SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ લાવણ્યસમયવિરચિત – શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ છંદ સરસ વચન દે સરસતિ માત, બલિસ આદિ જિસિ વિખ્યાત; અંતરિક ત્રિભુવનનો ઘણી, પ્રતિમા પાસ જિનેસરતણી. ૧ લકઘણી જે રાવણ રાય, તેહતણો બનેવી કહેવાય; ખરદુષણ નામે ભૂપાલ, અતિનિસિ ધર્મતણે પ્રતિપાલ. સરુ વચન સદા મન ધરે, ત્રિણ કાલ જિનપૂજા કરે; મન આખડી ધરી છે એમ, જિનપૂજા વિણ જમવા નેમ. એક વાર મન ઉલટ ધરી, ગજ રધ ઘોડા પાયક તુરી. ચોરવાડી સહુ સંચરે, સાથે દેહરાસર વિસરે. દેહરાસરીયો ચિતે ઇસ્યુ, વિન દેહરાસર કરવું કિસ્યું ? રાયતણે મન એ આખડી, જિનપૂજા વિણ નહીં સુખડી. ૫ પ્રતિમા વિષ્ણુ લાગી ચટપટી, ચડ્યો દિવસ દસ બારહ ઘટી; કયાં એકઠા વેલુ છાન, સા(માથું સાખી કીધો ભાગ. નહીં કઈ બીજી આસની, પ્રતિમા નિપાઈ પાસની: તે કરતાં નવિ લાગી વાર, થા મહામંત્ર નવકાર. પંચ પરમેષ્ઠિને કરે ધ્યાન, કરી પ્રતિષ્ઠા સહુ પ્રધાન; દેહરાસરી હરખું હસે, પ્રતિમા દેખી મન ઉલસે. આવ્યો રાજા કરી અંઘોલ, બાવનાચંદન કેશર ઘેલ; પ્રતિમા પૂછ લાગ્યો પાય, મન હરખ્યો ખરદૂષણ સાય. ૯ એક વેલું ને બીજે છાણ, પ્રતિમાનો આકાર પ્રમાણ; ધરમી રાજા ચિંતા કરે, રખે કોઈ આશાતના કરે. પ્રતિમા દેખી હિયડુ કરે, સાથ સહિત ભલાં ભોજન કરે; તેહજ વેલા તેહજ ઘડી, પ્રતિમા વાતણી પરે પડી ૧૧ બંધ ધરી ખરદૂષણ ભૂપ, પ્રતિમા મેલી તવ જલપ; ગયો કાલ જગમાંહી ઘણે, પ્રતિમા પ્રગટી હવે તે સુણે. ૧૨ એલચપુર એલગદે રાય, કુછી છે ભૂપતિની કાય; ન્યાયવંત નવિ દંડે લોક, પૃથિવી વરતે પુણ્યસિલોક. ૧૩ રાયતણે શિર મોટો રોગ, રયણભર નવિ નિકા જેગ: રામ રામ કીડા સંચરે, રાણી સવી નિદ્રા પરિહરે. ૧૪ જે કીડાને ઠામજ જિહાં, તે પાછા વલી મેલે તિહાં; જે નવિ જાઈ તેહને ઠાય, તતખણ રાજા અચેતન થાય. ૧૫ રાય રાણું સંકટ ભોગવે, કરમે દેહલા દિન જેગવે રયણભર નવિ ચ લે રંગ, દીસે કાયા દીસે ચંગ ૧૬ (૮૧) www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy