SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપના કરી. ( મીન મતે રાજાએ જ મૂર્તિ ભરાવીને મંદિર ખંધાવીને તેમાં સ્થાપના કરી ) હાથી મરીને મકિ વ્યંતરરૂપે ઉત્પન્ન થયેલા દેવે એ પ્રતિમાના મહિમા ખૂબ વિસ્તાર્યું ત્યારથી કલિકુંડ તીર્થ રંગટ થયું. ( જુએ ઉપદેશસપ્તતિ. આત્માનંદ સભા ભાવનગર પ્રકાશિત ) (૩) ઠાણાંગ, સમવાયાંગ, ભગવતીસૂત્ર, જ્ઞાતાધ કથા, ઉપાસકશાંગ, અતગડદશાંગ, અનુત્તરે પપાતિકદશાંગ ૠવ્યાકરણ અને વિપાકસૂત્ર આ નવ અગેાની ટીકા કરનાર આ. શ્રી અભયદેવસૂરિ મહારાજ વિક્રમના બારમા સૈકામાં થઈ ગયા છે. તેમને કાઢનેા રાગ લાગુ પડયો. રાગ અતિશય વધતા જતા હેાવાથી આખરે તેમણે અનશન કરવાની ઇચ્છા કરી ત્યારે શાસનદેવીએ આવીને કહ્યું –સેઢી નદીને— સ્થંભનપુર ( ખંભાત )ની પાસે ખાખરાના ઝાડ નીચે સ્થંભનપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે, તેનાં દર્શનથી તમારે કોઢ રાગ દૂર થઈ જશે અને તમે નવ અંગેાની ટીકા કરનારા થશેા. ' આચાર્ય શ્રી ત્યાં પધાર્યા અને જય– તિહુઅણુ સ્તોત્રની રચના કરી તેથી મૂર્તિ પ્રગટ થઇ. કાટના રેાગ પણ નષ્ટ થયા અને તેમણે ાણાંગ વગેરે ઉપર જણાવેલાં નવ અંગેા ઉપર ટીકા લખી. સ્થંભનપાર્શ્વનાથનું તીર્થ આજે પણ સિદ્ધ છે અને તે ખંભાતમાં છે. (૪) આબુના પરમારવંશી પાલનરાજાએ સોનાની પલવીઆપાર્શ્વનાથની મૂર્તિ ગળાવી નાંખીને તેના સાનાનાં પગના પાયા કરાવ્યા હતા. આ પાપથી તેને કાના રેગ લાગુ પડ્યો હતા. અને તેનું રાજ્ય ગાત્રીએ ( ભાયાએ ) પડાવી લીધું હતું. રાજ્યથી ભ્રષ્ટ થયેલા તેને રખડતાં રખડતાં શીલધવલ આચાય ના મેળાપ થયેા. આચાય મ. ના ઉપદેશથી સાનાની પાર્શ્વનાથ ભગવાનની નવી તિમા ભરાવીને હલાદનપુર-પાલનપુર વસાવીને તેમાં સુંદર મંદિર બંધાવીને તે પ્રતિમા પધરાવી. પ્રતિમાના ભાવથી કાઢ ફાગ પણ ગયા અને ગયેલુ રાજ્ય પણ રાજાને પાછું મળ્યું. મુસલમાનેાના અત્યાચારાના વખતમાં ભયથી આ સોનાની મૂર્તિ કયાંક ભંડારીને તેને સ્થાને પાષાણુની મૂર્તિ પધરાવવામાં આવેલી છે અને અત્યારે તે વિદ્યમાન છે. (૫) કચ્છ દેશ સુથરી ગામમાં આ તીર્થ આવેલુ છે. આ ગામમાં વસતા ઉદ્દેશી નામના વિકે સ્વપ્નમાં દેવના કહેવાથી બહાર મળેલા એક માણસને પેાતાનુ શટલાનું પાટલું આપીને બદલામાં તેની પાસેથી પાટલું ખરીદી લીધુ. ઘેર આવીને જેવું તે તેમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા હતી. શ્રાવક ગરીબ હતા તેથી આ ગામમાં વસતા યતિએ સંધની મદદથી એક નાની દેહરી બંધાવી, અને તેમાં તે પ્રતિમાની પ્રતિષ્ઠા વખતે સંધે સ્વામીવાત્સલ્ય કર્યું. તે વખતે ધીના કુલ્લામાંથી ઘણું જ ઘી નીકળવા લાગ્યું, ખુટે જ નહિ. લેાકાને બહુ આશ્ચર્ય થયું. કુલ્લામાં હાથ નાંખાને તપાસ કરીને જોયુ. તા. ઉદ્દેશવાળી મૂર્તિ Jain Education International For Private & Personal Use Only (૪૮ www.jainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy