SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરિક્ષજીમાં આપણી વસ્તી નથી, એક ઘર સિવાય ખીજુ ઘર નહિ, સોમાસા જેટલા લાંÀા કાળ સ્થિરવાસે રહેવું એ સહેજ શક્ય અને સહેલું નથી એમ જાણવા છતા આત્મધ્યાનમાં અને સ્મારાધનામાં મસ્ત બનવાની ખુમારીવાળા આચાય કાઈ આવે કે ન આવે તેની પરવા કર્યા વગર પોતાના શિષ્ય પરિવાર સાથે અંતરિક્ષજી તરફ મુખ રાખી વિહાર કરવા લાગ્યા. રસ્તામાં આવતા દરેક ગામમાં આત્મજાગૃતી આવી અને અ‘તરિક્ષઅનેા પ્રશ્ન ગુંજતા અને ગાજત થઈ ગયા. આચાય ભગવંત અંતરિક્ષજી પહેાચતા સુધીમાં અનેક ગામેામાં અનેક રીતે ઉપકાર કરતા ગયા અને જૈન જનતાને વિગૈલાસ પણ વધ્યા. અમુક શ્રાવકા ચાર માસ સુધી આરાધના ઉત્કૃષ્ટ રીતે થઈ, હજારા જાપ થયા છેલ્લા ઉપધાન અને દીક્ષા પુજ્યશ્રીની નિકટ રહ્યા અને ચાતુર્માસિક યાત્રી આવ્યા અનેક અનુષ્ઠાન, તપ મહોત્સવ પણ ત્યાં ઉજવાયા. પુણ્ય ભેગું થયુ, કાર્યકર્તાઓની સફળ દોડા દોડ અને પરિશ્રમથી વાદળા વિખરાઇ ગયા. અનેક રીતે આવેલ સ'કટામાંથી પાર પડતા તા. ૧૮ ઓકટાબર ૧૯૬૯ ના દિવસે મહારાષ્ટ્ર સરકારે આખરે આપણી વાતને સ્વીકાર કર્યાં અને દીગબરેત્તરથી વખતે। વખત થએલા આક્રમણા હટાવી દેવાનુ અને આપણને સંરક્ષણ આપવાનું સરકારે સ્વિકાર્યુ –એ એક આપણા નૈતિક વિજય હતા. એ આદરની કાપી અને તે અંગે શ્વેતાંબર સંઘની વતી શ્રીમાન શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ સરકાર સાથે કરેલ પત્ર વ્યવહારની અસલ બરહુમ નકલ આ ચાપડીમાં જ ( અંગ્રેજી ) છાપેલી છે, જે જોવાથી વાંચકાને આપણા કૈસના સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે, આટલું થવા છતાં દીગ’ખરે જુલમ કરવા તેાલાએલા છે, સરકાર પક્ષપાત કરી ખાટા પક્ષના પડખે ઉભી રહે છે. ( કાયદેસર રીતે નહિ) અને આપણને હેરાન પરેશાન કરવામાં કાંઈ પણ કમીના રખાતી નથી. જુલમીઓના પુણ્ય જોર કરે છે ત્યારે સત્યને પણ ખમવુ પડે છે. Jain Education International આજે ા સરકાર પણ ડહાપણ વાપરતી નથી, સ્થીર વિચારવાળી નથી. આપણને મળેલ આર ગણવાર સ્થગિત કરાયા અને ત્રણ વાર કરી અમલમાં મુકાવાયા. અંતે આપણા લાભમાં આપેલ ઉપરાત આર પણ સરકારે કેન્સલ કરાવ્યાં છે. ધ્રુવી વિચીત્રતા ! કેવી ન્યાય અને નિતી ? આ સરકારના અન્યાય પગલાને પ્રશ્ન આ કાઈ એક વ્યક્તિના કે કાઇ શ્વેતાંબર જૈનેને આરરન છે અને તે કટીબદ્ધ રહેશે એવા અમને વિશ્વાસ છે. પડકારવામાં આવેલ છે. અંતરિક્ષષ્ટને એક સંધના નથી. આખા હિંદુસ્તાનભરના પોતાના તીની રક્ષા કરવા હંમેશા For Private & Personal Use Only ( ૧૬ ) www.ainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy