SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અને તીથ પોતાની જ માલિકીનું હાય તેમ માની લઇને વતા હતા. આથી તેમના હાથમાંથીતી છેડાવવા માટે શ્વેતાંબરાએ દિગબાને સહકાર સાધીને વાસીમની કામા પેાલકરે સામે ફોજદારી કેસ દાખલ કર્યાં. વિ. સ. ૧૯૫૯ ઇસ્વીસન ૧૦–૨–૧૯૯૩) માં તેના ચુકાદા આવ્યા અને તીર્થ જૈનેાના તાબામાં આવ્યું. આ બધા કાય માં આગે નાનીભર્યાં ભાગ શ્વેતાંબરીએ ભજવ્યા છે. અકાલા કા'ના ન્યાયાધીશે પણ અનેક પુરાવાથી સિદ્ધ કરીને શ્વેતાંબરે જ વહીવટ કરતાં હતાં, શિખસનો કરો અધિકાર ન હુતા ' એવા જ અભિપ્રાય ચુકાદા ( જજમેન્ટ ) માં આપ્યો છે આ— The whole evidence therefore clearly proves that the Shwetambaris managed the affairs of the Sansthan ( સંસ્થાન=પેઢી ) practically all alone till Samvat 1956 ( સંવત ૨૦૧૬ ) as alleged by them uninterruptedly and that before that period the Digambaris have hardly any hand in the management [R. P. P. C. I પાનું ૨૭૬ ] પાલકા સાથે છેવટે એ જાતનું સમાધાન કરવામાં આવ્યું કે તેમના તરફથી ચાર માણસો મદિરમાં ઝડઝુડ, સફાઇ, પાણી લાવવું વગેરે કામ કરે અને બદલામાં આપણા તરફથી તેમને ૨૬૧ રૂપીયા પ્રતિવષ આપવામાં આવે. ભગવાન પાસે જે કંઇ ફળ—નૈવેદ્ય અક્ષત ધરવામાં આવે તે પણ તેમને મળે તેમ જ ભગવાન પાસે ૧ થી ૧૦ રૂપીયા સુધી મૂકવામાં આવે તે પણ તેમને ( પોલ્કાને ) જ મળે. ૧૦ રૂપીયાથી વધારે મૂકવામાં આવે તે પેઢીમા જમા થાય. આથી પ્રત્યેક યાત્રાળુઓએ ભગવાનની પાસે નાણું ન ધરતાં પેઢીમાં ભરાવવું એ જ ઇચ્છનીય છે એ વાતના ખ્યાલ રાખવેા. શ્વેતાંબર અને દિગંબરેએ સંયુક્ત થઈને તીને પાલકરેાના તાબામાંથી છોડાવ્યું. પછી દિગંબરેાની પૂજાવિધિ બહુ જુદી હાવાને લીધે પરસ્પર ઘ - અથડામણું ન થાય તે માટે અને પક્ષના લગભગ હજારેક જૈનોની એક મીટિંગ વિ. સં. ૧૯૬૧ ( ઇસ્વીસન-૧૯૦૫) માં શિરપુર મળી, ત્યા શ્વેતાંબરેાએ દિગ’બરેશને સંતાપવા માટે તેમની સાથે મળીને બ તે પક્ષના લેાકેાને નિયત સમયે વારા પ્રમાણે પોતપોતાની વિધિ પ્રમાણે પૂજા કરવાના નિયમ દર્શાવતુ પૃ. ૬ ૧ ઉપર આપેલ છે તે પદ્ધતિ મુજા ટાઇમટેબલ તૈયાર કર્યું. Jain Education international For Private & Personal Use Only ( ૫૯ ) www.fainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy