SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ inny L શ્રી ભાવિજયજી ગણી શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ સ્તાંત્રમાં જણાવે છે કે આ પ્રમાણે પદ્માવતીદેવીની રાત્રે વાણી સાંભાળીને મેં ગુરૂભાઈ તથા શ્રાવકાને બધી હકીકત કહી. પછી ત્યાંથી શ્રાવકાના સંઘ સાથે લઈને અમે વિહાર કરતા અનુક્રમે શ્રી અંતરિક્ષપાનાથ ભગવાનની છત્રછાયામાં દર્શનાથે પહેાંચી ગયા. આ પ્રમાણે અ`તરિક્ષજી સાધી સવ ઇતિહાસ જણાવીને પદ્માવતી દેવીએ ભાવવિજયજી ગણીને કહ્યું કે~~. ' હું ભાવિજય ! તું પશુ તે જ શ્રી અંતરિક્ષપાં નાથ પ્રભુજીના આશ્રય લે કે જેથી તારી ચાલી ગયેલી અને આંખે તને ફરીથી પ્રાપ્ત થશે ’ સધમાં આવેલા બધા યાત્રાળુને શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ પ્રભુજીના દર્શીન થયાં. પરંતુ મ દભાગીઓમાં શિશમણિ એવા મને ( આખા ચાલી ગઇ હેવાથી ) ભગવાનનું દર્શન ન થયું. આથી ખિન્ન થયેલા મે' અન્ન-પાનના ત્યાગ કરીને પ્રભુજીના દર્શીનની ઉત્સુકતાથી વિવિધ પ્રકારની સ્તુતિથી શ્રી અંતરિક્ષા નાથ ભગવાનની નીચે મુજબ ) સ્તુતિ કરવા માંડી. ; ઉપર પણ ઉપકાર કરનાર, કલિઆપનાર એવા આપને નમસ્કાર હેા. નાગને ( અગ્નિમાંથી ખળતા ઉગારીને ) અતિનિષ્ઠુર તો વર ધરાવનાર કમડને હું જિતેન્દ્ર ભગવાન ! અપકારી યુગમાં જાગતા દેવ તથા વાંછિત ફળને હે નાથ ! આપે સ્વાર્થ વિના પણ નાગરાજ ( ધરણેન્દ્ર ) કર્યાં છે. અને પણ સમકિત આપ્યું છે. કરૂણારસના ભંડાર હે સ્વામી ! આપની ચિરકાલ સુધી સેવા કરનાર આષાઢભૂતિક શ્રાવકને આપે મેક્ષ આપ્યા છે. ભક્તિથી આલિંગન કરતા હાથીને તમે સ્વર્ગમાં પહાંચાડયા છે, અને ‘ કલિકુંડ ' નામે તમે જગતમાં પ્રસિદ્ધ થયા છે. નનાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિના કાઢ ફાગ હરીને તમે તેમનું સુવણ જેવી કાંતિવાળું શરીર કર્યું છે. પાલનપુર નગરના રાજા પરમારવ’શીય પાલણે આપના ચરણકમળની સેવાથી ગયેલું રાજ્ય પાછું મેળવ્યું હતું. ઉદ્દેશી શેઠને ધેર આવીની વૃદ્ધિ કરી તેથી હે નાથ ! આપ ૮ ધૃતકલા(લ્લા)લ' નામથી જગતમાં પ્રસિદ્ધ થયા છે. ફૂલની વૃદ્ધિ કરવાથી આપ લવૃદ્ધિ નામથી પૃથ્વીતલ ઉપર પ્રસિદ્ધ થયા છે. હે નાથ ! આપે એલચપુર નગરના રાજાનેા દાહ તેમજ કીડાથી સહિત કુષ્ટ ( કાઢ ) રાગને દૂર કરીને તેનું સુવર્ણ જેવું શરીર કર્યું છે. કલિયુગમાં પણ અહીં આકા— મલધારી ( શ્રી અભયદેવસરિજી )ની રહ્યા છે. હું અન"તવણું ( વણુ - શમાં જ રહેવાની આપની ઈચ્છા હતી, પણ સ્તુતિથી સંતુષ્ટ થઈને ચૈત્યમાં આવીને આપ નીય ગુણેાથી યુક્ત પણ પાર ન પામે તેા આપનુ કેટલું હજાર જીભવાળા વણ ન કરું? પામુ ? હે નાથ ! આવા ચમત્કાર Jain Education International નાથ ! હુ શી રીતે For Private & Personal Use Only આવા ( ૧૫ ) www.jainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy