Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/034809/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Tollebec bol EIEIRILÈCI, C11901912. PLEHcd2-7620 : 10$ 3008289 á Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ FI સાધુસાધ્વી શિબિર માટુંગા (મુંબઈ)ના ઉપક્રમે યોજાયેલી વ્યાખ્યાનમાળા - ધર્માનુબંધી વિશ્વદર્શન - ભાગ : ૬ સામુદાયિક અહિંસા-પ્રાગે - - - મુખ્ય પ્રવચનકાર : - - મુનિ શ્રી સંતબાલજી સંપાદક : ગુલાબચંદ જૈન - - : પ્રકાશક : લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી મંત્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી - અમદાવાદ- ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ j અસ્તિત્વ કે વિનાશ? [ સપાક્કીય ] જગતનાં જીવનને ઊંડા અભ્યાસ કરતાં; તેમજ તેના ઈતિહાસ તપાસતાં; જીવનની એ વૃત્તિએ સ્પષ્ટ સામે આવે છે. એક છે જીવનન અસ્તિત્વને ટકાવી રાખવાની વૃત્તિ; અને ખીજી પાતાના અસ્તિત્વ માટે અન્યના વિનાશ કરવા! યુગયુગથી આ પ્રશ્ન માનવ સામે ઊભા છે અને તેનું પૃથક્કરણ કરતાં એક વસ્તુ સ્પષ્ટ છે કે માનવસમાજ અને જગતજીવે: જીવનના અસ્તિત્વને ટકાવી રાખવાનાજ બધા પ્રયત્ન કરે છે. નાની કીડી જેટલી ચીવટથી ઇંડા મૂકે છે; સેવે છે; ભય આવતાં ઉપાડીને ભાગે છે. તેના માટે જરૂરી ખારાક ભેગા કરે છે. એટલી જ ચીવટથી માનવ–માતા પણ બાળકને જન્મ આપે છે; ઉછેરે છે. માટે કરે છે અને આશા રાખે છે કે પેાતાની ઉત્તરાવસ્થામાં એ બાળક તેના આધાર બને. ત્યારે બીજી તરફ્ એવું જોવામાં આવે છે કે પેાતાના સ્વાર્થ માટે વ્યક્તિ વધુ બળવાન થઈ તે કેવળ પેાતાના અસ્તિત્વ માટે અનેક ખીજાએને વિનાશ કરે છે. આ વિનાશને અટકાવવાની પ્રક્રિયા માનવસમાજમાં આદિકાળથી ચાલુ છે; વિયારકેા તેને પેતપેાતાના કાળમાં વધારે ને વધારે શુદ્ધ રૂપ આપે છે અને તે વિનાય઼તે થતા રાકવા પ્રયત્ન કરે છે. જ્યાં એક તરફ સગઠિત માનવસમાજ અન્યના જીવનના વિનાશ કરવા ગતિમાન થાય છે; ત્યાં આવા વિચારકા, સંતે ઋષિએ નબળા વર્ગના લાકને તૈયાર કરે છે અને એ વિનાશને સામૂહિક તપ-ત્યાગ દ્વારા રાકવા મથે છે. એ વિનાશની રીતે હિંસા છે અને અસ્તિત્વને ટકાવી રાખવા માટેની જે ભાવના અને પ્રક્રિયા છે તે અહિંસા છે. ધીમે-ધીમે માનવ સદીએથી સંગઠિત રૂપે જીવતાં શીખી ગયેા છે. એટલે આજે તેને અસ્તિત્વને ટકાવી રાખવા માટે સામુદાયિક રૂપે જ વિચારવાનું અને કાય કરવાનું છે! એમાંથી એક નવી વાત આ વીસમી સદીમાં માનવસમાજ આગળ આવી છે; તે છે “ સહ-અસ્તિત્વ ’ આ વિચાર પ્રમાણે હવે વિનાશને અવકાશ રહેતા નથી. ગમે તેટલાં સંઘર્ષનો સાધના વસાવવાં છતાં, અવિશ્વાસની નજરે જોવા છતાં લે:એમ માને 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ છે કે જીવન વિનાશ માટે નથી; અસ્તિત્વ માટે છે. એક ઘરમાં જેમ ભિન્નભિન્ન વય, વિચાર અને જાતિની વ્યક્તિઓ રહી શકતી હોય તે આખા વિશ્વમાં દેશ અને સમાજે પણ રહી શકે છે. અને આ ભૂમિકાએ જગતને પહોંચાડવાનું શ્રેય સામુદાયિક અહિંસાના પ્રયોગકારો અને પ્રયોગોને ફાળે જાય છે. આ પ્રયોગ ઘણું સાવધાનીપૂર્વક થવા જોઈએ અને તેમાં પણ કેટલીક કાળજી રાખવી જોઈએ. પ્રયોગકારની કેટલી યોગ્યતા હેવી જોઈએ; તે ચકાસીને જ કામ થવું જોઇએ. નહીંતર એકના બદલે બીજા અનર્થો ફેલાઈ જવાને ડર રહે છે. આ આખાયે વસ્તુ (Matter) વિષયને “સામુદાયિક અહિંસાપ્રયોગો” શીર્ષક શિબિર પ્રવચનમાં, પ્રખર વિચારક પૂ. મુનિશ્રી સંતબાલજીએ બહુ જ ઊંડાણથી અલગ-અલગ પ્રવચને વડે આવરી લીધું છે. એમાં એમણે કેટલીક વસ્તુઓ શાશ્વત સિદ્ધાંત રૂપે રજૂ કરી છે. પ્રયોગકારની યોગ્યતા અંગે તેમણે એક સિદ્ધાંત આપે છે -અહિંસકે હિંસક તો, કોમી તો કે પ્રાંતીય તો સાથે સાઠગાંઠ ન બાંધવી જોઈએ. એનું કારણ એ છે કે અહિંસા પોતાનામાં વિશાળ છે–તેને જ્યારે સંકુચિત રૂપ આપી દેવામાં આવે તે ત્યાં ખોટું થાય છે. સામ્યવાદ, કોમવાદ કે પ્રાંતવાદ આવા સંકુચિત રૂપે છે. ચીન સાથે ભારતે ગાંઠ બાંધી. પરિણામ એનું જે આવ્યું તે આજે સુસ્પષ્ટ છે-કારણ કે સહ-અસ્તિત્વ માટે બે રાષ્ટ્રોની જીવન પ્રણાલિકા અલગ હોઈ શકે; પણ તેને મૂળ આધાર અલગ ન લેવો જોઈએ. સામ્યવાદ હિંસા વડે પણ પ્રચારમાં માને છે, ત્યારે ભારત અહિંસક-તટસ્થ બળ અને અ-સંઘર્ષમાં માને છે. એટલે બન્ને વચ્ચેને મેળ પણ સુમેળ ન બની શકે અને તેનાં જે પરિણામે આવવાં જોઈએ. તે આપણું આગળ સ્પષ્ટ છે. ઘર આંગણે પણ કેસજનેએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેમજ આંધ-તામિલનાડમાં જ્યાં પ્રાંત કે ભાષા સાથે જોડાણ કર્યું ત્યાં તેમને અંતે હિંસક માર્ગે ઘસડાવું પડ્યું-કાં એના મૌન સાક્ષી થવું પડ્યું. કામવાળે સાસરે લેવા જતાં કેરલમાં અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ હમણાં યૂ.પી. માં તેના પ્રત્યાઘાત પડ્યા. એટલે પ્રયોગકાર કેવળ અહિંસક અને વ્યવસ્થિત બળો સાથે જ સુમેળ બેસાડી શકે. બીજી વાત અહિંસક પ્રયોગકાર માટે મહત્ત્વની એ હેવી જોઈએ કે તે સ્પષ્ટ હોવો જોઈએ. આર્થિક બાબતમાં અતિ સ્પષ્ટ. ગાંધીજી બાદ આ અંગે ધ્યાન ન રખાયું. પરિણામે આજે નાણાંકીય ગોટાળાને આક્ષેપ ઘણું મંત્રીઓ સામે આવીને ઊભો છે. એવી જ રીતે અહિંસક પ્રયોગકાર પંછવાદ સાથે પણ સાઠગાંઠ નથી બાંધતે કારણ કે પૂછવાદ પણ અન્યના શોષણ-વિનાશને આધારે ફૂલે છે. શેષણ, દમન, અન્યાય આ બધાં તને અહિંસા સાથે મેળ બેસતું નથી. આ જ વાતને વિશ્વને નજર સામે રાખીને વિચારવાની છે. વિશ્વના દેશો “સહ-અસ્તિત્વને માનતા થઈ ગયા છે અને એ જ યુગયુગના અહિંસક પ્રયોગોનું પરિણામ છે. હવે જોવાનું એ છે “સહ-અસ્તિત્વ”ના સિદ્ધાંતને પોતપોતાની રીતે મનાવવા માટે જે હઠાગ્રહ છે અને વિનાશકારી તૈયારીઓ છે તે દૂર થશે કે નહીં ? જે પિતાની પ્રણાલિકાને જગતના સુખ માટે શ્રેષ્ઠ સાબિત કરવી હોય તો અંતે વિનાશ અને હિંસાને તિલાંજલિ આપવી જ પડશે. શ્રેષ્ઠતા માટે અસ્તિત્વનું ખરું મૂલ્યાંકન ત્યારે જ થશે! એ બાબતમાં જગત બહુ જ આશાપૂર્વક અહિસાના સામુદાયિક પ્રયોગો તરફ મીટ માંડી રહ્યું છે. કારણ કે વિનાશ કેઈને પસંદ નથી; વિનાશમાં કઈ શાંતિની કલ્પના કરે એ નરી મૂર્ખતા છે; એનું મુખ્ય કારણ એ છે કે જગતને કેમ જ જીવનને ટકાવવા - અસ્તિત્વ માટે જ ચાલુ છે. આ અંગે ઘણું ઘણું આ પ્રવચનમાં પૂ. મુનિશ્રી સંતબાલજીએ રજૂ કર્યું છે. જેનું હંમેશ માટેનું મૂલ્યાંકન ઘણું ઊંચું છે, એમ દરેક ચિંતકને વાંચ્યા પછી લાગ્યા વગર રહેશે નહીં. જૈન વિદ્યાર્થીગલ) ગુલાબચંદ જૈન ૧૦--૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ બે બેલ મુનિશ્રી સંતબાલજીને તમે સૌ જાણે છે. તેઓ એક કાતિકારી જૈન સાધુ છે. તેઓ આત્મસાધનામાં મગ્ન રહેવા છતાં સમાજકલ્યાણની અનેક પ્રવૃત્તિમાં સક્રિય માર્ગદર્શન અખંડપણે અહોનિશ આપતા રહે છે. તેઓશ્રી માને છે કે હવે માત્ર ઉપદેશથી કામ નહીં ચાલે પણ જે સમાજ-જીવન ચુંથાઈ ગયું છે; ડગલે ને પગલે અશાનિત દેખાય છે. તેના નિરાકરણ માટે સાધુસંતોએ સયિ માર્ગદર્શન આપવું જોઈશે. આ તે જ બની શકે જે સાધુસાધ્વીઓ પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહને મોહ છોડે અને સાંપ્રદાયિકતામાંથી મુક્ત બની, સર્વધર્મને અભ્યાસ કરે. આમ કરવાથી આપોઆપ ગ્રામજનતાને અને આમજનતાનો સંપર્ક આવી જશે. - આજે કોઈ પણ એક પ્રશ્ન કે એક જ ક્ષેત્રના અનેક પ્રશ્નો લેવાથી સમાજ વ્યવસ્થા પૂર્ણ નહીં બને. જે ધર્મમય સમાજરચના ઊભી કરવી હશે તે માનવજીવનમાં ઊભા થતા સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય અને દરેક ક્ષેત્રના પ્રશ્નોને સર્વાગી વિચાર કરવો પડશે. અને અમલ પણ સંસ્થાકારા જનતા વાટે કરવું પડશે. પ્રાચીન કાળમાં યુગાનુરૂપ આમ થતું હતુંએટલે જ ભારતની સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ બની છે; અને આજ સુધી ટકી છે. આપણે ત્યાં ઘરના ધર્મની ચોકી સ્ત્રીઓ કરત એટલે કુટુંબ સ્નેહસભર અને પવિત્ર રહેતું. સમાજની ચકી બ્રાહ્મણે કરતા, તેઓ કયાંય વ્યસન, અપ્રમાણિકતા કે ગેરરીતિઓ પેસી ન જાય તેને માટે સતત ક્રિયાશીલ રહેતા; તેથી દેશ નીતિસભર રહે . અને અંતે આખા દેશમાં પરિભ્રમણ કરી સંસ્કૃતિની ચકી અખંડપણે ર્યા કરતા હતા. રાજય પણ તો, બ્રાહ્મણોને આધીન રહીને ચાલતું. આ બધાના કારણે સમાજ શાન્તિથી જીવતે. અને અધ્યાત્મલક્ષી રહી શકત; કોઈ જાલીમ દુષ્ટ કૃત્ય કરનાર નીકળતે તે રાજ્ય તેને યોગ્ય નક્ષત કરતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. પૂર્વ પશ્ચિમ એક થવા લાગ્યાં છે. વિજ્ઞાને દેટ મૂકી છે. એટલે મહારાજગી એ જ પુરાણી સંસ્કૃતિને નજરમાં રાખી, યુગાનુરૂપ નવી બે સમાજ વ્યવસ્થા ગોઠવવા પ્રયત્ન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ હવે વિશ્વરાજ માં લોકશાહી વ્યવસ્થા શ્રેષ્ઠ બનતી જાય છે ત્યારે જનતાને ઘડવાનું જ મુખ્ય કામ અગત્યનું બન્યું છે. એટલે એમનાં નીતિનાં પાયા પર સંગઠન બનાવવા જોઈએ. એ સંગઠને સતત સાચે રસ્ત વિકાસ કરતાં રહે તે માટે તેનું સંચાલન આજના બ્રાહણે કે જે રચનાત્મક કાર્યકરે કહેવાય છે તેમની બનેલી સંસ્થાના હાથમાં મૂકવું જોઈએ. અને રચનાત્મક કાર્યકરોની સંસ્થાને પણ માર્ગદર્શક પ્રેરણું મળતું રહે તે માટે સાધુસંતોએ ધ્યાન રાખવું જોઈએ. દુનિયાભરનાં રાજ્યોની અશુદ્ધિઓ દૂર કરવા માટે પણ સાધુસંતેએ ધ્યાન આપવું જોઈએ. આ સાધુસંતે સર્વાગી પ્રશ્નોને સમજે, અને તે માટે સાથે બેસી વિચાર વિનિમય કરી શકે તે માટે સંવત ૨૦૧૭ ના ચાતુર્માસમાં મુંબઈમાં માટુંગા (ગુર્જરવાડી) મુકામે સાધુ-સાધ્વી અને સાધક-સાધિકાઓને એક શિબિર યોજવામાં આવેલ. તે સતત ચાર માસ ચાલ્યો, તેમાં જે પ્રવચને ચર્ચા વ. ચાલ્યાં તેનું પુસ્તક આકારે સંકલન થાય તે બીજા સાધુ સાધ્વી, સેવકો અને પ્રજાને તેમાંથી ઉપયોગી માર્ગદર્શન મળે તેવી ઘણું ભાઈબહેનેને લાગણી થઈ આવી. ખાસ કરીને પૂ. નેમિચંદ્રજી મહારાજની એવી તીવ્ર ઇચ્છા હતી. પરંતુ આટલા બધા સાહિત્યને તૈયાર કરવું, તેનું સંપાદન કરવું, અને પછી છપાવવું તે ઘણું અઘરું કામ હતું. તેને માટે સમય જોઈએ અને સહાય માટે નાણું પણ જોઈએ. આની વિમાસણ ચાલતી હતી. પણ જે કામ કુદરતને ગમતું હોય છે તે કામને આગળ વધારવા કુદરત જ કઈકને નિમિત્ત બનાવી પ્રેરણા આપે છે. માટુંગાના આ શિબિરમાં શીવમાં રહેતા શ્રી મણિભાઈ લક્ષ્મીચંદ લોખંડવાળા પ્રથમથી રસ લેતા હતા. તેમને મુનિશ્રી સંતબાલજી. ઉપર અપાર શ્રદ્ધા છે. મહારાજશ્રી જે ધર્મકાર્ય કરી રહ્યા છે તે આજના યુગે ખૂબ જરૂરી છે તેમ તેઓ માને છે. એટલે શિબિરનાં કામોમાં અનેક રીતે તેઓ ઉપયોગી થતા હતા. તેમણે કહ્યું કે “મહારાજશ્રીના આ શિબિરપ્રવચને પુસ્તકરૂપે છપાય અને સાહસંતને અપાય તે તેને લાભ તેમના જીવનવિકાસમાં તો થાય જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ પણ તેઓ છકાયનાં પિયર (સમાજનાં માબાપ) છે તેથી સમાજને માર્ગદર્શન આપવામાં ઘણું ઉપયોગી થઈ શકે.” તેમના આ શુભ વિચારથી અને પ્રયત્નથી આ પુસ્તકો છાપવાનું મહાન કામ શરૂ કરી શકાયું છે. આ પ્રવચનનું મુખ્ય તત્વ જાળવી અલગ અલગ મુદ્દાવાર નાનાં નાનાં પુસ્તકરૂપે છપાય; તે વાંચનારને સુગમ પડે એમ લાગવાથી દરેક વિષયના જુદાં જુદાં પુસ્તકો છાપવાનું નક્કી કર્યું છે. કુલ દશેક પુસ્તકો તૈયાર થશે એવી ધારણા છે. આ પુસ્તકનું સંપાદન પણ ટૂંકાણમાં છતાં મૂળ ભાવ અને અનિવાર્ય એવી વિગતે જાળવીને થાય એ જરૂરી હતું. એ માટે પણ શ્રી મણિભાઈ લોખંડવાળાએ મદ્રાસના જૈન વિદ્યાર્થીગૃહના ગૃહપતિ શ્રી ગુલાબચંદ જૈનનું નામ સૂચવ્યું. તેમને રૂબરૂ મળવા બેલાવ્યા અને વાતચીત કરી અને તેમણે સહર્ષ આ કામગીરી સ્વીકારી. અંતમાં અમે પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ મુનિશ્રી નેમિચંદ્રજીએ આવું સર્વાગ સુંદર અનુભવપૂર્ણ સાહિત્ય જનતાને આપ્યું તે બદલ તેમને આભાર માનીએ છીએ. તે જ રીતે સાપનમાં શીવ સોસાયટીમાં રહેતા રા મણિભાઈ લક્ષ્મીચંદ કચ્છ મુંદ્રાવાળાએ આ પુસ્તકો છપાવવામાં પૂરતો સહકાર આપેલ છે, તેમજ મહેનત લઈ શેઠ શ્રી પદમશીભાઈ તથા બીજાઓ પાસેથી સહકાર અપાવેલ છે તે બદલ તેઓશ્રીઓને આભાર માનીએ છીએ. તેમની મદદ વગર અમે આ સાહિત્ય પ્રકાશિત કરી શકત કે કેમ? તે સવાલ હતો. અને મદ્રાસવાળા શ્રી. ગુલાબચંદ જૈન કે જેમણે અનેક જવાબદારીઓ હેવા છતાં આ કામને ધર્મકાર્ય માની સમયસર સંપાદન કર્યું છે તેમને પણ આભાર માનીએ છીએ. ૬. શ્રી. દંડી સ્વામી, શ્રી. માટલિયા, વિધવાત્સલ્ય પ્રાયોગિકસંધ વગેરેએ પણ પ્રેરણા આપી છે, તેથી તેમને અને જ્ઞાત, અજ્ઞાત સૌને જે સહકાર આખે છે તેમને પણ અમે આભાર માનીએ છીએ સાધુસંતો, સાળીએ, સેવકો અને જનતા આ પુસ્તકનો અભ્યાસ કરી પર કાણને સ્પષ્ટ માર્ગ અખત્યાર કરશે એવી અમને ગાયા તા. ૨૪-૪-૧૨ સાફસાવી શિબિર વ્યવસ્થાપક સમિતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ માફ કથન જૈન આગમોના સારરૂપ “તત્ત્વાર્થાધિગમ' નામનું સૂત્ર છે. તેના કર્તા ઉમાસ્વાતિવાચક છે. આ સૂત્ર સદ્ભાગ્યે દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી અને તેરાપંથી એમ બધાય જેનરિકાઓને માન્ય છે. તેમાં એક સૂત્ર છે – “પરસ્પરોપગ્રહે જીવાનામ” એટલે કે પારસ્પરિક ઉપયોગી થવું એ જીવમાત્રનું મૂળ લક્ષણ છે. વાત સાચી છે. ગમે તેવાં સાધને સાથે એકલા માનવને છોડી દે. તેને ચેન પડવાનું નથી. એટલે પ્રાણીમાત્રમાં પણ માનવપ્રાણ એવું છે કે તેને બીજા માનવતાથી વિના ચાલતું નથી. આમાંથી નરનારીના લગ્નથી કુટુંબ રચના શરૂ થઈ અને ધીરેધીરે કુળ, ગામ, દેશ અને માનવજગતના સંબંધો બંધાયા તથા વિકસ્યા. ભારત જ એક એવો ઘડાયેલે દેશ છે કે જ્યાં માત્ર માનવજગત સાથે જ નહીં, બલકે પ્રાણજગત સાથેના મીઠા મધુરા સંબંધની વાત આવે છે. બીજાં પ્રાણીઓ કરતાં માનવ સાથેના માનવસંબંધોમાં જેમ વધુ મધુરતા રહેલી છે, તેમ વધુ કટુતા પણ ઊભી થવાના પ્રસંગે વારંવાર જન્મી શકે છે. ઘણીવાર તે કટુતા સીધી પરસ્પરને વ્યક્તિગત સ્પર્શે છે. કેટલીક વાર તે વ્યકિતગતસ્પર્શતા પ્રશ્નની પાછળ કઈ મહાન આદર્શ પણ હોય છે. ત્યાં પણ મૌલિક મધુરતા જાળવવી અને કટુતા નિવારણ કરવું, એ કાર્ય ઘણું અટપટું અને કઠણ બને છે. છતાં જગત જેનાથી કે છે, તે સત્ય, પ્રેમ અને ન્યાયના મૂળ સિદ્ધાંત માટે તે પાર પાડવું પડે છે. ઠેઠ રામકાળથી ભારતમાં એ પ્રણાલિ ચાલી આવી છે. તેથી જ તે ભારતમાં સામુદાયિક અહિંસાને પ્રયોગ થઈ શક્યો હતો, રામ અને રાવણ વચ્ચે ખૂનખાર જંગ ખેલાશે અને છતાં મરતી વખતે રાવણનું તેજ રામના હૈયામાં પેઠું. એટલું જ નહીં રાવણનાં નજીકનાં જનેના • સંબંધે પણ રામ સાથે મધુર રહી શકયા. કૃષ્ણયુગે નિઃશસ્ત્રી પ્રેરક બંધની શરૂઆત થઈ. મતલબ કે કૃષ્ણ યુહમાં હાજર રહ્યા, પણ નિઃશસ્ત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ તરીકે રહ્યા. મહાવીર બુદ્ધયુગે કેાઈ સાધુસાધ્વીને યુદ્ધમેદાનમાં નિઃશસ્ત્રી પ્રેરક તરીકે પણ હાજર ન રહેવું પડ્યું. માત્ર સાધુના અગત્યના અંગરૂપ શ્રમણોપાસક (એટલે કે ગૃહસ્થાશ્રમી શ્રાવક)થી કાર્ય ચાલ્યું. ગાંધીયુગે ગાંધીજીની રાહબરી તળે ભારતવાસી ભાઈબહેનોએ દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં પરિપૂર્ણ હથિયારોવાળા શાસનકર્તા સાથે સામુદાયિક અહિંસાનું યુદ્ધ કર્યું. તેમ જ તેમાં વિર્ય પણ મેળવ્યો. ગાંધીજી ગયા બાદ સામુદાયિક અહિંસાની પ્રક્રિયા સ્થગિત થઈ હતી. પણ ભાલનાકાંઠા પ્રગમાંથી પાછી એ સ્થિગિત થયેલી પ્રક્રિયા ચાલુ થઈ છે. અલબત્ત એણે લગભગ સર્વ પ્રયોગમાં સફળતા મેળવી છે. પરંતુ વ્યાપક પ્રશ્નોમાં જેટલા પ્રમાણમાં એને વ્યાપક અનુબંધ હોય, તેટલા પ્રમાણમાં તાત્કાલિક અસરકારકતા દેખાય તે એકાદ પ્રશ્નમાં દેખાઈ નહતી અને હજુ દેખાઈ નથી. સાણંદનાં ઋષિબાલમંદિરનાં નાણાંની ઉચાપત એનાં લાગતા વળગતા પાસેથી જે રીતે મળી જવી જોઈએ તે હજુ મળી નથી. પણ મને ગળાડૂબ ખાતરી છે કે જે સંપૂર્ણ સફળતા અસરકારક રીતે પાર પડી નથી તે પાર પડયે જ રહેશે. દેશના અને આંતરરાષ્ટ્રીય બધા પ્રકારના અન્યાય સામે શુદ્ધિ પ્રયોગ જે સમસ્ત અનુબંધ સાથે થાય, તો તેમાં વિજય વિષે તલભાર શંકા થઈ શકે તેમ નથી. ચીનના હૂમલાનું ન્યાયી નિરાકરણ કરવાની પણ તેમાં ત્રેવડ રહેલી છે. શુદ્ધિપ્રયોગનું ખેડાતું શાસ્ત્ર જેમ જેમ અચરતું જશે, તેમ તેમ એની અનંતાનંત છુપાયેલી શક્તિઓ બહાર આવતી જશે અને વિશ્વની માનવજાતને વલ્લમ અને આચરણીય બનતી જશે. આમ માનીને આ પુસ્તકમાં એને લગતાં પ્રવચને પ્રગટ થાય છે. એક અગત્યની વાત એક અગત્યની વાત ખાસ યાદ રાખવા જેવી છે – સામુદાયિક અહિસાના પ્રયોગ ચાહે તેટલા પવિત્ર ભાવે અને અરાગદ્વેષ વૃત્તિએ અચરાય છતાં વિભૂતિરૂ૫ વ્યક્તિના તેવા પ્રયોગોમાં જે સ્થળ અને સમ બન્ને પ્રકારની અહિંસા સચવાય છે, તેમાં કંઈ કચાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ રહેવાની કારણકે વ્યક્તિગત જીવનસાધનામાં ધૂળ અને સૂક્ષ્મ બન્ને પ્રકારની અહિસા સુશક્ય છે, તે સમુદાયગત જીવનસાધનામાં સશક્ય નથી.” છતાં જ્યાં સમુદાય વર્ષોથી ત્યાગ-તપ-નીતિમય આચાર વગેરેથી ઘડાયેલે છે, તથા છેલ્લે જ્યાં આધ્યાત્મિક સંત વિભૂતિઓની જાગતી ચૂકી છે, ત્યાં તો સમુદાયગત અહિંસામાં પણ સૂક્ષ્મ અને સ્થૂળ બન્ને પ્રકારે સારી પેઠે જળવાય છે. કમમાં કમ બન્ને પ્રકારે સારી પેઠે વિકસે છે, તેમાં તે ના પાડી શકાય તેમ જ નથી.” આથી જેમ આપણે હાઈસ્કૂલના શિક્ષણને કોલેજના કે પ્રાથમિક શિક્ષણના વિરોધી તરીકે ગણતા નથી, પણ વિકસતો ક્રમ લેખીએ છીએ. તેમ જે રાજકીય અહિંસામાં જરૂર પથે સસ્ત્રની છૂટ હોય, પણ રાગદ્વેષ ઘટાડાના ધ્યેય સાથે હોય! તેમ સામુદાયિક સામાજિક અહિંસામાં ગુનેગારની સમાજપ્રતિષ્ઠા તોડવી તે પૂરતી ધૂળ હિંસા (વાસ્તવિક રીતે તે સ્થળ દબાણ જ કહેવાય, તે) ક્ષમ્ય હોય, પણ શારીરિક કે આર્થિક દબાણ પ્રાયઃ ત્યાજ્ય લેખાવાં જોઈએ. ટૂંકમાં રાગદ્વેષને ઘટાડે અને શસ્ત્ર ઘટાડે તેમાં વધુ સહજ હેય. આટલું જે ક્ષમ્ય માની આગળ ન વધીએ, તે વ્યક્તિગત અહિંસા પૂરતી અહિંના સીમિત બની જાય. એટલું જ નહીં સમુદાયોમાં તો હિંસા (સૂક્ષ્મ અને પછી તે સ્થળ પણ) વધતી જ જાય. કારણ કે નાનાથી માંડી મોટા લગીના કોઈ પણ માનવની એ તે સામાન્ય ફરજ છે જો કે, તેણે જેમ કેઇને જાતે અન્યાય ન કરવો જોઈએ તેમ કોઈ વ્યક્તિ, કોઈ સમૂહ કે કોઈ રાષ્ટ્ર બીજને અન્યાય કરી રહ્યાં હોય તો તેના નિવારણ માટે સતત પ્રભાવશીલ રીતે મથવું જ જોઈએ. આમ જે નથી કરતો તે માનવ ગમે તેટલે મેટો સંત કહેવાતો હોય તો યે હજુ સાચે માનવ બન્યું નથી તેમ માનવું રહ્યું. આ દષ્ટિએ જોતાં સામુદાયિક અહિંસાના પ્રાગનું આચરણ સર્વત્ર જરૂરી બની જાય છે. તે કયાં અને કેવી રીતે કરવું? અનુબંધિત તો તેમાં કયાં કયાં જોઈએ? વગેરે વિવરણ વાચકે આ પ્રવચને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ માંથી મેળવી શકશે. ગાંધીજીએ સવિનય કાનૂનભંગ, અસહકાર અને સત્યાગ્રહ શબ્દો યોજ્યા છે. શુદ્ધિપ્રયોગમાં ગુનેગારની સામાજિક પ્રતિષ્ઠા તોડવી, લોકશાહીમાં માનનારી સંસ્થાની રક્ષા કરવી, લકથાહી કાનનને ભંગ ન કરવો વગેરે શબ્દો યોજાયા છે. સત્યાગ્રહમાં મોટે ભાગે તપ વ્યકિતગત હતું, શુદ્ધિપ્રયોગમાં વ્યક્તિગત ઉપરાંત ખાસ તો સમૂહગત છે. અને એકલી અંતઃ પ્રેરણું નહીં પણ અંતઃ પ્રેરણું ઉપરાંત સંસ્થાગત સંચાલનની અનિવાર્યતા રહેશે. આ બધી બાબતો ખૂબ વિગતે વિચારીને વાચકોએ આ માર્ગે આગળ વધવાનું છે. વાસ્તવિકતાએ જોતાં તે આ પ્રયોગને જાત અનુભવ સુસંસ્થા તત્વને સામે રાખીને થશે, તેટલે અંશે આ પ્રયોગોમાં રહેલી અપરંપાર ખૂબીઓનું દર્શન થઈ શકશે. મારી નમ્ર પ્રાર્થના એ છે કે “નવું' માની આ સાધનને કેઈપણ અવમણે નહીં, બલકે જૂનાનું યુગાનુકુલરૂપ માની તેમાં પિતાથી બનતો સહયોગ આપે. અહિંસા પરમોધર્મની પ્રતીતિ તેમને તેમાંથી થયા વિના નહીં જ રહે. ઘરથી માંડીને જગત સુધી તથા નાનાથી માંડીને વિશ્વવ્યાપી પ્રશ્ન લગી તેમાંથી લડવાનું અને છતાં અંતરથી વધુ નજીક ભેટવાનું અદ્ભુત સમન્વયકારિદર્શન પણ એમાંથી જ થશે. સેહના, તા. ૮-૬-૬૩ સંતબાલ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૫૫ ૬૭ અનુક્રમણિકા પ્રકરણ વિષય ૧. સામુદાયિક અહિંસા પ્રયોગની અનિવાર્યતા ૨. સામુદાયિક અહિંસા-પ્રયાગનાં તો ૩. સામુદાયિક અહિંસા પ્રયોગમાં દબાણ ૪. સામુદાયિક અહિંસા-પ્રયોગમાં ત્રિવેણ ૫. સામુદાયિક અહિંસા પ્રયોગની ભૂમિકા ૬. સામુદાયિક અહિસા-પ્રયાગનાં મુદ્દાઓ ૭. વ્યક્તિગત અહિંસા અને સામુદાયિક અહિંસા ૮. સામુદાયિક અહિંસા અને શુદ્ધિગ ૯. શુદ્ધિપ્રબનાં મૂળભૂત તો ૧૦. શુદ્ધિ પ્રયોગ અને લવાદી તત્ત્વ ૧૧. શુદ્ધિપ્રયોગ અને રાજ્યાશ્રય ૧૨. શુદ્ધિપ્રયોગમાં અનુબંધનું સ્થાન ૧૩. શુદ્ધિપ્રયોગને ક્રમ અને વિધિ ૧૪. શાંતિ સેનાને પાયો અને યોગ્યતા ૧૫. વિશ્વમાં અહિંસાનાં પરિબળોનું અનુસંધાન ૧ર૦ ૧૩૭ ૧૪૭ ૧૫૪ ૧૬૫ ૧૮૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ [ 1 ] સામુદાયિક અહિંસા પ્રયોગની અનિવાર્યતા ભારત વર્ષમાં પ્રાચીન કાળથી આજ સુધી અહિંસાના અનેક પ્રાગે થતા રહ્યા, તેનું કારણ એ છે કે ભારત અહિંસા પ્રધાન દેશ રહ્યો છે. જંગલમાંથી માનવસમાજ જેમ-જેમ નગર કે ગ્રામ તરફ આવતો રહ્યો તેમ તેમ તેણે સુસંસ્કૃત થવા માટે પ્રયત્નો કર્યા. પરિણમે ધીમે ધીમે માણસને એમ લાગ્યું કે “હિંસા કરતાં કંઈ પણ એક એવી વસ્તુ પ્રબળ છે જે માણસ જ નહીં હિંસક પશુને પણ વશ કરી શકે છે.” આ હતી અહિંસા. આ અહિંસાને પ્રયોગ અહીંના ભારતના લેકજીવનમાં ઋષિ-મુનિ તેમ જ મહાન યુગપુરૂષોએ સક્રિય રીતે કર્યો. તેમણે અહિંસાની સૂક્ષ્મ વ્યાખ્યાઓ કરી; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરીને તેમણે ચિંતન કર્યું. તેથી કુટુંબથી લઈને સમાજ, અર્થ, રાજનીતિ, શિક્ષણ, સંસ્કૃતિ ગ્રામથી લઈને રાષ્ટ્ર અને વિશ્વ સુધી દરેક બાબતને અહિંસાની દૃષ્ટિએ ઉકેલ આ અને અહિંસાને ઉત્તરોત્તર પ્રગતિશીલ બનાવી. આજના યુગે તેના પ્રયોગની અનિવાર્યતા ઘણા કારણોસર જરૂરી છે. એક તરફ તે સામ્રાજ્યવાદી મનવૃત્તિના કારણે જૂની પ્રજા, નવી જાગૃત પ્રજાને સ્વશાસન આપવા માગતી નથી; બીજી તરફ શાસનની પડાપડી માટે સમસ્ત વિશ્વમાં જે ખૂનામરકી થાય છે, તેમ જ વૈજ્ઞાનિક સંહારક અસ્ત્રોની હરિફાઈ– આ બધાં તત્ત્વ વચ્ચે માનવજીવન ગુંગળાઈને મરી રહ્યું છે. સમાજવાદ, સામ્યવાદ કે મૂડીવાદ ગમે તે વાદ આવે પણ શું એ માટે સતત હિંસક-સંઘર્ષ જરૂરી છે? શું એનાથી કાયમી શાંતિ આવશે? વીસમી સદીને ઈતિહાસ જેવા જશું તે આપણને એ સ્પષ્ટ જણાશે કે કાયમી શાંતિ માટે કાઈ એવા તત્ત્વની જરૂર છે જે જગતમાં પરસ્પર વિશ્વાસ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રેમને કેળવી શકે ! એવી શક્તિ કેવળ અહિંસામાં રહેલી છે; અથવા અહિંસા દ્વારા પ્રરૂપિત પ્રયોગોમાં રહેલી છે. કોમી રમખાણે વચ્ચે શાંતિ–સેન; યુદ્ધ વખતે રેડક્રેસ અને વિશ્વશાંતિ માટે સમજૂતીપૂર્વકની મધ્યસ્થતા. એ તરફ જગત મીટ માંડીને રહે છે ત્યારે અણુપ્રયાગની વિનાશક શકિતને ચિતાર વાંચીને કાંપી ઊઠે છે? આનું કારણ શું છે? એનું કારણ એ જ છે કે કોઈ પણ માણસ પોતાના જીવનને અંત ન આવે તે માટે સતત મથતા હોય છે. જીવનના દરેક ક્ષેત્રમાં જીવનને ટકાવી રાખવા માટે સતત પ્રયત્ન થત જેવામાં આવે છેનાનામાં નાની કીડીઓ પણ પિતાના અસંખ્ય ઈંડાઓને ટકાવી રાખવા માટે મથતી હોય છે. જીવનનું આ સ્પંદન દરેક સ્થળે જોવા મળે છે. એ જીવન સંધર્ષમાં જ્યાં પિતાના અસ્તિત્વની વાત આવી, ત્યાં બીજાને ટકાવી રાખવાની પણ વાત આવી છે. એ અહિંસા છે અને તેના સામુદાયિક પ્રયોગ સંપૂર્ણ માનવ– સમાજ ઉપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે જુદી-જુદી રીતે જુદા-જુદા દેશે અને યુગોમાં પણ થયા..! સમાજ, કાયદો, ન્યાય, સજા અને અંતે ધર્મ એ આ મહાન પ્રયાગોના પરિણામ સ્વરૂપે જ આવ્યા છે. પ્રાચીન ભૂમિકા : ભગવાન ઋષભદેવના કાળથી અહિંસાને ક્રમિક વિકાસ સધાતો રહ્યો છે. તે આપણે ભારતીય સંસ્કૃતિના ઈતિહાસથી જાણી શકીએ છીએ. ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા છે કે તેમાં અહિંસાના વિકાસને હમેશાં પ્રધાનતા આપવામાં આવી છે. ભગવાન ઋષભદેવે સમાજ-રચના કરી. તેમણે લેકેને માંસાહાર તરફથી વનસ્પતિ–આહાર તરફ વાળ્યા અને ખેતી, પશુપાલન વગેરે શીખવાડ્યા. પરસ્પરમાં વ્યવસાયિક ઝઘડાએ ન થાય તે માટે તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ અલગ અલગ વ્યવસાયે શરૂ કરાવ્યા. કેઈ બળવાન, કોઈ દુર્બળ ઉપર અત્યાચાર ન કરી બેસે, કુટુંબ અને સમાજની વ્યવસ્થાઓ સુંદર રીતે ચાલતી રહે, તે માટે તેમણે જુદા જુદા ધંધાઓ-કાર્યોમાં આખાય સમાજને લગાડ્યો. સમગ્ર સમાજનું સંચાલન કરવા માટે કાયદા કાનૂન ન્યાય, અને મર્યાદાઓની ગોઠવણ કરી. પિતે સમાજ સંસ્કારક અને રાજ્યસંચાલક બનીને તેમણે પ્રજાનું હિત સાધ્યું. આ બધી બાબતો ભવિષ્યમાં વધનારી હિસાને અટકાવવા અને અહિંસાની પ્રતિષ્ઠાપના કરવાને જ પ્રવેગ હતો. તેમના સમયમાં ભરત બાહુબલિનું કંદ યુદ્ધ; એ પણ અહિંસા તરફનું પગલું હતું. બન્ને રાજાઓની સેના ન લડે પણ બન્ને રાજાએ જ બળ અજમાવી લે...! એમના પગલે ત્યારબાદના ઘણા રાજાઓના ઠંદ યુદ્ધોની વાત આવે છે. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધના કાળમાં યજ્ઞોમાં ધર્મના નામે પણ મૂંગા પશુઓનું બલિદાન આપવામાં આવતું હતું. મેટા મોટા યજ્ઞ સમારંભે બ્રાહ્મણે અને ક્ષત્રિયે મળીને કરતા હતા. નારી-જાતિ અને શૂદ્ર વર્ણ સાથે પણ ઘર અન્યાય થતો હતો. તે વખતે ભગવાન મહાવીરે અને બુધે આ હિંસાઓને પ્રતિકાર કર્યો; અનેક ક્ષત્રિય અને બ્રાહ્મણોને સમજાવી ઘોર હિંસાઓ બંધ કરાવી. યજ્ઞમાં માનવ બલિના બદલે આજે ફળ-ફુલ વગેરે ચઢાવવામાં આવે છે, તે આ પ્રયાસનું પરિણામ છે. તે સિવાય તે યુગમાં થતી દાસ દાસી ક્ય-વિયની ધાર હિંસક પ્રથાને પણ અભિગ્રહ (સૌમ સત્યાગ્રહ) દ્વારા બંધ કરાવી. તે છતાં ક્ષત્રિામાં નિર્દોષ પશુઓને શિકાર કરવા તેમજ તેવી દેવોના નામે મૂંગા જનાવરનું બલિદાન આપી; સુખભેગા કરવાની વૃત્તિ પૂરી રીતે ગઈ ન હતી. આ પ્રકારની હિંસાને દૂર કરવા માટે મારવાડમાં આચાર્ય રત્નપ્રભસૂરિજી, ગુજરાતમાં આચાર્ય હેમચંદ્રસૂરિજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ અને હીરવિજયસૂરિજી; માલવામાં આચાર્ય સુહસ્તિગિરિજી અને આચાર્ય સિદ્ધસેનજી; તેમજ દક્ષિણ ભારતમાં આચાર્ય સંમતભદ્રજી વગેરે અનેક આચાર્યોએ રાજા-રાણા ઠાકુર અને જમીનદારોને પ્રતિબધી, અનેક હિંસાજનક પ્રથાઓ બંધ કરાવી. એમની પરિપાટીએ ચાલી જૈનાચાર્ય જવાહરલાલજી મ. સા. જેનદિવાકર ચૌથમલજી મ. સા. વિગેરે મુનિવરોએ પણ અનેક રાજા–જાગીરદાર–જમીનદારોને પ્રતિબધી અમારિપડહ અમુક દિવસ માટે વગડાવ્યો. આજે પણ મૂક–પશુઓનું બલિદાન રોકવા માટે ઘણું પ્રયત્ન થઈ રહ્યા છે. આ બધી બાબતોને પડો વિશ્વના ચોગાનમાં પડ્યા વગર રહ્યો નહીં, પ્રેસિડેંટ એબ્રાહમ લિંકન જેવાએ પશુ-દયાથી પ્રેરાઈને પ્રાણીઓ સાથે થતી હિંસક ક્રરતા અને ગુલામેના ખરીદ વેચાણ અને તેમની સાથે થતા અમાનુષિક વ્યવહાર રોકવા માટે અમેરિકામાં કાયદે આણે. તેનું અનુકરણ અન્ય દેશોમાં પણ થયું અને S. P. C. I. (society to prevent cruelty towards animals) પશુઓ સાથે થતી કુરતા રોકનાર સંઘ અનેક દેશોમાં અસ્તિત્વમાં આવ્યા. મહાત્મા ગાંધીજીએ પિતાના યુગમાં એક તરફ બ્રિટીશ સરકારની શેષણનીતિ તેમજ ભારતીય પ્રજા ઉપર થતા અન્યાય વિરૂદ્ધ અહિંસાને સામુહિક પ્રયોગ કર્યો. ત્યાં દેશમાં પછાત, દલિત અને પીડિત વર્ગ તરફ થતા અત્યાચારને દુર કરવા માટે પણ અહિંસક ઢબે પ્રતિકાર કર્યો. કેટલીક વાર તો આમરણ અનશન કરીને પ્રાણેને પણ હોડમાં મૂકી દીધા. ત્યારબાદ વિનોબાએ ભૂદાન વડે જબર્દસ્ત અહિંસક પ્રાગ કર્યો અને તેનું પરિણામ એ આવ્યું છે કે વિશ્વ “ન છુટૐ હિંસા કરવાના–સંઘર્ષ કરવાના” મુદ્દા ઉપર વિચારતું થયું છે. અગાઉના કાળમાં જે પ્રયોગો થયા હતા તે મોટે ભાગે વ્યક્તિગત હતા પણ આજે સામુદાયિક અહિંસાના પ્રયોગની જરૂર છે, એટલું જ નહીં ગાંધીયુગે તે માટેની ભૂમિકા પણ રચી છે. આજે સામુદાયિક અહિંસાને પ્રયાગ નવા પ્રયોગ રૂપે નથી રહ્યો. તે છતાં એને અર્થ સ્પષ્ટ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ લે ઠીક થશે કે જે અહિંસાને પ્રયોગ વ્યક્તિ દ્વારા પ્રેરિત થઈને જનસમૂહ દ્વારા અદિલિત થતું હોય તે સામુદાયિક અહિંસાને પ્રયોગ છે. હિંસા કરતાં અહિંસા બળવાન છે એ તે તદ્દન સ્પષ્ટ વાત છે કે હિંસા કરતાં અહિંસા વધારે બળવાન છે અને માણસની ક્રર વિનાશક શક્તિઓ પણ અહિંસા આગળ નમી પડે છે! અહિંસા જ્યારે માનવને પિતાને જ વિચાર છે ત્યારે હિંસામાં તેને પોતાનાપણું લાગતું નથી. ભ. ઋષભદેવના સમયમાં ભરત બાહુબલિનું કદ યુદ્ધ થયું. પહેલાં ત્રાટક યુદ્ધ થયું એમાં બાહુબલિ હાર્યા પછી બાહુબલિએ કહ્યું: “હાર્યો એ કબૂલ પણ હજુ શરીરબળની પરીક્ષા કરીએ!” બન્નેએ મુષ્ટિ યુદ્ધ શરૂ કર્યું. ભરતે વાર કર્યો તે ઝીલતાં બાહુબલિને ચક્કર આવી ગયાં. પણ પછી ભાનમાં આવતાં તેમણે એવી દોડ મૂકી કે હમણાં જ ભરતને જમીનમાં દાટી દેશે? પણ તેમને ઉચકેલે હાથ ઉંચે જ રહી ગયે! તેમના મનમાં વિચાર આવ્યો. “અરરર..! હું આ શું કરું છું...? રાજ્ય માટે ભાઈને વિનાશ ઈચ્છું છું !” વિનાશ માટે ઉપડેલે હાથ પિતાના વાળ તરફ ગયા. તેમણે ત્યાંજ હાથ અટકાવી દીધું અને સાધુજીવન સ્વીકાર્યું ? એ હતો હિંસાને અહિંસા ઉપરને વિજ્ય...! આમ પણ જોવા જઈએ તે હિંસામાં કેવળ વિનાશજ રહેલે છે. તે સંસ્કૃતિ, સંસ્કૃતિના સ્તંભ તેમજ સ્મારકાને પણ ટકવા દેતી નથી. ગ્રીસ મિશ્ર વગેરેની સંસ્કૃતિઓના મંડાણ હિંસા ઉપર થયા તે આજે તેમના અવશેષ માત્ર રહ્યા. ત્યારે ભારતમાં અહિંસા ઉપર પહેલાંથી જ જોર અપાતાં અહીં હજુ સંસ્કૃતિ ટકી શકી છે. કાવ્ય; કળા, સ્થાપના વગેરેને વિકાસ શાંતિ-અહિંસા કાળમાં થશે. પણ યુહ કે હિંસાના સમયે તો કેવળ વિનાશજ પિતાનું આતંક જમાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ અયુગ અને અહિંસાના પ્રયોગ આજના અણુયુગમાં તે અહિંસાના સામુદાયિક પ્રયોગોની વધારે જરૂર છે. અણુયુગમાં ભયાનક શસ્ત્રો પોતાના હાથમાં હોવા છતાંયે પ્રત્યેક શકિતશાળી રાષ્ટ્ર વિનાશના સતત ભય નીચે જીવે છે. રખે કઈ જાસુસ ફૂટી જાય તે રખે પિતાનાજ શસ્ત્રાગારમાં કોઈ ચિગારી ચાંપી દે તે? એ અણુબોમોની સંહારક શક્તિને ખ્યાલ એટલો બધે એના માલિકને છે કે તેઓ સતત ભયના વાતાવરણ વચ્ચેજ જીવતા હોય છે, તેમજ દરેક એકબીજાને શંકાની નજરે જુએ છે! ત્યારે ઈતર પ્રજા માટે તો ભયંકર વિનાશની ધુજારી મેળવે છે. આવા સમયે જે અહિંસાના સામુદાયિક પ્રયોગો થાય, એવા પ્રયાગ વીરે પાકે એ ઘણી જ આશાજનક વસ્તુ ગણાવી જોઈએ. જગતની એવા પ્રયોગો તરફ આશાભરી મીટ મંડાયા વગર નહીં રહે. ગયે વખતે રવિશંકર મહારાજ શાંતિ સૈનિકે વિષે બોલ્યા હતા. ઘણને એમ થશે કે આ શાંતિ–સૈનિકે એટલે શું? રાજ્ય પાસે સૈનિકે હેાય છે; અનામત (Reserved) લશ્કર હોય છે. તે હરેક પ્રસંગે કામ કરી શકે છે તે છતાં શાંતિ-સૈનિકોની શી આવશ્યકતા છે ? લશ્કર, લશ્કરની ઢબે કામ કરી શકે-કદાચ તે હિંસાથી; ગોળીબારથી શાંતિ આણી શકે, પણ સાચી હૃદયની શાંતિ તે સાચે અહિંસક જ આણી શકે. તેજ દુઃખીઓના દુઃખને દૂર કરી શકે અને આંસુઓને લૂછી શકે. શોલાપુરથી શ્રી જીજૂજી આવ્યા હતા. તેમણે કહ્યું કે આજે પુનામાં શાંતિસૈનિકોની વધારે જરૂર છે. આમ તે આવે વખતે રાહત આપી શકાય; મદદ મોકલી શકાય પણ ઘેર ઘેર જઈને ધીરજ, આશ્વાસન કે સક્રિય રીતે મદદ કરનારનું મૂલ્ય વધારે છે. એની હાજરી જ પ્રસંગેથી પીડાયેલા લેકેને પ્રેરણા આપનારી બને છે. એવા શાંતિ સૈનિકોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ જેમ પૂનામાં જરૂર છે–તેમ જબલપુરમાં જરૂર છે–આસામમાં પણ જરૂર છે. આ શાંતિ સૈનિકો સાચા અહિંસક પ્રયાગવીર હશે અને તેઓ જનતા પાસે એવા પ્રયોગો કરાવનારા હશે. અહિંસક પ્રયાગકારની યોગ્યતા આપણે જે અહિંસાના પ્રયોગોની વાત કરીએ છીએ તેમાં સામુદાયિક અહિંસક પ્રયોગકારની વાત કરીએ છીએ. એ પ્રયોગકાર કેવો હોવો જોઈએ? આ પ્રયોગકાર જાતે સંપૂર્ણ અને પાકે અહિંસક હોવો જોઈએ. એનું પ્રત્યક્ષ દર્શન લેકીને તેના તરફ ખેંચનારૂં હોવું જોઈએ. જે જાતે અહિંસાને આચરતે હેય તેને પ્રભાવ કંઈક ઓર જ હોય છે. ગાંધીજીનું પ્રવચન રેડિયોથી સાંભળી શકાય છે, પણ ગાંધીજીને આંખ આગળ બોલતા જેવા–એને પ્રભાવ કંઈક ઓર જ પડે છે. આ પ્રભાવ તેજ વ્યક્તિ પાડી શકે જ્યારે તે પ્રાણપ્રતિષ્ઠા અને પરિગ્રહને હેમી શકે. આ વસ્તુ લેકે માને છે એટલી સહેલી નથી. ગાંધીજીના બહેન તે રળિયાત બહેન, તેઓ આશ્રમમાં રહી શક્યા નહીં. ગાંધીજી અસ્પૃશ્યતા વગેરેમાં માનતા હતા. તેથી તેમના બહેન કહેવા લાગ્યાં“તમે આભડછેટ વગેરેમાં માનતા નથી એટલે હું તમારી સાથે આશ્રમમાં રહી શકવાની નથી.” ગાંધીજીને બહેન પ્રત્યે પ્રેમ અપાર હતે પણ જ્યાં સિદ્ધાંતની વાત આવી ત્યારે તેમણે સાફ કહી દીધું: “તમારે જવું હોય તો જાવ; પણ હું મારા સિદ્ધાંત નહીં છોડી શકું.” બહેનને એમ થતું હતું કે જામેલી પ્રતિષ્ઠા કઈ રીતે છેડી શકાય? પણ ગાંધીજીએ જામેલી પ્રતિષ્ઠાને ઠોકર મારી અને સિદ્ધાંતને સાચવ્યો હતે. જાતે અહિંસક એ પ્રયોગકાર જાતે અહિંસક હવે જોઈએ. જ્યાં સુધી કે પિતે આદર્શોનું પાલન ન કરે, ત્યાં સુધી તેમને લેકમાં પ્રભાવ પડતો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ પૂ. જવાહરલાલજી મ. સા. નું ઘાટકોપરમાં ચાતુર્માસ હતું. ગાંધીવિચારધારાના તેઓ પ્રખર સમર્થક હતા. ખાદી વિષે લોકોને સચોટ રીતે સમજાવતા. તેમના માટે પૂ. કસ્તુરબા પણ એમ કહેતાઃ “હિંદમાં એક જવાહર નથી બે જવાહર છે.” એ ખરૂં હતું. તે ઘાટકોપર પ્રવચન સમયે કસ્તુરબાનું પણ પ્રવચન હતું. તેમણે સાદી ભાષામાં ખાદી ઉપર પ્રવચન કર્યું. તેની ખૂબ જ અસર થઈ અને લેકે ટપટપ ખાદીની પ્રતિજ્ઞા લેવા માંડ્યા. પૂ. જવાહરલાલજી મ. સાહેબે કહ્યું: “હું તે તમને રોજ ખાદીનું કહ્યા કરું છું, પણ કંઈ થતું નથી. પણ જે વ્યક્તિ પોતાના જીવનમાં આચરીને, અમુક વસ્તુમાં ઓત – પ્રેત થઈને તે વિષે કહે છે ત્યારે એની ઝડપી અસર થાય છે.” એટલે અહિંસક પ્રાગકાર માટે અહિંસાનું જીવનમાં ઓતપ્રોત થયેલું આચરણ ઘણું જ જરૂરી છે. વહેવારુ અહિંસક ઉકેલ કરનાર એવી જ રીતે સામુદાયિક અહિંસાના પ્રયોગકાર પાસે વહેવાર બુદ્ધિ હોવી જોઈએજેના વડે તે ઉકેલ અહિંસા વડે કરી શકે. ક્યારેક પ્રકાર એક હિસાને રોકવા જાય છે પણ બીજી હિંસા કરી બેસે છે. એવા પ્રસંગોમાં આ અહિંસક પ્રયોગકાર વહેવારૂ ઉકેલ આણી શકનારે હવે જોઈએ. - અહીં એક સાધુ – પુરૂષ શ્રી કેદારનાથજી રહે છે. તેમણે એક વખત વ્યવહાર શુદ્ધિ મંડળ રચ્યું. લેકે પાસે તેમણે પ્રતિજ્ઞાપત્રો ભરાવ્યાં. ત્રણચાર વર્ષ ઉપર તેમની પાસે એક પ્રશ્ન આવ્યો. “ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ માટે મકાન જોઈએ; પણ મુંબઈમાં કાઈ મકાન મળતું નથી. કોઈ આપે તે પાઘડી માગે છે; તે ખાદી બોર્ડ જેવી નૈતિક સંસ્થા કઈ રીતે આપી શકે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ કોઈ અવહેવારૂ માણસ હેત તે તે તરત કહેત: “મુંબઈમાં મકાન મળતું નથી એટલે એ કામ બંધ કરી દ્યો !” પણ, કેદારનાથજી, ગાંધીજીના વહેવારૂ સાથી હતા, એમણે વચલે રસ્તે કાઢો – તાકિ છતાં વહેવારૂ. “ દુકાનની પાઘડી તો ન અપાય પણ તે ભાઈએ દુકાનની અત્યારસુધી જે જમાવટ કરી છે તેને ગુડવીલ તરીકે બદલે આપવો જોઈએ.” એ ભાઈને સમજાવવામાં આવ્યું કે ખાદી ગ્રામોદ્યોગનું કામ ચાલશે તે ગરીબને રોજી મળશે- તારી આબરૂ પણ વધશે. એટલે ગુડવીલ લઈને આ મકાન આપી દે.” એ ભાઈ માની ગયા. એમને ગુડવીલ તરીકે પાઘડીથી ઓછા રૂપિયા મળ્યા અને તેમણે સંતોષ માન્યો. હવે જે આમ વહેવારૂ ઉકેલ ન થાય તે કાં તો નિયમે જડ થઈ જાય; કાં તો ખાદી ગ્રામોદ્યોગ બેડ જેવી સંસ્થાની એક શાખા બંધ કરવી પડે. અહિંસક પ્રાગકાર માટે, એટલે વહેવારૂ હેવું ઘણું જરૂરી છે. ભગવાન મહાવીરે અહિંસાની બહુ જ ઊંડી વ્યાખ્યા કર્યા બાદ સાધુઓ માટે કાચા પાણીમાં પગ મૂક્વાની મનાઈ કરી પણ લોકહિત માટે વિહાર કરવાની છૂટ આપી, એટલું જ નહીં રસ્તામાં નદી આવે તે નૌકા દ્વારા પાર કરવાની પણ વાત કહી. સુસંસ્થાઓ સાથે અનુબંધ : એની સાથે એક બીજે ગુણ અહિંસક પ્રયોગકારમાં હોવો જોઈએ તે એકે તેણે સુસંસ્થાઓ સાથે અનુબંધ રાખવો જોઈએ. કેદારનાથજીના પ્રસંગમાં જેશું તે જણાઈ આવશે કે તેમણે વ્યવહાર શુદ્ધિ મંડળ સ્થાપ્યું તેની સાથે ખાદી ગ્રામોદ્યોગને અનુબંધ ન હતો – તે છતાં શુદ્ધિમંડળ માટે પણ એ પ્રશ્ન આવ્યો હતો કે લાંચ ન લેવી એ ખરું પણ લાંચ આપવી પડે તે શું કરવું? ત્યાં થોડુંક નમતું મૂકવું પડેલું. આવા જટિલ પ્રશ્નોમાં નિયમો ઢીલા ન કરે તે પરિણામ એ આવે કે કાં તે મંડળ બંધ કરવું પડે, અગર તે પ્રાણ વિનાનું ખું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦ એ સંસ્થા બની જાય. ત્યાં સુસંસ્થા સાથે અનુબંધ જાળવો એ અહિંસક પ્રયોગકાર માટે ઘણું જ જરૂરી છે. આ અંગે ગાંધીજીના જીવનમાં ઊંડા ઊતરીશું તે ઘણું સ્પષ્ટ થશે. જ્યારે બિહારમાં ધરતીકંપ થયો ત્યારે ગાંધીજીએ કહ્યું : “આ અસ્પૃશ્યતાના પાપના કારણે જ થયું છે. અને તે રહેશે ત્યાં સુધી આવા દુઃખ ભોગવવાં જ પડશે !” કવિવર રવીન્દ્રનાથે કહ્યું: “ગાંધીજી! તમે આ શું કહે છે? આ ધરતીકંપને અસ્પૃશ્યતા સાથે શો સંબંધ?” તેમણે કહ્યું: “હું વૈષ્ણવ છું. વૈષ્ણવ સમાજ ઉપર કલંક એ મારૂં કલંક છે.” એવી જ રીતે કોઈ પૂનાની રેલ તારાજી સાથે રિશબિરને સંબંધ જોડે તે આપણે વિચારવું પડશે. આપણે આખી દુનિયા સાથે સંબંધ છે, એને સાચે અનુબંધ બનાવવો હોય તે દુનિયાના દુખ સાથે આત્મીયતા કેળવવી પડશે. ગાંધીજીએ પણ એમ જ કહ્યું: “દુનિયાનું દુઃખ એ મારું દુઃખ છે. શબ્દો સાથે મારે કઈ ઝઘડે નથી.” એટલે જનતા-જનાર્દનની આત્મીયતામાંથી તેમને લેકેનું બળ મળ્યું. લેકેનું બળ મેળવવા માટે સર્વ પ્રથમ સામુદાયિક અહિંસાના પ્રયોગકારમાં જે ગુણો હોવા જોઈએ તે અંગે તુલસીદાસજી કહે છે - जे सहा दुःख परछिद्र दुरावा, वंदनीय जेहि जगजस पावा... साधु चरित शुभ सरिस कपासू , निरस विसय गुणमय कुलनासू – જે વ્યક્તિ દુનિયાનું દુઃખ પિતાનું માને છે, અને તે દુઃખને સહેવા માટે કપડું જેમ પારકાના છિદ્રોને પોતે કષ્ટ સહીને ઢાંકી દે છે તેમ જ તે સાધુચરિત પુરુષ બીજાના છિદ્રોને પિતે કષ્ટ સહીને ઢાંકી દે છે. તે બીજના છિદ્રોને ઉઘાડા કરતા નથી. ગાંધીજીમાં આ શક્તિ હતી. એટલે જ લોકોની ભૂલને તેઓ પિતાની ભૂલ માનતા; પરિણામે લોકો તેમને પિતાના માનતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ પણ લેકશક્તિના પ્રવાહને વાળવા માટે કોઈ વ્યવસ્થિત સંસ્થા જોઈએ કારણ કે ગાંધીજીને જગતના પ્રશ્નો લેવાના હતા. તેમણે સાધુ– સંસ્થા તરફ જોયું. સાધુઓ મોટા-મોટા વિદ્વાને અને પૂજનીય હતા પણ તેમને જઈને પૂછ્યું તો એમ જ કહ્યું કે “સામુદાયિક અહિંસાનું મહત્વ શાસ્ત્રોમાં લખ્યું છે. “અહિંસા પરમો ધર્મ –એ સૂત્ર અમે માનીએ છીએ.” પણ, આચરણમાં કંઈક જુદું હતું. સાદામાં સાદે પ્રશ્ન આવે તે હિંસા-અહિંસા વચ્ચે ઝોલા ખાતા હતા. સંપ્રદાયની જાહોજલાલી કે બીજી સંપ્રદાયોનાં ખંડન માટે હિંસા જ વપરાતી હતી. એક મા અહિંસક હોય છે પણ બાળક રડે તો તરત લપડાક લગાવી દે, હિંસાને ઉપયોગ કરે. તેમ સાધુ સમુદાય પાસે અહિંસાની બધી વાત હતી પણ માનવ સાથેના આચરણમાં કે અનુભવમાં આવેલી અહિંસા બહુ જ ઓછી હતી. એટલે, ગાંધીજી કે ગ્રેસમાં પિઠા, પણ, પછી વિચાર આવ્યું કે આમાં સત્ય, અહિંસા બતાવીશું શી રીતે? કોગ્રેસમાં જતાં પહેલાં તેઓ એના સામાન્ય સભ્ય બન્યા, સ્વયંસેવક બન્યા. પોતે બેરિસ્ટર હતા; પણ અભિમાન ગાળી નાખ્યું. આ શક્તિશાળી માણસ સંસ્થાને શા માટે ન ગમે? પ્રમુખને ભલામણબાજીમાંથી ફુરસદ ન હતી તે ગાંધીજીએ તેમના બટન બીડી દીધા; કાગળિયાં વેરવિખેર રહેતા તે સરખા ગોઠવી દીધા. તેમણે કાર્યકર્તાઓના મનમાં સ્થાન જમાવી લીધું. તેમને ઊંડાણમાં ઊતરતાં લાગ્યું કે આફ્રિકાને આવી હિંદની મહાન સંસ્થા દ્વારા મદદ કરાવવી જોઈએ; પણ તે થાય કેવી રીતે ? કોંગ્રેસમાં ઠરાવ થાય તોયે ઘણું થાય. આફ્રિકામાં તે તેમણે અહિંસાને પ્રયોગ કર્યો હતો એટલે અનુભવ હતા જ. તેમણે વાત રજુ કરી અને લેકોએ તેમને બેસવા માટે કહ્યું. ગાંધીજીને લાગ્યું કે આ વિદ્વાનો આગળ મારે શું બોલવું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીના પગ બોલતા બોલતા કાંપવા લાગ્યા. તેમની વાતની અસર થઈ. ગોખલેજી આવ્યા. તેમને ગાંધીજીએ વાત કરી. તેમણે પ્રમુખને વાત કરીને ઠરાવ પસાર કરી દીધે; વિશેષ ચર્ચા ન થઈ. આમ આ માણસ ધીમે-ધીમે આગળ વધ્યા; અંતે તે તેઓ કેગ્રેસના સર્વસ્વ થઈને રહી ગયા; પ્રમુખ બન્યા અને કોંગ્રેસનું અહિંસાની દિશામાં ઘડતર કર્યું. જ્યારે ક્રિસ મિશન આવ્યું ત્યારે લોકોએ કહ્યું કે કેગ્રેસ પ્રમુખને મળતાં પહેલાં ગાંધીજીને મળો. તે સીધા ગાંધીજીને મળવા ગયા. ગાંધીજીએ કહ્યું: “કેગ્રેસના પ્રમુખ અત્યારે મૌલાના અબ્દુલ કલામ આઝાદ છે; તે જે કરશે તેને જ બરાબર માનજે, હું તે એકદેશસેવક છું.” તેણે મૌલાના આઝાદને બેલાવ્યા અને પોતે જે વિચાર્યું હતું તે મૌલાના આઝાદ પાસે કરાવ્યું. આમ સંસ્થા સાથે તેઓ અનુબંધ તે રાખતા જ હતા. પૂનામાં ગાંધીજી કેંગ્રેસમાંથી નીકળી ગયા હતા, એ વાત તમે બધા જાણે છે. નીકળવાનું મૂળ કારણ એ હતું કે ગાંધીજીને આગ્રહ હતું કે કોંગ્રેસના બંધારણમાં સત્ય અને અહિંસાને દાખલ કરવા. કેગ્રેસીઓનું કહેવું હતું કે “આ રાજકારણીય સંસ્થા છે. અમારે કેટલીક વસ્તુ ગુપ્ત રાખવી પડે...કયારેક હિંસક સાધનોથી આક્રમણ ખાળવું પડે !” ગાંધીજીએ કહ્યું: “રાજકારણીય સંસ્થા ભલે રહે, પણ તેમાં કાવા-દાવા ન હોવા જોઈએ. લોક સંગઠનની મદદ વડે અહિંસા આવવી જોઈએ!” મોટા ભાગના કેસી લેકે ન માન્યા અને સત્ય તેમજ અહિંસાને બંધારણમાં નહીં રાખીને “શાંતિમય બંધારણીય રીતે” આ શબ્દો મૂકયા. અહીં એ ન ભૂલવું ઘટે કે ગાંધીજી બંધારણીય રીતે ભલે કેસથી અલગ થઈ ગયા છતાં કોંગ્રેસ સાથે અનુબંધ તો છેવટ સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૩ રાખે. કારણ કે વિશ્વમાં રાજનીતિના ક્ષેત્રમાં અહિંસા લાવવી હેય તે આ રાજ્ય સંસ્થાને રીઢી મૂકવી ચાલે નહીં. ભૂલ સુધારવાની નમ્રતા સામુદાયિક અહિંસાના પ્રયોગકારમાં ત્યારપછી જે ગુણ આવો જોઈએ તે છે ભૂલો સુધારવાની નમ્રતા. માણસે ભૂલ કરે છે, તેને સ્વીકારતા નથી; સ્વીકાર્યા પછી સુધારતા નથી. આમાંથી દાંડાઈજને છે. સાચા અહિંસાના પ્રયોગકારમાં એ વાત કયાંથી આવી શકે તે બીજાની ભૂલને પિતાની ભૂલે ગણુત હેઈને તેનામાં ભૂલ સુધારવાની નમ્રતા સહેજે હોય તો આ વાત બની શકે. સન ૧૯૪૨ માં નેતાઓ પકડાઈ ગયા ત્યાર પહેલાં સરદારે અમદાવાદમાં સવાલનો જવાબ આપતાં કહ્યું: “આજસુધી જે કંઈ કર્યું હોય તે કરો.” શ્રી. કિશોરલાલ મશરૂવાળા હજુ પકડાયા ન હતા. તેમણે હરિજન પત્રમાં લખ્યું: “જે ગાડીમાં લશ્કર જતું હોય અને એનાથી વધારે હિંસા થતી હોય તે તે ગાડીના પાટા જાહેરમાં ઉખેડી નાખો.” તેના કારણે પાટા ઉખેડવાની પ્રવૃત્તિએ જોર પકડ્યું. ગાંધીજી પાસે આ બધી ખબર જતી, પણ તેઓ આગાખાન મહેલમાં કેદ હતા એટલે કંઈ કહી શકે તેમ ન હતા. જો કે શ્રી. કિશોરલાલભાઈએ એ નિવેદન અંગે પાછળથી પસ્તાવો વ્યક્ત કર્યો હતો. તે વખતે સૌરાષ્ટ્ર ખાતે કાર્યકરોમાં એક વાત અંગે મતભેદ ચાલતો હતો. બીજા લોકો કહેતા હતા કે પાટા ઉખાડીને ભૂગર્ભમાં ચાલ્યા જવું. પણ ગાંધીજીના અદના શિષ્યોને આ વાત ગળે ઉતરતી ન હતી. આમ તે તેઓ નાના કાર્યકરો જ હતા. તે વખતે મારું ચોમાસું રાણપુર હતું. આ સેવકે સાથે આ ચર્ચા ચાલતાં હું વ્યથિત થયે. મેં ચર્ચા ચાલતાં કહ્યું : “ગાંધીજીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સત્ય-અહિંસાને વધારેમાં વધારે પ્રયોગ કર્યો છે. હું પોતે ગાંધીજી પાસે રહ્યો નથી એટલે જાત અનુભવ તે નથી. પણ એક સલાહ આપું છું. તમે જે કંઈ કરે તેને જાહેરમાં એકરાર કરજે!” પણ, ગુનાને એકરાર કરે તે પિલિસ પકડે એટલે પાટા ઉખેડનાર નાસી છૂટયા. માત્ર એક જ મર્દ ઊભો રહ્યો! પોલિસે આવીને પૂછયું: પાટા કાણે ઉખેડ્યા?” એણે કહ્યું: “મેં !” * બીજા કાણું- કોણ હતા ?” પિલિસે પૂછયું. બીજાનાં નામ હું લેતે નથી; પણ હું એમને નેતા હત!” તેમણે કહ્યું. પિલિસે ખૂબ માર માર્યો પણ તે અડગ રહ્યા. જેલમાં લઈ જઈને પકડી રાખ્યા. સ્વરાજ્ય આવ્યા પછી તે એ પણ છૂટી ગયા. તે દરમ્યાન એમનાં પત્ની અને કુટુંબ પણ અડગ રહ્યાં. અગુપ્તતા આમ જ્યાં જાહેરમાં ભૂલને એકરાર કરતા આવડવું જોઈએ ત્યાં સામુદાયિક અહિંસાના પ્રવેગકારમાં અગુપ્તતા પણ હોવી જોઈએ. જે કંઈ કરે તે ખુલ્લું કરો. સ્વરાજ્ય મેળવ્યા બાદ સમાજવાદીઓ કહેવા લાગ્યાઃ “અમે પાટા ઉખેડ્યા, ભાંગફોડ કરી એટલે વહેલું સ્વરાજ્ય આવ્યું.” તેમને સ્પષ્ટ રીતે મારે કહેવું પડ્યું: “તમે કામ કર્યું એ ખરું પણ સ્વરાજ્યને યશ તે અહિંસાને જ આપ !” ખરેખર ભારત જે કંઈ કરી શક્યું છે; સ્વરાજ્ય મેળવ્યું કે ભૂદાન પ્રયોગ થયે એ બધા પાછળ જે શક્તિએ મોટાભાગે કામ કર્યું છે તે અહિંસા જ છે; અને તેની જ સ્પષ્ટ અને ઉઘાડી શક્તિએ જ શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્યશાહને ઝૂકાવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કેની પાસે વધારે આશા? આવો જ પ્રયોગ - સામુદાયિક અહિંસાને પ્રયોગ આખા વિશ્વના ધારણે થાય તે જ શાંતિ – સુખ આવી શકે છે. એટલે આવા પ્રયોગની આશા કઈ સંસ્થા પાસે વધારે રાખી શકાય? એ માટે ઘડાયેલી સાધુ-સંસ્થાના સભ્યો પાસે જ વધારે આક્ષા રાખી શકાય! તેઓ જ સમાજમાં રહીને સમાજ વડે કે સંસ્થાઓ વડે સામુદાયિક અહિંસાને પ્રયોગ કરાવી શકે તેમ છે. ઘણાને એમ થશે કે ગાંધીજી, વિનોબાજી, રવિશંકર મહારાજ વિ. સાધુ સંસ્થામાં ન હતા, છતાંય ગૃહસ્થમાં સાધુતાવાળા એ પુરુષો આ પ્રયોગ કરી શક્યા તે પછી સાધુ બનવાની જરૂર શી છે? પણ, આપણે એવા પુરુષો વિરલ જ શું–અને અપવાદને કાયદે વહેવારમાં ન લાગુ કરી શકાય. સાથે એ પણ જોવાનું છે કે દરેક ગૃહસ્થ આ કાર્ય કરી શકતું નથી. આવો પ્રયોગકાર કાંતે સંતકેટિને હશે કાંતો વાનપ્રસ્થી હશે. ઉપરાંત અહિંસાને સામુદાયિક પ્રયોગ કરવો એટલે હિંસક-તામસી પ્રવૃત્તિઓનું નિયંત્રણ આવું ! આ કાર્ય કેવળ સુસાધુ જ કરી શકે કરાવી શકે તેમ છે. ઘણીવાર નેતાઓને જ્યાં પ્રભાવ નથી પડત ત્યાં સંત–સાધુઓને પ્રભાવ પડે છે. ખાસ કરીને નૈતિક જીવન ઘડતરમાં. દરેક માણસ શાંતિ ઈચ્છે છે પણ તેને શાંતિનું વાતાવરણ મળતું નથી એટલે તે હિંસા કે અશાંતિ તરફ ખેંચાય છે. સામ્યવાદીઓ પણ હમણું-હમણુ શાંતિની, શસ્ત્ર-સંન્યાસની વાત કરવા લાગ્યા છે, એ અહિંસાના વાતાવરણને જ પ્રભાવ છે ને? આવું વાતાવરણ અહિંસક વાતાવરણ સામુદાયિક પ્રયોગ કરી દરેક ક્ષેત્ર ઊભું કરવાની જરૂર છે. તે થતાં જગતનાં સંગને બદલતાં વાર નહીં લાગે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ આજે વીસ દેશોએ એટમ–બમ બનાવ્યા છે. એટલે શ્રી કૃષ્ણમેનને કહ્યું કે હવે એટમ બમ નકામાં થઈ ગયાં છે. એટલે શિખર પરિષદ યોજવાની વિશ્વના મોવડીઓ વિચારણું કરે છે. આ એકંદરે શસ્ત્ર-હિંસાને પરાજય જ છે. તે છતાં શાંતિ ન મળતાં લોકે હિંસા તરફ વળે એ એટલું જ સહજ છે. એટલે અહિંસામાં માનનારા લેકેને પિતાની નિષ્ઠા વધારે દૃઢ બનાવવી પડશે. ઘરમાં કોઈ પ્રશ્ન ઊભો થાય તો વડીલે ચર્ચા કરે એમ અહીં પણ સાધુ-શિબિરમાં વિશ્વશાંતિને પ્રશ્ન ચર્ચવાને છે. જો કે બધી કક્ષાના સંતે નથી આવ્યા પણ અહીં સુંદર પ્રતિનિધિત્વ દરેકનું રજુ થાય છે. એટલે આપણી પાસે દરેકને વધારે અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. અહીં સામુદાયિક અહિંસક પ્રયોગની છણાવટ કરી તેની નિષ્ઠા વધે એ જોવાનું છે. સાથે જ ઠેર ઠેર તપ-ત્યાગ બલિદાન દ્વારા પ્રજા અને સંસ્થાઓને સાથે લઈને તે અંગે વાતાવરણ સર્જવાનું છે. ચર્ચા-વિચારણા એક પ્રસંગ : શ્રી દેવજીભાઈએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : સાસુદાયિક અહિંસા-પ્રયોગની પિતાની અસર છે-કાયમી અસર છે. ભચાઉને એક પ્રસંગ મને યાદ છે. સૌરાષ્ટ્રમાં, રાજકોટ, ભાવનગર વગેરે શહેરના કારણે ફી વધારા સામે વિદ્યાથીઓ આંદોલન ચલાવી રહ્યા હતા. અમારે ત્યાં સ્થાનિક-વિદ્યાર્થીઓને પણ એને નાદ લાગ્યો. તેમણે અશુદ્ધ સાધનેને આશરો લઈને ત્યાં પણ હડતાળ પડાવી. ગાળો ભાંડીને કે પત્થર મારવાની ધમકીથી બધી દુકાનો બંધ કરાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ખેડૂતમંડળના કાર્યક્રમને લીધે તેમની સાથે મને પરિચય હતે. મેં તેમના આ કાર્યક્રમને વિરોધ કર્યો. પણ સ્થાનિક વેપારીઓ, જેમાં કેટલાક કેગ્રેસીઓ પણ હતા, તેમને સહયોગ વિદ્યાર્થીઓને હતો. તેમણે ખાવાનું, પીવાનું પૂરું પાડયું હતું. અમલદારે ઉપરથી તે મારી પડખે હતા, પણ અંદરથી વલણ નરમ જણાતું હતું. અમારા સાથી લખમશીભાઈને સાથીદારોના દબાણના કારણે દુકાન બંધ કરવી પડી. મેં દુકાન બંધ ન કરી. મારા ઉપર ખૂબ જ દબાણ આવ્યું. સગાંસંબંધીઓએ પણ બહુ પ્રયત્નો કર્યા. ખેડૂતો, ખેડૂતમંડળના કારણે મારી મદદે આવતા ગયા તેમ તેમ વિદ્યાર્થીઓ ઉશ્કેરાતા ગયા. તેમણે મને અને ખેડૂતમંડળ બનેને ગાળો આપવી શરૂ કરી. રાત્રે અમે ગ્રામસભા જી; તે ન થવા દેવી, એવો વિદ્યાર્થીઓના પ્રશ્નને મે હતે. ભચાઉમાં નવેક હજારની વસતિનાં ત્રીજા ભાગના ખેડૂતે છે. સભા શરૂ થઈ. અને લખમશીભાઈએ હિંસક આંદોલનને વખોડયું. વિદ્યાર્થીઓ વગેરે ખૂબ ઉશ્કેરાયા; પત્થર મારવા શરૂ કર્યા વિદ્યાર્થીઓએ “ખેડૂત મંડળ મુર્દાબાદ”નાં સૂત્રો ઉચ્ચારવા શરૂ કર્યા. આ સભામાં એક બાબાજી બેઠેલા હતા. તેઓ એ ન સાંખી શક્યા. તેમણે ત્રાડ પાડી; “યહ કયા લગાયા હે? કુછ મનુષ્યતા રખ ! જગતાત મર જાયેંગે તે તુમ કેસે જીઓગે?” બસ આખું વાતાવરણ બદલાઈ ગયું. બધા વિદ્યાર્થીઓની વિરૂદ્ધ થઈ ગયા તેથી તોફાનીઓને ભાગવું પડયું. પોલિસને અમે અગાઉથી જ કહી દીધેલું કે અમે કેઈના નામ આપશું નહીં, તેમજ કોઈના ઉપર અમારે કામ ચલાવવું નથી. અંતે સભામાં સર્વાનુમતે તોફાનને વખોડનારો ઠરાવ પસાર થઈ ગયો. ટુંકમાં સાધુના વચનની અસર અને ખેડૂતાના સામુદાયિક અહિંસક શાંતિની અસરને સુમેળ થયો. તે કામ પાર ઉતર્યું. ગુજરાતના વડાપ્રધાનને સુંદર સહાનુભૂતિને સંદેશ આ બદલ આવેલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ સામુદાયિક અહિંસા શ્રી. માટલિયાજીએ સામુદાયિક અહિંસાને વિકાસ પરાણિક રીતે વર્ણવતાં કહ્યું કે વરાહાવતારમાં દાઢ, નૃસિંહાવતારમાં નહેર, પરશુરામાવતારમાં ફરસી અને રામાવતારમાં ધનુષ્ય; એમ દુષ્ટોના દંડ માટે હિંસ્ત્ર સાધને વપરાયાં છે; વાનાવતારમાં છળ વપરાયું છે. કૃષ્ણાવતારમાં શસ્ત્રપ્રયાગમાં જાતે ન ભળ્યાનું બન્યું છે. અને ભગવાન મહાવીર અને બુદ્ધ વખતે અહિંસાને સ્પષ્ટ રીતે વિકાસ થયો છે. ગાંધીયુગે આજ પીઠિકા ઉપર સામુદાયિક અહિંસાનું મંડાણ થયું છે. પ્રાચીનકાળમાં રાજા પરીક્ષિત લગી નાગજાતિ વ. સામે લડાયું છે; જ્યારે વિશ્વામિત્રે બધી જાતિઓને અપનાવી છે, માત્ર રોટીથી નહિ, પણ દીકરીઓની આપ લે કરીને પણ. તેથી જ પાંડવકુળમાં નાગકન્યા, ગાંધર્વકન્યા, રાક્ષસકન્યા વ. સાથે લગ્ન થયાં છે. ભ. કૃષ્ણ તે ગેપ જાતિને અને પડેલી કુંજાને સુંદર બનાવી પ્રતિષ્ઠિત કરી છે. આજે સામુદાયિક અહિંસા પ્રયોગના ચાર તા! હવે આ અહિંસાને ચાર પ્રકારે વિચારવી પડશે -(૧) સમાજનું પરિવર્તન કરવામાં અહિંસા, (૨) દુષ્ટ તત્ત્વોને દબાવવામાં અહિંસા. (૩) પિતાના વિચાર પ્રચારમાં અહિંસા અને (૪) નારી જાતિ તથા પછાત વર્ગોને પ્રતિષ્ઠિત કરવામાં અહિંસા. આ ઉપરાંત ગામડાં, મજૂરો. ગ્રામોદ્યોગી વ.ની સામેના વર્ગોની સામે અહિંસા. ટૂંકમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રાજકીય, એમ બધા ક્ષેત્રોમાં સામુદાયિક અહિંસા પ્રયોગ જલદી વિચારવા પડશે. તા. (૨૧-૭–૧૧). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ [૨] સામુદાયિક અહિંસા-પ્રયાગનાં તત્ત અહિંસાને જ્યારે વિચાર સામે આવે છે ત્યારે સર્વ પ્રથમ વ્યક્તિ નજર આગળ આવશે. કોઈએ આગળ વધવું હશે તે તેની શરૂઆત વ્યક્તિથી કરવી પડશે. એવું જ સામુદાયિક અહિંસાના પ્રયોગનું છે. આ પ્રયોગ વ્યક્તિની પ્રેરણુએ થશે; પણ તેને સંબધ સમુદાય કેસમાં જ સાથે હેવો જોઈએ. તે માટે એણે સમાજને ઘડવો પડશે. સમાજ તૈયાર નહીં હોય તે વ્યકિતની પ્રેરણા નિષ્ફળ જશે. સાસુદાયિક અહિંસા – પ્રયોગ એટલે કે વ્યક્તિની પ્રેરણું ઝીલીને અહિંસક કાર્યકરો તૈયાર થવા અને તેમણે આખો અહિંસક સમાજ ઊભો કરે. પ્રયોગમાં જોડાનારની ખૂબી: એટલે જ્યાં સુધી સામાજિક બળ સાથે સંબંધ રાખીને અહિંસાના પ્રયોગો નહીં થાય ત્યાંસુધી સામુદાયિક અહિંસાનું તત્ત્વ નહીં પાંગરે. એ માટે વ્યક્તિએ પહેલાં જાતે પ્રયોગ કરે જોઈએ અને પછી તે પ્રયોગ સમાજ ઉપર કરવો જોઈએ. આ યુગમાં આ પ્રયોગ મહાત્મા ગાંધીજીએ કર્યો હતો. તેમની પાછળ સમાજનું બળ હતું. જે કે ભારતની સંસ્કૃતિના ઇતિહાસમાં અને હાર્દમાં આ વસ્તુ તે હતી જ, પણ તેને ઉપર લાવવાનું શ્રેય ગાંધીજીને ફાળે જાય છે. તેમને યશ મળ્યો તે સાધુતાથી મળ્યો છે. એકવાર બ્રિટિશ શાસકેના અત્યાચારોથી તેઓ બહુ અકળાયા ત્યારે તેમણે વિનેબાજી પાસે એક વિચાર મૂક્યો કે “હવે ન્યાય મેળવવા માટે બલિદાનની સળંગ પરંપરા (હારમાળા ) ઊભી થવી જોઈએ. બ્રિટીશરે કંઈ કરવા દેતા નથી. એટલે ચેડાંક બલિદાને તેમના આત્માને હચમચાવી શકશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વિનોબાજીએ સંમતિ આપી; પણ પછી એ વાત ત્યાં જ અટકી ગઈ; કારણ કે આખો સમાજ તેયાર ન હતો. સમાજ તૈયાર ન હોય ત્યારે કોઈ પણ પ્રયોગ સફળ ન થાય. એવી જ રીતે આ સમાજ તૈયાર થાય એ કાર્ય પણ અઘરું છે. એ માટે સ્વાર્થ; યશ વગેરેનું બલિદાન આપવું પડે. નેકરી છોડવી પડે, વકીલાત છોડવી પડે, વેપાર મૂકવો પડે ! તેમજ કોઈ પણ સ્વાર્થ વગર અ– રાગ અને અ-ઠેષથી મરવું કેને ગમે ? છતાં પણ એવા ઘણુ મરજીવા લેકો નીકળી આવે છે જે પિતાનું બલિદાન આપીને સમાજ જાગૃત કરે છે. શ્રદ્ધાનંદ, ગણેશ શંકર વિદ્યાર્થી કે ગાંધીજીનું પિતાનું બલિદાન શ્રેષ્ઠ આદર્શ ઉપસ્થિત કરે છે. પણ આવાં બલિદાનમાં જે રેષ હેય; ગુસ્સે હોય તે તે અહિંસક પ્રયાગની સીમામાં આવતાં નથી. બાબુ ગન ખટારા વચ્ચે હેમાયા હતા. તેથી ગાંધીજીને ખૂબ દુઃખ થયું હતું. તેમણે કહ્યું કે આવેશ અને રાષમાં આવી જઈને બલિદાન ન આપવું જોઈએ, તે ઉપયોગી થતું નથી. એક બાજુ હિંસા છે; બીજી બાજુ અહિસા છે. સહેજ આવેશ, ક્રોધ, રોષ, આ બધાં તને અહિંસાની વિરૂદ્ધમાં છે, એટલે પ્રેરક વ્યક્તિએ ઘણો જ ઊંડે વિચાર કરવાનું રહે છે. અહિંસક પ્રયાગના ભૂતકાળનાં ઉદાહરણે હવે આપણે અહિંસક પ્રયોગનાં કેટલાંક ભૂતકાળનાં ઉદાહરણે જોઈએ. સંસ્કૃતિનાં ચરણ મંડાયા તે પ્રારંભકાળને એક દાખલ છે. ભરત અને બાહુબલિ : આ બન્ને ભાઈઓ વચ્ચે તકરાર પડી. બને મેટા મહારથી હતા. એટલે ઈંદ્રને ચિંતા થઈ કે આ બેના કારણે અસંખ્ય સૈનિકના પ્રાણ જશે, એટલે તેમણે કહ્યું કે પરસ્પર શક્તિનું માપ કાઢવું છે ને? તે ત્રાટક (દષ્ટિયુદ્ધ) કરે! જે હારે તે હાર્યો. એથી કામ ન સર્યું એટલે મુષ્ટિ-યુદ્ધ બતાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ભરતે મુક્કી મારી. પછી બાહુબલિ તૈયાર થયા. પણ પછી વિચાર કર્યો કે માર્યા પછી શું? તેમને હાથ અટકી ગયો અને યુદ્ધ મૂકી સંયમના મેદાને તેમણે પ્રસ્થાન કર્યું. આ કદાચ અહિંસાના વિકાસના પ્રારંભના તબક્કાને પહેલે પ્રસંગ હશે. તે છતાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એ કાળે જે દંડ-વિધાન હતું તેમાં પણ “હા-કાર”, “મા-કાર” અને ધિકાર. આ ત્રણેયમાં પણ આજની પ્રાણ હણી લેતી જોગવાઈવાળી કઈ સજા ન હતી. એટલે ભલે એ યુગને જગલ–યુગ, વન્ય-યુગ કે મામ્ સંસ્કૃતિને યુગ ગણુંવાય; પણ માનવસમાજ માટે અહિંસાનું આચરણ ત્યારથી જ શરૂ થયેલું. રાજા શિબિર અને ભગવાન શાંતિનાથ –ભગવાન શાંતિનાથ અને રાજા શિબિર એ બન્નેનાં ઉદાહરણ લગભગ સરખાં છે. જ્યાં એક પારેવાને ગિધથી બચાવવા માટે બને જાતે તોળાઈ જાય છે. અહીં ખાવા માટે પણ પરહિંસા-રોકવાનું કાર્ય રાજ્ય–રાજાનું છે, એનું સુંદર પરોક્ષ સૂચન મળે છે, ભગવાન નેમિનાથ અને પશુવાડા –એવી જ રીતે એક દૃષ્ટાંત નેમિનાથનું છે. નેમિનાથ લગ્ન કરવા જાય છે. જાન નગરદ્વારે પહેચે છે ત્યાં તેઓ પશુઓનું આક્રંદ સાંભળીને પૂછે છે?” લગ્ન પ્રસંગે મિજબાની કરવા!” લોકો કહે છે. નેમિનાથને ગબે આ વાત ઉતરતી નથી. જોકે કહે છે કે “તેમને મારીને વ્યંજન બનાવવામાં આવશે. તે સાંભળી નેમિનાથે કહ્યું : “લગ્ન જેવાં પવિત્ર કાર્યમાં આવી અપવિત્ર મિજબાની શા માટે?” લેઓએ દલીલ કરી કે લગ્નમાં તે આવું ચાલે જ ! નેમિનાથ સમજાવે છે –“ મનુષ્યના સુખભોગ માટે પંચેન્દ્રિય પ્રાણીને ભોગ લેવો એ કઈ રીતે સારું નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ a જાન પાછી વળાવે છે; અને એમ આદર્શ ઉદાહરણુ રજૂ કરે છે. લગ્ન એટલે ખે શરીરાત્માનું મિલન. તે પ્રસંગે અન્યનું પ્રાણવ્યપરાપણુ ક્યાં સુધી ઠીક ગણાય ! ઓછામાં ઓછું સામાજિક પ્રસંગાએ તેા એનાથી દૂર રહેવું જોઈ એ. પાર્શ્વનાથ અને તપ-હિંસા : પાર્શ્વનાથના સમયમાં યજ્ઞ—યાગ તા થતાં અને તેમાં પણ હિંસા તા થતી જ; પણ ઘણા તાપસેા ધૂણી ધખાવી ને બેસતા અને તેમાં નિર્દોષ મરાતા જીવા તરફ દુર્લક્ષ સેવાતું. એવા એક તપસ્વી કમઠની ધૂણીમાંથી તેમણે જ્યારે સ–સર્પિણી કાઢયા ત્યારે લેકને થયું કે ધ-કાય કે તપ જેવા પવિત્ર પ્રસંગામાં આવી હિંસા સારી ન લાગે ! યજ્ઞમાં હોમાતાં પશુઓને પણ ન હામવાં જોઈએ એવી તેમણે ભૂમિકા તૈયાર કરી. મહાવીર અને તે કાળના પ્રસગા : ભગવાન મહાવીર અને બુદ્ધ ભગવાને પાર્શ્વનાથ પ્રભુએ તૈયાર કરેલી ભૂમિકા ઉપર યજ્ઞમાં અપાતી પશુબિલ ધ કરાવી એટલું જ નહીં; તેમણે તે યુગમાં અહિંસાનું પાલન કેવી રીતે થાય તેનું જ્ઞાનભાન લેાકાને આપ્યું. ઘેાડાંક પ્રસંગા ઊપરથી એ વાત સ્પષ્ટ થશે. (૪) સાધ્વી માનરેખાને ખબર પડે છે કે તેમતા પૂર્વાશ્રમના એ પુત્રા નિમ અને ચંદ્રયશ વચ્ચે એક હાથીના કારણે યુદ્ધ થવાનુ છે. તે પોતાનાં ગેારાણીજીની આજ્ઞા લઈને જાય છે અને બન્નેને સમજાવીને યુદ્ધ બંધ કરાવે છે. સાધુએએ જાતે જઈ તે શું કરવું જોઈએ તેનું આ સુંદર ઉદાહરણ છે. (F ) અર્જુન માળીને પણ એવા જ એક પ્રેરક પ્રસંગ છે. તેનામાં પત્ની ઉપર ગુડા દ્વારા થતા અનાચાર જોઈને પ્રતિહિ સા જાગી. તે રાજ ૬ પુરુષ અને એક સ્ત્રી એમ સાતની હત્યા કરતા. લેાકા તે રસ્તે નીકળતા ચરતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ એ સમયે ભગવાન મહાવીર આવે છે અને સુદર્શન શ્રમણોપાસક દર્શન કરવા જાય છે. જોકે ના પાડે છે, પણ તે સાચી અહિંસા રાખી અને બલિદાનની ભાવનાને જગાડીને નીકળે છે. ધસમસતા કાળ જેવા અર્જુન માળીનું બધું ઝનૂન અહિંસક પ્રયોગવીર સુદર્શન સાથે આ ચાર થતાં ઓસરી જાય છે અને તે પણ સુદર્શનની સાથે જઈને ભગવાન મહાવીરને શિષ્ય બને છે. ભગવાન બુદ્ધ અને અંગુલિમાલ ? એવાજ એક ભયંકર લૂંટારાને પ્રસંગ બુદ્ધના જીવનમાં બને છે. જોકે તેમને એ રસ્તે જવાની ના પાડે છે. પણ બુદ્ધ જાય છે; અહિંસાની પ્રગાઢ શક્તિ અને બલિદાનમાં તેમને વિશ્વાસ છે. પરિણામે અંગુલિમાલ બુદ્ધને મારવા આવે છે પણ પાસે આવતાં જ તેમનાં ચરણોમાં નમી પડે છે. આ બધાં પ્રસંગે વ્યક્તિ અહિંસાની સંપૂર્ણ શકિત અને નિર્વેર બલિદાન આપવાની ભાવના શું કરી શકે છે તે બતાવે છે. ઉપગુખ ભિક્ષ અને અશક : અશકે હથિયાર પકડ્યાં, રાજ્ય છત્યાં પણ તેને ખરો આનંદ ન મળ્યો. જ્યારે કલિંગના યુદ્ધમાં તે કારણ દશ્ય જુવે છે ત્યારે ભિક્ષુ ઉપગુપ્ત પાસે આવે છે અને ત્યાં પહેલી વાર સંદેશ પામે છે “તેં લેહીથી દંડથી યુદ્ધથી લોકોને છત્યા; હવે તું પ્રેમથી લેકને જીત....