માહાત્મ્ય અને સંક્ષિપ્ત ઐતિહાસિક પરિચય ’’ આ પુસ્તિકા લખી શ્રી ભુવનતિલકસૂરીશ્વર જૈન ગ્રંથમાળાના અગીઆરમા પુષ્પ તરીકે ગટ કરાવી છે. તેમજ “ શ્રી અંતરિક્ષ તી માહાત્મ્યમ્ આ નામનું બીજું પુષ્પ, આ તીના મહિમા ખ્યાલમાં આવે એ ઉદ્દેશથી સંસ્કૃત ભાષામાં રચીને ગટ કરેલ છે. જેથી લાંબા કાળે ભાવી સંશાષાને મળી રહેશે. આ ચાપડી પાંચ ખંડમાં વિભાગવામાં આવેલી છે. સગવડ જેમાં આ તીર્થના કડીબદ્ધ ઇતિહાસ ાપ્ત થઈ શકે છે. જે ઘણું જ રસપ્રદ છે. આ સ ંસ્કૃત કાવ્યના કુલ ૧૧૭૯ શ્લા છે અને તે બધા કાવ્ય ગુણથી ભરપુર છે. આ બન્ને ચાપડીઆ આ તીના ઇતિહાસમાં અમૂલ્ય એવા ઉમેશ કરે છે. પૂજ્ય આચાર્ય શ્રી વિચર્યો પણ તે આ "" અંતરિક્ષ તીથી વિહાર કરી દૂર દૂર દેશ પરદેશમાં તીને કદી પણ ભૂલ્યા નથી. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ( ૯૯ ) Page #121 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની પ્રશમરસ નિમગ્ન એવી શ્યામ વર્ણની અદ્ધર બિરાજમાન એવી મૂર્તિ સતત તેઓની આંખ સામે રહેતી. ' આચાર્ય ભગવાનનું માર્ગદર્શન અને સતત ઉપકાર એ આ તીર્થના વહીવટકર્તાઓને અંધારામાં પ્રકાશ હતું. પણ હવે તેઓ મિતી સં. ૨૦૨૮ ના જેઠ સુદ ૨ ના દાવગિરીમાં સમાધિ પૂર્વક કાળધમને પામ્યા છે. જે ખેટ આ તીર્થને માટે ઘણી મોટી ગણાય છે. તેમના અનંત ઉપકારોની સ્મરણ નોંધ લેતા તેમને અમારા કેટી કોટી વંદન ! સ્વ. પરમ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ રાજકાજની હેરફેર આ જમાનામાં કાંઈ નવી નથી, લોકશાહી તંત્ર છે, અને તે તંત્રના આધારે રાજની સત્તાનું સુકાન ક્યા વખતે કયાં ફરે તે કાંઈ પણ કહી શકાય નહિ. મહારાષ્ટ્ર રાજ્યની નિમિતી પછી રાજસત્તા વરાડના કાર્યકરોના હાથમાં આવી અને દિગંબરેએ ફરીથી પોતાનું જોર અજમાવવાનું ચાલુ કર્યું. સત્તાને આંધળી બનાવી, ખોટી રીતે દોરવણી આપી અને પિતાના વશમાં લીધી અને વેતાંબર વહિવટ કર્તાઓને પજવવાનું ચાલુ થયું. તે એટલી હદ સુધી કે ખુલ્લો અન્યાય દેખાય તે પણ સત્તાના જોરે જુલમ કરવાનું ચાલુ જ રાખ્યું તીર્થ ઘણું જોખમમાં મુકાયું અને તાંબરે હચમચી ઉઠ્યા. અન્યાયનો પ્રતિકાર કરવા માટે સંઘને હિંમતવાન બનાવવાનું મહાન કાર્ય જૈનાચાર્યો પાસેથી થાય એવી ખૂબ અપેક્ષા રખાઈ અને પ. પૂ. સ્વ. આચાર્ય ભગવાન શ્રી મદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીની આજ્ઞાથી પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજશ્રી ૮૦ વર્ષની ઉંમરે પણ તીર્થ રક્ષણ કાજે લ વિહાર કરી તીર્થમાં દોડી આવ્યા અને ત્યાં એક ઐતિહાસીક ચાતુર્માસ કર્યું, જેથી જૈન શ્વેતાંબરે જાગૃત બન્યા અને આ તીર્થની રક્ષા કરવા માટે તેઓના પ્રેરક વચનના પ્રકાશમાં પંથ કાપવા લાગ્યા. યા તીર્થમાં કે મુનિ મહારાજે ચોમાસુ કર્યાની નોંધ નથી. પણ આચાર્ય ભગવંત પિતાની શાંતિમય આરાધના કરતા ત્યાં બેઠા બેઠા જૈન જગતનું લક્ષ આ તીર્થ તરફ ખેંચતા રહ્યા. તેમના ચોમાસા દરમ્યાન જે મહાન કાર્યો ત્યાં થયાં તેની નેંધ લેતા એક સ્વતંત્ર પુસ્તિકા થઈ પડે તેમ છે. પણ એટલું કૃતજ્ઞતાપુર્વક કહેવાની અમારી ફરજ છે કે આચાર્ય ભગવંતની હિંમત, કુનેહ, દીર્ધદષ્ટિ, આત્મવિશ્વાસ અને શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન પરની અતૂટ શ્રદ્ધા એ કદી પણ વિસરાય તેવા નથી. | ( ૧૦ Page #122 -------------------------------------------------------------------------- ________________ કામકાજમાં જ , કફ , ક " all થી કરી છે કે કોઇ જ આ - 2 , - છે કે તે જ * કામ કરી સ્વ. શેઠ બંસીલાલજી ધનરાજજી કોચર, હિરાણઘાટ Page #123 -------------------------------------------------------------------------- ________________ Page #124 -------------------------------------------------------------------------- ________________ જ બિપિ કરવાની. વાત જ જા ને ! Eી , - છે. આ પર .. - ન આ છે. એક છે જે Eળા હુંકાર કે જ, Sી કરી ૬ મહિના 31 કિમી ર ા કો જી ર ા જ કરે , એક છે કે છે. જો કે ક ા છે તે ન જ છે ! ઇ જ નું S મહાન કામ કરે - સ્વ. શેઠ હરચંદજી હૌસીલાલ શાહ. બાળપૂર - Eાની જી કરે છે | A, , : - , , . ' રવા કરતા ' કે હિ ર . મને ૨ ફિર : જ છે તો છે' છે છે જેમાં જ જ આ પણ આ . Page #125 -------------------------------------------------------------------------- ________________ Page #126 -------------------------------------------------------------------------- ________________ આ તીર્થને પ્રકાશમાં લાવનાર આ પ્રભાવી આચાર્ય ભગવંતને જીવનદીપ કારતક વદ ૪ સં. ૨૦૨૮ ના દિવસે સિરોહીમાં બુઝાઈ ગયો, જેથી આ તીર્થના મહાન રક્ષકની ખોટ પડી છે જે કદી પુરાય તેમ નથી. સદાને માટે અમે માર્ગદર્શક વિનાના થઈ ગયાનો અનુભવ કરીએ છીએ. &IES , In એ મહાન વૈરાગી, ત્યાગી મહાત્માને અમારી S કેટિ કોટિવાર વંદના હો ! અને તેમને અનંત ઉપકારોનું અમારા અંતઃકરણમાં નિત્ય રમરણ રહો એ જ અભ્યર્થના ! શ્રીમાન શેઠ બંસીલાલ ધનરાજ કેચર (હિંગનધાટ) શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ કમિટિના પ્રમુખ શ્રી બંસીલાલજી કચર જેમનો સં. ૨૦૨૭ ના ભાદરવા સુદ ૫ ના દિવસે અચાનક સ્વર્ગવાસ થયો છે. બંસીલાલજી એ એક શ્રાદ્ધરત્ન હતા, એક સાચા દિલને સુશ્રાવક, જેના અંત:કરણમાં તીર્થકર દેવો અને તેમનું શાસન વસેલું હતું. રોમ રોમમાં ધર્મના સંસ્કાર હતા. ગુણોને ખુબ મોટો સમુદાય તેમની પાસે હતો અને જીવન પૂર્ણ ધમય અને ગુરૂનું આજ્ઞાંકિત હતું. તેઓ તીર્થ કમિટિને એવું સચોટ માર્ગદર્શન આપતા કે તેની કોઈ ડ ન હતી. બધા ભાઈઓને, તેમના માટે એ જ જુદે જ આદર અને આકર્ષણ હતું તેઓએ આ તીર્થના અત્યંત કપરા સંજોગોમાં પણ જે કાર્ય કુશળતા દાખવી, તે અનુપમ એવી જ હતી. તેમના કાર્યની અમે ખુબ ખુબ પ્રશંસા કરીએ છીએ અને કૃતજ્ઞતાપૂર્વક આ તીર્થ ઈતિહાસમાં તેનો ઉલ્લેખ કરીએ છીએ તેમના સ્વસ્થ થવાથી એક કુશળ માર્ગદર્શક સેનાની અમોએ ગુમાવ્યો છે. પણ તેમના માર્ગદર્શક તો અમોને હંમેશ સારી રાહ બતાવતા રહેશે એવી અમે આશા સેવીએ છીએ. પૂ. બંસીલાલજી આપના નિર્મળ આત્માને અમારા શતશઃ પ્રણામ. શ્રીમાન શેઠ, હરકચંદ હશિલાલ શાહ (બાલાપુર ) આ ઈતિહાસ ભાઈ હરચંદ ઉલ્લેખ કર્યા વગર રહી જાય તો તે એક મહાન કૃતઘતા લેખાશે અંદગીભર જેઓએ આ તીર્થના મહાન કાર્યનો બાજે નિસ્વાર્થ ભાવે વહન કર્યો. કેવળ એક જ ધુન જેના જીવનમાં હતી તે હરકચંદભાઈના જીવનની ક્ષણ અને ક્ષણ શ્રી અંતરિક્ષજીના વિચારથી ભરપુર હતી, શ્વાસે શ્વાસે તેઓ અંતરિક્ષજીની યાદમાં ઓતપ્રોત થતા હતા. ( ૧૦૧ www.ainelibrary.org Jain Education literational Page #127 -------------------------------------------------------------------------- ________________ એવી ગાતી એકરૂપતા તેઓએ સાધ્ય કરેલ હતી. જીતનના પ્રાંતે પ્રાંતમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન અંતરિક્ષ અને તેનુ મહાન તી વણાઇ ગયું હતું. એ ભેખધારી સેવક રાત જેાતા નહી, દિવસ જોતા નહિ, ભુખ કે તરસની પરવા કરતા નિહ. ખડે પગે સેવા આપવામાં તત્પર એવા રકચંદભાઈં જોતજોતામાં સ. ૨૦૨૮ ના માગશર સુદ ૧૦ તા. ૨૭–૧૧–-૭૧ ના રાજ અદૃશ્ય થઈ ગયા. આ તીર્થ પર આવેલ અનેક આમાં તેમના અચાનક મૃત્યુથી ખુબ મોટા વધારેા થયા છે. શ્રી અંતરિક્ષજી તીર્થનું નાવ સુકાની વગરનું થઈ ગયું છે એમાં જરામે શંકા જેવું નથી. પણ કતૃત્વશાલી પુરૂષા પાતાની પાછળ એક આદર્શો મુકતા જાય છે. જે આદર્શના પગલા ઉપરથી માર્ગ આક્રમણ કરતા આવેલ દરેક સંકટના નાશ થઈ જાય છે. શ્રી હરકચ'દભાઇએ આ સ ંસ્થાનના કાર્યમાં દીવાદાંડીની ગરજ સારી છે. તેના પ્રકાશમાં અમારા કમિટિના કાર્યની નૌકા સુરક્ષીત પ્રવાસ કરીને સુખેથી ધ્યેથ સિદ્ધિ કરશે એવા અમાને વિશ્વાસ છે. હરકુચદભાઇની વિનમ્ર સેવાના કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કરીને તેમના આત્માને અમે તેટલા જ વિનમ્રભાવે પ્રણામ કરીએ છીએ. ધન્ય છે ! ધન્ય છે. તે નિસ્વાર્થભાવે જીવનભર સેવા અર્પનાર આત્માને !! આપશ્રીના પાત આપના ચિરંજીવ શ્રી. રવિંદ્રભાઈ પ યૂ પરંપરાને ચલાવી નિસ્વા ભાવે સેવા આપી રહ્યા છે. ( એમણાં ઘરાણાની સેવા આપવાની આ ચોથી પેઢી છે. ) શાસનદેવ એમણે પ્રેરણા આપે એ પ્રાથના સાથે. જમ્બુલાલ ડાારદાસ શાહુ માનદ્ મન્ત્રી ( ૧૨ ) www.lainelibrary.org Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅંતરિક્ષજી તીર્થ–શિરપૂર તીર્થ કમેટી કાર્યકારીણું સભા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તિર્થ, શિરપુર (મહારાષ્ટ્ર) તિર્થ કમેટીના પદાધિકારી એવં સદસ્યની નામાવલી ( નવ નિયુક્ત ) તા. ૨૪-૧૨-૭૬, સંવત ૨૦૭૩ ની જનરલ સભા માં, “ કાર્યકારી સભા” ના સદશ્ય, ની નામાવલી - , ; ; ܀ ; ; ; ; ܚܺ ; ܡ ૧. સર્વ શ્રી નાનુભાઈ જમનાદાસ ઝવેરી (જે. પી.) મુંબઈ ૭ અધ્યક્ષ મિથીલાલ લખીચંદજી કે ઠારી અમળનેર કાર્યાધ્યક્ષ મોતીલાલ વિરચંદ શાહ માલેગામ ઉપાધ્યક્ષ રવિદ્રલાલ હરચંદ શાહ ખમગામ | મેનેજિંગ ટ્રસ્ટી જબૂભાઈ ઠાકરદાસ શાહ અકેલા માનદ મહામંત્રી મનુભાઈ મકનજી કેરડીયા માનદ મહામંત્રી સાકરચંદ પ્રેમચંદ શાહ માનદ સહમંત્રી સુમતીલાલ રતનચંદ પટની B. A, LL. B. Advocate યેવલા માનદ સહમંત્રી શાંતીલાલ સોમચંદ એક્સી (ભાણુભાઈ શેઠ) મુંબઈ સદસ્ય બાલચંદજી હેમરાજજી મુથા, સાહેબ નાંદેડ પ્રકાશબાબુ બંશીલાલ કોચર હિંગણુઘાટ રવિલાલ આસકરણ શાહ અકેલા જયંતીલાલ ભોગીલાલ શાહ અમરચંદ બાલાબકસ જારી શાંતીલાલ લખમીચંદ રામાણી ઉજમશી પ્રેમચંદ મેહતા ખીમજી મેઘજી શાહ ગોકુલભાઈ ગોપાલદાસ શાહ જગજીવન મગનલાલ મેહતા શાંતીલાલ સેહનલાલ શાહ હિંમતલાલ કરસનભાઈ શાહ ૨૨. , તારામ નગીનદાસ શાહ મનસુખલાલ ઈશ્વરદાસ શાહ ૨૪. , રસીકલાલ કાંતીલાલ શાહ ܃ ܇ ܕ ; ; (૧૦૩) Page #129 -------------------------------------------------------------------------- ________________ અકેલા સદસ્ય ૨૭. , બાળાપુર ખામગામ ૨૫. સર્વશ્રી ગજેન્દ્રલાલ હરકચંદ શાહ ૨૬. , નવલચંદ ગોપાલદાસ શાહ વિનોદભાઈ લખમીચંદ સંઘવી વિજયકુમાર ગિરધરલાલ શાહ રતીલાલ ઠાકુરદાસ શાહે ચંપાલાલ ઈશ્વરદાસ શાહ અભયકુમાર લાલચંદ શાહ ભેગીલાલ ગુલાબચંદ શાહ હિરાલાલ મિઠુલાલ શાહ શાંતીલાલ મિડુલાલ શાહ શાંતીલાલ ડીગંબરદાસ શાહ શાંતીલાલ છગનલાલ શાહ મોતીલાલ આલમચંદ શાહ જયસુખલાલ કપુરચંદ શાહ ઉત્તમચંદ મોતીલાલ સંચેતી ગુલાબચંદજી હેમરાજ સુરાણું વસંતલાલ સાખરચંદ શાહ સાખરચંદ ભુકણદાસ શાહ લાલચંદ મોહનચંદ શાહ મણીલાલ ભાગચંદ શાહ ઝવેરચંદ પુનમચંદ સંઘવી વસંતલાલ ભોગીલાલ શાહ પ્રદીપકુમાર ભિકુલાલ મરચંટ નટવરલાલ ભેગીલાલ સંઘવી ૪૯. , જયંતીલાલ શીખબદાસ શાહ ૫૦, ,, ભેગીલાલ રાયચંદ દેશી ૫૧. , કાંતીલાલ રુપચંદ પટની ગામ લેણુર જળગામ અમળનેર પાચોરા માલેગામ (નાસીક) સંગમર નાગપુર યેવલા (૧૦ Page #130 -------------------------------------------------------------------------- ________________ अभिप्राय आज रोजी शेठ मानमल हिराचंद कोठारी यांचे समवेत या पवित्र क्षेत्रास येण्याचा सुयोग लाभला. येथील अतिहासिक पवित्र क्षेत्राचे दर्शन झाल्यावर समाधान वाटले. एकूण व्यवस्था टापटिप पाहून समाधान वाटले पंच मंडळीने केलेले कार्य गौरवास पात्र आहे. सही-शिवाजी म. काळे, अम. एल. ओ. जुन्नर, जिल्हा पुणे, महाराष्ट्र राज्य, दि. १०-१२-१९६० या पवित्र क्षेत्राचे ठिकाणी येऊन दर्शन घेतले. देवस्थान फार जुने असून त्यास अितिहास आहे तो अकून देवस्थानाची बरीचशी माहिती मिळाली. देवस्थानाची व्यवस्था समाधानकारक आहे. देवस्थानाची देखरेख व्यवस्थित असल्याने देवस्थानचे दर्शनास येणाऱ्या लोकांची व्यवस्था ठीक ठेवली जाते. ही अक समाधानाची गोष्ट आहे. रा. ग. शिंदे, कलेक्टर, दि. २४-१२-६० मी आजरोजी अचानक भक्तीभावाने अक्षयतीर्थ श्री अंतरिक्षजी पार्श्वनाथ महाराज ह्यांचे दर्शनासाठी आलो अनेक वर्षानंतर माझे येणे येथे झाले तीर्थ क्षेत्रांत फार मोठा बदल घडवून आनण्यात तीर्थक्षेत्र कमिटी यशस्वी झाली आहे. खास करुन भगवानचा वज्रलेप मनास अतिशय आनंद निर्माण करतो आहे. येथील मुनिमजी श्री. मुलचंदभाजी बोरा ह्यांचा उत्साह मला बराच दिसला. नविन होवू पाहणाऱ्या जीनालयाच्या जागेस गेलो होतो जागा योग्य अशी मिळाली आहे. जीनालय बांधताना जुन्या आणि नव्याचा सुंदर संगम साधण्याचा प्रयत्न व्हावा. जैन शिल्प शास्त्राप्रमाणे नवीन बांधकामात शक्य असेल तितके काम करावे. राहण्याची नवीन पद्धतीने स्यानीटोरियमच्या दृष्टीकोनातून जसे पालिताच्या जवळ जसे पानसर आहे तसे हेहि क्षेत्र होील अशी आशा आहे. तीर्थक्षेत्र कमेटी व तेथील कार्यकर्ते व श्री बाळाभाऊ सुद्धा स्वागतास पात्र आहेत. संघाचा नम्र सेवक. - केशवलाल वीरचंद शाह एम. एल. ए. सोलापूर, १४-५-६१ - Page #131 -------------------------------------------------------------------------- ________________ गेल्या ३-४ दिवसापासून मी ह्या क्षेत्रास भेट देत आहे. व्यवस्था फारच चोख वाटते. देवस्थान व मूर्ति सुंदर आहेत. त्यांना पाहून मन प्रसन्न होते. क्षेत्राचा इतिहास मनोरंजक आहे. मला विश्वास आहे की व्यवस्थापक दिवसे दिवस क्षेत्राची भरभराटच करतील. सही-एस. जी. सहस्त्रभोजने, डि. एस. पी. अकोला. १-७-६१ 28th Sep. 61 I had the pleasure of visiting the Antariksha Parshwanath Maharaj Temple at Shirpur to-day. The idol is one of the rarest speciman, unique in itself and one gets really amused to see it from close quarters. The Swetambaries have taken much pains to bring the idol in the present form. I wish them every success in their deosthan to the temple and its efficient management. sd/- Illegible, (Sher Ali Kha) S D. P. O, Washim. 26-11-61, I had the pleasure of visiting this ancient temple. The history of this temple is kept and managed nicely. I wish them all prosperity. Sd /-Illegible. Supdt. C. Ex , Akola. मी श्री. व्ही. अवधूत आजरोजी आपल्या क्षेत्रास भेटून गेलो. इथली व्यवस्था फार चांगली आहे. पाहून आनंद झाला. पब्लीसिटी डिपार्टमेन्ट महाराष्ट्र सरकार तर्फे न्यूजप्रिन्ट घेण्यात आली. अ. व्ही. अवधूत, २-११-६१ Page #132 -------------------------------------------------------------------------- ________________ I had the opportunity to pay a visit to the Antariksha Parshwanath temple to-day in the evening. I was very much pleased to see the monument of the temple and the keen interest taken by the Authority. The idol is very ancient and I feel nobody should loose the rarest chance to pay visit to the temple. I wish every success to the deosthan and the efficient management of the authorities. sd/-D. S. Jagtap J. M. F. C. Washim, 2-12-61 आज श्री पार्श्वनाथजीचे दर्शनास आलो. त्यावेळेला मंदिराचे परिसरांत फिरण्याचा सुयोग आला. श्री बोरा साहेबांनी सर्व गोष्टी दाखविल्या. परिसर नीट व स्वच्छ आढळून आले व वातावरण आनंदी व उत्साही होते. परिसर विस्तृत व सोयीचे होण्याचे दृष्टीने काही अडचणी आहेत. त्या दूर करणे योग्य होईल व त्या होतील ही अपेक्षा. सही - द. त्र्य. दिक्षीत, जिल्हा स्वास्थ्य अधिकारी, आकोला ६-१२-६१ आज रोजी श्री पार्श्वनाथ मंदिरात देव दर्शनास गेलो. मंदिरातील स्वच्छता व टापटीप सुंदर दिसली व कार्यकर्ते उत्साही दिसतात. शे. वि. रामेकर, ना. त. २३-११-६१ आज रोजी शिरपूर येथील देशविख्यात श्री पार्श्वनाथजीके मंदिरात जावून दर्शनाचा लाभ मिळविला. येथील व्यवस्थापकांनी संपूर्ण माहिती देवून एक पुस्तिका सादर केली. ती पुस्तिका सविस्तर वाचण्यात येईल. एकंदर व्यवस्था व कारभार चोख वाटला. श्री मंदिराची भरभराट होवो हीच प्रभुपायी शुभेच्छा. गोपाळराव देशमुख. तहसिलदार. वाशिम ३०-३-१९६२ ( १०५ ) f Page #133 -------------------------------------------------------------------------- ________________ I had great pleasure in visiting the Antariksha Parasnath Maharaj temple to-day. The local management are anxious that the town should be provided with telephone and Public call office facilities as it will be of great benefit to the large number of pilgrims attending the temple. This will be examined by me sd /-Illegible, Divisional Engineer, Telegraphs, - Nagpur. 20-4-1962 __ आज रोजी या जिनश्रेष्ट मंदिरांस भेट दिली. साधारणतः १५०० वर्षापूर्वीची ही प्रतिमा अकोला जिल्ह्यात असणे हे या गावचे, तालुक्याचे आणि जिल्ह्याचे भूषण आहे. या मुळे संपूर्ण भारतांत आणि भारताबाहेरही याची ख्याति आहे. ___ मंदिराची धर्मशाळेची व्यवस्था समाधानकारक आढळली. सर्व कर्मचारी वृन्द उत्साही व सहकार्यदायी आहे. सही-के. के. रंगारी, जिल्हा ग्राम पंचायत अधिकारी, अकोला. दि. ३०-४-१९६२ या पुरातन ठिकाणी येण्याचा व जिनेश्वराचे दर्शन घेण्याचा योग आला या मुळे मनास अत्यंत आनंद वाटला. सही-गो. वि. हुपरीकर, असि. चॅरिटी कमिश्नर, बॉम्बे. दि. २८-७-१९६२ आज रोजी शिरपूर येथील श्री अंतरिक्ष पार्श्वनाथ संस्थानचे तीर्थक्षेत्रास भेट देऊन पाश्र्वनाथजीचे दर्शन घेतले. पंचायत समितीच्या सभेच्या निमित्ताने देवाचे दर्शन घेण्याचा लाभ प्राप्त झाल्या बद्दल समाधान वाटत आहे. मंदिराची धर्मशाळेची व्यवस्था समाधानकारक आढळली. मी श्री पार्श्वनाथजीचे मंदिराची भरभराट होवो ही ईश्वर चरणी शुभेच्छा व्यक्त करतो. सही-विश्वासराव दाजिबाराव घुगे अध्यक्ष, पंचायत समिती, मालेगांव मु. शिरपूर दि. २०-१०-६२ ( १०६ ) ww.jainelibrary.org Page #134 -------------------------------------------------------------------------- ________________ __ मी आज रोजी शिरपूर येथे श्री अंतरिक्ष पार्श्वनाथ संस्थानचे तीर्थ क्षेत्राचे दर्शन घेतले. येथील पार्श्वनाथजीचे मुर्तिचे दर्शन घेऊन फारच समाधान झाले. संस्थाची व्यवस्था फारच छान दिसून आली. संस्थानचा वरचेवर उत्कर्ष होवो हीच परमेश्वराजवळ प्रार्थना. सही-प्र. म. खोत ज्यु. म. अकोला, २३-१२-६२ आज रोजी शिरपूर येथे श्री अंतरिक्ष पार्श्वनाथ संस्थानचे तिर्थक्षेत्रा मध्ये येऊन दर्शन घेतले. दर्शनाने मनाला शान्ती मिळाली. स्वागत उत्तम त-हेने झाले. व्यवस्था फारच चांगली दिसून आली. संस्थानचा उत्कर्ष होवो हीच जगन्नियत्या जवळ प्रार्थना. संस्थान वासियांना आ' आरोग्य लाभो हीच प्रार्थना. पु. रा. नामजोशी वकील २६-१२-६२ मी आज रोजी शिरपूर येथील श्री. अंतरिक्ष पार्श्वनाथ संस्थानचे तिर्थ क्षेत्रातील मूर्तिचे दर्शन घेतले. मनाला एकप्रकारची शांती लाभली. येथील व्यवस्था फारच चांगली आहे. व यात्रेकरूचे स्वागत व आदरातिथ्य उत्तम प्रकारे केले जाते असा अनुभव आला. ह्या संस्थानची भरभराट होवो हीच प्रार्थना. सि. ब. दिक्षित २६-१२-६२ तिर्थाची व्यवस्था पाहून समाधान वाटले. अम. बी. व्होरा I consider myself fortunate to have had the opportunity of visiting this ancient temple. The shrine is kept in a very neat condition and much improvements too are being made. It is not surprising that this temple is attracting visitor from all parts of the country. I am informed that want of telephone facility is earnestly felt. That matter is receiving due attention by my organisation. sd / Illegible Director of Telegraph, Nagpur. 12-1-63 (१.७) Page #135 -------------------------------------------------------------------------- ________________ मै आज सिद्धपूर ( सिरपूर ) को अंतरिक्ष पार्श्वनाथजीके मंदरके धर्मशालामें उतरा. मेरा सब तरह से इंतजाम हुवा. यहाके कार्यकर्ता लोग सेवाभावी है और यह स्थान दर्शन करने योग्य हैं. और जैन धर्म के दोनो पंथ के लोग एकहि मूर्ति पर उपासना करते है यह बडी बात है. सहो-तुकड्यादास ता. १३-२-६३ I had great pleasure in visiting Antariksha Parshwanath Sansthan, to--day. The idol is very nice and is unique in that as it is not touching the floor or the back wall. The temple is nicely maintained and excellant arrangements exist for the pilgrims. A new shwetambari temple is now under construction. Whatever I have seen of that to--day, gives a clear indication that it will be yet another excellant temple which one must come and see. I would myself like to come and see it when it is complete. sd| Deo D. S. P. Akola. Sirpur, 12-4--1963 I am pleased to endorse the above version. sd / Illegible Dy. s. Police. washim Camp Shirpur. 28--7-63 अंतरिक्ष पार्श्वनाथाचे दर्शन झाले. अननभूत समाधान वाटले. इतिहास व्यवस्थापक मंडळीनी सांगितला. मंदिराची व्यवस्था एकदम चोख वाटली. जेव्हा माणसाची सद्कर्मावरील श्रद्धा उडत आहे तेथे येथील वातावरण त्या श्रद्धेचे नक्कीच पूनरूज्जीवन करील. सह-रणधीरसिंह रघुवंशी तहसिलदार, वाशिम शिरपूर दि. २१ ऑग. ६३ (१०८) Jain Educalon International Page #136 -------------------------------------------------------------------------- ________________ Visited the temple and was pleased to see the ancient culptur. sd /-Illegible, D. I (II) Nagpur. 6-10-63 Was happy to have had an opportunity to visit the historic temple this afternoon. Sd |- Illegible Deputy Collector, washim. Camp Sirpur. 20-10-63 " भाव तेथे देव." आज अचानक काही कामानिमित्त इथे आलो भगवान पार्श्वनाथाचे दर्शन झाले. मन प्रसन्न झाले. ओम नमोकाराचे सामर्थ्य मी प्रत्यक्ष डोळयाने माझे हॉस्पीटल मध्ये पाहिले आहे. माधव रामचंद्र चौधरी, सर्जन. My desire to visit the new temple after it is completed was fulfilled to-day. Although the work is not yet complete, it gave me great pleasure to visit and see the New idol installed so artistictally in it. I found the temple more beautiful than the picture that I had imagined in my mind then I had seen it while under construction. sd - Deo D. S. P. Akola Sirpur, 25-3-64 I had the previlege to pay respect to Parshwanath Antariksha temple with my family. The image creates the feeling of eternal peace and satisfaction This day will be immemorable in my life. (both old and new) is maintained The temple beautifully sdCivil Surgeon Akola. 29-3-64 wwjainelibrary.org Page #137 -------------------------------------------------------------------------- ________________ श्री भगवान अंतरिक्ष पार्श्वनाथ के दर्शन कर मेरे मन तथा बुद्धि पर बड़ा प्रभाव पडा है. ऐसे तीर्थस्थान का वातावरण सदा शुद्ध रहे ऐसी मेरी भगवान से प्रार्थना है. यह तीर्थ जिसप्रकार असंख्य लोगोंको शांति देता है वैसेहि सिरपुर के निवासियो तथा इस तीर्थ स्थान की व्यावस्थापिक सभी को शांति मिले. आम जनता तथा खास कर जैन धर्मावलंबियों से मेरी प्रार्थना है कि इस तीर्थ स्थान के महत्व को बढाये. श्री भगवान अंतरिक्ष पार्श्वनाथाचे दर्शन घेऊन मन अतिशय प्रसन्न झाले. मूर्ति अगदी मनाचा ठाव घेणारी आहे. श्वेतांबरी क्षेत्र रक्षक कमेटी तर्फे व्यवस्था फार छान ठेवली आहे. वातावरण धार्मिक शुद्ध व प्रसन्न वाटते व त्यामुळे अंतकरणात पूज्य भाव निर्माण होतो. एकच गोष्ट जरा खटकते ती म्हणजे दिगांबरी लोकांची मनोभूमिका असो. आज दर्शनाने फारच प्रभावित झालो. ह्या पुण्यक्षेत्राची भरभराट करण्यास श्री अंतरिक्ष पार्श्वनाथ भगवान समर्थ आहे. डॉ. कैलास उ. शि. मंत्री, ४-४-६४ I had heard about this extraordinary Deity 35 years before to-day. It was my desire to see this near miracle. The will is fulfilled to-day. This riddle is not capable of a rational solution. It is beyond human comprehension. It can be believed only by seeing. प. अ. बंबेवाले डि. आय. जी., पोलीस नागपूर. दि. ८-७-६४ I wish the visitors in future may get as much satisfaction. The temple is extremely well kept. But the road from Malegaon can certainly be improved. sd /-Wagle, Judge, H. C. Bombay 4-11-1964 ११० ) Page #138 -------------------------------------------------------------------------- ________________ I have visited Shree Antarikshaji Parshwanathji after 30 years while returning from Nagpur Session. It was very painful to hear from Munimji Mulchand Bora about the disturbances of our Digambar brothers. I am of the opinion to settle the whole matter in such way that we can do good for this Tirth Further I suggest to move in the matter for road of five miles from Malegaon to Sirpur (Antarikshaji) with Maharashtra Govt. (P. W. D. Works) for some improvement should be necessary. I pray to this Tirth. sd/-Motital M. L. A. 21-12-64 I was thinking since long to visit this temple and to-day it was the fortunate day when I could visit it The temple is very well kept. It is very clean. It is, however, very unfortunate that a person has to travell by a very bad road to reach the beautiful temple. sdAddl. S. J. Akola. 1-1-65 The temple is clean and well kept. The manager is a nice person, who gave us lot of information about the temple and its history, J. Y. Deshmukh C. E. O. Z. P. 15th Feb. 65. Akola I have visited this temple and was found very much well kept by the Manager who has impressed us very well. He has kept this temple quite neat and tidy and upto date. We wish a great success to this temple. He gave us its history which is a wonderful one. sd / Illegible, Wardha, 4-3-65 Page #139 -------------------------------------------------------------------------- ________________ इथे आल्या नंतर दिव्यानंदाचा भास होतो. त्याला कारण पार्श्वनाथानी पूनित केलेले वातावरण. जिथे परमेश्वराचे वास्तव्य तिथे दिव्या नंद हा सारखा वाहत राहणार. प्रत्येकाने इथे यावं पूण्य गोळा कराव, व आपला संसार सूरळीत चालवावा हीच आमची सदीच्छा. शं. ग. सुरडकर, जिल्हाध्यक्ष. To-day I visited this temple with family menbers and had Darshan of the Deity Antariksha Parshwanath seated in suspended position which is a miracle. One has to believe it. This holy place is kept clean though situated in a thick locality Shri Mulchand Bora, the Manager gave us all the information and help needed by us. He appears to be an expert Manager. sd - I. J. Manjrekar, (Distt. & Sessions Tudae), Akola. Dt -23-5-1965 My wife and I had the priviledge to the temple to-day, new as well as the old one. The idol is indeed Miraculous and the spectular entity is the devotion of the Manager, Shri Mulchandji. I and my wife are throughly impressed. sd - S. S. Saxona I. A.S. Asstt. Collector, Akola. July 25th, 65 बऱ्याच दिवसा पासून ह्या मंदिराची किर्ती ऐकत होतो. आज खामगांव मेडिकल असोशिएशनच्या वतीने येथे येण्याचा योग प्राप्त झाला. व्यवस्था अतिउत्तम आहे. भक्तिभावाने मन भरून येते. मंदिराचा उत्कर्ष दिवसेदिवस होत राहून समाजाची सेवा होत राहील ही आशा आहे. मूर्ति अधांतरी असलेली पाहून मनास आश्चर्य वाटून मनांत नानात-हेचे विचार येतात. सही- पु. वि. एकबोटे, खामगांव दि. १९-९-६५ बाकी सह्या अस्पष्ट. (११२) Page #140 -------------------------------------------------------------------------- ________________ We had the rare opportunity of visiting the temple of Shri Antariksha Parshwanath and see the miracle of deity being suspended freely. It is really awe inspiring. We were all treated very nicely and provided with all the facilities during our stay here. Our thanks are due to the trustees. sd -Illegible, (V. A. Prabhu) Bombay, 18th May 66 People, as I understand, are losing faith in God whether represented as Paraswanath or Krishna or Ram or christ or Mohammad. The mistake, it seems, is not understanding the concept of secularism. Secularism means in simple words "as tolerance towards each and every religion," I am a vaishnav, but have read more about Jain Dharma and getting attracted towards its principle. I wish people develope “faith" which will make their families happy and the whole country happy. This could be done by starting moral and spiritual teachings in our school and colleges the comparative studies of religion in the world. Then alone Bharat will be able to have the same stature as she Bharat ) had thousand years ago. This temple is not only a place for worship, faith but indicates our art of architecture. I am sure the management of this temple will keep up the traditions of character of Bharat. Vairale, M. N. Dy. Minister for Edn., Maharashtra. sd Dy. Edu. Officer, Akola. 5-12-66 I am very happy to have been able to come to Sirpur and visit the Parasnath temple. I am too low to pass any remarks on the holiness or beauty of the place. Many places like this bring back India to its ancient glory. I am glad we have after all been able to provide telephone communication to this place. The communication with God needs no will. Lets all keep in contact with Him and Not forget HIS GRACE. Page #141 -------------------------------------------------------------------------- ________________ I am very thankful to the local authorities to their kindness and sweet manners. sd - M. R. Devanathan D. E. T. Akola. 26-10-70 sd - M. G. Kambale. S.D.O. T. Akola, accompanying D.E.T. Akola 26-10-70 sd - A. G. Wankhade 26-10-70 I have great pleasure in visiting Bhagwan Parshwanath temple to-day evening. The temple is well maintained, very much neat and clean and credit goes to the Manager who takes keen interest. His T/C. No. 25 inspected and found working alright. The dificulty experienced by him in absence of lineman to contact P. I. Washim in which case his call is charged. He wishes the complaint made to P. I. on telepnone be not charged. The case will be taken up with D. E. T. Akola. sd - Illegible, S. D. O. T., Akola 25-7-71 __ आज दि. १७-४ रोजी अनेक दिवसानी इच्छा पूर्ण झाली. मूर्ति मंदिर परिसर मोठा स्वच्छ व सर्व कार्यवाही मंडळीचे आतिथ्य वाखाणण्यासारखे वाटले. मंदिरात गेल्या नंतर प्रसन्नता जी वाटते तशी फारच थोड्या ठिकाणी आढळली. माझ्या कडच्या सर्व कुटूंबिय मंडळीनाच या भेटीचा आनंद झाला. या मंदिराची किर्ती अशीच कायम राहो ही प्रार्थना. सही- के. एल. छत्रे, एक्झी. इंजिनियर, यवतमाळ. सोमवार दि. १९-६-७२ ला जैन मंदिराला भेट दिली. येथील मूर्ति फारच प्रसन्न आहे. व मंदिराची व्यवस्था फारच चांगली आहे. मंदिरात मन प्रसन्न झाले. गोपालकृष्ण Visited the temple to-day, the management is quite hospitable, the surroundings are clean and a new temple is also now complete. sd - S. P. Akola. 17-8-74 Page #142 -------------------------------------------------------------------------- ________________ ACTS OF AGGRESSIONS DONE BY THE DIGAMBARIES FROM 1908 TILL DATE. 1. In 1908, they chiseled the idol of Shri Antariksha Parshwanath. This can be seen from the Inspection Note, dated 24th June 1913, made by Addl. District Judge, Akola in para 5 thereof. Similarly, this can be found from another Inspection Note, dated 27-5-1918, made by Addl. Distt. Judge, Akola, vide para 2 of the Inspection Note. 2. In 1909, some Shwetambari Sadhus, and Shwetambari pilgrims undertook pilgrimage from Bombay to Sirpur proper. They walked the entire distance from Bombay to Sirpur within 45 days. When such Sangh wants to undertake pilgrimage, they carry with them the Idol for worship, in the Journey, they worship it in the Journey, and they worship those Idols, along with others in the temple, which is the practice followed by the Shwetambaries. When this Sangh arrived at Sirpur, on or about 21-2-1909, the Digambaries got annoyed and kicked the iron box containing the Idols, carried by the Sangh with them. Thereupon, there took place a riot. Police put up case against the Digambaries, Cril. C. No. 32 of 1909, King Emperor.... Versus.... Maniksa and others U/S 147 I. P. C. Five Digambaries were convicted, and sentenced to pay a fine of Rs. 20/- each, in default, undergo R. 1. for one week, vide judgment dated 31-5-1909, delivered by S. D. M. Washim. (R. Himilton) Case against servants of the Shwetambaries, and some Sadhus. All Sadhus were acquitted, while three servants were convicted, and sentenced to pay fine of Rs. 100/- in default, one week R. I. while delivering the judgement the court observed. “The Shwetambaries did receive grave and sudden provocation in the mishandling intentional, or accidental. of their Deity." Page #143 -------------------------------------------------------------------------- ________________ This was Cri. C. No. 31 of 1909, dated 31-5-1909, on the file of S. D. M. Washim. 3. In 1910, Swetambari managers had undertaken repairs to the temple, and Digambaries obstructed them. There was quarrel. Case U/S 107 I. P. C. was put up against Shwetambaries, and they were all discharged by S. D. M. Washim on 13-9-1909. While passing order the Magistrate. held as follows. Evidence in both cases shows that the Digambaries have all along been the aggressors. Shantinath and Chaturbhuj have not apparently been done any thing wrong, and have only doing necessary repairs and arrangement for temple." They are discharged. 4. In 1924, when the plaster was done by the Swetambaries, and when it had not dried up completely, on 3-2-1924, the Digambaries worshipped the same by poring milk, water, and other fluids, over the Idol, and thereby, caused damage to the Idol. Digambaries were proceed U/S 144 Cr. P. C. in the court of Dist. Magistrate, Akola. The Magistrate, however, found that there was no serious damage done to the Idol. Therefore, action was deferred. 5. In 1924, Digambaries had done acts falling U/S 295 I. P. C., by scratching the plaster of the Idol. at certain places. Swetambaries had filed a complaint against them, which was Case No. 12 of 24. The defendants, however, were acquitted. 6. In 1927, the Digambaries raised disputes regarding possession of field S. No, 197, and 198/1, and there was likelihood of breach of peace. Proceedings under Section 145 was put up in the court of S. D. M. Washim in Misc. 15 to 27. This was decided on 17-12-27, and the court held that the Shwetambaries were entitled to the actual possession of the above field, property, and forbid all disturabances of their possession, until evicted therefrom, in due court of law. The Digambaries had filed Revision against the same to the Sessions Judge, Akola, Cri. Revision No. 1 of 1928. The sessions Judge, referred to Page #144 -------------------------------------------------------------------------- ________________ the matter to the High Court by order dated 30-4-28. The High Court in revision, Cr. R. No. 125-B of 28, rejected the reference by order dated 6-8-28. 7. In 1928, again, the Digambaries raised quarrels over the possession of paoli temple, and its preciants. There was likelihood of breach of peace and the police put up a chalan under Section 145, in Misc. Cr. C. No. 1 of 28. The Magistrate found that the temple was protected Monument, and if, there is liklyhood of breach of peace, action would be taken under section 107 against the Mischief Mongers. Hel therefore, dropped the proceedings by order dated 8-5-28. 8. in 1928, after the order in case No. 15 of 27, was passed, Digambaries went to field S. No. 197, inspite of order under section 145 against them, & obstructed the Shwetambaries, in carrying out the repairs of the Kotha, Ahala, situated in S. No. 197, which was the subject matter of the U/S 447 I. P. C. in cri. c. No. 5 of 28 on the file of Magistrate Second class, Washim, & the Digambaries were found guilty of offence under Section 447, I. P. C. and they were sentenced to pay a fine of Rs. 50/- each, in default to suffer 15 days R. I. The Digambaries had filed an appeal against that Judgement, the court of Distt. Magistrate, Akola, Cri. A. No. 141 of 28, the appeal was dismissed, by the Dist. Magistrate, by order dated 3-10-28, conviction and sentence were maintained. 9. In 1928 again, inspite of order dated 15-12-27, passed in Misc. Cri. C. No. 15 of 27, the Digambaries went to field S. No. 197, & put up wire fencing to a considerable portion of the field. When the Shwetambaries went to the spot for taking possession of that portion the Digambaries offered physical obstruction. The Digambaries has also forcibly locked up the Kotha in S. No. 197, in possession of Shwetambaries. Thereupon the Shwetambaries complained to that S. D. M. for the alleged breach of his order. The Digambaries were prosecuted and the were sentenced to undergo S. I. for 15 days, & also a fine of Rs. 100/-, in default of payment of fine, to undergo S. I. 15 days more, Page #145 -------------------------------------------------------------------------- ________________ which was in Cr. C. No. 20 of 28 Krishnasa.... Vrs.... Yadeo and others, decided on 1-9-28. 10. In 1930, the Shwetambaries had undertaken work of repairs, in the temple, & the Digambaries had obstructed them. Reports were made to the police, on 25-1-30, 18-2-30, 11-4-30. 12-4-30, 17-4-30 and 20-4-30. The S. H. O. Sirpur put up challan under section 107 Cr. P. C. in the court of S. D. M. Washim. in Misc. C. No. 19 of 30. Ultimately, the Digambaries were discharged. 11. In 1934, on or about, 28-1-34, when the Shwetambaries wanted to do some construction work, on the southern side of the temple, and Digambaries obstructed them at their time, and there was marpit The case under sec. 147 was put up against 9 Digambaries, in court of S. D. Washim, King Emperor.... Vrs.... Yadeo and others. The SD M, sentenced the eight accused to pay a fine verying from Rs. 50 to 250., in default of payment of fine, Accused No.1, Yadeo was to undergo S. l. for six months, and others for one month each. Similar case was put up against Shwetambaries, but all of them were acquitted. In para 12 of the judgment, in Cri. C. No 15 of 35, the S. D. M. has stated : "The prosecution has requested that action under Section 106 Cr. P. C. might be taken in this case. The Trying Magistrate agrees with them. As the Shwetambaries have all been acquitted, no question of taking such action arises in there case. As regards the Digambaries, the case for action of that nature is very strong against them. What they have done really, amounts to attempt delibaertely flout the authority of the Highest Tribunal, for the Country. I, therefore, call upon all the accused convicted above, to furnish security for an amount equal to twice the amount of fine inflicted on them, with two sureties, each, for the like amount, for keeping the peace for a period of three years. Security shall be furnished within a week from to-day, and the period of three years shall run from the date on which security is furnished." This order was passed on 30th March 1935. Page #146 -------------------------------------------------------------------------- ________________ 12. Against this judgement, Digambaries had filed an appeal to the Sessions Judge, Akola, Cri. C. No. 95 of 35, it was dismissed on 28-5-35. The order was completely maintained. They filed Cri. Revision to the High Court, Cri. Rev. No. 72-B/35. it was allowed on 12-8-35. 13. In 1936, when the Shwetambaries were constructing a Dharamashala on the northern side of the temple, the Digambaries obstructed them forcibly, under Section 107, Cr. P. C. in Cr.No. 7 of 36, in the court of S. D. M. Washim. The Shwetambaries were discharged. The magistrate held that the shwetambaries were entitled to build the Dharamashala, and the Digambaries are not entitled to obstruct the work, by any means, whether peaceful or otherwise. The action of the Shwetambaries was lawful and peaceful. Against this order the Digambaries filed appeal to the Sessions Judge, Akola, Cri. A. No. 361-36, and it was dismissed on 20-2-36. Similar case was put up for the above incident against the Digambaries. It was Cri. C. No. 6 of 36, under Section 107 Cr. P. C. In that, Digambaries were ordered to execute bonds in Rs. 500/- each, with two sureties for each in like amount for keeping the peace for a period of one year. Against the said order of conviction, the Digambaries had filed an appeal but that was also dismissed on 20-2-67. Therafter, they moved the high Court, in Cri. R. No. 206 of 37, against the said order, but that was summarily dismissed on 18-5-67. 14. in 1959, when the Shwetambaries had undertaken the work of plaster to the Idol, the Digambaris forcibly obstructed. The Police put up cases under sec. 107 Cr. P. C. against Shwetambari in Cri. C. No. 17 of 60, on the file of Taluka Magistrate, Washim. In this case the prosecution filed an application for withdrawal of the case, against Shwetambaries on the ground that they were not the aggressors. The Digambaries resisted the application. They had engaged a private counsel to argue the matter. The prosecutor did not want the Court to allow to withdraw the application to be argued by the private counsel engaged by the Digambaries Page #147 -------------------------------------------------------------------------- ________________ The Trial court refused the Digambaries counsel to argue the application for withdrawn, by his order dated 7-3-60. The Digambaries filled a criminal Revision, firstly in the court of Sessions Judge, Akola, Cri. R. No. 11 of 60. it was dismissed on 25-4-60. They again filled Revision against that very order, of Taluq Magistrate, to the Distt. Magistrate. Akola as Cri. R. No. 19 of 60. That was also dismissed on 9-7-60. Ultimately, the application for withdrawal filled by the State for withdrawing the prosecution against the Shwetambaries was allowed on 21-9-60. 15. The Digambaries were also prosecuted for obstruction caused during the lape work and chalans under section 107 were put up against them. The case went on for nearly 2 years or more and finding that the cause of dispute did not exist any more, they were acquitted. Page #148 -------------------------------------------------------------------------- ________________ From : Vinaykumar Parashar, M. LC. President, Akola Municipal Council, Akola. Dated : 10 th Nov, 1969. To, The Secretary, Home Department (Special). Sachivalaya, Bombay 32. Re :- Shri Antriksha Parshanath Sansthan at Shirpur Dear Sir, I had submitted to the President of the Panch Committee a report of our findings, on the 25 th October 1969. Under the instructions of the President, I am sending you a copy of the said report for your information and for any action, you may think desirable. Thanking you, Yours faithfully, Sd - (Vinaykumar Parashar) Page #149 -------------------------------------------------------------------------- ________________ VINAYKUMAR PARASHAR M. L. C. President, Akola Municipal Council, Akola. Dated 25th Oct. 1969. My Dear Shri Babasaheb Naik, As per our talk on phone, and otherwise, Shriramappa (Pusad) and myself, two members of the Fiveman Committee, under your Chairmanship, appointed by the two sects of Jain Sampradaya, visited the Jain Temple of Shri Antariksha Parshwanath at Sirpur, Akola, District, on 17-10-69. The Committee of five panchas, viz, yourself (Pusad), myself (Akola), Shri Jethmalji Maheshwari, M. L. C., (Pusad ), Shri Shriramappa (Pusad and Shri Ramrao Zanak, M. L. A., was appointed by the common consent of both the sects of Jain, to find out the causes of strained relations between the two sects, and to suggest steps to remove them, so that good relations between them may developed. the As we know the claims and counter-claims over Antariksha Parshwanath Temple, and main Idol, inside, with mode of worship by the two sects of Jain community are very old for which litigations had been going on. A curtain was laid at last in the year 1929 by the Judgement of the Privy Council, the highest judiciary of the country in preindependence days, I have very minutely gone through the said judgement, and also that of the High Court of Ex C. P. & Berar Province delivered when again, this question of claim and counter claim of the ownership of the temple, and the Idol were made before the said court. Keeping in view the same judgement, yourself, myself and other members of the Panch-Committee