લેકાના હૃદય ઉપર રાજ્ય કર!” અશકે તે દિવસથી શસ્ત્ર સંન્યાસ કર્યો. જે કાર્ય અશાકની તલવાર ન કરી શકી તે કાર્ય અશોકની અહિંસા કરી શકી અને આજે પણ લોકો તેને ભૂલ્યા નથી. આમ આ અહિંસાને પ્રયોગ વ્યાપક રીતે ચાલતો થયે; સમાજમાં તે માટે ભૂમિકાઓ કેળવાતી ગઈ. પરિણામે ગાંધીજીએ એ ભૂમિકા ઉપર રાજ્યની શકિતને શુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને સમસ્ત ભારતને સહયોગ મળે. એટલું જ નહીં લેહી રેડ્યા વગર સ્વતંત્રતા મેળવવાની નવી વાત ઇતિહાસને પાને તેમણે લખાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ સામુદાયિક અહિંસાના પ્રયોગના તબક્કામાં ઉપરના ભૂતકાળના પ્રસંગેનું વિશ્લેષણ કરતાં જણાશે કે વ્યક્તિ દ્વારા પ્રેરિત સામુદાયિક અહિંસાના પ્રાગે તબક્કાવાર થતા ગયા છે અને તેમાં સંશોધન ચાલતું રહ્યું છે. ભરત – બાહુબલિથી લઈને અશોક સુધીના શસ્ત્ર-ત્યાગના પ્રયોગો રાજકીય ક્ષેત્રે પણ મહત્ત્વાકાંક્ષા માટે યુદ્ધ ન કરવાનું સૂચવે છે. શિબિર અને શાંતિનાથના જીવનપ્રસંગે શાસન ક્ષેત્રે “ભૂખ” જેવા પ્રસંગોએ પણ બીજાની હિંસા ન કરવાનું સૂચવે છે. નેમિનાથ ભગવાનના જીવનને પ્રસંગ સામાજિક-મંગળ પ્રસંગે હિંસા ન થવી જોઈએ એમ સૂચવે છે. ત્યારે પાર્શ્વનાથ પ્રભુના પ્રસંગો તપ, યજ્ઞ વિ. માં હિંસા ન થવી જોઈએ; એનું નિર્દેશન કરી જાય છે. આમ આ ભૂમિકા તૈયાર થતી રહી અને ભગવાન મહાવીર તેમજ બુધે એને સમસ્ત જીવનને આવરી લેવા માટે સામુદાયિક પ્રયોગનું રૂ૫ આપ્યું. યજ્ઞમાં બલિદાન આપવામાં માનનાર આખા ક્ષત્રિય અને બ્રાહ્મણ વર્ણનું તેમણે રૂપાંતર કરી નાખ્યું. ત્યારબાદ અશકે સંપૂર્ણ ભારતમાં જે રીતે હિંસા થતી અટકાવી; પશુનીકલ બંધ કરાવી કે માંસાહાર બંધ કરાવ્ય; તેથી આખી પ્રજામાં અહિંસાને ઝીલવાનું નવું ચૈતન્ય જાગ્યું. પછીના ઇતિહાસમાં વિદેશી હૂમલાઓ-યુહો વગેરે એકતરફ થતાં રહ્યાં; પણ બીજી તરફ અહીંના સંત-સાધુઓ અને ધર્મગુરુઓ તરફથી - અહિંસાનો પ્રચાર સતત થતે રહ્યો. પરિણામે ગાંધીજીએ જ્યારે અહિંસાની આ નૈતિક શક્તિને ઓળખી અને લેકેને જાગૃત કર્યા ત્યારે બલિદાન આપવા માટે આગળ આવવા ઘણુયે લેકે તૈયાર થઈ ગયા. સત્યાગ્રહ વખતે, સરઘસ વખતે, સભા વખતે મૂંગે મોઢે પોલિસની લાઠીઓ ખાતા અને કયારેક તેમની ગળીઓના ભોગ બનતા. અહિંસક-સમુદાયનાં દો અદ્દભૂત જ ગણાવી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૫ હિંસા કે અહિંસા : અહિંસાનું આમ ખેડાણ થવા છતાં ઘણીવાર એવા પ્રસંગે ઊભા થાય છે જ્યારે સહેજે હિંસા જોર પકડે છે, ત્યારે શું કરવું? હિંસાને ઉત્તર પ્રતિહિસા નથી જ; જે સમજાવટ કે વાટાઘાટથી વસ્તુનો નિકાલ આવી શકતો હોય તે તે કરવું વધારે સારું છે! અશોકથી લઈને ગાંધીજી સુધી જે કંઈ કરી શક્યા તે અહિંસાના બળે જ થયું છે. જોકે ચંગેઝખાન, નાદિરશાહ કે મહમ્મદ ગેરીને યાદ રાખવા માગતા નથી કારણ કે લેકેને હિંસા-વિનાશનું સ્વરૂપ ગમતું નથી. હિંસાથી હિંસાના ગુણાકાર થાય છે અન્યાયનો નાશ થતો નથી. એટલે જ તલવારથી અન્યાયને પ્રતિકાર થઈ શકશે પણ તેના કરતાં અહિંસાથી સામને થાય તે હિંસા વધશે નહીં. સહુથી વધુ જવાબદારી સાધુઓની તે, આવી અહિંસાના પ્રચાર માટે, એને સમાજવ્યાપી બનાવવા માટે જે કોઈની પણ મોટી જવાબદારી હોય તે તે સાધુઓની છે કારણ કે તેમને સીધો સંબંધ ધર્મ સાથે છે. રાજ્યની અહિંસાની એક મર્યાદા હોય છે. રાજ્ય ઉપર આધાર રાખનાર પ્રજા પણ તોફાને વ. વખતે હિંસાના સાધનો આગ્રહ રાખતી હોય છે. તે વખતે સાચા લેકસેવકે અને સાધુઓની ફરજ છે કે પ્રજાસંગઠન દ્વારા પ્રજાને અહિંસાને માર્ગે દેરે, તાલીમ આપે. આજે એમ મનાય છે કે મતભેદ વગેરે ધર્મના કારણે ઊભા થયા છે, તે હવે ધમેં જ તેને સાંધવાના છે. જેમ દરછ કપડું વેતરે છે પછી તેને સાંધે છે એવું જ કાર્ય સાધુઓએ કરવાનું છે. ઘણાં લોકો કહેશે કે શાસ્ત્રમાં તે સાધુઓ માટે લખ્યું છે કે તેમણે ઉપદ્રવોથી દૂર રહેવું જોઈએ, “ફિR કાળું [ો પરિવણ' સંકલેશ પેદા કરનાર કારણથી દૂર રહેવું જોઈએ. પછી તેફાને, હુલ્લડ કે હિંસા ચાલે ત્યાં તેઓ કઈ રીતે જાય ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ આ વાક્યનો સંદર્ભ આ રીતે વિચારવો પડશે કે સાધુ હોય ત્યાં ઉપદ્રવ ન હૈ જોઈએ એ તેમને પ્રભાવ પડવો જોઈએ. સાધુ હેવા છતાં ઉપદ્રવ થતાં રહે તે સાધુઓએ પિતાનાં તપત્યાગ બલિદાન વડે દૂર કરવાં જોઈએ. ઉપરના શાસ્ત્રવાક્યને ભાવાર્થ પણ એ જ છે કે પિતાના નિમિત્તે જ્યાં અથવા જેથી સંલેશ પેદા થતું હોય, તો તેથી દૂર રહેવું જોઈએ. ઉપર મદનરેખા સાધ્વીને પ્રસંગ છે. બે રાજાઓ લડે છે ત્યાં તે સમાધાન કરાવવા જાય છે. તે વખતે કોઈએ તેમને અટકાવ્યા નથી; ઊલટું તેમનાં વખાણ કરેલ છે. એટલે કે નાહકની લડાઈ અટકાવી તેમણે થતી હિંસાને રોકી છે તેને ગુરૂ-શાસ્ત્ર-શાસન ત્રણેનું સમર્થન મળ્યું છે. આજે તે વિચારક સાધુઓ જાતિમાં કે સંપ્રદાયમાં ચાલતા કલેશે નિવારવા પ્રયત્ન કરે જ છે. | શેઠ સુદર્શનના પ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે તેમને ભગવાન મહાવીર નિમિત રૂપે હતા પણ ત્યાંયે હિંસાને શાંત કરવા માટે તેઓ જ તીર્થકરની પ્રશંસાના અધિકારી બન્યા છે. જે વખતે અનમાળીને આતંક ચાલતો હતો, તે જ ટાણે ભ. મહાવીર રાજગૃહી નગરીમાં પધારે છે; એ પ્રસંગ સૂચવી જાય છે કે સાધુઓએ જ્યાં અશાંતિ ચાલતી હેય, તેફાન ચાલતું હોય, ત્યાંથી નાસવું નહિ, બલ્ક સામે ચાલી ચલાવીને પિતે કે પિતાના દઢધમાં અનુયાયી દ્વારા અહિંસક ઢબે શાન્તિ સ્થાપવાને પુરુષાર્થ કર. તે ઉપરાંત પણ શાસ્ત્રમાં દધિવાહન રાજાની રાણીને પ્રસંગ આવે છે. તેમને ભાવ આવ્યો અને તેમણે દીક્ષા લીધી. દીક્ષા સમયે તેમને ગર્ભ છે એને ખ્યાલ ન હતો; પણ પાછળથી વિકાસ થતાં, તેઓ એને પ્રસવ કરે છે અને બાળકને કાંબલમાં વીંટાળી જંગલમાં મૂકી આવે છે. એક આદિવાસી તેને લઈ જાય છે. રાજાને તેની ખબર પડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ છે. તે પિતાના બાળકની માંગ કરે છે. પણ, પેલો આદિવાસી આપવા ઈચ્છતું નથી. એટલે બન્ને વચ્ચે ઝઘડે થાય છે. સાધ્વીને તે વાતની ખબર પડે છે અને તે આવીને સમાધાન કરાવે છે. આવા સામાજિક પ્રસંગમાં પણ સમાધાન કરાવવાનું કામ સાધુઓ કરતા હોય, ત્યારે ધર્મની વાત આગળ વધારવા માટે, ગૂંડાગીરી અને અધર્મને અટકાવવા હય, અસત્યને, અપ્રમાણિકતા ને પ્રતિષ્ઠિત થતાં અટકાવવાં હોય તે સાધુપુરૂષે એમાં રસ નહીં લે તે બીજુ કોણ એ કામ કરશે? સાધુઓએ નાનું ઘર મૂકીને આખા વિશ્વને કુટુંબ કર્યું, ત્યારે સમાજનાં મૂલ્યો માટે પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહ, એમણે છોડવાં જોઈએ. | ગૃહસ્થાને કેટલીક મર્યાદા નડશે પણ સંતને હરકત આવતી નથી. ગૃહસ્થો માટે પણ ત્રણ મનેરથી શાસ્ત્રમાં આપ્યા જ છે – (૧) કયારે બાહ્ય અને આત્યંતર પરિગ્રહ છોડી નિગ્રંથ બનું? (૨) ક્યારે સર્વથા આરંભ છોડી અનાસક્ત જીવન જીવું? (૩) કયારે પંડિત મરણને પામું ? સામુદાયિક અહિંસાના પ્રયોગની તાલીમ આ ત્રણેય મનમાં ઊંડો વિચાર વ્યક્ત થાય છે. તે વ્યક્તિની સામુદાયિક અહિંસા પ્રયોગની તાલીમ વગર થતું નથી. પરિગ્રહથી મોહ છૂટવો કઠણ..તેમાં પણ શરીરને મેહ છૂટવો વધુ કઠણુ! એવી જ રીતે ગુસ્સાને જીરવ કઠણ; ગુસ્સાની સામે શાંત રહેવું એથી પણ કઠણ અને ગુસ્સાને ખાળી નાખ-પ્રેમભાવ દર્શાવે એ એનાથી પણ કઠણ કામ છે. શ્રાવકે પ્રતિ મણ કરે છે ત્યારે પાંચ વ્રતનાં પચ્ચકખાણ ટુંક સમય માટે લે છે. ધીમે ધીમે તે કેળવાય છે. આ બધી તાલીમ છે. કોઈ એમ સમજે કે તાલીમ વગર હું ધારીશ તેમ કરી શકીશ તે તે ખોટું છે. વ્રત-પાલનથી વસ્તુનું જે સુક્ષ્મ સ્વરૂપ સમજાય છે, આચરાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ છે તે તાલીમ વગર આવતું નથી. પરિણામે નાની વસ્તુમાં પણ સિદ્ધાંત સચવાય છે કે વિસરાય છે તેની કાળજી રહેતી નથી. એટલે જ લે કોમાં ક્યારેક હિંસા પ્રગટ થતી જોવામાં આવે છે. અહિંસાના પૂજારી અને સમર્થક લેકે પણ ધર્મના નામે હિંસા ને ઉત્તેજન આપતા જોવામાં આવે છે. સિદ્ધાંત અને વહેવારના સુમેળ માટે તાલીમ ઘણીજ જરૂરી છે. તાલીમ પામેલાને વહેવાર જેમણે સામુદાયિક અહિંસાના પ્રયોગની તાલીમ મેળવી હશે તેને વહેવાર કેવો હોવો જોઈએ? તે અંગે એક સુંદર ઉદાહરણ જૈન સૂત્રમાં ધર્મરૂચિ અણગારનું મળે છે. તેઓ કડવું શાક ભિક્ષામાં દહેરી લાવ્યા. હળાહળ ઝેર જેવું. ગુરુએ પરઠી આવવા (નિર્જીવ સ્થાનમાં નાખી આવવા) માટે જણાવ્યું. પણ તેમાંથી એક ટીપું નીચે પડયું. તેની સુગંધના કારણે કીડીઓ ટપોટપ આવી અને અણગારે જોયું કે તે બધી મરી ગઈ અહીં સિદ્ધાંતને પ્રશ્ન આવ્યો. કીડીઓ નાની હતી; પણ સિદ્ધાંત મોટો હતો. પિતાની ભૂલને ભેગ બીજાને કેમ બનાવી શકાય ? અંતે એ શાક એમણે પોતે ખાઈને બલિદાન આપ્યું–પ્રાણ છોડ્યા. ધર્મ એટલે શું? એટલે અહિંસક પ્રયોગ કરવા માટે ધર્મને સાચા શબ્દોમાં સમજ પડશે. સુદર્શન શ્રમણોપાસકના પ્રસંગમાં; અર્જુનમાળીની પત્ની સાથે બળાત્કાર કરનાર છ લલિતગોષ્ઠી (ગુંડા) પુરૂષને રાજ્યને ટકે હતો. એ ઉપરથી આજના રાજકારણને પણ વિચાર થાય છે. આજે કેગ્રેસ સત્તા લેવા માટે ગમે તેવા લેકોને પિષે છે કારણકે ઉપર જવા માટે ભધું કરવું પડે છે. એમાં એકલી કેસને દેષ નથી. જે રાજ્ય સારું બનાવવું હોય તો સારા માણસને રસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૯ લઈને મોકલવા જોઈએ, એવી જ રીતે ધર્મ-અહિંસાને સામુદાયિક રૂપ આપવું હશે તે એનાથી દૂર ભાગવાથી કામ નહીં ચાલે. ધર્મ રક્ષાશે તે જ પ્રજા રક્ષાશે. જે ધર્મથી લેકેનું રક્ષણ ન થતું હોય તો સમજવું કે ત્યાં ખરે ધર્મ નથી. ધર્મ કઈ ભાષણને વિષય નથી. એ તે સતત આચરણની વસ્તુ છે. સત્યને મોખરે રાખી જીવનમાં અહિંસાનું આચરણ કરવું એ જ ધર્મ છે. હિંસાના પ્રકાર : સામુદાયિક અહિંસાના પ્રયોગની વાત આવે છે એટલે સર્વ પ્રથમ હિંસા કેટલા પ્રકારની છે તે જાણી લેવું પણ જરૂરી છે. હિંસાના બે પ્રકાર છે: (૧) દ્રવ્યહિંસા અને (૨) ભાવહિંસા. કદાચ સકારણે કોઈ દ્રવ્યહિંસા કરે તો તે ક્ષમ્ય ગણાય છે. જેમકે ડોકટર દર્દીને ઝેરની દવાઓ આપે છે, પણ તે બચાવવા માટે. તેવી જ રીતે તે ઓપરેશન કરે છે અને દર્દી મરણ પામે છે તે તેવી હિંસા ક્ષમ્ય ગણાય છે. પણ ભાવ-હિંસા કદી ક્ષમ્ય બનતી નથી. કેઈ ઉપરથી સારું બતાવે; ખુશામત કરે પણ અંદરથી કપટ રાખે તે તે વધુ હિંસક છે. અહીં ઉપરથી દેખાતે અહિંસક અંદરથી વધુ હિંસક છે; ત્યારે પેલા 'ડોકટરના કેસમાં તે હિંસક દેખાવા છતાં વધુ અહિંસક છે. જૈન ગૃહસ્થના (શ્રાવકેના) અહિંસા વ્રતનું નામ છે–સ્થૂળ પ્રાણાતિપાત વિરમણવ્રત, એટલે સ્થૂળ હિંસાથી દૂર થવું. એમાં સાધુઓ માટે તે જ્યાં સંપૂર્ણ હિંસા નિવૃત્તિનું મન-વચન-કાયાથી પ્રરૂપણું છે ત્યાં શ્રાવકે માટે જાણી કરીને, હિંસા કરવાની ભાવનાએ હિંસા કરવા તથા કરાવવાની નિવૃત્તિ સૂચવવામાં આવી છે. જે કર્મથી સામાની હિંસા થશે-તે જાણ કરીને કરવું એ પિતાના અર્થમાં પૂર્ણ-હિંસા છે. એટલે અહિંસાને સામુદાયિક પ્રયોગ કરનાર સર્વપ્રથમ તો લેકમાનસને ભાવ-હિંસા તરફથી વાળવાનું છે. દુલડે, રમખાણ કે તેફાને ફાટે છે ત્યારે ઘણું લેક હમલો કરે છે–તેઓ તે નિંદનીય છે પણ એમનાં વખાણ કરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ એથી પણ ઉતરતી કાટિના છે. આ ભાવ-હિંસા જ; હિંસાને માનસમાં જગાડતી રહે છે. પરિણામે નાના ઝઘડાથી લઈને વિશ્વયુદ્ધ થતાં આપણે જોઈ શકીએ છીએ. અહિંસક પ્રચારકની જવાબદારી આવા તોફાન કે હુલ્લડ સમયે તે અહિંસક પ્રચારકની જવાબદારી સવિશેષ વધી જાય છે. ઘણું કહેશે કે તોફાનો અટકાવવાં રાજ્યનું કામ છે. આ લેકે એમ પણ કહે છે કે રાજ્ય ગોળીબાર પણ કરવો નહીં. તે કામ કઈ રીતે ચાલે? આવા સમયે સાચા અહિંસક પ્રચારકે રૂપે સાધુઓની પવિત્ર જવાબદારી મેટી આવે છે. તેમણે પ્રજાને એ રીતે ઘડવી જોઈએ કે તેને તેફાન કરવાનો સમય આવે જ નહીં. જે કાઈવાર આવે તે પણ તેણે પિતાનાં તપ, ત્યાગ, બલિદાન વડે, રાજ્યને દંડ-શક્તિ વાપરતાં બચાવી લેવું જોઈએ. છોકરો પડતો હોય તો માતા બેસી નહીં રહે-તે જોખમ ખેડીને પણ તેને બચાવશેજ, તેમ સાધુ પણ છકાયના મા-બાપ છે. અન્યાયના પ્રસંગોએ તેમણે સામુદાયિક અહિંસાના રસ્તા બતાવવા જોઈએ. સત્ય-અહિંસાને સમાજવ્યાપી બનાવવા ઘટે અમારા પૂ. ગુરુદેવે એક્વાર ગાંધીજીને પૂછેલું કે “લડાઈ જીતવા માટે ધર્મરાજા ડું જૂઠું બોલ્યા હતા ! તે આપણે પણ કોઈની સેવા માટે, કોઇના હિત માટે થોડું અસત્ય બોલીએ તો શું વાંધો છે?” ગાંધીજીએ કહ્યું: “એ મહાપુરુષ માટે હું કંઈ નહીં કહું. પણ સત્યના ભોગે સ્વર્ગનું રાજ્ય મળતું હોય તો હું તેને ઇન્કાર કરું” સત્ય બોલવું એક વાત છે, પણ તેને સામાજિક બનાવવું એ બીજી વાત છે. દુનિયા ઉ૫ર આફત આવે ત્યારે માર્ગ બતાવો જોઈએ. ગાંધીજીને સ્વરાજ્યની ધૂન એટલી બધી હતી કે તેમને સત્ય પહેલાં અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અહિંસા બીજી એમ કહેવાને અધિકાર પ્રાપ્ત થયું હતું. તેમના મને સામજિક ન્યાય જાળવવા, સત્ય જાળવવા, અહિંસક પ્રયોગ કરવા માટે સ્વરાજ્ય જરૂરી હતું. એટલે તેમણે એ પ્રાપ્ત કર્યું પણ અહિંસાને સમાજ વ્યાપી બનાવીને. હવે સ્વરાજ્ય મળ્યા બાદ એ રાજ્યને સારું બનાવવાની એટલી ફરજ અહિંસક પ્રયોગકારો ઉપર આવી પડી છે. એટલે સર્વપ્રથમ રાજ્ય સંસ્થા પછી જોકસંસ્થા, લેકસેવક સંસ્થા અને પછી સાધક સંસ્થા એ રીતે દરેકને પવિત્ર બનાવવી જોઈએ. આમ નહીં થાય તો સામુદાયિક અહિંસાની વાત, સામુદાયિક પ્રમાણિકતાની શુદ્ધ નીતિની વાત અમલી . થશે નહીં. એટલે આજે દરેક ક્ષેત્રે અહિંસક પ્રયોગ કરવા જરૂરી બને છે, તેમ કરવા જતાં કઈ સંસ્થા અહિંસાનો વિચાર કરે છે, તે પછી કયાં સંગઠને છે જે અહિંસા અને નીતિમાં માને છે; પછી કઈ સાધક–સંસ્થા છે કે જે સત્ય અને અહિંસાને સામે રાખીને ચાલે છે તે બધું જમવાર તપાસીને તેને ટેકો આપવો પડશે. કાંતે નવી સંસ્થાઓ ઊભી કરવી પડશે. ગાંધીજીને પ્રમ, તેમને વ્યક્તિગત ન હેતે પણ દેશને પ્રયોગ હતો. એ પ્રયોગ ચાલુ રહેત તો દેશમાં આજે જે સ્વાર્થ, સત્તાલુપતા, લાંચરૂશ્વત, સડે વિગેરે જોવા મળે છે તે દૂર થઈ જાત. હજુ પણ મોડું થયું નથી. દરેક ક્ષેત્રે પ્રભાવ પાડવા માટે અહિંસાના વ્યાપક પ્રયોગ ચાલુ કરવા જોઈએ અને તે માટે અહિંસક સાધકોએ આગળ આવવું જોઈએ. એકવાર અહિંસાને સામુદાયિક પ્રયોગ થયે કે ઘણું પ્રશ્નોનું નિરાકરણ આપોઆપ થઈ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩ર ચર્ચા-વિચારણ સંતો અને સામુદાયિક અહિંસાના પ્રયોગ શ્રી. પૂજાભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં જણાવ્યું: “સ્વામી સહજાનંદજીએ આખી કાઠી જાતિનું પુનરુત્થાન કર્યું. શ્રી. રવિશંકર મહારાજે સાબરકાંઠા, મહીકાંઠાના પછાત વર્ગના લોકોને દેર્યા. બાબર જેવા ગુનેગારને પણ અંતે ફાંસી થઈ ત્યારે મહારાજને મળીને કહેવાનું મન થયું કે “તમે બતાવેલ રસ્તે ખરે હતો. પણ મારાં કૃત્યો બદલ આ સજા મને ઓછી લાગે છે !” એટલે સંતપુરુષોની આ અસર સામુદાયિક અહિંસાના પ્રયોગની દિશા સૂચવે છે. સમાજનું ઘડતર થવું જોઈએ! શ્રી. દેવજીભાઈ: “દશ વર્ષ પહેલાની વાત છે. લીંબડી સંપ્રદાયના એક વાવૃદ્ધ, જ્ઞાની અને ચારિત્ર્યશીલ સંત કચછના એક મોટા ગામમાં ચાતુર્માસ નિમિત્તે આવ્યા હતા. ત્યાં ૬૦ ઘરે સ્થાનકવાસી જૈન સંપ્રદાયના હતા. પણ ગામમાં ઉપ–સંપ્રદાય હાઈને કુસંપ તેમજ ફાંટાઓ ઘણું હતા. તેમણે બધાને બોલાવીને કહ્યું. પણ, તેની ધારી અસર ન થઈ. તેઓ ઊંડા વિચારમાં પડ્યા. જે મારા વચનની અસર ન થાય તે હું ચાતુર્માસ રહીને પણ શું કરી શકીશ? કુસંપ ચાલુ હશે તે લકે વ્યાખ્યાનેને પણ ઊંધ અર્થ લેશે. તેમ જ મારાં પ્રવચનમાંથી દરેક મનફાવત અર્થ કાઢવાને બદલે અનર્થ વધારે ફેલાવશે. તે કરવું શું? ચાતુર્માસ માંડી વાળું, એ પણ એક રસ્તે છે. પણ, તે નિષેધાત્મક અહિંસાને. એટલે કે એક બાજુને રસ્તો છે ત્યારે ભગવાન મહાવીરને રસ્તો સર્વાગી છે. તેમણે અહિંસાની વિધેયક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૩ બાજુ લઈને જાહેર કર્યું. “જ્યાં સુધી એક જ સંપ્રદાયમાં પણ કુસંપના કારણે ભાગલા છે ત્યાં એ સંપ્રદાયના પૂજ્ય એવા સંત આહાર પાણી કેવી રીતે લઈ શકે!” તેમણે ઉપવાસ શરૂ કર્યા. વાતાવરણમાં ખળભળાટ મ. પાંચમે દિવસે બધા ભેગા થયા. પિતપોતાની ભૂલે તેમણે કબૂલી અને આખા સંઘમાં એક્તા-સુસંપનું સુવાસિત વાતાવરણ પ્રસરી ગયું. પણ, એ જ સાધુ બીજા કસ્બામાં ગયા. ત્યાંના કુસંપને શમાવવા પ્રયત્નો કર્યા પણ કારગત ન થયા. આનું કારણ એ લાગ્યું કે ત્યાં ચાર જુદા જુદા ધર્મોના-સંપ્રદાના માણસે હતા. બીજુ ત્યાં સરળ સ્વભાવના ખેતી કરનાર લેકે કરતાં તે કસબામાં વેપારી લેકે વધારે હતા. આ રીતે વિચારતાં મને બેએક બાબત મુખ્ય લાગી ?–(૧) જેણે અન્યાય નિવારણના કાર્યો કરી લોકશ્રદ્ધા ઊભી કરી છે એવી સંસ્થા દ્વારા આવા પ્રયોગ કરવા પડશે. (૨) તે સંસ્થાની સાથે લેક સંસ્થાઓ, સાધુ-વિભૂતિઓ, સેવક-સંસ્થાઓ, સુરાજ્ય સંસ્થાઓનું જોડાણ પણ જોઈશે. તે જ દરેક સ્થળે સામુદાયિક અહિંસાની દિશા દ્વારા રસ્તાઓ નીકળશે અને સમાજનું ઘડતર થશે. - શ્રી, માટલિયા : રાજ્યસંસ્થાને જે કે પહેલે વિચાર કરવો જ પડશે. પણ સામુદાયિક અહિંસા તે લેકામાં આપોઆપ પડેલ ધર્મ સંસ્કારના કારણે ધારણ થશે. રોમમાં લશ્કર અને ધર્મગુરુઓ પણ નિષ્ફળ નીવડયા ત્યારે નિઃશસ્ત્ર બહેનેની કતારે નીકળી અને વિજય મળે. આમ વ્યક્તિ કે સમૂહ ગમે તે રીતે પણ લોકોમાં પડેલ શીલસદાચારનું તત્ત્વ અને તેના પુરસ્કારકર્તાઓ જ જે અનિવાર્ય ઉપયોગી લેખાશે તે સંસાર સ્વર્ગમય બની જશે. (૨૮-૭-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ (૩) સામુદાયિક અહિંસા પ્રગમાં દબાણ સામુદાયિક અહિંસાના પ્રયોગને મુદ્દો બે રીતે વિચારવાને છે. એક તે વ્યક્તિગત રીતે દુઃખ સહન કરવું અને બીજો સમુદાય માટે દુઃખ સહન કરવું, દુનિયાનું ભલું થતું હોય અને સહન કરી લેવું તે એક વાત છે અને સમુદાય માટે, સંસ્કૃતિની રક્ષા કરવા માટે વેઠવું પડે તે બીજી વાત છે. આ અંગે થોડુંક અગાઉ વિચારાઈ ગયું છે. એના ઉપરથી; સામુદાયિક અહિંસાના પ્રયોગમાં કોઈ દબાણને અવકાશ છે કે કેમ તે પ્રશ્ન ઊભો થાય છે! અને આવું દબાણ હિંસામાં ખપે કે અહિંસામાં દબાણ એટલે દમન. જે દબાણમાં સ્વેચ્છાએ પોતે પિતાની કે બીજાની ભૂલેને સાફ કરવા માટે પ્રાયશ્ચિત્ત લીધું હોય, તેનું દબાણ અહિંસક હોય છે. પણ જેમાં વ્યક્તિ પોતે પોતાની ભૂલને એકરાર કરીને સાફ કરતા નથી, ત્યાં બીજી યોગ્ય વ્યકિત, સમાજ કે રાજ્ય દ્વારા દબાણ થતું હોય છે એમાં એક જાતની સૂક્ષ્મ હિંસાને અંશ હોઈ શકે છે. પણ જે હિંસાની પાછળ અહિંસાનું તત્વ હેય તે હિંસા ખરેખર તે અહિંસાની દિશામાં જ પગલું છે. ડોક્ટરની વાઢકાપનું દૃષ્ટાંત અગાઉ એ સંદર્ભમાં મૂકવામાં આવેલું. શાસ્ત્રમાં હિંસાના બે પ્રકાર કહેવામાં આવ્યા છે (૧) અશકય પરિહારવાળી હિંસા, (૨) નિવાર્ય હિંસા. એક હિંસા એવી છે કે જેને નિવારી શકાતી નથી; જેમકે ખાવા-પીવા તેમજ શ્વાસ લેવા માટે સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે. આવી હિંસાથી શ્રાવક નહીં, સાધુ પણ બચી શક્તા નથી. એવી જ રીતે પ્રામાણિકપણે ગૃહસ્થજીવનમાં ધંધે કરવાથી પણ થોડીક અનિવાર્ય હિંસા થઈ જાય છે. આ હિંસા અનિવાર્ય છે. ત્યારે સ્વાદ કે વાસના માટે જાણી કરીને નાની મોટી હિંસા કરવી તે નિવારી શકાય છે અને તેને અનિવાર્ય ન ગણાવી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પણ, જે અન્યાયના નિવારણ માટે વિરોધીઓ સાથે લડવું પડે તે તેવી હિંસાને, અનિવાર્ય હિંસા ગણવામાં આવી શકે. મહાભારતનું યુદ્ધ એવા પ્રકારનું યુદ્ધ હતું. ક્યાંક અન્યાય, શેષણ કે સતામણું થતી હેય, શિકાર, માંસાહાર કે શોખ માટે પ્રાણવધ થતો હોય કે ગુંડાગીરી કરીને સમાજને ભય પમાડતો હોય. તેની વિરૂદ્ધમાં યુદ્ધ કરવું પડે છે તેવી નાની હિંસા અનિવાર્ય બની ક્ષમ્ય બને છે. એના બદલે જેણે સામાજિક અન્યાય સ હેય કે સર્જવા કે વધારવામાં સીધી કે આડકતરી રીતે ભાગ લીધે હોય, તેને માટે તે હિંસા ક્ષમ્ય નથી તેમજ એવા શેષકે, ગુંડાઓ, અન્યાયી અને અત્યાચારીઓને સાથ આપવો પણ અક્ષમ્ય હિસા ગણાશે. ભગવાન મહાવીરના સમયે તેમના એક સમ્યક દ્રષ્ટિ અને શ્રાવક વ્રતધારી અનુયાયી ચેટક રાજા માટે એક આવું યુદ્ધ અનિવાર્યપણે આવી પડેલું. તેઓ ન્યાયની પડખે રહ્યા. તે વખતે લેહીની નદીઓ વહી, પણ એ બાબતનું રાજાના અંતઃકરણમાં ભારેભાર દુઃખ હતું. તેમનુ આત્મભાન લોપાયું નહતું. એટલે જ મર્યા બાદ તેઓ સ્વર્ગે ગયા હતા. ત્યારે સામે પક્ષે કેણિક વગેરેના અતિ-ગર્વના કારણે આ યુદ્ધ સર્જાયું. તેમની હિંસા ક્ષમ્ય ન હતી; શાસ્ત્રો કહે છે કે તેની કે તેના પક્ષકારોની ગતિ પણ તેવી જ થઈ. ટુંકમાં માનવ વ્યક્તિ, માનવ-સંસ્થા, માનવ સમાજ અને પ્રાણી સમષ્ટિ વગેરેના સંબંધમાં આમ વિવેકપૂર્વક હિંસા-અહિંસાને તોલ કરવો પડશે. અહિંસાની દિશામાં જે પગલાં ભરાતાં હેય; અને તેમાં દબાણના કારણે થતી નજીવી અનિવાર્ય હિંસાને ક્ષમ્ય ઘણી શકાય. ખરેખર તે આ દરેક પ્રસંગોમાં અંતિમ પરિણામ અહિંસક હેવા જોઈએ અને દરેક વાતને વિચાર વિવેકપુરઃ સર હોવો જોઈએ. અનિષ્ટોને દૂર કરવા માટે અમુક પ્રકારનું દબાણ તે લાવવું પડશે જ એ અંગે આપણે અગાઉ અહિંસાના પ્રયોગને સંક્ષિપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખમાં વિચારી ગયા છીએ. તે ઉપરથી વિશ્વમાં અહિંસાના સામુદાયિક પ્રાગ માટે કયા કયા દબાણે, કયે કયે સ્થળે અનિવાર્ય ગણાય તેને વિચાર કરીએ. ભારતના સાંસ્કૃતિક ઈતિહાસમાં ત્રણ પ્રકારનાં દબાણ જોવા મળે છે, જેથી સંસ્કૃતિનું સાતત્ય જળવાઈ રહ્યું છે. જેનેના ઠાણાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે – "चत्तारि पुरिस जाया पण्णता तेजहा, आयंदमे णाममेगे नो परंदमे, परंदमे णाममेगे नों आयंदमे, ऐगे आयंदमे वि परंदमे वि, ऐगे ળો માયંદ્ર નો પાં લવા” દબાણની ચભંગી બતાવતાં કહેવામાં આવ્યું છે કે “એક પુરૂષ એવો છે જે પિતાનું દમન કરે છે; બીજાનું નહીં. (૨) બીજો પુરૂષ બીજાનું દમન કરે છે પણ પિતાનું નહીં. (૩) ત્રીજો પુરૂષ પિતાનું દમન કરે છે અને બીજાનું પણ દમન કરે છે; અને (૪) ચેાથે પિતાનું દમન કરતો નથી તેમજ બીજાનું પણ દમન કરતો નથી. આત્મદમન - પરદમન : જૈન સૂત્ર ઉત્તરાધ્યયનમાં કહેવામાં આવ્યું છે – अप्पा चेव दमेयन्वो, अप्पा हु खलु दुदम्मो । अप्पा दंतो सुही होइ, अस्सिं लोए परस्थय ।। . અને माऽहं परेहिं दम्मतो, बंधणे हिं वहेहिं य –એટલે કે આત્મા (પિતાના) ઉપર દમન (દબાણ) કરવું જોઈએ. આત્મદમન કરવું ખરેખર કઠણ છે; પણ તેમ કરનાર આ લોક અને પરલોક બનેમાં સુખી થાય છે. આત્મદમન એટલે સ્વેચ્છાપૂર્વક દબાણ લાવીને વૃત્તિને ત્યાગ કરવો. આજના યુગના સંદર્ભમાં એમ કહી શકાય કે આત્મદમન કરવાથી પિતાનું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ જગતનું ભલું થાય છે. જાતે અમૂક બાબતમાં દમન નહીં કરીએ તે અન્ય વડે આવશે જ. એના કરતાં વેચ્છાએ દમન કરવું વધારે સારું છે. આત્મદમનમાં સ્વાધીનતા છે, બાહ્યદમનમાં પરાધીનતા છે. પરદમન એટલે પારકા વડે દબાણપૂર્વક વૃતિને નિરોધ કર. જે સંસ્થા, રાજ્ય, સમાજ વગેરેની કોઈ પણ વ્યક્તિ પોતાની ઉપર સ્વેચ્છાએ આત્મદમન (દબાણ) ન સ્વીકારે તે તેને સંસ્થા, સમાજ, રાજ્ય વગેરેની સુવ્યવસ્થા જાળવવા માટે બહારનું દબાણ સ્વીકારવું પડશે. એ માટે જૈનસમાં બે શબ્દો છે (૧) પ્રાયશ્ચિત, (૨) દંડ. પ્રાયશ્ચિતમાં વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારી શુદ્ધિ માટે જાતે દમન દબાણ લાવે) કરે છે. ત્યારે દંડમાં આચાર્ય કે સંઘને વડો અગર શાસનાધિકારી તેના ઉપર દબાણ લાવે છે. આચાર્ય તેને દીક્ષામાં નાને કરી; સંઘના વડા તેની સામાજિક પ્રતિષ્ઠા ઘટાવી અને શાસનઅધિકારી તેને દંડ કરી સજા કરે છે આવી સજામાં થોડીક હિંસા થાય છે. પણ, એક વ્યક્તિ અંગે થતી થોડી હિંસા વડે સમાજ, જાય કે વ્યવસ્થાની સમતુલા જળવાતી હોય તો તે અહિંસાની દિશામાં પગલું ગણાશે. દબાણ-દમન : દબાણ અને દમન બે શબ્દો સમજવા જેવા છે. દબાણમાં “ભાવ” છુપાયેલું છે એટલે કે તે ભાવ પ્રગટ કરે છે ત્યારે દમન એ ભાવનું ક્રિયા રૂપાંતર છે. આમ એ બને શબ્દોને ભાવાર્થ એક જ થાય છે. ઉપરની ચેલંગીમાં બતાવેલ પહેલા પ્રકારના પુરૂષો સાધુ-પુરૂષો હોય છે; તેઓ સ્વેચ્છાએ જાતે પોતાની અને સમાજની ભૂલનું પ્રાયશ્ચિત સ્વીકારી આત્મમન કરે છે. ત્રીજા પ્રકારના પુરૂષોમાં આચાર્ય, નેતા કે અધિકારી આવે છે જેમને પોતાનું તેમ જ પારકાનું મન કરવું પડે છે. આવા લેકે ઉપર અહિંસાના સામુદાયિક પ્રયોગોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વધારે જવાબદારી રહે છે. બીજા પ્રકારના લેકે એટલે હિંસક, ઝનૂની કે દાંડતો હોય છે. ત્યારે ચોથા પ્રકારના લે નિષ્ક્રિય, આળસુ હોય છે. એવા લેકેથી કોઈ પણ પ્રકારના સમાજ વિવેકની આશા રાખવી વધારે પડતી છે. એવા તામસી લેકે જ્યાં વધારે હોય તેવા સમાજમાં અનિષ્ટને વધારે થતો હોય છે, અને સમાજ દુખી, અવ્યવસ્થિત અને અશાંત થતો હોય છે. ગાંધીજીનું આત્મદમન અને પરદમન: આત્મદમન સાથે પરદમનની વાતને વધુ સમજવા માટે આપણે મહાત્મા ગાંધીજીના જીવન પ્રસંગે લઈએ. હરિજન આશ્રમમાં એકવાર ગાંધીજીના નાના પુત્રે મીઠું લેવાની હઠ કરી. આશ્રમને નિયમ હતો કે મીઠું વાપરવું નહીં. કસ્તુરબા કંઈક નરમ થયા પણ ગાંધીજીએ સાફ કહી દીધું કે આપણે કરેલા નિયમનું પાલન આપણે કરવું જ જોઈએ. બાળકે હઠ પકડી કે નહીં ખાઉં. બાપુએ સાફ કહી દીધું કે ખાવું હોય તો ખા ! પણ મીઠું નહીં મળે ! તે સાથે બાપુને નિયમ હતો કે બધા ન ખાય ત્યાં સુધી તેઓ ન ખાતા! હવે છોકરે ન ખાય તે બાપ કયાંથી ખાય! સાંજ સુધી બાપ-દીકરા બન્નેએ ન ખાધું. પણ પછી દીકરાએ મીઠું મૂકી દીધું અને તેની આદત સુધરી તે વખતે બાપુ જરાક ઢીલા પડ્યા હોત તો આશ્રમમાં કોઈ નિયમ ટક્ત જ નહીં. આમ આભદમન સાથે પરદમન તેમણે કર્યું. ઘણું લેકે કહેશે કે જેની બુદ્ધિ ખિલી નથી, એવા બાળક ઊપર આવું દબાણ લાવવું જરૂરી છે? બાળકમાં તે પાડે તેવી ટેવ પડે એટલે આમ કરવું જરૂરી છે. તેમાં પણ સ્વજને માટે તે વધુ કડક થઈએ તે જ નિયમે ટકી શકે. એટલે એમ કરવું અનિવાર્ય બને છે. એક બાળક માંદુ છે. વૈદે તેને દૂધ સિવાય કંઈ પણ આપવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ મનાઈ કરી છે. તે વખતે જે મા તેને કંઈક ગળપણુ આપે તે તેના રોગમાં વધારે જ થશે. અહીં ખરેખર દબાણ રોગી ઉપર નહીં પણ રોગ ઉપર છે. એટલે સમાજમાં જ્યાં અનિષ્ટ ચાલતાં હોય; ફૂલતાંફાલતાં હોય ત્યારે તેમને અપ્રતિષ્ઠિત કરવા માટે સીધું દબાણું અનિષ્ટ કાર ઉપર અને આડકતરી રીતે અનિષ્ટ ઉપર લાવવું જ પડશે. તે વખતે સમાજ હિતેશ્રી પુરુષો સામાજિક મૂલ્ય સાચવવા માટે દબાણ નહીં લાવે તે સમાજ વ્યવસ્થા બધી ચૂંથાઈ જશે. છોકરાને ફડકે થયો હોય અને મા પંપાળ્યા કરે તે છોકો હેરાન થાય. ત્યારે માએ પરૂ કાઢી નાખવું જ જોઈએ. એવી જ રીતે સામાજિક અનિષ્ટોના ફડકાને સમાજસેવકેએ પંપાળ નહિ પણ દબાણ લાવીને સાફ કરી નાખવું જોઈએ. ગાંધીજીને બીજો એક પ્રસંગ છે. તેઓ જેલમાં હતા, ત્યારે કાકાસાહેબે એક વાર કહ્યું : “આજે મારે પપૈયું ખાવું નથી !” પછી બાપુજી માટે કોઈ પપૈયું લાવ્યું. કાકાસાહેબનું મન વિચલિત થયું. તેમણે પપૈયું ખાઈ લીધું. બાપુને ખબર પડી તો તેમણે તેને ગંભીર અર્થમાં લેખીને કહ્યું : નેતાની વધારે જવાબદારી છે. તેની ઝણામાં ઝીંણ વાતનું અનુકરણ સમાજ કરે છે. જગત આપણી સામે મટ માંડે છે. આપણે વ્રત લઈને તોડીએ તે ન ચાલે !” તેમણે પ્રાયશ્ચિતરૂપે પપૈયું આજીવન નહીં ખાવાનો નિર્ણય કર્યો. કાકાસાહેબને . પણ ભૂલ સમજાઈ અને તેમણે પણ પપૈયું છોડ્યું. જ્યારે અહીં સ્વરાજ્યની લડત ચાલતી હતી ત્યારે ચર્ચિલ યુદ્ધ ચલાવતા હતા. તે વખતે તેને વધારે તાણ ન પડે તે માટે રવિવારે પિકેટિંગ બંધ રાખવાનું Íધીજીએ સૂચવ્યું હતું. એક બાજુ ચર્ચિલને રવિવાર માટે ચિંતા ન વધારવી. બીજી બાજુ સુભાષબાબુને કેંગ્રેસમાંથી રાજીનામું આપવું પડે તેવી પરિસ્થિતિ સર્જવી. એ બાપનું “છે યુદ્ધ તે જગવવું. પણ પ્રેમ રાખી !” સૂત્રને ચરિતાર્યા કરતું હતું. કયારેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ બીજા માટે આત્મદમન કરવું પડે, તો કયારેક પોતાના ઉપર દબાણ લાવીને બીજા ઉપર દબાણ લાવવું અનિવાર્ય બની રહે છે. - પરદમન કે દબાણ એ જ વ્યક્તિ કરી શકે જે આત્મદમન કરતા હેય. તેના અભાવે સમાજ અને સંસ્થાઓ બગડી જાય છે કાં વેરવિખેર થઈ જાય છે. દબાણના પ્રકાર પ્રાચીન કાળની પરંપરાને દૃષ્ટિમાં રાખીને ભારતના સમાજશાસ્ત્રીઓએ ત્રણ પ્રકારનાં દબાણો નક્કી કર્યા હતા –(૧) આધ્યાત્મિક દબાણ; (૨) નૈતિક-સામાજિક દબાણ; અને (૩) રાજકીય દબાણ. હવે આ બધાને વિગતવાર વિચારીએ. આધ્યાત્મિક દબાણ : આધ્યાત્મિક દબાણ સહુથી ઊંચું અને શુદ્ધ અહિંસક દબાણ છે. આ દબાણના કારણે માનવસમાજમાં કદિ હિંસા ન થાય એ રીતની વ્યવસ્થા ગોઠવવાની હોય છે. જેમ માંદા ન પડવા માટે નિયમિત ખાન-પાન અને પથ્યનું પાલન કરવું જરૂરી છે તેવું આનું છે. તે છતાં રોગ થાય તે ઉપવાસ-લંઘણ વિ. કરીને નિસર્ગોપચાર વડે. તેને ઇલાજ કદાચ લાંબો અને દુઃખદ હશે પણ તે તાત્કાલિક જલદ દવાઓ ખાઈને નવા રોગો પેદા કરવા કરતાં સારું ગણાય. તેવી જ રીતે આધ્યાત્મિક દબાણ પહેલી નજરે મોટું અને દુ:ખ ભરેલું લાગે છે, પણ તેનું પરિણામ સ્થાયી ઉકેલમાં આવે છે. જે કે આ દબાણ લાવનાર વ્યક્તિ માટે તો એ સહજ હેઈને તેને આકરૂં લાગતું નથી; પણ સમાજનું દિલ હચમચાવી મૂકનારૂં તે હેય છે. ભગવાન મહાવીરે પાંચ માસ પચ્ચીસ દિવસને અભિગ્રહ સમાજ ઉપર આધ્યાત્મિક દબાણ લાવવા માટે કર્યો ત્યારે તે વખતને સમાજ ખળભળી ઊઠયે હતે. પણ તેની સમગ્ર સમાજ ઉપર અસર થિઈ અને સાચા મૂલ્યની પ્રતિષ્ઠા થઈ અને દાસીપ્રથાનું અનિષ્ટ દૂર થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ગાંધીજીએ હિંદુ ધર્મનાં કલંક સમાન અસ્પૃશ્યતા સામે આમરણ અનશન કર્યું ત્યારે આખો દેશ ખળભળી ઊઠેર્યો હતો. પણ તેનાથી ઘણા પંડિત અને ધર્મનાયકેએ યુગધર્મ ઓળખી લીધું અને દેશ તેમજ દુનિયાને મોટો લાભ થયો. હિંદુ-મુસ્લિમ એકતા માટે બાપુના દિલ્હીના ઉપવાસનું પણ એ જ કારણ હતું. અંતે એવું થઈ યું હતું કે બાપુનું શરીર હિંદના મહાસમાજનું બની ગયું હતું. આમ આધ્યાત્મિક બાણને સીધે એને વહેવારિક અર્થ એ થયે કે વ્યકિતરૂપે, તે વિશ્વરૂપી કુટુંબીજને ઉપર પોતાના તપત્યાગનું દબાણ લાવે. તેની અસર એ થાય કે સમાજને અનિષ્ટો અનિવાર્યરૂપે દૂર કરવાં પડે. આમાં સમાજને પ્રારંભમાં દુઃખ તો થાય; પણ અનિષ્ટો, દૂર થતાં તેનું પરિણામ એકાંત સુખરૂપે આવે. નૈતિક-સામાજિક દબાણ: નૈતિક સામાજિક દબાણને ક્રમ બીજે મૂકે છે. એને ઉલ્લેખ મનુસ્મૃતિ, પારાશર સ્મૃતિ, યાજ્ઞવલ્કય સ્મૃતિ તેમજ નીતિગ્રંથમાં મળે છે. | કઈ વ્યક્તિ કે સંસ્થાની ભયંકર ભૂલને સુધારવા માટે ચોક્કસ સિદ્ધાંતને અનુસરનારી વ્યક્તિ, સંસ્થા કે સમાજ અહિંસક દિશા સામે રાખી સામાજિક અસહકારનું જે પગલું ભરે છે એની સાથે જ વ્યવસ્થિત જનસંગઠને કાયદાના રક્ષણપૂર્વક તપ-ત્યાગયુકત રહીને ગુનેહગારના હૃદયને સ્પર્શ કરવા માટે પ્રયોગ કરે છે, તેથી સામાજિક-નૈતિક દબાણ લાવી ગુનેહગારને ગુને કબૂલ કરવા બાધ્ય કરે છે; તે આ દબાણનું કારણ છે. આ દબાણ વડે વ્યક્તિ પિતાની ભૂલની ભયંકરતાને અનુભવે અને તે કે સમાજની અન્ય વ્યક્તિ ફરી તેવું ન કરે તે આ દબાણ લાવવાનું પ્રયોજન હેાય છે. તે છતાં પણ વ્યક્તિ ન સુધરે તે તેને બહિષ્કાર કરે એ આ દબાણની ઉચ્ચતમ મર્યાદા છે. વર્તમાન યુગમાં ગાંધીજીએ આ દબાણને રાજનૈતિક ક્ષેત્રે વાપર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તેમણે બ્રિટીશ રાજ્ય સામે આ દબાણ ત્રણ પ્રક્રિયા વડે આપ્યું : (૧) સત્યાગ્રહ, (૨) પિકેટીંગ અને (૩) અસહયોગ આંદલન. આવું દેલન; રચનાત્મકકાર્યકરોની સર્વાગી દષ્ટિવાળી સંસ્થાના માર્ગદર્શન હેઠળ અને વિશ્વાનુબંધલક્ષી સાધુસાધ્વીની પ્રેરણાથી ચાલે તે તેની ધારી અસર થાય. કબ્રચ તેના ઉપર સીધી અસર ન થાય તોયે તેની સામાજિક પ્રતિષ્ઠા તે અવશ્ય તૂટી પડે. ભૂતકાળમાં ભારતે ગાંધીજી દ્વારા અને એક વિશ્વલક્ષી રાજકીય સંસ્થા કેગ્રેસ દ્વારા આ પ્રયાગ બ્રિટીશ રાજ્ય સામે કર્યો હતો, તેની ધારી અસર પણ પડી. આજે ફરી આ બને દબાણને જાગૃત કરવું વધારે જરૂરી છે, જેથી ભારતના આંતરિક દોષો તેમજ વિશ્વના દોષો ઘટી શકે. જ્યાં આધ્યાત્મિક દબાણ એકલું ઉપયોગી ન થાય ત્યાં દરેક ક્ષેત્રે નૈતિક-સામાજિક દબાણને પ્રયોગ અનિવાર્ય બની રહે છે. - રાજકીય દબાણ ઉપરના બે દબાણેનાં સંદર્ભમાં રાજકીય દબાણ પણ અનિવાર્ય છે; પણ એનો નંબર છેલ્લે રહેવો જોઈએ. કારણ કે રાજકીય દબાણમાં આર્થિક અને શારીરિક સજાઓ મુખ્ય રહે છે. આધ્યાત્મિક દબાણમાં માનસિક સજા મુખ્ય હેય હોય છે, જ્યારે નૈતિક-સામાજિક દબાણમાં સામાજિક સજા મુખ્ય હેય છે. એલી શારીરિક સજાઓ હમેશાં અનિષ્ટોને વધારવામાં મદદ કરે છે એટલે જ્યાં આધ્યાત્મિક નૈતિક-સામાજિક દબાણ પણ નિષ્ફળ નીવડતાં હોય ત્યાંજ રાજકીય દબાણ લાવવું જરૂરી થાય છે. કેવળ રાજકીય દબાણને અર્થ એ થાય કે રાજ્યના કાયદા કાનૂન અને દંડવિધાનને માન આપવું. તેથી કાયદે–પોલિસ કે હિંસા શક્તિની પ્રતિષ્ઠા જામે છે. રાજ્યના હાથમાં હદબહારની શક્તિ આવી પડે છે. પરિણામે ધર્મ, સંસ્કૃતિ અને સમાજ-શકિત ત્રણેય કચડાઈ જાય છે. જે રાજ્યમાં ઓછા કાયદા અને સજા છે તે રાજ્ય સારું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૩ રશિયાએ આ આદર્શ રાખ્યા પણ ત્યાં આધ્યાત્મિક દબાણવાળી સાધુ ને ધર્મસંસ્થાને અવગણી નાખવામાં આવી. સંસ્થાના દોષોને અવગણ્યા હેત કે સામાજિક તાકાત ઊભી કરીને અવગણ્યા હતા તે વાંધો ન હતો. પણ ત્યાં પ્રચંડ દંડશકિત દ્વારાએ બધું થયું એટલે રશિયા લશ્કરવાદમાં અટવાઈ ગયું. પરિણામે ત્યાં લેકમાં જે આત્મસંતોષ હેવો જોઈએ તે નથી; અને લેકે હંમેશ માટેના રાજ્યના દબાણની ગુલામીમાં જ જીવતા હોય છે. પણ, ભારતમાં ગાંધીયુગે નૈતિક-સામાજિક અને આધ્યાત્મિક દબણું આણું સંગતિ અને સામર્થ રૂપે સ્વરાજ્ય લઈને તેનું કેવું પરિણામ આવી શકે છે તે દેખાડ્યું છે. આ ત્રણેય દબાણનું મહત્વ પણ જે કમમાં રજુ કરાયું છે તે જ કમે જળવાઈ રહેવું જોઈએ. આધ્યાત્મિકથી કામ ચાલતું હોય તે નૈતિક-સામાજિક દબાણ ન લાવવું જોઈએ અને એ બન્નેથી કામ નીકળતું હેય તે રાજનૈતિક દબાણ ન લાવવું જોઈએ. પહેલાં બે દબાણમાં શુભભાવના તપ-ત્યાગ, પ્રભુપ્રાર્થના શુભસંકલ્પ, શુભસૂત્રોચ્ચારણ દ્વારા વાતાવરણ તૈયાર કરવાનું હોઈ તેવાં અહિંસક દબાણે જે સામુદાયિક અહિસાના પ્રયોગમાં લાવવામાં આવે છે, તે દબાણ રૂપે નહીં લાગે. દબાણ હિંસા કે અહિંસા કેટલાક લોકો દબાણને હિંસા કહીને સામુદાયિક અહિંસાના પ્રયાગમાં વાપરતા નથી. તેઓ વ્યકિતગત ઉપવાસમાં માને છે પણ સમૂહ વડે મોટું આ દેલન ઉપાડી, ઉહાપોહ મચાવી ગુનેગારની પ્રતિષ્ઠા તોડવી, તેના પ્રત્યે સમાજમાં ઘણા પેદા કરવી કે તેને સમાજ દ્વારા અસહકાર કે બહિષ્કાર કરાવવામાં એક નૈતિક સામાજિક દબાણ લાવવામાં સૂક્ષ્મ હિંસા માનતા હોય છે. એટલે તેઓ આવા આદેલનમાં પડતા નથી. આવાજ લેકે દાંડત, અનિષ્ટ, સામાજિક વ્યવસ્થા તોડનારાઓ સામે મૌન રહે છે; પણ પ્રજાના જાનમાલને નુકસાન પહોંચાડતા આ તત્વોની રક્ષા કરવા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ પિલિસને ગોળીબાર કરવું પડે તો તેને વિરોધ કરતા હોય છે. હવે રાજ્યને તે પ્રજાના જાનમાલનું રક્ષણ સોંપવામાં આવ્યું છે. એટલે જે આ લોકો સરકાર ગોળીબાર ન કરે એમ ઇચ્છતા હોય તો તેમણે દાંડ-ગુનહેગાર કે અનિષ્ટ તો માથાભારે ન થાય તે માટે નૈતિક સામાજિક દબાણ લાવું જોઈએ અને તેમને જાનમાલને નુકશાન પહોંચાડતાં અટકાવવા જોઈએ. આવા નૈતિક સામાજિક દબાણવાળા અહિંસક પ્રતિકારને શુદ્ધિ પ્રેમ આપણે કહીએ છીએ. એટલેજ દ્વિભાષી રાજ્યને તોડવા માટે જ્યારે ૧૯૫૬ માં મહાગુજરાત જનતા પરિષદ દ્વારા તોફાન થયું; પત્થર મારો કરાયો ત્યારે તે મહા હિસાને નિવારવા માટે આપણે જનસંગઠનની અહિંસક ટુકડીઓ મોકલી સક્રિય પગલાં લીધાં; શાંતિ સ્થાપવા માટે શાંતિ સૈનિકોને મોકલ્યા અને આ તોફાની લોકોને વખોડવા માટે તથા જનતાને સાચી વસ્તુ સમજાવવા માટે નિવેદને બહાર પાડ્યાં. તે વખતે સર્વોદયી લેકેને ગળે આ વાત ઊતરતી ન હતી. એક વર્ષ પછી સંત વિનોબાજી ગુજરાતમાં આવ્યા ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું: “પ્રજાના પત્થરમારા કરતાં સરકારની ગોળી અહિસાની વધુ નજીક છે. કારણ કે પ્રજાને પત્થરમારો કરવાનો અધિકાર કોઈએ આ નથી જ્યારે પ્રજાની જાનમાલની સુરક્ષા માટે પરવાને પ્રજાએ સરકારને આપેજ છે.” એટલે સામુદાયિક અહિંસા પ્રયોગમાં લાવવામાં આવતું દબાણ મોટી હિંસાને અટકાવવા માટે નાની અને સૂક્ષ્મ હિંસા હેઈને મ્ય ગણું છે કારણ કે તે અહિંસા–લક્ષી હોય છે. કેટલાંક ઉદાહરણે આને વધુ સ્પષ્ટ કરવા માટે આપણે ચેડાંક ઉદાહરણે લઈએ. પહેલો પ્રસંગ રામને છે. રામ વાલીને મારે છે ત્યારે એથે રહીને બાણ મારે છે. કારણ કે તે નાનાભાઈ સુગ્રીવની પત્નીને ઘરમાં રાખીને બેઠા હતા. રામચંદ્રજી માટે બાહ્ય હિંસા કરતાં સંસ્કૃતિનો નાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૫ મેટી હિંસા હતી. તેમણે સુગ્રીવને સામે થવા માટે મોકલે અને ઓથે રહીને વાલીને બાણ માર્યું. કારણ કે કારણ વગર તેઓ વાલીને મારી શકતા ન હતા. જે સમજાવટથી પતે તે પતાવવું હતું. ન પડે તે અન્યાયીને ઠાર કરવાનો હતો જેથી સંસ્કૃતિનાં મૂલ્યોનું રક્ષણ થઈ શકે. આ પ્રસંગમાં એક બીજી વાત પણ છે કે જે ગુસ્સે થઈને વાલી સુગ્રીવને મારી નાખે તે પછી રાવણ સામે યુદ્ધ કરવામાં તેમને કઈ રાહબર ન રહે. એટલે જ તેમણે સુગ્રીવને માળા પહેરાવીને મોકલ્યો હતા જેથી બે ભાઈની સ્પષ્ટ ઓળખાણ થઈ શકે. અહીં એ પણ વિચારવાનું છે કે જે એક અનિષ્ટ સમાજને નુકશાન પહોંચાડતું હોય અને બીજું વ્યક્તિને, તે વ્યક્તિને થતું અનિષ્ટ નષ્ટ કરી સામાજિક અનિષ્ટને રોકવું જોઈએ. આ સમાજ એટલે શરીર નહીં, પણ સંસ્કૃતિ. તેના રક્ષણ માટે રામે વાલીને છુપાઈને માર્યો તે યુદ્ધના નિયમ વિરૂદ્ધ હોવા છતાં, મોટું અનિષ્ટ રોકનારું હતું બીજો પ્રસંગ છે શ્રીકૃષ્ણ ભગવાનને તેમણે શસ્ત્ર સંન્યાસની પ્રતિજ્ઞા લીધેલી પણ જરૂર પડી ત્યારે રથનું પૈડું પકડીને ફેરવ્યું ખરૂં. તે સિવાય તેમણે ધર્મરાજા પાસે “અશ્વત્થામા હત: નરેવા કુંજરેવા” એવું અર્ધ સત્ય બોલાવ્યું. એનું કારણ હતું કે દુર્યોધનને પક્ષ અન્યાયને હતું તે છતાં તેની સાથે ભીષ્મ દ્રણ જેવા મહારથીઓ સત્યને ઉપર મૂકીને લડે તે દાંડાઈની જ જીત થાય. એટલે જ તેમણે લેતું તપે ત્યારે ઘા કરવાની નીતિ અપનાવી દ્રોણાચાર્યને શસ્ત્ર-ત્યાગ કરવાની ફરજ પાડી. અંતે દુર્યોધન હાર્યો અને પાંડ જીત્યા. જે તે વખતે અન્યાય અને દાંડાઈને વિજ્ય મળત તે સામાજિક મૂલ્યો ઘટી જાત. એટલે એ નબળાઈ ક્ષમ્ય ગણવામાં આવી. ત્રીજો પ્રસંગ એક પઠાણની બકરીને છે. તે બકરી સારૂં દૂધ આપતી હતી. એક વખત એક વાણિયાના દીકરાને દૂધની ખૂબ જરૂર હતી. માંયે દૂધ ન મળ્યું. એણે આ પઠાણની બકરી જોઈ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ આસપાસ કોઈ ન હેઈને દૂધ દેહી લીધું. પઠાણની સ્ત્રીને આ વાતની ખબર પડી ગઈ. તેણે પઠાણને પાનો ચઢાવ્યોઃ “આજ તે બનિયેક એટા દૂધ ચૂરા ગયા; કલ બકરીભી ઊઠા જાયેગા!” બહેને માં તે વાણની શક્તિ હોય છે. તે સારા માર્ગે પણ ચઢાવી દે અને અવળા માર્ગે પણ ચઢાવી દે. પઠાણને ચઢયો ગુસ્સો. તે છૂરે લઈને નીકળ્યો અને પહોંચ્યો વાણિયાની દુકાને. બાપા સમજી ગયા અને છોકરીને ઘરમાંથી ઘસડીને ભરબજારમાં લઈ આવ્યા. કઈ કંઈ બોલે તે પહેલાં તડાતડ ત્રણ–ચાર ઠેકી દીધી. લોકો ભેગા થઈ ગયા. અને છોડાવવા લાગ્યા પણ બાપ છેડે. તે પઠાણનું દિલ પણ પિગળ્યું. તેણે કહ્યું; “અરે ભાઈ બચ્ચા હૈ! છોડ દે !” | બાપા કહેઃ “ના એ ન ચાલે! આજે દૂધ ચોરી આવ્યો કાલે એ શું નહિ કરે!” અતે પઠાણે છોકરાને છોડાવીને માફ કરાવ્યો. બાપ છોકરાને લઈને ઘેર આવ્યા. છોકરાની માએ ઠપકે દેતાં કહ્યું : “મારી નાખ હતે.” | બાપાએ કહ્યું: “મારા હાથના ત્રણ તમાચાથી તે એ બો છે નહીંતર પેલે પઠાણુ જ હંમેશ માટે છૂરે ઘેચી દેત !” છોકરાને મારતી વખતે બાપના હૃદયમાં તે અહિંસા જ હતી. આમ મોટા અનિષ્ટને નિવારવા માટે જે દબાણ લાવવામાં આવે અને તેમાં થોડીક હિંસા થાય તો તે ક્ષમ્ય ગણાય છે. દબાણ કેણુ પહેલું કરે? પ્રશ્ન એ છે કે આવાં અનિષ્ટોના નિવારણ માટે આધ્યાત્મિક દબાણ કોણે કરવું જોઈએ? એ માટે તે આધ્યાત્મિક શક્તિ ધરાવતા સાધુ-સંન્યાસીઓએ આગળ આવવું જોઈએ. પિતાનાં આધ્યાત્મિક દબાણથી કામ ન સરે તો તેમણે સામાજિક-નૈતિક દબાણને પ્રયોગ કરાવવો જોઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ઘણુ લેકે કહે છે કે સાધુઓનું કામ તે ઉપદેશ આપવાનું છે. તેમને સાંસારિક બાબતોમાં પડવું ન જોઈએ! ચીન અને રશિયાનાં ઉદાહરણે આપણી સામે જ છે. જે સાધુ સમાજ અનિષ્ટ સામે આંખેમીંચામણું કરશે તો તેમની સાધનામાં આ વર્ગ અંતરાય આણશે એટલું જ નહીં ઘણીવાર તેમની પ્રતિષ્ઠા તોડવાનું કાર્ય પણ કરશે. ઉત્તરાધ્યયન સૂરમાં કહ્યું છે – चरे पयाई परिसंकमाणों, जं किंचि पासं ईह मन्नमाणो –એટલે કે સાધુ ખૂબ જોઈ જોઈને ચાલે અને વચ્ચે જે પાશ– બંધન આવે તેનાથી બચે. એને અર્થ આજે તો કેવળ કીડી-મકેડી જોઈને ચાલવાનો કરવામાં આવે છે; પણ ખરેખર તે વ્યાપક અર્થમાં સમાજમાં ચાલતાં અનિષ્ટોનાં પાશ બંધનેને વિચાર કરે કે આ અનિષ્ટ દેશ, સમાજ, ધર્મ કે સંસ્કૃતિને નુકસાન પહોંચાડનાર છે કે નહિ? જો એમ હોય તે તેવાં પાપોને દૂર કરવા માટેનું સતત ચિંતન કરે અને તેમને તેડતો ચાલે, એમ ઘટાવી શકાય. તે માટે એક ચેલંગી ઠાકુંગ સૂત્રમાં કહ્યું છે – आपणो नाम मेगे वज्ज पासेई, नो परस्स, परस्स नाम मेगे वज्ज पासेई नो अप्पणो; एगे अप्पणो वि वज्जं पासेई, पररस वि, एगे नो अप्पणो नो परस्स वज्जं पासेई –એવી જ રીતે એક ભંગી “વજે પાસેઈઝ પછી વજ ઉદીરેઈ»ની છે અને ત્યાર પછી “વજે ઉતભાઈની ચભંગી છે. આ ત્રણે ચોભંગીઓમાં “વર્જન” એટલે પિતાના અને સમાજના અનિષ્ટો જોવાની ઉદીરણું – ઘટાડવાની તેમજ ઉપશમન કરવાની અનુક્રમે વાત કરવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૮ અહીં જે “વજજ” શબ્દ છે તેને સંસ્કૃત ભાષામાં ત્રણ રૂપે થાય છે. (૧) વજ્ય (૨) અવદ્ય અને (૩) વજ એની ટીકા જોતાં તેને સ્પષ્ટ ખ્યાલ આવી જશેઃ वय॑ते ईति वर्ण्यम्, अवयं वा अफार लोपात् वज्रवद वज्रं वा गुरुत्वात् हिंसानृतादि पापकर्म, तदात्मनः संबंधि कलहार्दो पश्यति पश्चात्तापात्वित्वात न परस्य तं प्रत्युदासीनत्वात्। अन्यस्तु परस्य नात्मनः सालिमानत्वात् । ईतर उभयोः यथावद्दवस्तु वोधात् । अपरस्तु नोभयो विर्मूढत्वात् । दृष्ट्वा एक आत्मनः सम्बन्धि अवद्यमुदीरयति, भणति यदुत मयाकृतमेतदिति...