had visited Sirpur Temple of Antariksha Parshwanath in the Page #150 -------------------------------------------------------------------------- ________________ month of July, 1967, also in Oct 1967, and then again, with Shri Bhausaheb Vartak, Minister for Civil Supply, Maharashtra State, in the month of Feb. 1968. We had seen the inside of temple on all these occasions, and had found that complaint made by the leaders of Shwetambari sect, about the omissions and commissions by the followers of the Digambari sect, inside and outside the temple, against the judgement of the Privy Council had some basis. Various new articles brought inside the temple and well arranged on some spots, were seen. Similarly, inscriptions like "Digambar Sansthan " ( दिगंबर संस्थान ) etc. by paint were found at few places. This time, when we both visited the temple, we found the same omissions and com nissions by followers of Digambari Sect, in much a larger number, (as follows), giving impression that the temple belongs to Digambaries and that there is no sign or atmosphere to show that there is any connections of Shwetambaries with the temple. We found the following omissions and commissions in and outside temple. () Installation of new Digambari Idols, inside the temple, in the first and second cellers, and in the primises of the temple, which according to the privy Council Judgement, were not there Some of them were not there, when we visited last Chhatra' on the main idol is (2) The original replaced. (3) As stated above, practically at all important spots inside & outside the main temple, inscription "Digambari Sansthan" (faia ) "Digambari Vedi (fat) and signs of "Swastik” (af) and 'Om') etc, found painted. (4) The Idol of Padmavati Devi was found removed from its original place: (5) New Articles brought in and arranged at various spots are. Page #151 -------------------------------------------------------------------------- ________________ No justice can be done with any sect, unless Digambari enthusiasts agree to bring the original conditions as per Privy Council Judgement, and all litigations are withdrawn. If it is done, then, both may appoint a supervising common committee to see that no one of them arbitrarily does anything to disturb the situation, and disregards the sentiments of others. If there is any dispute regarding interpretation of the judgement of the Privy Council, one is to approach the competent the Privy Council, court for relief. This report, I suggest be sent to both sects for information and necessary action and to Government of Maharashtra, and be requested to improve matters. I think with the submission of this report, work of our Panch-Committee overs. Yours Sincerely, Sd/(VINAYKUMAR PARASHAR) Www.jainelibrary.org Page #152 -------------------------------------------------------------------------- ________________ From : Kantilal Virchand Shah, Honorary Secretary, Shri Antariksha Parshwanath Sansthan, Sripur Date 11 th November 1969. The District Magistrate, Akola. Dear Sir, Re :- Antariksha Parshwanath Sansthan Sirpur. We had the pleasure of meeting you personally at Akot, when we had explained our grievances and requested your co-operation in the matter. We had approached the Deputy Secretary, Home Department (Special) by a letter dated 6th November 1969 in regards to certain actions against us. A copy of the same is attached herewith for your information. We have received a copy of the Report of the Panch Committee, headed by shri Babasaheb Naik. We are alsɔ informed that you have been sent a copy of the same also. Under the letter of the Home Deptt. (SPL) No. SBI/DIS/-1262/2199 of the 18th October 1969, and of the findings of the Panch Committee, a clear picture of the situation of Sirpur should be obvious. We request that steps be immidiately initiated to remove the illegal occupations, and relief of our grievence and police protection be supplied to us in enforcing our rights. Thanking you, Yours faithfully, Sd/-K. V. Shah Honarary Secretary, C. C. to 11 The Deputy Sec. Home Department, (SPL) Page #153 -------------------------------------------------------------------------- ________________ From, Kantilal V. Shah, Hon. Secy. Antariksha Parshwanth Sansthan, Sirpur, 12th Nov. 1969. To, The District Superintendent of Police, Akola. Dear Sir, Re - Antariksha Parshwanth Sansthan. You Sir, are aware of our demand regarding the removal of encroachments etc., in our Sansthan. By a letter dated 2nd Nov. 1969, we had specifically stated of the manifold acts for which we claimed relief. We had met the District Magistrate, Yesterday, to request an early solution of our problems. He has informed us that he has already passed necessary instructions to you, in view of the Government of Maharashtra's order of the 18th octtober 1969. We are also informed that he has forwarded to you the report of the Panch Committee and its findings.. Under the letter of the Home Deptt. (Spl) No. SBI/ DIS/1262/20199, of the 18th October 1969, and of the findings of the Panch Committee, a clear picture of the situation at Sirpur should be obiours. In view of the above, we request that specific instructions be issued to the Police authorities concerned to redress our grievances, with immidiate effect. Thanking you, Yours faithfully, Sd/ :( K. V. SHAH ) Hon. Secretary, C. C. to (1) Home Sec., (Spl) Sachivalaya, Bombay. (2) The District Magistrate, Akola. Page #154 -------------------------------------------------------------------------- ________________ COVER PRINTED BY OFFSET PROCESS AT SUPRINT AKOLA For Prlvale & Personal use only www.jalnelibrary.org