एषं उपशमयति पापकर्मः । અર્થાત –જે વસ્તુ વજનીય છે-છોડવા લાયક છે તેને વર્ય કહે છે. પાપ પણ અવઘ હોઈને તે પણ વજ્ય છે, અથવા વજીની પેઠે ભારે હેવાથી પાપ- અનિષ્ટ હિંસા – અસત્ય વિ. પાપકર્મને પણ વર્ષે કહ્યાં છે. ઉપરની ચભંગીમાં પહેલા પ્રકારને પુરુષ પિતાનાં પાપ, દોષો કે અનિષ્ટોને જુએ છે પણ જિનકલ્પી સાધુ હેઈને બીજાના અનિષ્ટ પ્રત્યે ઉદાસીન રહે છે. બીજા પ્રકારનો પુરુષ માત્ર બીજાના જ દેશો જુએ છે–પિતાના નહીં, ત્રીજા પ્રકારને પુરુષ પિતાના અને સમાજના બનેના દેષો જુએ છે, ત્યારે ચોથા પ્રકારનો પુરુષ મૂઢમતિ હેઈને તેને ક્યાંયે અનિષ્ટો દેખાતા નથી. આમાં સ્થવિર કલ્પી (સમાજની વચ્ચે રહી સાધના કરનાર ) સાધુ માટે ત્રીજો ભંગ છે. તે અનિષ્ટો સામે આંખ મીંચામણું કરી શકે જ નહીં. તેમજ માત્ર અનિષ્ટો જોઈને તે ન બેસી શકે. તે અનિષ્ટોને ખુલ્લાં પાડે, અનિષ્ટોને ઈકરાર કરે-કરાવે છે અને આ રીતે તેમની પ્રતિષ્ઠા ઘટાડી સ્વપરના અનિષ્ટને શાંત કરે તેમજ કરાવે છે. અહીં અનિષ્ટને તોડવા; ખુલ્લો પાડવા (ઉદીરણા) અને ઉપશમન કરવા એ ત્રણેય બાબતો બહુજ સ્પષ્ટતા પૂર્વક કહેવામાં આવી છે. છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ઘણાં લોકો કહેશે કે અનિષ્ટ અંગે ઉહાપોહ કરવો એ તે નારદિયાડા છે. ચોરને કહે કે ચેરી કર અને શેઠને કહે કે જાગ ! પણ ખરી રીતે વાત એવી નથી. અહીં ઉદીરણુંની સાથે ઉપશાંત કરવાની વાત પણ છે. જ્યારે સામૂહિક રૂપે સમાજમાં અનિષ્ટ સામે આંખમિચામણ થતાં હેય; કેટે પણ ન્યાય આપવામાં લાચાર બને; પંચે પાસેથી પણ સાચો ઇન્સાફ ન મળે, દાંડ તો જેર કરે તેમજ સમાજમાં સત્યશીલ–સદાચાર ચૂકાતાં હોય ત્યારે સાચો સંત કઈ રીતે ચૂપ બેસી શકે? ઘણું કહેશે કે લાકડું લાકડાંને ભારે પડશે, આપણે શું? પણ કોઈએ ભાર તે નાખવો જોઈએ ને? નારદજી આ ભાર નાખવાનું કામ કરતા હતા. એવી જ રીતે સાચે સંત પણ જાતે સમાજની ગતિવિધિથી જાગૃત રહીને સમાજને જાગૃત કરતે હેય છે. તેમ જ સમાજમાં જાગૃતિ આણ તે “વજજ ઉવસમેય” એટલે કે પાપને શાંત કરતો હોય છે. પાલણપુરને એ પ્રસંગ : - પાલણપુરની ગઢવી બાળાને પ્રશ્ન મારી પાસે આવ્યા. લેકો કહેતા હતા સંતબાલને (મને) શી પડી હતી. તેમણે પંચ નીમ્યું તે નાકામયાબ નીવડયું તે પછી સમાજ ન જાગે ત્યાં સુધી ઉપવાસ તમે શું કામ કર્યા હતા? ડેકટર પ્રાયશ્ચિત લેવા તૈયાર થયા પછી તે પ્રશ્નને છોડ જોઈએ ને ?” આ પ્રશ્ન ઊંડાણથી સમજવા જેવો છે. પ્રસંગ લાંબો છે પણ ટૂંકમાં ચારિત્ર્ય-શીલ રક્ષા અને સંસ્કૃતિ-રક્ષાને છે. વળી એ પ્રશ્ન લેવા માટે હું (સંતબાલ) જાતે ગયા ન હતા. પણ, મારી પાસે જે. આવી પડે તે સંત તરીકે મારી કેઈ ફરજ ખરી કે? વાત એમ હતી કે ગઢવી બાળા અને ડોકટર વચ્ચે પ્રેમ-સંબંધ બંધાયે. ડોકટર, શિક્ષક વિ. એ વર્ગ છે જેના ઉપર સમાજને જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૦ વિશ્વાસ હોય છે. તેવા સેવાના ક્ષેત્રમાં રહેલ વ્યક્તિ પાસે બહેન, દીકરીઓ વગર સંકોચે જાય છે. આવી વ્યકિત પોતાની જવાબદારી ભૂલી કુંવારી બાળાને ફસાવે, સમાજ કંઇ ન કરી શકે, કેટે ન્યાય ન આપી શકે ત્યારે સંતની જવાબદારી વધી જાય છે. મારી સલાહથી મહિલા મંડળે આ પ્રશ્ન ઉપાડી લીધે. ડોકટરે ભૂલને રવીકાર કર્યો કારણ કે તેના પ્રેમપત્રો પકડાયા હતા. પંચ જે કંઈ પ્રાયશ્ચિત આપે તેને સ્વીકારવાની એણે તૈયારી બતાવી હતી. પણ ઘેર ગયા પછી કેટલાંક મલિન તો તેને ચઢાવ્યું અને તે ફરી ગયો. આ સ્થિતિએ પંચની મર્યાદા પણ આવી ગઈ હતી; સરકાર કે કાયદે કંઈ કરી શકે તેમ ન હતું, એટલે મારે ઉપવાસ જાહેર કરવા પડયા. સથાજ ફરી જાગૃત થયો. તેણે પંચના ફેંસલાને માન્ય કરાવવાની જવાબદારી ઉપાડી. ડેકટરે પણ ફરીથી પ્રાયશ્ચિત લેવાની અને ફેંસલે સ્વીકારીને પાળવાની તૈયારી બતાવી. મેં પણ પરિણામની ઈચ્છા સિવાય ઉપવાસ છોડ્યા. ડોકટરને પ્રાયશ્ચિતરૂપે ત્રણ સજાએ નક્કી કરવામાં આવી અને તેણે જે જે ચિઠ્ઠી ઊપાડે તે સજાનું પ્રાયશ્ચિત લેવાનું સ્વીકાર્યું. પ્રયાગ સંકેલી લેવામાં આવ્યો. અહીં ડોકટરને સજા મળે તેના કરતાં સંસ્કૃતિ-રક્ષાને પ્રશ્ન મહત્ત્વને હતે. એટલે સંત તરીકેની મારી હાજરીની જવાબદારીએ જ મને ઉપવાસ કરવા પ્રેર્યો હતો. સત્ય, પ્રેમ અને ન્યાય સામુદાયિક પ્રયોગમાં નૈતિક દબાણ વખતે સત્ય, પ્રેમ અને ન્યાય એ ત્રણે અંગે પણ વિચારવું પડશે કે કોને કેટલું મહત્વ આપવું? સામાજિક મૂલ્યોની રક્ષા માટે અંગત સત્ય કરતાં સામાજિક સત્યને વધારે મહત્વ આપવું પડે છે. ત્યાં દ્રવ્ય સત્ય કરતાં ભાવસત્યનું મહત્વ વધારે ગણવું જોઈએ. એનાથી કદાચ સામા પક્ષનું દિલ દુખાય પણ સામાજિક સત્ય જળવાય છે કે નહિ, તે જોવું રહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૧૯૪રમાં ગાંધીજીને જેલમાં પૂર્યા બાદ તે વખતના મુંબઈના ગવર્નર સર રેઝર લૂન્સીએ તેમને છાપાની કાપલી બતાવીને કહ્યું કે જુઓ તમારા લેક્ટોએ આટલા રેલ્વેના પાટલા ઉખેડયા, આટલે પત્થર મારે કર્યો. પણ ગાંધીજીએ જવાબમાં કંઈ જ ન કહ્યું. આ મૌનને અસત્ય ગણશે? નહીં જ... સામાજિક સત્ય એ હતું કે લેકે દ્વારા થતી આવી નાની હિંસા કરતાં, બ્રિટિશ શાસકોની ગુલામીમાં રાખવાની ભાવ હિંસા ભયંકર હતી. ગાંધીજી એમ કહે કે લેકોએ ખોટું કર્યું છે તે લેકેને જુસ્સો તૂટી જાય! એટલે તેમણે મૌન રહેવું પસંદ કર્યું. કાશ્મીર ઉપર પાકિસ્તાનને હુમલે થયે ત્યારે ભારતને લકર મોકલવું પડ્યું. તે વખતે ગાંધીજીએ સંમતિ આપી હતી. આમાં હિંસા થવાની હતી પણ આતતાયીઓની ભયંકર હિંસા કરતાં આ પ્રતિકારત્મક હિંસા તુચ્છ હતી. આવા અટપટા પ્રશ્નોમાં સામાજિક સત્ય જળવાઈ રહે તેવું વર્તન રાખવું જરૂરી છે. કયારેક મૌન રહેવું પડે, તે કયારેક કહેવું પણ પડે. દબાણમાં સૂક્ષ્મ હિંસાને વિચાર આમ દબાણ દ્વારા થતી સૂક્ષ્મ હિંસામાં ચાર વાતને વિચાર કરવો જરૂરી બને છે – (૧) દાંડ તત્વો દ્વારા થતી હિંસા કરતાં રાજ્ય દ્વારા થતી હિંસા ગૌણ છે. (૨) રાજ્યહિંસા કરતાં સામાજિક હિંસા ક્ષમ્ય છે. (૩) અંગત સત્ય કરતાં સામાજિક સત્ય મહત્ત્વનું છે. (૪) આસપાસ દેખાતા સત્ય કરતાં, અવ્યક્ત સમાજનાં સત્ય ને મુખ્યતા આપવી. એ દષ્ટિએ થતું દબાણ સામુદાયિક અહિંસાના પ્રયોગમાં અસરકારક બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ચર્ચા-વિચારણું શ્રી માટલિયાએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “દેશમાં વ્યક્તિગત સાધનાની માન્યતા બંધાવવાનું કારણ મારા મત પ્રમાણે આ છે કે લેકે એમ માને છે અને સમજે છે કે કર્મ વ્યકિતગત બંધાય છે અને કર્મથી છૂટકારો મેળવવો હોય તો મૂળે વ્યકિતગત સાધના જરૂરી છે. એને બદલે, વ્યક્તિગત કર્મોની જેમ સામુદાયિક કર્મો પણ હોય છે અને તે માત્ર વ્યક્તિગત સ્કૂલજ નહીં, સામુદાયિપણે સૂક્ષ્મ, ધૂળ અને નૈતિક રીતે હોઈ શકે એ વાત ગળે ઉતારવામાં આવે તે તે કર્મોના ઉકેલને પુરૂષાર્થ સામુદાયિક થવાનું સરળ થઈ જાય. પ્રથમ આપણે સામાન્ય દાખલાથી જોઈએ. ચાને હાલ પીનાર જરાક ઊંડો વિચાર કરે તે ચાના બગીચામાં મજૂરી કરનાર મજુરને; શેરડીનાં ખેતર, સાકર બનાવવાનાં કારખાનાં વગેરે બધી વાતનો તેને ખ્યાલ આવી શકશે, જેમ દિવાસળીમાં, ગંધક, લાકડાં; તેમ ગ્યાસતેલમાં ઈરાનના તેલના કુવા એમ દેશ–પરદેશ તથા ત્યાંનાં માણસોને શું ફાળો છે તે તરત ખ્યાલમાં આવશે. દૂધને વિચાર કરતાં, ગોવાળ અને ગાયો વગેરેના સવાલ જોડાશે. એવી જ રીતે આસામનાં તોફાન, મુંબઈ-ગુજરાતનાં તોફાન, હિંદુ-મુસ્લિમ હુલ્લડે એમાં આખેને આખો સમૂહ કામ કરતો હોય છે મન આંદોલન ઝીલે છે અને સામુહિક વેર અને સામુહિક ક્રોધનાં અદાલને પડે છે. એવી જ રીતે સરખી તરફ સમુહ વળે તો સામુદાયિક રીતે પુણ્ય દાન વગેરે મનમાં જાગે છે. કચ્છ પુના વિ. ની હોનારત વખતે આખા દેશને દાન-પ્રવાહ તે તરફ વળે છે. વ્યક્તિને સમુહ સાથે સંબંધ આમ રહે છે. એક વ્યક્તિ કાપડમાં “ઓન ” કરે છે તે આખો સમુદાય એમાં ઘસડાય છે. સંયયુગે સંપર્કો વધારી મૂક્યા છે. તે અગાઉ આટલા લાંબા પહેળા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૩ સંપકૅ ન હતા. એટલે ગામડાને નિકાલ ગામડામાં થતો. પણ આજે પુણ્ય–પાપ એ બધું સામુહિક રૂપે થઈ રહ્યું છે ત્યારે કાયાકલેશ-ઉપવાસ કે આમરણાંત અનશન પણ સામુદાયિક બનવી જોઈએ, ગાંધીજીનું તપ એ રીતે સફળ થયું છે. સૌરાષ્ટ્રનાં ચારણોએ પણ સામુહિક રીતે કાર્યો કર્યા છે. તેના દાખલાઓ છે. દા. ત. કોઈ રાજાની એક ચારણ બાઈ ઉપર વિકારી દષ્ટિ પડી અને એણે ખરાબ માગણું કરી, તે તે બાઈએ સ્તન કાઢી આપ્યાં કેટલીક બાઈઓએ જાન પણ આપી દીધાના દાખલા છે, તેથી આખી કેમની અમુક પ્રકારની ઇજ્જત બંધાઈ ગઈ.” શ્રી દેવજીભાઇ : “જૈનેની પચ્ચીસ ક્રિયાઓમાં સામુદાયિક ક્રિયા આવે જ છે આજના યુગપ્રમાણે વ્યવસ્થિત શાસ્ત્ર રચાય તો જૈન સાધુ સાધ્વીનાં ખમીર ઝબકી ઊઠે,” - શ્રી. બળવંતભાઇ: “સામુદાયિક અહિંસા અંગે દમણને દાખલે હું આપીશ, તેનાં પિતાનાં ભયસ્થાન પણ છે, દમણમાં ફિરંગીઓ આવતાં લેકે ગાળો દેવા લાગ્યા અને ભાગ્યા. ઈશ્વરભાઈ પકડાયા પછી બીજા કોઈ નેતા તરીકે આગળ આવ્યા નહીં. તેથી બે માણસો ગળથી વીંધાયા, એક ઠાર થયો અને બીજાના પગે ગોળી મારી. જો કે એક જણ મરવાની નિર્ભયતા સાથે આગળ આવ્યો તે પિલિસ તેને ગાળી ન મારી શકી; પકડીને લઈ ગઈ.” શ્રી. માટલિયા : “આ દાખલાઓ ટાંક્યા, તેમાં અહિંસાની દષ્ટિએ લડત ન હતી. એમાં એકજ નેતાની શ્રદ્ધા પરથી લેકે ગયા ન હતા; વ્યવસ્થા પણ ન હતી અને શિસ્ત પણ ન હતી. બધા રાજકીય પક્ષોને શંભુમેળો ત્યાં દાખલ થયો હતો. એટલે આવી સ્થિતિમાં ટોળાંને કાયદો આવે તેમાં નવાઈ નથી. પણ, ગાંધીજીએ દેશને જે લડતની દોરવણી આપી તેની પાછળ વ્યવસ્થા હતી; ચોક્કસ ધ્યેય હતું. તે છતાં બહુજન સમાજના દોષો દાખલ થાય તે સહજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ હતું. માટે તેમણે ચૌરીચોરાને પ્રસંગ બનતાં લડતને તરત અટકાવી દીધી. તેવી જ રીતે પ્રસંગ પડતાં ફરી પાછું સમૂહ વડે કાર્ય લીધું. જે ઊડું વિચારીએ તે ગ્રેસે પોતે પણ, સત્ય અને અહિંસાને બંધારણના ઘડતરમાં રહેતાં લીધાં. એટલે સ્વરાજ્ય બાદ અહિંસક સમૂહ લડતમાં ગાંધીજી અને ચુનંદા સાથીઓ એકલા પડી ગયા હતા. ને આખલીને પ્રસંગ એ સૂચવે છે. માટે આજે જેમ સામુહિક યુગ છે, તેમ સંસ્થા દ્વારા ઘડાયેલાં માણસને સામુદાયિક અહિંસાના પ્રયોગો કરવા પડે તેવું છે. જેમ હિંસક શસ્ત્ર વાળી સેનાને વ્યુહરચના, રોજની તાલિમ જરૂરી હોય છે તેમ અહિંસક સેના માટે પણ હોય છે, અને તે ગોઠવવી પડશે.” શ્રી. બળવંતભાઈ : “પણ આપણી પાસે એવા શાંતિ સૈનિકે ક્યાં છે? એટલે જ વિનેબાજી પણ થાકી જતા હોય તેમ લાગે છે?” શ્રી દેવજીભાઈ : “શરૂઆત તે સર્વાંગી ક્રાંતિની વ્યક્તિથી જ થાય છે, તેમાં વાંધો નથી પણ એની જાસરથી સમૂહમાં ઘડતર થવું જોઈએ. ગાંધીજીનું એથી જ આપણને વધુ ખેંચાણ રહે છે.” પછી વર્ગ સભ્યની ચર્ચા ચાલી તેનું તારણ નીકળ્યું - “સાધુસંસ્થાની અનિવાર્ય જરૂર છે. પણ સામુદાયિક અહિંસાના પ્રયાગની પહેલ કોઈ વિભૂતિથી થશે. તેણે સંસ્થા દ્વારા સામુદાયિક અપીલ થાય એવા પ્રયોગો કરવા પડશે. એમાં ખાડા ટેકરા આવે જવાના. પણ એ કાર્યક્રમ વ્યવસ્થિત ચલાવવો જોઈએ. તેમજ શ્રદ્ધાપૂર્વક થોડાક મરજીવાઓએ પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહના ભાગે સતત જાગૃત રહીને લાગ્યા રહેવું જોઈએ. (તા. ૪-૮-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ [૪] સામુદાયિક અહિંસા-પ્રગમાં ત્રિવેણી સામુદાયિક અહિંસાના પ્રયોગોમાં દબાણ વિ. અંગે અગાઉ વિચાર કરવામાં આવ્યો છે. સામુદાયિક અહિંસાના પ્રયોગોને વિશ્વવ્યાપી બનાવવાનું ધ્યેય એ છે કે વિશ્વમાં સુખશાંતિની વ્યવસ્થા જળવાઈ રહે. આ સુખશાંતિ જાળવવા માટે ત્રણ બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યો –સત્ય, પ્રેમ (અહિંસા), અને ન્યાય! ત્રણેય બાબતે સચવાય તે તો શ્રેષ્ઠ છે. પણ ઘણીવાર એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે કે ત્રણેમાં કોને બચાવવા અને કાને જતા કરવા? આ અંગે આપણે વાલીના પ્રસંગમાં રામ સંબંધી જોયું કે તેમણે સત્ય અને ન્યાયને જાળવવા માટે અહિંસાં ને જતી કરી; શ્રીકૃષ્ણ મહાભારતમાં સત્ય ને જતું કર્યું અને તેનાથી આગળ વધીને ન્યાયની વાત આવી તે સત્ય અને પ્રેમ બનેને જતાં કર્યા. ત્યારે ગાંધીજીના પ્રસંગોમાં જોઈશું તે જણાશે કે તેમણે સ્થૂળ રીતે પ્રેમ અને અહિંસા જત કર્યા પણ સત્યને આગ્રહ રાખ્યો. એટલે, દરેક પ્રશ્નને સામાન્ય સપાટીએ વિચાર કરીએ તે પ્રેમ રહે તે સારું છે. પણ ઘણીવાર સમુદાયના કામ આવે ત્યારે સત્યને બચાવું પડે છે. પ્રેમ અને સત્ય બને રહે તે અવ્યક્ત ન્યાય બન્યો રહે છે; પણ વિશેષ પ્રસંગ આવતાં જે કોઈને જતું કરવાનું આવે તો પ્રેમ અને સત્યમાંથી પ્રેમને જતું કરવું જોઈએ. બને રહે તે સારૂં, પણું ઘણું સામાજિક કાર્યો અને પ્રશ્નો આવે ત્યારે પ્રેમ જળવાય નહીં, પણ ઓને પકડવું જોઈએ. ગાંધીજીએ કહ્યું “સત્ય એજ પરમેશ્વર !” કબીરે કહ્યું: “સત્ય નામ સાહેબકા” ગાંધીજીએ સત્ય માટે જીવનને હેડમાં મૂક્યું. સ્થૂળ રીતે પ્રેમ અને અહિંસા જતાં દેખાયા. કેટલાકના ડવા ખ્યા; તે છતાં સત્યને આગ્રહ રાખે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૬ હવે સત્ય અને ન્યાયને પ્રસંગ આવે ત્યારે શું કરવું? એ અંગે રામ અને કૃષ્ણના પ્રસંગો મૂક્યા હતા. તેમને ઊંડાણથી ન સમજીએ તો અર્થને અનર્થ થઈ જશે. ન્યાયનો પ્રશ્ન આવે ત્યારે સામાજિક ન્યાય ને બચાવવા માટે પરિરિથતિ વશ સત્યને ગૌણ ગણવું પડે છે. કારણ કે ન્યાય એક રીતે પિતાનામાં અવ્યક્ત કે સામાજિક સત્યને પ્રકાર છે. એટલે મહાન સત્યને જાળવવા માટે નાનાં સત્યને મૂકવું પડે તે તે વધારે ઈચછનીય છે, અગુપ્તતા સારી વાત છે પણ કેટલાંક પ્રસંગે એવા આવે છે તે વખતે કાં તો મૌન રાખવું પડે કાં તે વાત છુપાવવી પડે. તે વાતને હંમેશ માટે છુપાવવા ખાતર નહીં પણ થોડા સમય એક અનાધિકારી કિતથી છુપાવવા માટે, છુપાવવી પડે. યુધિષ્ઠિર “નવા કુંજરો વા” બોલ્યા એ અસત્ય કહેવાય એ વાત ધર્મરાજા જાણતા હતા. પણ દ્રોણાચાર્ય પૂછે છે! “અશ્વત્થામા હતા?” ત્યારે તેમણે કહ્યું: “નવા કુંજરે વા!” કુંજર શબ્દ ધીરેથી બોલે છે. સ્પષ્ટ રણકો ઊઠતો નથી, પરિણમે રથ જમીનમાં બેસી જાય છે. એને અર્થ એ કે અસત્ય એ અસતજ છે. છતાં આ બનાવ બન્યો એ પણ હકીકત છે. તે પણ ખુદ ઉષ્ણ ભગવાનની પ્રેરણાથી શ્રીકૃષ્ણ શસ્ત્ર-સંન્યાસ કર્યો તે છતાં પૈડું કેવી તેને સુદર્શન ચક્ર રૂપે ઉપયોગ કર્યો તે પહેલી નજરે યોગ્ય નથી લાગતું. પણું, જે ઉણપ દેખાય છે તે પરિસ્થિતિનું–પરિવર્તન કરવા પાતર કરવું પડ્યું છે. તમે સત્યને વળગી રહે એમ જ કહેવાય પણ પરિસિતિને સામે રાખશો તો તમને દેષ નહીં દેવાય. પરિસ્થિતિનું પરિવર્તન જરૂરી છે. તે નહી થાય તે કદાચ વ્યકિત આગળ વધશે પણ સમાજ માગળ વધી શકશે નહીં. આ ઉપરથી આપણે એવા નિષ્કર્ષ ઉપર આવીએ છીએ પ્રથમ ન્યાય, પછી સત્ય અને ત્રીજું પ્રેમ એ ક્રમ રહેવો જોઈએ. એમ ન્હીં થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૭ તે સત્ય સામાજિક સત્ય બની શકશે નહીં માત્ર વ્યક્તિગત રહેશે. તેમ કરવા જતાં સમાજ વહેવારમાં દંભ અને ગુપ્તતાની બોલબાલા વધી જશે. ધર્મ-(સાધુ) સંસ્થાને, સાધક (લોકસેવક અથવા શ્રાવક) સંસ્થાને અને લેક–સંસ્થાને સાથે વિચાર કરતા હોઈએ ત્યારે સામાજિક ન્યાય ખાતર સત્ય દુભાય છે, એટલે ન્યાયને પ્રથમ, સત્યને બીજુ અને પ્રેમને ત્રીજું એમ લેવાં પડે છે. ન્યાયને લઈએ ત્યારે સામાજિક કક્ષા પણ જોવી પડશે. ગઈ કાલની ચર્ચામાં પૂજાભાઈએ કહ્યું કે જ્યાં સુધી બધા સંગઠન (સાધુ-સંસ્થા, લેકસેવક સંગઠન, લોકસંગઠન અને રાજ્ય સંગઠન)ને અનુબંધ નહીં થાય ત્યાં સુધી ઉણપ રહેવાની છે. એક ઠેકાણે અહિંસા પળાય અને બીજે ઠેકાણે વિકલ્પો પડ્યા હોય તે ખામી રહી જશે. સમાજના અટપટા પ્રશ્નો આવે કે ભાંજગડ પડે ત્યારે સાધુઓએ આગળ આવવું જોઈએ તે વખતે એમ ન કહી શકાય કે તેઓ તટસ્થ છે સલાહ કે માર્ગદર્શન નહીં આપી શકે. ખરી રીતે તે આ સાધુ-સમાજની શરમ છે. સાચે તાદામ્યવાળ હોય તેજ તટસ્થ રહી શકે, નદીમાં પડયો હોય તેજ તરવાનું જાણું શકે. બહાર તીરે રહીને તમાશો જુએ તેને તરવાને અનુભવ હેત નથી. કાણુગ સૂત્રમાં કહ્યું છે - तओ आयरकखा पण्णत्ता, तंजहा धम्मियाए पडिचोयणाए पडिचो एत्ता भवइ, तुसिणी वा सिवा, उहितुं वा आया एगंतमवकमेजजा. એટલે કે આત્મરક્ષા ત્રણ પ્રકારે થાય છે: (૧) ધાર્મિક પ્રેરણાથી સમાજને પ્રેરિત કરે કે આ વસ્તુ તમારા માટે કર્તવ્ય છે તે કરવી જોઈએ અને આ કર્તવ્ય નથી માટે ન કરવી જોઈએ, (૨) જ્યાં ઉપદેશ કે પ્રેરણાને વિષય ન હોય ત્યાં મૌન રહેવું જોઈએ; અગર તે ઉપેક્ષા ભાવ રાખવો જોઈએ. (૩) જે પ્રસંગ આવે અને ઉપેક્ષા ભાવથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નહિ રહી શકાતું હોય તે પોતાના આત્માનું એકાંતમાં જઈને નિરીક્ષણ કરવું જોઈએ. આ શાસ્ત્ર પ્રમાણ સ્પષ્ટ કહે છે કે ક્યાં અને ક્યારે તટસ્થ રહેવું અને ક્યાં પ્રેરણ કરવી તેમજ કયાં મૌન રહેવું અને ક્યાં ઉપદેશ કરવો ટુંકમાં જગતના પ્રશ્નો સમજે તે સાધુ છે. મુનિનું લક્ષણ પણ એજ રીતે બતાવવામાં આવ્યું છે – मन्यते जगत स्त्रिकाला वस्थामिति मुनि : જે જગતની ત્રણે કાળની અવસ્થાઓ, બનાવો, ગતિવિધિઓનું મનન કરે છે; વિચારે છે તેજ મુનિ છે. આ એક બાજુ છે ત્યારે તેની બીજી બાજુ પણ છે, વૈદિક ગ્રંથમાં કહ્યું છે કે બ્રહ્મચર્યાશ્રમ જરૂરી છે, પણ ગૃહસ્થાશ્રમ નહીં સેવે ત્યાં સુધી ગૃહસ્થાશ્રમને અનુભવ નહીં થાય. એટલે ત્યાં ચાર આશ્રમને ક્રમ આવ્યો. ગીતામાં કહ્યું છે – काम्यानां कर्मणां न्यासं, संन्यासं कवयो विदु એજ રીતે જૈન સુત્ર દશવૈકાલિમાં પણ કહ્યું છે – जे यं कते पिये भोए लध्धे विपिष्ठि कुब्वइ । 'साहीणे चयइ भोए सेहु चाइत्ति वुच्चइ ॥ સાચે ત્યાગી એ છે કે સામે ભોગોની સામગ્રી પડી છે છતાં એ પ્રિય સુખ ભોગાને ત્યાગે એજ ત્યાગી સંન્યાસી છે. રામકૃષ્ણ પરમહંસ પાસે પત્ની હતી યૌવન હતું, પણ તેમણે વિચાર્યું કે એ ઉપભોગ કરવા કરતાં ઉપયોગ કરું એ વધારે સારું છે. તેમણે એને પણ સાધનામાં લગાડી, એવા ગૃહસ્થાશ્રમી પણ સાધુ થઈ શકે. શંકરાચાર્યે પૂર્વજન્મના સંસ્કારના કારણે બ્રહ્મચારી રહીને સાપુતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ સ્વીકારી. ગાંધીજીએ કહ્યું છે કે કાતિ સંયમ, કત જવાબદારી બન્નેને છોડી દે તે ન ચાલે. કહેવાનો ભાવ એ છે કે પારંગત થઈને તટસ્થ થઈ શકે, પણ પ્રશ્નો સમજ્યા વગર દૂર ભાગવાની વૃત્તિ, એ તટસ્થતા નથી. એટલે પરિસ્થિતિ–પરિવર્તન કરવા કે બગડેલા અનુબંધે સુધારવા, અહિસાનું પાલન કરવા-કરાવવા માટે જવાબદાર સાધુસાધ્વીઓએ પિતે અગર તે જનતા દ્વારા તપ-ત્યાગ બલિદાનની પ્રક્રિયા ચલાવવી પડશે પરિસ્થિતિ પરિવર્તન કેવળ ઉપદેશ કે પ્રેરણાથી થતું નથી. એ માટે લાંબી દષ્ટિએ સંપૂર્ણ વિચાર થ જોઈએ. ગાંધીજી પાસે એવી દષ્ટિ હતી. તેમણે લાંબી દૃષ્ટિએ સામુદાયિક અહિંસાના પ્રયોગો કર્યા હતા તેમાં યોજના હતી, નિર્દેશન હતું અને સ્પષ્ટ પરિણામની કલ્પના હતી, એવું હમણું જોવા મળતું ન હતું. વિનેબાજીએ શાંતિસેના માટે ઘણાં નામ લખ્યાં પણ સમય આવે કઈ ઉપયોગમાં ન આવ્યા. એટલે અહિંસાને સામુદાયિક પ્રયોગ કરતી વખતે લાંબી દષ્ટિમાં એ સ્પષ્ટતા હોવી જોઇએ કે કટોકટીના કાળે સત્ય, પ્રેમ કે ન્યાય ત્રણમાં કેને મહત્ત્વ આપવું જોઈએ. ૧૯૫૬માં મહાગુજરાતનાં તોફાનો વખતે અમદાવાદમાં ગોળીબાર થયો. રવિશંકર મહારાજને આની ખબર પડતાં ખૂબ દુ:ખ થયું. તેમને કોંગ્રેસ તરફ પક્ષપાત હતે જે કે છેલ્લે છેલ્લે કોગ્રેસના સભ્ય તરીકે તેઓ મટી ગયા હતા? વિનેબા-વિચારસરણના કારણે પ્રાયોગિક સંધના પ્રમુખ પણ મટી ગયા. તે છતાં કેટલીક વ્યક્તિઓ સંસ્થામાંથી છૂટી થાય તે પણ તે વિભૂતિ હોય છે અને પોતે સંસ્થારૂપે હોય છે. દાદા ધાંધિકારી, રવિશંકર મહારાજ, વિનોબાજી, બબલભાઈ વિ. વિભૂતિઓ છે તેઓ સંસ્થા છેડે પણ વિવેક ન ભૂલે. રવિશંકર મહારાજે જાહેર કર્યું કે “સરકારે ગોળીબાર ન કરવો જોઈએ !” પણ તેમના મનમાં મંથન હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ તેઓ પાલણપુર ચેમાસા વખતે આવેલા. તે વખતે ગણોતધારા અંગે શુદ્ધિ પ્રયોગને વિચાર ચાલતો હતો અને તેમણે વિચારને અંતે તેને ટેકો આપે. ગુજરાતના તેફાને વખતે નિવેદન કરેલું કે “સરકારને ગોળીબાર કરવાની ત્યારે ફરજ પડી જ્યારે કઈ લેકસેવક કે સંત ત્યાં હાજર ન થયા !” રવિશંકર મહારાજને એમ લાગેલું કે આથી સરકારના ગોળીબારને ટકે મળી રહ્યો છે. જ્યારે મેં ગળીબારનું સમર્થન નહોતું કર્યું પણ પરિસ્થિતિને અંદાજ રજુ કરેલ. વિનોબાજીએ એ તોફાને અંગે ગુજરાતમાં પ્રવેશ્યા ત્યારે કહ્યું કે લોકોને કેટલે બધે ગુસ્સો આવી ગયો હશે કે તેમણે તોફાને કર્યા હશે ! તેમને પણ ગોળીબાર અનુચિત લાગતું હતું. પણ જેમ જેમ ગુજરાતમાં આગળ વધ્યા ત્યારે તેમને સાચે ખ્યાલ આવ્યો અને અંતે તેમને કહેવું પડયું કે “લેકેના પત્થર મારા કરતાં પોલિસની ગોળી અહિંસાની વધારે નજીક છે !” પોલિસને પ્રજાએ સરકાર મારફત લેકેાના જાનમાલના રક્ષણને પરવાને આપ્યો છે; લેકોને પત્થરને નથી આપે. એવી જ રીતે લશ્કરનું છે. સુરતમાં વિનોબાજીએ કહ્યું કે પાકિસ્તાની સરહદે છે લશ્કર છે તેને હટાવી લેવું જોઈએ અને પરિણામ જોવું જોઈએ.” તે વખતે મારે કહેવું પડેલું કે એ વિધાન અવાસ્તવિક છે. જ્યાં સુધી પ્રજાના રક્ષણની બીજી વ્યવસ્થા ઊભી ન થાય અને પ્રજા ઇચછે નહીં ત્યાંસુધી આવું જોખમ ન ખેડાય.” તે વખતે વિનોબાજીએ જાહેરમાં કહેલું કે “સંતબાલ જૈન સાધુ હોવા છતાં લશ્કરને ટેકે આપે છે ” એ જ વિનોબાજીને ગુજરાતમાં આગળ વધતા વિચારો બદલવા પડ્યા. એનું એક કારણ તે સ્પષ્ટ છે કે વિનોબાજીનું ઘડતર વ્યકિતગત થયું છે અને સંસ્થાના સવાલેને જુદી રીતે વિચારે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ અહિંસાના પ્રયોગો અંગે જેમ જેમ ઊંડા ઊતરતા જઈએ તેમ તેમ નવા નવા વિચારો આવે. કેટલાક પ્રસંગોમાં વ્યકિતને વિરોધ કરવો પડે તો તે કઈ રીતે કરવો? કે આપ હોય તે તે કઈ રીતે આપે. આ બધાને વિવેકપૂર્વક વિચાર કરવો જોઈએ. જયપ્રકાશજીએ સૌથી પ્રથમ જીવનદાન આપ્યું અને વિનેબાજીએ જાણ્યું ત્યારે તેમની આંખમાં પાણી આવી ગયાં અને તેમણે પણ કહ્યું કે આજથી હું પણ જીવનદાની. આ વાત નવી ન હતી. વિનોબાજી અગ્રેસર હતા. પણ એક રાજકીય સંસ્થાને માણસ આટલી હદે સર્વોદય માટે જાય ત્યારે ભાવાવેશમાં આવી ગયા વગર ન રહી શકાય પણ શું સિદ્ધાંતમાં બન્ને સંસ્થાને મેળ ખાય છે તેને વિચાર ન થતાં અથડામણ જરૂર થશે. ચીનની ભારત સરહદ અંગે ગુજરાતના સર્વોદયીઓએ વિરોધ કર્યો તો સર્વ સેવા સંઘને તે સુધારવો પડ્યો. સંસ્થાનું ચેકસ સિદ્ધાંતે ઘડતર ન થાય અને અનુબંધ ન જળવાય; તે તે સંસ્થા પરસ્પર અથડાતા સિદ્ધાતે વચ્ચે નિષ્ક્રિય થઈ જશે. એટલે જ જ્યાં સર્વોદયમાં એકતરફ શાસન–મુકિતની વાત આવે છે ત્યાં બીજી બાજુ શાસનને આશ્રય લેવો પડે છે. એટલે સામુદાયિક અહિંસાના પ્રયોગમાં લાંબી દષ્ટિ, સાચે અનુબંધ અને વિવેક આ બધી બાબતોનો સુમેળ કરવો પડશે. જૈનધર્મમાં આ બધાનું ખેડાણ થયેલું છે. લોક સેવક સંસ્થા સાથે સાધુસંસ્થા જોડાયેલી હતી. એટલે આખા સમૂહને અહિંસાના માર્ગે લઈ જઈ શકાય છે. સામુદાયિક અહિંસાના પ્રયોગમાં રાજ્યસંસ્થાનું સ્થાન ત્રીજા નંબરનું જરૂરી છે. ન્યાય માટે રાજ્ય સંસ્થા, પ્રેમ માટે લેક સંસ્થા અને સત્ય માટે સાધક-સંસ્થા જરૂરી છે. મહાભારતના સમયમાં સાધક-સંસ્થા સરખી રીતે કામ કરતી હતી તે શ્રીકૃષ્ણને જે કંઈ કરવું પડ્યું તે ન કરવું પડત. સાધુસંસ્થાએ તે સર્વ પ્રથમ જાગૃત થવાની જરૂર છે. તેની ઉપયોગિતાની છણાવટ કરતાં મુનિશ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ નેમિચંદ્રજીએ કહેલું કે તેમણે ત્રણ વાતો કરવી જોઈએ. ઉપદેશ, પ્રેરણા અને આદેશ!” આદેશ એટલે આજ્ઞા અને તેના બદલે હુકમ એમ મૂકીએ તો તેને ખરો ખ્યાલ આવી શકશે. હુકમ સત્યની જાળવણી માટે હોય; લડાઈ માટે નહી. સામાજિક સત્યની જાળવણી માટે ત્રણે પ્રકારનાં દબાણે ત્રણે પ્રકારનાં દબાણો આધ્યાત્મિક દબાણ, સામાજિક નૈતિક દબાણ, અને ત્રીજુ રાજ્યનું દબાણ જરૂરી છે પણ તેમનું ચેકિંગ તે સાધુસંસ્થાએ રાખવું પડશે; અને જરૂર પડતાં બલિદાન પણ આપવું પડશે. પહેલે ક્રમ સાધુસંસ્થાને છે. તેણે આદેશ આપવો પડશે, પ્રેરણા આપવી પડશે અને ઉપદેશ આપવો પડશે. બીજે ક્રમ લોકસેવકને છે. તેણે રચનાત્મક સંસ્થા બનાવવી પડશે. ત્રીજો નંબર લોકસંગઠનને છે. ચોથે નંબરે રાજ્ય સંસ્થાને લેવી પડશે. કેઈને પ્રશ્ન થશે કે આવું કાર્ય કઈ જૈન સાધુઓએ કર્યું છે? જે સાધુઓ હથિયાર લેતા થશે; બ્રાહ્મણે શસ્ત્ર પકડશે, તે ક્ષત્રિયો કેવા રહી જશે પણ માની લ્યો કે અન્યાય સામે ક્ષત્રિયે ન જાગ્યા બ્રાહ્મણે નહિ ચેત્યા તે કઈ કે જાગવું પડશે. એ પ્રસંગ જેન કાલિકાચાર્યને છે. સરસ્વતી નામની એક સાધ્વીને રાજા બદઈરાદે ઉપાડી ગયે. બ્રાહ્મણે પણ રાજાને સાચું ન કહી શક્યા, જૈન શ્રાવકો પણ કાયરતા ધારીને એ અનીતિને મૂંગે મેઢે સહેતા રહ્યા. મતલબ કે રાજાની બીકે કોઈ ન બોલ્યું. કાલિકાચાર્ય નામના જૈન સાધુને ખબર પડી. તેમણે પહેલાં તે ઉજજયિનીના બ્રાહ્મણે, મહાજને અને શ્રાવકે વને રાજાને સમજાવી સરસ્વતી સાવીને છોડાવી લેવાનું કહ્યું, પણ તેઓ કઈ સળવળ્યા નહિ. છેવટે પિતે રાજાને સમજાવવા જાય છે. પણ સત્તામાં મદાંધ રાજા ગઈ જિલ્લા સમજે શાને? આખરે ન ટકે સિંધુ સૌવીર દેશ જઈને કાલકાચાર્ય શકરાજાને તેડી લાવ્યા. પિતે પણ સેના સજીને સશસ્ત્ર ( યુદ કરવા માટે ઉજજયિની આવ્યા. ઈભિલ્લ દખણને જીવતો પકડી લેવામાં આવ્યું. અને સાધ્વીને બચાવી લેવામાં આવી! નવોટિ સહિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ શુધ્ધ અહિંસાની પ્રતિજ્ઞા લેનારનું વ્રત તુટયું કે નહિ ? ઉપરથી તો દેખાશે કે પ્રતિજ્ઞા ભાંગી પણ અંદરથી આત્મા જળવાઈ રહ્યો. પાછળથી આચાર્યો પિતાને સાધુવેષ સ્વીકાર્યો, અને સંઘે તેમને ફરીથી આચાર્ય પદ આપ્યું. શસ્ત્ર ધરીને તેમને જે અત્યાચારી રાજાને પ્રતીકાર કરવો પો, તે માટે પોતે થેડુંક પ્રાયશ્ચિત્ત લીધું. એટલે સાધુ-સંન્યાસી ઉપર તો મટી જવાબદારી છે. આજે અમેરિકા મૂડીવાદ અને ભોગવિલાસમાં પડ્યું છે; રશિયા શસ્ત્રો બનાવવામાં પડયું છે અને ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગે છે ત્યારે પંડિતજી નેહરૂને કેવું લાગતું હશે ? તેઓ કહે છે કે “દુનિયામાં ભડકે થાય તેમ છે ત્યારે હિંદીઓ એક થાય”! આવા સમયે સાધુ સંન્યાસીઓ ચૂપ બેસી રહેશે તો તેમનું સ્થાન ખેઈ બેસશે. આજે દેશમાં ચોમેર અસંતેષ છે. પંજાબી અને હિંદી એમ ભાષાને નામે અથડામણ ચાલે છે, સત્તા અને ધન લાલુપ્ત બળો આગળ આવી રહ્યાં છે તે વખતે સામુદાયિક અહિંસાનાં પ્રયોગો કરવા જોઇએ. અમલદારોમાં લાંચ રૂશ્વત પડી છે અને ગામડામાં દાંડ તો પડ્યાં છે. તેમની સામે શુદ્ધિ પ્રયોગ શરૂ કરવો જોઈએ. વહેવારમાં નૈતિક સામાજિક દબાણને લાવવું પડશે, નહીંતર દાંડતત્ત્વ, સરમુખત્યારી કે લશ્કરશાહી જેર કરી જશે; પ્રજા બૂમો પાડતી રહી જશે અને સાધુઓ ઉપદેશ આપતા જ રહી જશે. એટલે ઉપદેશની સાથે આચાર, પ્રેરણાની સાથે રચના અને પ્રેમ તથા આદેશની સાથે ન્યાયને જોડવા પડશે. આપણું સદ્ભાગ્ય એ છે કે ઘડતર પામેલી કેંગ્રેસ જેવી સંસ્થા રાજ્યનું વહન કરે છે અને દુર્ભાગ્ય એ છે કે સંસ્કૃતિ પ્રધાન દેશ હોવા છતાં તેને હિંસાત્મક પગલાં લેવા પડે છે. આવા સમયે સામુદાયિક અહિંસાના પ્રયોગોનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ you 21 para o lordon ચર્ચા-વિચારણા શ્રી માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “સામુદાયિક અહિંસાના પ્રયોગોની તારવક બાજુ છણવાને મારા વિચાર છે. આજનો યુગ એવો છે કે સ્થળ, સૂક્ષ્મ અને વહેવારિક એ ત્રણેય રીતે સામુદાયિક કર્મો છણવાં રહેશે. જેમાં વ્યકિતગત સારાં માઠાં કર્મ હેય છે, તેમ સામુદાયિક રીતે પણ સારા માઠાં કર્મ હોય છે. આજે કુદરતી સંયોગે એવા ઊભા થયા છે કે સામુદાયિક મુક્તિ અને સિદ્ધિ પ્રાપ્ત કરવી પડશે. જૈન પરિભાષામાં જેને સંવર, નિર્જરા અને ભાવના કહેવાય છે, તે રીતે, આ યુગમાં ગાંધીજીએ પહેલ કરીને આપણે માગ સરળ કરી આપે છે. - સૌથી પ્રથમ સમ્યગજ્ઞાન રૂપે ગાંધીજીએ સાચી વાત સમજાવી. પુણ્ય અને વ્રત તરફ સમગ્ર પ્રજાને દરી. રાજતંત્ર બદલવાનું ભગીરથ પુરૂષાર્થ પ્રેર્યો. તે જમાનામાં કેટલાક પ્રાતે (બંગાળ પંજાબ યૂ.પી.) ત્રાસ કે હિંસાથી સ્વરાજ્યની વાત કરતા હતા. કેટલાક પ્રાર્થનાથી સ્વરાજ્ય મળશે એમ માનતા હતા. એકમાં આત્મશ્રદ્ધાને અભાવ; અને બીજામાં પ્રજાબળ ઉપરને અવિશ્વાસ હતો. આ બધાનું પરિવર્તન કરી મધ્યમ અને સાચા માર્ગ તેમણે આપે. મિથ્યા શ્રદ્ધા તેડી અને અને સમગ્ર પ્રજાની શુદ્ધિ કરી. ત્યારબાદ ચર્ચા, લેખ, પરિષદ વ. દ્વારા વિવિધ રીતે દેશવ્યાપી આંદોલન કરી મૂકયું. આશ્રમવાસીઓને કડક નિયમો આવ્યા. સામાન્ય પ્રજાને નાનાં નાનાં વ્રતો આયા :-(૧) અ. રાષ્ટ્રીય શિક્ષણ ન લેવાય, (૨) પરદેશી તેમાં પણ વિદેશી માલ ન લેવાય. (૩) દારૂ ન પીવાય, (૪) અદાલતમાં ન જવાય. આમ વ્રત આપી સંવર કર્યો. પ્રાર્થના દ્વારા લોકોને એક કર્યા. વ્યાપક પ્રજાસેના તૈયાર કરી રચનાત્મક કાર્યક્રમો આપ્યા. દરેક ક્ષેત્રે અહિંસા અને સત્યના ગજે માપવાનું શિક્ષણ પ્રજાને આપ્યું. લેકોની દષ્ટિ ઘડાવા લાગી. વિદ્યાપીઠની સ્થાપના, ખાદી ગ્રામોદ્યોગની સ્થાપના આમ એક બાજુથી શુદ્ધના લીધે તેમણે શુભ આપ્યું. હિંદુ-મુસ્લિમોને અભેદભાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ જોતા રહેતા શીખવ્યું. સામુદાયિક સંવર ઉપરાંત તપનું પણ તેમણે કામ કર્યું. વિચારોની અને સંસ્કારોની નબળાઈ દૂર કરતાં શીખવી. અસહકાર, પીકેટીંગ, વગેરે છતાં વિનય અને નમ્રતા ન ચૂકાય તેવી જાગૃતિ આપી. બ્રિટિશ સાથે લડવા છતાં તેમનામાંના સદ્ગણે લેતાં શીખવ્યાં. જે ધનિકે સામે ઉપવાસ કર્યા તેમનું પણ દિલથી કામ કર્યું. અનિષ્ટ સામે લડવું પણ પ્રેમ રાખવો” આમ સેવાને સાચે સંસ્કાર વ્યાપ્ત કર્યો. સામુદાયિક ભૂલને એકરાર કરતા શીખવ્યું. કસ્તુરબા જેવાની નાની ભૂલને મોટી ગણું જાહેરાત કરી. એકરાર અને પસ્તાવાને સંસ્કાર દઢ કર્યો. કેગ્રેસ અધિવેશનમાં સાદાઈ એ એમને જ વારસો છે. ખાવાપીવામાં ખ્યાલ રાખવો, ભેગો ઓછા કરો, સાદા છતાં સ્વચ્છ રહે, એ તેમણે શીખવ્યું. સામુદાયિક ઉપવાસ એમણે શીખવ્યા. આશ્રમમાં ભૂલ થાય તેને પિતાની ભૂલ ગણી જગતની એકરૂપતાથી એ પાપ આપણું પંડનું ગણુને ધવાની પ્રેરણું પાઈ ભાવનાથી પ્રજાની કોમવાદ, જ્ઞાતિવાદ, સંપ્રદાયવાદ વગેરે ગાંઠે દૂર કરતા શીખવી. તેમણે દેશને પં. જવાહરલાલ નેહરૂ, વિનોબા જેવી ઉચ્ચ પ્રકારની નેતાગીરી આપી. સાધુઓમાં પણ સળવળાટ પેદા થયો. જેના પ્રતાપે આજે આપણે સાધુ-સાધ્વી શિબિર યોજી રહ્યા છીએ. આમ પરિસ્થિતિ પરિવર્તનને જે પાયે ગાંધીજીના નિમિત્તે નખાયો છે તે આપણે સાચવવાને અને વિશેષ વ્યાપક બનાવવાનો છે. આ યુગ વ્યક્તિગત પ્રયોગોને નથી. જો કે સમુદાયને દૃષ્ટિમાં રાખીને કરાયેલાં વ્યક્તિગત બલિદાને પણ નિષ્ફળ જતાં નથી. એ રીતે ગણેશ શંકર વિદ્યાર્થી, રજબઅલી–વસંત વ.નાં બલિદાનો તરત અસરકારક થયાં હતાં. એટલે તાલીમ આપવાની એટલી જ જરૂર છે. લશ્કર કે પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ પોલિસને અપાય એ રીતે પ્રથમ બાહ્ય પ્રયોગની રીતે શુદ્ધિ પ્રયોગ અને અંતે શાંતિ ખાતર હેમાવાની તાલીમ આપવી જોઇશે, માણસ એકદમ, એક દહાડે મરવા માટે તૈયાર—ઊભો નહીં થાય–તેને ઊભો કરવું પડશે.” શ્રી. બળવંતભાઈ : “દીવ-દમણમાં મેં જોયું કે લોકો ખરે વખતે ડગી જાય છે.” શ્રી દેવજીભાઈ : “એ ઉદાહરણુ લેવા જેવું નથી. એ લેકે પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહના ત્યાગની ભાવનાથી ગયા હતા?” શ્રી. પંજાભાઈ: “દાંડીકૂચ વખતે કોઈ ડગ્યું ન હતું. રાહબરી સાચી હોય તે લેકે નહીં ડગે. દોરનાર સાચે અને વ્યાપક હેય, હેમાનારની સમજ પૂર્વકની શ્રદ્ધા હોય તે આજના યુગે સામુદાયિક અહિસા જરૂર કારગત થશે. તેમજ અનિષ્ટોની અપ્રતિષ્ઠા અને ઈટોની પ્રતિષ્ઠા થશેજ. ( તા. ૧૧-૮-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ સામુદાયિક અહિંસા પ્રયાગની ભૂમિકા શકિતને વર્ષથી આ કે એ આ સામુદાયિક અહિંસાના પ્રયોગ અંગે આપણે વિચાર કરી રહ્યા છીએ, તેને પ્રયોગકાર કેવો હોવો જોઈએ; તેનાં સાધને, તેની પ્રક્રિયામાં દબાણ તેમજ સત્ય-પ્રેમ-ન્યાયની ત્રિવેણીમાં કયાં, કોને, કેટલું મહત્વ આપવું એ અંગે વિચારણું થઈ ચૂકી છે. આજે આ પ્રયોગોની ભૂમિકા શી એ ઉપર વિચારવાનું છે. આ સામુદાયિક અહિંસાના પ્રયોગોની ભૂમિકામાં મુખ્યત્વે બે બાબતે રહેલી છે, (૧) સમાજને અહિંસા તરફ લઈ જ; (૨) રાજ્યની અથવા કેઈપણ પ્રકારની દંડક્તિનું પ્રમાણ ઘટે. ટુંકમાં, માનવ સમુદાય વધારે ઘર્ષણથી કઈ રીતે બચે અને શાંતિથી શી રીતે રહી શકે એ આ પ્રયોગોની ભૂમિકા છે. એ માટે આપણે દિલીપ રાજાને દાખલે સમજવા જેવો છે. વશિષ્ઠ રૂષિની નંદિની ગાયને તે ચરાવે છે. ત્યાં સિંહ આવે છે અને ગાય ઉપર તરાપ મારે છે. એટલે રાજા સાવધ થઈને સિંહને મારવા જાય છે. ત્યારે સિંહ કહે છે: “તું મને શું મારવાનો હતો? હું તને પણ મારી શકું છું. પણ મારી બે વાત સાંભળ – एकातपत्रं, जगत : प्रभुत्त्वं, नवंवय : कांन्तमिदंवपुश्च अल्पस्य हेतो बहु हातुमिच्छन् विचार मढ : प्रतिमासिमत्वम् । તારી પાસે સુંદર મઝાનું એકછત્રી રાજ્ય છે, નવી જુવાન ઉમ્મર છે, તારું આ સુંદર શરીર છે, એ બધાની ચિંતા નહિ કરતાં તું એક ગાયની પાછળ પિતાના વહાલા પ્રાણને ગુમાવવા તૈયાર થયો છે, એ પૈડા લાભ માટે મોટી હાનિવાળી વાત છે. એટલે તું મને અવિચારી લાગે છે. તું ઈચ્છે તેટલું દાન આપવાની શક્તિવાળે છે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ બધું છોડીને એક ગાયને ચારવે છે? આવી સો ગાયો તે તું દાનમાં આપી શકે છે. ” અહીં દિલીપરાજા તે છતાં ગાયને બચાવવા પિતાને હોમવા તૈયાર થાય છે, તેને વિચાર કરશું તે જણાશે કે તે અહિંસાની ખૂબી છે ! એક જ ગાયની સંભાળ માટે આટલું બધું ભેગ? રાજ્ય, અંતપુર તેમજ વ્યવસ્થાનું શું? કયારેક ધર્મ અને સિદ્ધાંતની વાત આવતી હોય ત્યારે બીજી બાબતને-સ્વાર્થની વાતને એક બાજુ મૂકવાં જોઈએ. સ્વાર્થનષ્ટ થતું લાગતું હોય તે પણ ધર્મ આગળ તેને ગૌણ માનવું જોઈએ. રાજા દિલીપ સિંહને કહે છે – 'क्षतात् किलत्रायत इत्युध्य क्षत्रस्य शब्दो भुवनेषुरुढ़ : – ઈ આફતમાં હોય તેને બચાવવો એ ક્ષત્રિયને ધર્મ છે, અને હું ક્ષત્રિય છું. એટલે ક્ષત્રિયોએ એ કાર્ય કરવું જોઈએ કે માટે માણસ નાનાને ન દબાવે–તેની હિંસા ન કરે તેનું ધ્યાન રાખે. તે માટે અવસર આવે તે પોતાના વિલાસ અને સ્વાર્થને પણ તિલાંજલિ આપે. પણ, જે ક્ષત્રિય એ ધર્મ ન પાળે ? કાલિકાચાર્યના દાખલામાં એ વાત સ્પષ્ટ છે કે જે સાધ્વીનું શીલ રાજાને હાથે લૂંટાતા તે સમાજમાં શું છાપ પડત? કાલિકાચાર્યે ક્ષત્રિયોને કહ્યું કે આ સાધ્વીનું શીલ બચાવવું જોઈએ; પણ તેઓ ન માન્યા. શ્રાવકે, મહાજને અને બ્રાહ્મણોને કહ્યું પણ તેઓ તૈયાર ન થયા. એટલે તેમણે હથિયાર હાથમાં લઈને લડાઈ કરી. તેમના માટે સાધ્વીની શીલરક્ષા સાથે સંસ્કૃતિની રક્ષા કરવાનો માટે પ્રશ્ન હતો, તે છતાં, તેમને માર્ગ ધર્મને કહેવાય. ત્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિને પ્રસંગ જુદે છે. તેઓ સાધુધર્મમાં હોવા છતાં માનસિક રીતે પિતાના પુત્ર માટે મનથી લડવા જાય છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ધર્મ નથી. કેવળ મમતાના કારણે તેમણે માનસિક યુદ્ધ કર્યું. અને તેમને જે દેષ લાગે તેનું પરિણામ તે વખતે કાળ પામે તે સાતમી નરકનું હતું. આમ દરેક પ્રવૃત્તિ પાછળનો આશય પહેલાં તારવો જોઈએ; જેથી ધર્મ, અધર્મને ખ્યાલ આવી જશે. બે છેડા છે તેમાંથી વચલ માર્ગ લેવો જોઈએ. સામુદાયિક અહિંસાનું પણ એવું છે. તેમાં પણ વચલે માર્ગ કાઢવાને છે. રાજ્યની દંડશક્તિ ન વધે તેમ પ્રજામાં અહિંસક શક્તિ વધે એ બન્ને વાતને વચમાં લાવીને રાખવી છે. આ પ્રક્રિયા માટે જ શુદ્ધિપ્રયાગની વાત આવી; ત્યારે ઉપવાસ કરનારના અધિકારને વિચાર કરવો પડે છે કે હું જે માટે ઉપવાસ કરું છું; તેવો દેષ મેં તે કર્યો નથી ને? અહીં પણ વ્યક્તિગત અહિંસાની વાત કરતા નથી પણું સામાજિક અહિંસાની વાત કરીએ છીએ. આ સામાજિક અહિંસાને વધારવા માટે શું કરવું જોઈએ? આપણે ત્રણ સંસ્થા વિષે જોઈ ગયા– રાજ્ય સંસ્થા, લેખસંસ્થા અને ધર્મસંસ્થા. અહીં રાજ્યને પ્રથમ લેવું પડશે. રાજ્ય પવિત્ર ત્યારે જ બની શકે જ્યારે તેની દંડ શક્તિ ઓછી હાય ! કરવેરા ઓછા થાય. પ્રજા શાંતિથી જીવે. સુરાજ્ય માટેની કલ્પનામાં પાંચ તો કહેવામાં આવ્યા છે – दुष्टस्य दंडः, सुजनस्य पूजा, न्यायेन कोषस्य च संप्रवृद्धि । अपक्षपातो, निजराष्ट्रचिंता पंचापि धर्मानृपपुंगवानाम् ॥ –એટલે કે દુને દંડ, સજજનેની પૂજ, ન્યાયથીભંડાર સમૃદ્ધિ, અપક્ષપાત તેમજ પોતાના રાષ્ટ્રની હિતચિંતા એ પાંચ શાસકના ધર્મ છે. તેને કારણે તેનું રાજ્ય સુરાજ્ય થાય છે. હવે એ રાજ્ય અહિંસક ક્યારે બને છે જ્યારે દુષ્ટને દંડ કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ઓછામાં ઓછી હિંસા કરવી પડે! આ માટે જેમ રાજ્યની જવાબદારી છે તેમ પ્રજાની પણ છે. પ્રજા જે દુષ્ટ કે દાંડ તને ફાલવા ફૂલવા ન દે તે પોલિસની દરમ્યાનગીરી ન છૂટકે જ કરવી પડે. શ્રી. માટલિયાજી માલપરા ગયા તે વખતે સ્પષ્ટ ખ્યાલ હતા કે કામ કરવું હોય તે ગામડામાં જવું અને તેમણે પ્રથમ લેકમાં પ્રવેશવા માટે શિક્ષણનું કામ લીધું. પછી અનેક પ્રશ્નો ઊભા થયા. બહારવટીયાની ધાંસ વધી. લેકોનાં નાક કપાતાં હતાં. ખૂબ મુંઝવણ થઈ કે હવે શું કરવું ? પિતે નક્કી કર્યું કે મારે નિર્ભય થઈને ફરવું. પણ આખા ગામ ઉપર ધોંસ આવી ત્યારે સંરક્ષણ દળ ઊભું કર્યું. પિોલિસ આવી ત્યારે કહ્યું કે મારા ઘર પૂરતી પિોલિસની સહાય જરૂરી નથી. તેઓ ગામ બહાર એકલા રહ્યા. ગામલોકોની સહાયથી એક શાળા ચલાવી તેમાં બગડેલા ચાર છોકરાઓ જોડાયા. ત્રણ સફળ થયા. પણ ચેાથો બીજાને બગાડે એવો હતો. ઘણા પ્રયત્નો કર્યા પણ તે ન સુધર્યો. એટલે પોલિસને સોંપો પડ્યો ત્યાં સીધો થઈ ગયો. આમ ન છૂટકે પિલિસને આશરે લેવાય અને વધુ અહિંસા અટકાવવા માટે નાની હિંસા કરવી પડે તો તેને ક્ષમ્ય ગણવી જોઈએ. રાજકોટ વેચાણ વેરા લડત વખતે હું રાજકોટ હતો. ઢેબરભાઈ અને ગૃહપ્રધાન રોજ આવે એટલે પોલિસના ઉપરી પણ આવતા. એકવાર એ ઉપરી કહેવા લાગ્યા કે આ રાજકીય પક્ષો નાના નાના છોકરાંને ચઢાવે છે. પછી છોકરાંઓ પિલિસને ગાળો ભાંડે છે; મશ્કરીઓ કરે છે અને પત્થર મારે છે. આખા દિવસની થાકેલી પિોલિસ ખીજવાય એટલે સેટી મારી બેસે, ત્યારે પાછા દેષ દેવા નીકળી પડે છે. અમારા મનમાં પણ આ લાઠીમાર કરવા પડે છે તેનું દુઃખ થાય છે. મેં એક છોકરાને ધમકાવ્ય: તે તે મૂતરી ગયા. આ જોઈને ખૂબ દુઃખ થયું. આ પોલિસવડાના કહેવા ઉપરથી લાગ્યું કે પિલિસને પણ અહિંસા. વહાલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૧ મેં પ્રધાને અને કાર્યકરો સમક્ષ શાંત – સેનાની વાત કરી ત્યારે નારણદાસ કાકાએ કહ્યું: “હવે સ્વરાજ્ય છે! એટલે પોલિસે જ શાંતિ સેનાનું કાર્ય કરવું જોઈએ !” મેં કહ્યું : “આપણે તૈયાર નહીં થઈએ ત્યાંસુધી પોલિસ કંઇ જ કરી શકશે નહીં! તેની મર્યાદા છે!” આજે સહુથી વધારે તાકાત રાજ્ય પાસે છે. જે અહિંસાને માર્ગે રાજ્યને લઈ જવું હોય તો પોલિસ અને તેફાનીઓ વચ્ચે અહિંસાની વાડ ઊભી કરવી જોઈએ. આ કાર્ય સાધુઓ કેલેકસેવકોએ ઉપાડી લેવું જોઈએ. તોફાનના પ્રસંગે માં જે સાધુઓ કે સેવકો હાજર થાય તે ઘણે ફરક પડે છે. તેમની હાજરી માત્ર ઘણું કામ કરશે. તે બલિદાન આપવાની ભાવના તે કેટલું ભવ્ય કામ કરી શકશે? | મુંબઈના દ્વિભાષી રાજ્ય વખતે અમદાવાદનાં તોફાનને શાંત કરવા માટે ભાલનળકાંઠામાંથી ગ્રામ ટૂકડીઓ ગઈ. તે વખતે તોફાનો શાંત થયાં. પણ, ૧૯૫૮ માં પાછાં તોફાનો થયાં. કોઈ કહેશે કે તેથી પ્રક્રિયા તો અટકી નહીં. તેમ જ મહાગુજરાત પણ આવી ગયું. તે સામુદાયિક અહિંસાના પ્રયોગોની શું અસર થઈ? તેને જવાબ એ છે કે અસર તે થઈ અને મોટાં તેફાને થતાં અટકયાં. છેલ્લી ટૂકડીમાં ૬૦૦ થી ૭૦૦ માણસે ગયાં. તેમાં ભરવાડ, હરિજન, કેળી વ. કેમોના લેકે હતા. તેમને સામને અમદાવાદમાં ૫૦૦૦ ના ટેળાં સાથે થાય છે. કોઈ પત્થર નાખે છે; કઈ ગાળો બાલે છે. કોઈ લૂગડાં ખેંચે છે. તે વખતે રાજ્યની ફરજ હતી કે આ લેકોનું રક્ષણ કરવું. પણ, ગામડાંવાળાઓએ સ્પષ્ટ કહ્યું કે “એ અમારા ભાઈઓ છે; તેઓ જે કંઈ કરે તેને અમે સહન કરી લઈશું. આપને ફરજ તરીકે હાજર રહેવું હોય તે રહે પણ વચ્ચે ના પડશે એ વિનંતિ છે.” આવા શાંતિ ચાહકે ઉપર ગાળોનો વરસાદ પડે છે. મકરીઓ થાય છે પણ તેઓ બધું સહે છે. ગામમાં જે કોઈ આવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ર બેલે તે ખૂનામરકી થઈ જાય. તેના બદલે ગાળો, માર, અપમાન સહે છે. એને ચેપ અમલદારોને લાગે. પિોલિસ અધિકારી એ ટૂકડીની સાથે હતા. તેમની ઉપર નાના છોકરા થેલીમાંથી મૂઠી ભરી ભરીને ધૂળ નાખ્યા કરે પણ, તેઓ કંઈ જ ન બોલ્યા. જે ચેડાક અહિંસક માણસે શિસ્તબદ્ધ રીતે સક્રિય કામ કરતા થઈ જાય તે તેની અસર વધે છે. કાપાકાપી ચાલે-હિંસા થાય ત્યાં નબળાને પણ ઝનૂન ચઢે. તેમ અહિંસામાં પણ જોશ આવે. અહિસાને પ્રયોગ ચાલે તે નબળા ઉપર, સબળા ઉપર, હિંસક ઉપર, રાજ્ય ઉપર બધા ઉપર એની અસર . થાય જ છે. પેલા અમલદારો સમજી ગયા કે અત્યારે કંઈ થાય નહીં. આ એક રીતે અહિંસક પ્રક્રિયાનું પરિણામ જ હતું. હવે એ જ વાત રાજ્યમાં લાવવી હોય તે કોઈ એવી પ્રક્રિયા મૂકવી જોઈએ; જેથી રાજ્યની દંડશક્તિને ક્રમે ક્રમે ઘટાડો કરે પડે. ઘણું એમ કહેશે કે રાજ્ય એમાં માનતું જ ન હોય તો! એ વાત બરાબર નથી. હૈદ્રાબાદમાં રઝાકારોએ જૂલ્મોને પાર ન રાખ્યો. ગામનાં ગામ બાળી મૂક્યાં. લૂંટ-ખૂન અને અત્યાચારોની રમઝટ બોલાવી. છતાં પંડિતજી ધીરે હૃદયે વિચાર કરતા હતા. મુન્શીજી ત્યાં હતા. તેમની તથા લેકેની ઈચ્છા હતી કે ભારત દરમ્યાનગીરી કરે. એટલે ત્યાં લશ્કર મેકલાયું. તે વખતે પણ નાહક હિંસા ન થાય. લોકોની સતામણું ન થાય એ અંગે સખ્ત તકેદારી રાખવાનું જણાવ્યું. ત્રણ દિવસમાં નજીવી લડાઈથી હૈદ્રાબાદને કજો લઈ લીધો. (એવું જ ગાવાના પ્રસંગમાં થયું. શાંતિ–વાટાઘાટો કામ ન કરે ત્યાં થોડીક હિંસા વાપરવી પડે પણ તેનું પરિણામ લોકેની સ્વતંત્રતામાં આવ્યું એ જેવું રહ્યું) હૈદ્રાબાદના કwા બાદ પંડિતજી એવી મતલબનું બેલ્યા કે રાજ્ય તે મળ્યું પણ ગાંધીજી અને શું માનત? આક્રમણ કે અનાકમણુ? રાજ્યને વડે જ્યારે આવી હિંસા અંગે વિચાર કરે ત્યારે માનવું રહ્યું કે રાજ્ય પિલિસ અને ગોળીમાં સંપૂર્ણપણે માનતું નથી. શ્રી. મેરારજી દેસાઈ જેવી વ્યકિતઓ તોફાન બંધ કરાવવા માટે ઉપવાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૩ કરવા લાગી જાય ત્યારે માનવું રહ્યું કે, રાજ્ય અહિંસા તરફ વિચારતું થયું છે. આ તાલીમ બાપુજીના પ્રતાપે દેશમાં આવી છે. એની બીજી બાજુ પણ છે. તે નિરાશાજનક લાગે છે. શિક્ષકો ઉપર તડી પાડી. પટણમાં મફત મુસાફરી કરતા મુસાફરોને પકડયા. તેમના ઉપર કેસ ચાલ્યો તે મેજિસ્ટ્રેટ ઉપર વિદ્યાર્થીઓ અને લેકે, હુમલે લઇ ગયા અને આરોપીને છોડાવીને લઈ જવા લાગ્યા. પોલિસ આવી. તેફાન વધુ થતાં ગોળીબાર કરવું પડે. દશબાર જણ ઘવાયા. આમ એક બાજુ હિંસા કરવી પડે છે; બીજી બાજુ અહિસાના પ્રયોગો કરવાના છે. રાજ્યને જે સંસ્થાનું નેતૃત્વ મળ્યું છે તેના નેતાએ અહિંસામાં માને છે પણ જે પિલિસ મળી છે તેનું ઘડતર જુના શાસકે અંગ્રેજોના હાથનું છે. ત્યારે નવી પ્રજાને આજના રાજનૈતિક દળે ઉંધી દેરવણી આપતા હોય છે. પરિણામે મહાત્મા ગાંધીજીએ જે સામુદાયિક અહિંસાની તાલીમ આપી હતી તેનાથી આપણે પીછેહઠ કરતા જઈએ છીએ. તેથી ગોળીબાર, લાઠીમાર વગેરે કરવા પડે છે. એની સાથે દાંડત જેર કરતાં જાય છે. એટલે પહેલે મુદ્દો છે. રાજ્યની દંડ શક્તિ અહિંસા તરફ કેમ વળે? એ માટે સર્વપ્રથમ તે પ્રજાને ન્યાયથી જીવતા કેળવવી જોઈએ. ન્યાય ત્યારે જીવનમાં પ્રવેશે જ્યારે માણસ સ્વતંત્ર અને નિર્ભય થઈને ફરી શકે! એ માટે દાંડ–અન્યાયી તો આગળ તેને નમવું ન જોઈએ. બને તે એવાં તત્ત સાથે ભળવું ન જોઈએ અને તેમને દૂર કરવા માટે કદાચ દબાણુ કે નજીવી હિંસા વાપરવી પડે તો તે વાપરવી જોઈએ. એક યુવાન બાળાને પ્રસંગ મને યાદ છે. તેની કોઈ યુવકે છેડતી કરી તે કરીએ તેને ચંપલ માર્યા. આમાં હિંસા તે થઈ પણ શીલને બચાવવા માટે એમ કરવું પડે તો તે ક્ષમ છે. સમાજને ન્યાય મળે, સમાજમાં કે ઓછા થાય એજ અહિંસક સમાજની દશામાં સયિ પગલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ७४ પાલણપુરની ગઢવી બાળાને પ્રશ્ન મેં ગયે વખતે રજુ કરેલ. એમાં છોકરી ઉમ્મરલાયક હતી. ધારે તે મા-બાપથી વિરુદ્ધ જઈને ડોકટર સાથે પરણી શકે. જો કે ડોક્ટર તે પરણેલું હતું એટલે તે એને રખાત તરીકે જ રાખત! અહીં એ વાત કરતાં મહત્વની વાત તે પરણિત ડેકટર ઉપર સમાજનાં વિશ્વાસની હતી. બાળાનો બાપ નરમ સ્વભાવનો હતા; પણ મામો અમૂક પ્રકારને હતું, જે ડોકટરને ઠાર કર્યા વગર ન રહેત. એટલે ડોકટરને એક મહીને બહાર કાઢ્યો. તેનું ખૂન બચી ગયું. ઘણાને એમ થતું હશે કે મહારાજ આવાં કામમાં શા માટે પડતા હશે. અને તે લાગ્યું કે સામાજિક ન્યાયની જાળવણી માટે તેમજ હિંસાના ગુણાકાર અટકાવવા માટે એક સંત તરીકે મારી પાસે પ્રશ્ન આવે તો તેને ઉકેલ મારે નીતિ-ધર્મની દષ્ટિએ આણવો જોઈએ. ડાકટર કદાચ ન સુધર્યા હોય પણ તેથી સમાજ સચેત થઈ ગયે. સમાજમાં અહિંસાને પ્રચાર સામુદાયિક રૂપે કરવો હોય તે મનમાંથી કિન્ન કે પ્રતિહિંસાને તવોને દબાવી દેવા જોઈએ. અર્જુનના મનમાં બળાપ હતો એટલે તેણે “દુષ્ટબુદ્ધિ દુર્યોધન” એ શબ્દ વાપર્યો. ત્યારે શ્રીકૃષ્ણ કહ્યું : “ભાઈ તારે બળાપ કાઢી નાખ; પછી લડ ! ત્યારે તને પાપ નહીં લાગે! ” જે સામુદાયિક હિંસામાંથી, સામુદાયિક અહિંસા તરફ જવું હોય તો રાજ્યને હિંસા ન કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જવી જોઈએ. આમ આપણે સામુદાયિક અહિંસાના પ્રયોગની ભૂમિકા માટે સર્વ પ્રથમ નિર્ભયતા ઉપર આવ્યા. પછી દાંડ શકિતઓને નહીં નમવું એ વાત ઉપર આવ્યા. તેમજ સામાજિક ન્યાય જાળવવા માટે થોડીક હિંસા કે દબાણ જે કંઈ ઓછું હિંસાજનક હેય તે કરવું એ સિદ્ધાંત ઉપર આવ્યા. સાથે જ આવી કઈ પણ પ્રક્રિયા વખતે પ્રતિહિંસાપ્રતિષ ન જાગે તેનું ધ્યાન રાખવું જોઈએ અને ન્યાયની જાળવણી માટે જે રાજ્ય ઊંચિત પગલાં લેતું હોય તો તેને સાથ આપવો જોઈએ. તેમજ તેને હિંસા ન કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જવી જોઈએ. બીજી બાજુ ન્યાય માટે કેટલીક વખત દઢતા બતાવવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૫ એક બાઈની તેના પતિની સામે જ એક અંગ્રેજે છેડતી કરી. સ્ટેશન હતું પણ કોઈ તેની આબરૂ બચાવવા તૈયાર ન થયું. ત્યારે પુરુષોત્તમ પંડ્યા નામના એક આર્યસમાજી ભાઈ તરત રિવોલ્વર કાઢીને અંગ્રેજને હાથ પકડી લે છે અને તેની સામે તાકે છે. તે તરત ચાલ્યો જાય છે. આટલી ભૂમિકા કેળવાઈ ગયા બાદ પણ બેત્રણ બાબતો જરૂરી બને છે. એક તો એ કે જ્યારે હિંસા કે તોફાન ફાટી નીકળે ત્યારે પંચ-ન્યાયના વડાઓએ શાંતિ કરવા આગળ આવવું જોઈએ. પરમશાંતિ સાથે જ્યારે સાધુસંસ્થાની વિભૂતિઓ કે નેતાઓ આગળ આવશે ત્યારે હિંસા તોફાન શાંત થઈ જશે. હુલ્લડ વખતે એકવાર પંડિત જવાહરલાલ નેહરૂ બહાર પડ્યા હતા. એક બીજે પ્રસંગે જ્યારે એક બાઈને હાથ પકડીને એક ગુંડો તેને પરાણે લઈ જઈ રહ્યો હતો ત્યારે તરત એની પાસેની તલવાર ખેંચીને પંડિતજીએ કહ્યું કે “તને શરમ નથી આવતી !” ગુંડે તરત નાસી ગયો. બાઈ પોતાને ઘેર ચાલી ગઈ. આના ઉપરથી એ વાત પણ તારવી શકાય છે કે ન્યાય માટે બલિદાન આપવા તૈયાર રહેવું જોઈએ. એથી સમાજમાં એક સંસ્કાર વ્યાત થશે કે એક બાઈની આબરૂ લૂંટાતી હોય તે લકોએ સામ કરે જોઈએ. પણ વ્યક્તિની વ્યકિતગત રીતે મર્યાદા છે અને રાજ્યની રાજ્યની રીતે. ગાંધીજી દિલ્હીમાં હતા ત્યારે તેમણે કહ્યું કે રાજ્યની રક્ષણની ફરજ છે; એટલે તેના હાથમાં હથિયાર શેભે. પણ, પ્રજાના હાથમાં હથિયાર ન અપાય. જ્યારે ન્યાયની જાળવણી થતી હોય ત્યારે લોકોએ રાજ્યના સાચા પગલાંને કે આપ જોઈએ. એટલે તેમણે કાશમીરની રક્ષા માટે ભારતની સશસ્ત્ર સૈનિક તેયારીને ટેકો આપ્યો હતે; કારણ કે એ ન્યાય હતા. કોઈને એમ થશે કે ગાંધીજી શું કામ ન ગયા અને લશ્કરને મોકલવું પડયું ? જ્યાં સુધી દેશની એકતા ન થાય ત્યાં સુધી પાકિસ્તાનમાં જવાને કોઈ અર્થ ન હતો. સશસ્ત્ર અંધાધુંધીને સામને એક વ્યક્તિથી અમૂક મર્યાદામાં જ થઈ શકે, એ માટે ગાંધીજી નોઆખલી ગયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૬ એટલે દાંડાઈ અને ગુંડાગીરીની સામે પણ લેકે અહિંસક રીતે યાર થાય એ સ્થિતિ આપણે સર્જવી જોઈએ. સામુદાયિક અહિંસાના પ્રયોગે આગળ વધે અને વિપરીત પ્રશ્નો આવે ત્યારે ધીરજ રાખી અનુબંધ વિચારધારાને બરાબર સમજી યોગ્ય પગલાં લેવાં જોઈએ એ હમેશાં યાદ રહેવું જોઈએ. સામાજિક ન્યાય જાળવવા અને સમાજને અહિંસા તરફ લઈ જવા માટે સામુદાયિક અહિંસાના પ્રયોગોની વાત કરવામાં આવે છે. એટલે એ એની મુખ્ય ભૂમિકા હેવી જોઈએ. ચર્ચા-વિચારણા [આ ચર્ચાના અંતમાં “સાધુસંસ્થા” અંગે પણ ચર્ચા થયેલી છે. તે ભાગ “સાધુસંસ્થાની અનિવાર્યતા અને ઉપયોગિતા”માં પણ છેડે અંશે આવે છે. અહીં પણ તેને સંદર્ભ હેઈને સકારણ ફરી રજૂ કરવામાં આવેલ છે. સં.] શ્રી. માટલિયાએ કહ્યું : “સામુદાયિક સાધના જ્યારે થઈ જ ગઈ છે ત્યારે સમાજનાં જુદા જુદા ક્ષેત્રોમાં એ સાધનાને શી રીતે લાગુ પાડવી ? કયાં હિસાની સંભાવના અવ્યકત છે? કયાં પ્રગટ છે તે તપાસી સામુદાયિક કર્મથી હઠાવવી પડશે. આજની દુનિયામાં ચાર મેટાં ક્ષેત્રો – (૧) સામાજિક, (૨) આર્થિક, (૩) રાજકીય અને (૪) સાંસ્કૃતિક; ગણી શકાય. એમાં અનિષ્ટો ન પેસે અને પેસેતાં હોય તે તે શી રીતે ટળે? એ પ્રથમ વિચારવું પડશે. શિક્ષણ અંગે સંતાનનું ભાવિ મા-બાપને-શિક્ષકને ફાળે સોંપવું પડે છે. એમ આરોગ્ય અંગેનું ભાવિ ડેકટર–વૈધને સોંપવું પડે છે. હવે જે કઈ શિક્ષક શિષ્યાને ફસાવે કે કઈ શિક્ષિકા કઈ શિષ્યને ફસાવે, એવી જ રીતે ડોક્ટર કોઈ દર્દીને ફસાવે કે કોઈ દર્દી ડોકટરને ફસાવે; એટલે કે જાતીય સંબંધમાં ફસાવે; ખોટા વ્યસનેમાં ફસાવે તે સમાજને વિશ્વાસ ડગી જાય. તેમાંય સ્ત્રી જાતિ ફસાય તે પછીથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૭ તેને ભાંગેલી વસ્તુ જેમ તજી દેવાય છે-સમાજ પણ તેને તરછોડી મૂકે છે. પાલણપુરને શુદ્ધિ પ્રાગ એ એનું પ્રતીક ગણું શકાય. એવું જ ત્રીજું ક્ષેત્ર ઘર છે. સસરા, જેઠ, મવડી વગેરે પાસે બહેનેને રહેવું જ પડે છે. ગ્રામ સમાજમાં સસરા, જેઠ કે મોવડીને આધિન રહેવું પડે છે. કુટુંબની કોઈ બીજી બહેન આમાં હાથે બની જતી હોય છે. જે તે સસરા-જેઠ કે મોવડીની બેટી ઈચ્છાને વશ થાય તો તેમની વાસનાનો એણે ભેગા થવું પડે અને કુટુંબમાં દુરાચાર ફેલાય છે. જે વશ ન થાય તે સંઘર્ષ વધે અને પરિણામે કાંતે બાઈને આપઘાત કરવો પડે; કાં તેને મારી નંખાય. આમ ત્રણેય ક્ષેત્રમાં સ્ત્રીઓની નિર્ભયતા નથી. આ મુંઝાતી હિંસા છે. એમાં અનૈતિક્તા છે એમ સહુ સ્વીકાર કરશે. એટલે આ ક્ષેત્રે ક્રાંતિ કરવા જતાં જરૂર સફળતા મળે. કારણ કે જેણે ભૂલ કરી છે તે ઉપરથી ગમે તેટલો બળવાન થવાને પ્રયત્ન કરે પણ અંદરથી તેનું મોરલ” (Moral) (આત્મતત્વ) તૂટી ગયું હોય છે. અહીં શુદ્ધિ પ્રયોગને સરળતા થાય છે. એ જ રીતે આર્થિક ક્ષેત્રે પણ શેષણ સંગઠને રૂપી સંવરથી રોકવું સહજ થાય છે. ન છૂટકે ત્યાં પણ તપ અથવા નિર્જરાને માર્ગે જવું પડે છે તેથી મોટી હિંસા રોકી શકાય. દા. ત. નર્સ, ભંગી કે ખેડૂતોની ફરિયાદ ન સંભળાય અને તેઓ હડતાલ ઉપર ઉતરે તે મોટી હિંસા થાય. સમાજનો વહેવાર થંભી જાય; અને જે હિંસા તોફાનને માર્ગે જાય તોયે હિંસા થાય. એટલે ત્યાં વિવેકપૂર્વક બંધારણીય રીતે ઉપવાસનું સાધન યોગ્ય બને છે. પિતે પીડાય પણ બીજાને ન પડે. રાજકીય ક્ષેત્રે પણ સત્તા માટે નહીં; પણ કાનૂન ભંગ ન થાય અને અન્યાયનું નિવારણ કરવા માટે પ્રયોગ થાય; પાછે સુસંસ્થા સાથે અનુબંધ તૂટે નહીં, ઉશ્કેરાટ વ્યાપે નહીં, આ રીતે કાળજીપૂર્વક ભાલનળકાંઠા પ્રયોગ દ્વારા જુદા જુદા શુદ્ધિ પ્રાગે થયા છે. જ્યાં સમાજ રીઢો બની ગયો હોય કે સત્તાવાળા પક્ષનું સીધી કે આડકતરી રીતે સમર્થન મળતું હોય ત્યાં અતિ તીવ્ર શુદ્ધિ પ્રયોગ કરવો પડે છે. દા. ત. સાણંદમાં આવા સ્થળે તીવ્ર આંચકો આપી સમાજને ઢંઢેળ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ એક વસ્તુ યાદ રાખવાની કે આવા પ્રયોગ કરનારનાં જીવનમાં વ્રતબદ્ધતા તે હોવી જ જોઈએ. પછી તેણે શુદ્ધિ માટે અખંડ મથવું જોઈએ. પછી તે શુદ્ધિપ્રયોગ સફળતાપૂર્વક કરી શકશે. સામુદાયિક અહિંસાની કેળવણી જેમ જેમ વધતી જશે અને સંસ્થાગત નિર્ણય લેવાતા જશે તેમ તેમ દરેક ક્ષેત્રમાં આવા પ્રયોગો વધારેને વધારે થતા જશે અને લેકનિષ્ઠા વધતી જશે.” શ્રી. પૂજાભાઈ : “વાત સાચી છે. લેકનિષ્ઠા વધે પછી તેનું સુંદર પરિણામ આવે જ છે. ભાલનળકાંઠાના પ્રયોગોએ સુંદર પરિણામે આપ્યા છે. લોકે ઘેર આવીને વધુ ભાવ આપે પણ ખેડૂતો ન લે; સાતસો ગ્રામ્ય શાંતિ સૈનિકે ભયંકર ગાળ–અપમાન વચ્ચે પણ જરાયે મેં ન ફેરવે; તેમ જ પ્રલેભનો વખતે પણ નિર્લેપતા–આ બધા શુદ્ધિપ્રયોગોનાં અદ્ભુત પરિણામો છે.” - શ્રી. બળવંતભાઈ : “સામુદાયિક હિંસા કેવી રીતે ભડકે છે એ તો મેં જોયું છે. સાધુઓ આગળ આવીને તેને ઠારે એ જોવાની મારી તીવ્ર ઇચ્છા છે.” પૂ. દંડી સ્વામી : “ભાલનળકાંઠા પ્રયોગોમાં સંતબાલજી અને પછી નેમિમુનિ આગળ આવ્યા તેમ જૈન સાધુઓએ સહુથી પ્રથમ આ પ્રયોગોમાં પણ આગળ આવવું જોઈએ. પૂ. નેમિમુનિ : “જરૂર આગળ આવશે. પણ તે ક્રાંતિપ્રિય સાધુઓ સાથે સુસંસ્થાનું તેમ જ જનતાના સંગઠનનું બળ અને બધા ક્ષેત્રની સુસંસ્થાને અનુબંધ હવે જોઈએ; નહીંતર એકલ દોકલ હોમાઈ જાય અને કાંઈ પણ અર્થ ન સરે.” શ્રી. માટલિયા : “પરદેશમાં પણ અનુબંધ જોડાવાની શક્યતા ઊભી થઈ છે. કેટલાક શાંતિવાદીઓએ અપીલ કરી છે. યુનેસ્કોની શક્તિ વધે અને વિશ્વવ્યાપી આંદોલન થાય તેવું લાગે છે. આંતરરાષ્ટ્રીય શાંતિસેના ઘણે પ્રભાવ પાડી શકે. ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ આ દિશામાં પહેલ કરે તો તેઓ પિતાની ઉપયોગિતા ઘણુ સક્રિય રીતે સિદ્ધ કરી શકશે અને સામુદાયિક અહિંસાના પ્રાગ વડે અહિંસક સમાજનું નિર્માણ કરી શકશે. તા. ૧૮-૮-૧૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ [૬] સામુદાયિક અહિંસા – પ્રયોગના મુદ્દાઓ કેઈપણ કાર્ય કરતી વખતે તેની સંપૂર્ણ વિચાર ન થાય; તેની ભૂમિકા અને તેના મુદ્દાઓ ન વિચારવામાં આવે છે તેમાં પાછા પડવાનું થાય. એટલે જ અહિંસાના પ્રયોગ અંગે અનુબંધ વિચારને અપનાવવાનું કહેવામાં આવે છે. રાજ્ય સંસ્થા, લોકસંસ્થા, લોકસેવકસંસ્થા* અને સાધુસંસ્થાને વિચાર નહીં કરીએ તે પ્રયોગ એકાંગી બનશે અને તે કાયમની અસર નહીં ઉપજાવે. ચારે બાજુ વ્યવસ્થિત કામ નહીં થાય તે ક્યાંક હિસા આગળ મચક મૂકવી પડશે કે આદર્શ—સિદ્ધાંતને પડતા મૂકીને કામ કરવું પડશે. ૧૯૫૬ માં શાંતિ-ટુકડીને જે પ્રયોગ અમદાવાદમાં સફળ થયો હતો તે જ પ્રયોગ ૧૮૫૮ માં અધૂરો રહ્યો તેના કારણે બધાને વેઠવું પડ્યું. એવી જ રીતે કેરોસ જેવી બિનકામી સંસ્થાને કેરલમાં મુસ્લિમ લીગ સાથે હાથ મેળવવા પડ્યા. આવી પરિસ્થિતિ ન ઊભી થાય, તે અહિંસક પ્રયાગનો હેતુ હેવો જોઈએ. ઘણું લોકે માત્ર ટીકા કરવા લાગી જાય છે. પણ અમૂક વ્યક્તિ કે સંસ્થા માટે એવી લાચારી આવવી કે સિદ્ધાંતને તિલાંજલિ આપવી પડે તે તે બધાની શરમ ગણાવી જોઈએ. આપણે સામુદાયિક અહિંસાના પ્રયોગે સમસ્ત વિશ્વમાં કરવાના છે. એટલે તે દષ્ટિએ તેના મુદ્દાઓ નીચે મુજબ મૂકું છું – (૧) રાજ્ય સિવાયની જે બેફામ ઉપદ્રવકારક શક્તિ છે તેને અટકાવવી જોઈએ. આવી શક્તિને ગામડામાં દાંડાઈ અને શહેરમાં ગુંડાગીરી કહેવાય છે. તે ગામડામાં ૨જા પેદા કરે છે અને શહેરમાં હુલ્લડ – તેફાને કરાવે છે. અને આખા દેશમાં ભાંગફોડ ચાલુ રખાવે છે. રાજ્યના નિયંત્રણ વગરની જે કંઈ આ પ્રવૃત્તિઓ છે, તે દાંડાઈ છે. સામાદ, નાઝીવાદ કે કામવાદ આવા પ્રકારના છે. પોલિસને કદાચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ એવી ગુંડાગિરીને દબાવવા માટે હિંસા વાપરવી પડતી હશે. પણ આ તો તે નિર્દોષ – લેકોના જાન-માલને નુકશાન પહોંચાડે છે. મુંબઈ, મદ્રાસ, અમદાવાદ વગેરે સ્થળે આ લેકેના, શાંતિ – સરઘસના નામે જે જેહકમી ચાલે છે તે ભયાનક છે. એટલે જ વિનાબાજીને કહેવું પડ્યું કે પ્રજાના પત્થરમારા કરતાં પોલિસની ગેળી અહિંસાની વધારે નજીક છે. અહીં એક બીજી બાજુ પણ વિચારવાની છે. આઝાદીની લડત વખતે લેકેએ પાટા ઉખેડવા વગેરેનાં કાર્યો કર્યાં – શું તે વ્યાજબી છે? આ અંગે આપણે જોઈ ગયા છીએ કે ગુલામી કરતાં તે એ ઉચિત છે પણ આવાં કાર્યો માટે દરેકને શાષવું ન પડે તે માટે મુખ્ય માણસે એકરાર કરી તેની જે સજા થાય તે ભોગવી લેવી જોઈએ. જે આવા પ્રકારનાં તોફાને અને હુલ્લડોને ગુપ્ત રાખવામાં આવે તો તેમાંથી કાયમી અનર્થની પરંપરા ચાલે છે. રાજ્યસત્તાની સામે થવું સમજાય છે પણ તે માટે દગો કરવો, જૂઠાણું કરવાં, તે બરાબર નથી. તેફાનેને વેગ ન મળવો જોઈએ. દાંડાઈ ભલે થાડા માણસે કરતાં હોય છે પણ તેમની સાંકળ હોય છે. એટલે એમનાં જૂઠાણાં અને તેફાનેને અટકાવવાં જોઈએ. અટકાવવાની પ્રક્રિયા શરૂ કરીએ એટલે અનુબંધ વિચારનો ખ્યાલ તરત આવે; સાથે જ કોગ્રેસને પણ વિચાર આવે. અનિચ્છનીય પ્રવૃત્તિઓને ક્યા ક્યા પક્ષે ટેકો આપે છે તે ઊંડાણથી વિચારતાં જણાઈ આવશે. રાજાજી સ્વતંત્ર પક્ષનું ઉદ્ધાટન કરે અને પ્રકાશને જવું પડે તેનું કારણ શું ? સ્વતંત્ર પક્ષને ભૂતપૂર્વ રાજાઓને ટકે અને સમાજવાદી વિચારસરણી સાથે કયાં મેળ ખાય છે? ભાષાના પ્રશ્ન અંગે પંજાબી સુબા માટે ઉપવાસ થાય, પછી લોકો ભેગા થાય, પિલિસ અટકાવે તો તેફાન કરે. ત્યાં અશોક મહેતા અને ગરે જેવા જઇને ભળે તે શું સૂચવે સદ્ધાંત વગરની પાર્ટીઓના આવા શંભુમેળાથી અયોગ્ય અને દાંડ. તને રસ્તો મોકળો થઈ જાય છે. એટલે જેમ આ દાંડાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ કરતાં તરવે અને શાને માન કરવા પડશે, તેમ આવાં પક્ષોને પણ મ્યાન કરવા પડશે. માત્ર સરકારની ટીકા કર્યા કરીએ અને આવા તોને થ્થાં ફરવાં દઈએ તો હિંસાને વેગ મળી જશે. એવા પક્ષેથી દૂર રહેવું પડશે, જે આવા તોફાની તત્વોને હાથા બનાવીને ફરતા હેય. સરકાર ઉપર ગોળીબાર–લાઠીમાર કરવાની ફરજ ન આવી પડે તે માટે આવાં પક્ષોને પણ ખ્યાન કરવા પડશે. આજે રાજકીય પક્ષોને ટેકે પામી દાંડતો એટલું બધું જોર કરીને બેઠા છે કે ગામડામાં તમે ના વિચાર કે કાર્યક્રમ મૂકે તે તરત તેઓ આડા આવે છે. એ લોકો સામ્યવાદી ભાંગફેડ નીતિને જ આગળ લાવે છે. એટલે દાંડાઈજેમ સામ્યવાદ પણ ન પાંગરે એ જોવું રહ્યું. એવું જ કોમવાદનું છે. ગાંધીજીની પ્રાર્થનામાં જવાના બહાને તેમને ગોળીબાર કરીને એના એક પ્રતિનિધિએ મારી નાખ્યા. આ માટે પણ એક સંરક્ષણ-શાંતિ–દળ ઊભું કરવું જોઈએ. દાંડાઈ, રંજાડ કે ઉપદ્રવ કોઈપણ નામે નિયંત્રણમાં રહેવાં જોઈએ. આવાં તો રાજ્ય શકિતથી બળવાન થાય એમાં રાજ્ય સાથે પ્રજાને પણ વધારે શોષવાનું રહે છે. (૨) બીજે મુદ્દો એ છે કે રાજ્યને શસ્ત્રો કેમ ઓછાં વાપરવાં પડે. તેની હિંસા ઓછી કેમ થાય તેવા પ્રયત્ન કરવા જાઈએ. એ માટે પ્રજાએ જાતે જ તૈયાર થવું જોઈએ. પોલિસ પહેચે તે પહેલાં જે અહિંસક દળ પહોંચી જાય તે દંડ અટકી જાય. એ માટે લેકેએ હથિયાર પકડવાની જરૂર નથી પણ પિતાની નૈતિક શકિત જગાડવાની જરૂર છે. અહિંસાની દિશામાં રાજ્ય ત્યારે આગળ વધી શકે જ્યારે પ્રજા એની અવેજીનું કામ ઉપાડી લે. એકવાર પાકિસ્તાનની સરહદમાંથી કચછની સરહદે ઢોરચોરી ખૂબ થતી. લશ્કરની ચુકી છતાં આ કાર્ય ઘટતું નહીં. એટલે એક કાર્યકરે ખડીર-ખાબડીના વિસ્તારમાં ખેડૂત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ મંડળ સ્થાપ્યું. પરિસ્થિતિ એવી હતી કે અહીં રહેનાર અને પાકિસ્તાનમાં રહેનાર બધા સગાસંબંધીઓ હતા. અહીંના લોકોએ નકકી કર્યું કે અમે તમારાં ઢેર અહીં સંઘરશું નહીં તે છતાં એક માણસ કેટલાંક ઠેર ચોરી લાવ્યા. એટલે અહીંના લોકોએ પકડયો, તેનાં ઢોર બાંધી લીધાં. તેને સમજાવ્યું કે “અહીંના ઢોર ત્યાં ચોરી જાય છે ત્યાંના ઢોર અહીં આવે તે ઘણું ખરાબ કહેવાય. અમારે તને પિલિસમાં નથી આપ પણ આ કામ અટકાવવું છે.” પેલે માણસ સમજી ગયો. લેકેનાં સંગઠને જેટલાં વધારે બળવાન થઈને રાજ્ય પાસેથી શિક્ષણ, સંરક્ષણ, આરોગ્ય વ. પ્રશ્નો ઉપાડી લે તો સરકારનું ઘણું કામ ઓછું થઈ જાય. એ વ્યવસ્થા સુચારૂ ચાલે અને લેકમાનસ જાગૃત હોય તે ઘરઆંગણેના પ્રશ્નો તેઓ જ પતાવે અને પોલિસને હિંસા કરવાને ઓછો વખત આવે. પણ, થોડી ઘણું શ કે સૈન્ય તો રાખવું જ પડે; કારણ કે જ્યારે આખા વિશ્વમાં જાસુસી ચાલતી હેય ચીન, રશિયા, પાકિસ્તાન અમેરિકા વગેરે જાસુસી કરે ત્યારે ભારત કહે કે અમારે કંઈ કરવું નથી તે રાજ્યને કદિ ભારે હાનિ થવાનો સંભવ રહે છે. (૩) શસ્ત્રો ઓછાં રખાવવા માટે એક પ્રયત્ન બીજે પણ થવે. ઘટે. તે એ કે વિશ્વના દરેક દેશને યુનોમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ. જેમ ઘર આંગણે અહિંસાના પ્રચાર માટે કેગ્રેસને સશકત બનાવવી જરૂરી છે તેમ વિશ્વના પ્રશ્નો અંગે “યુનેને સક્રિય બનાવવું જોઈએ, એટલે જ ચીનને યુનમાં લાવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે તેથી કંઈક નિયંત્રણ તે રહેશે જ! ત્યાં કંઈને કંઈ જવાબ તે આપ પડે ને? માણસ એકલો ગમે તેમ બોલે પણ, પાંચ માણસની રુબરુ બોલાવે તે તેને શેહશરમ આવશે. એટલે શસ્ત્ર-સંન્યાસ માટે વિશ્વવ્યાપી અલન ઊભું કરવું જોઈએ-તે માટે યુનેને તૈયાર કરવું જોઈએ. એ રીતે સમાજને અહિંસાની દિશામાં આગળ વધારવે પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૩ (૪) શસ્ત્ર-સંન્યાસની સાથે અણુબમ અને તેને પ્રયોગો ઉપર પ્રતિબંધ મૂકી જોઈએ. આજે રશિયા અને અમેરિકા બન્નેને એક બીજા ઉપર વિશ્વાસ નથી અને વાત ગુંચવાય છે તેમજ છુપા પ્રયોગો ચાલ્યા કરે છે. આજે અઢાર દેશો પાસે અણુબો છે-પછી એની વિનાશક શકિતના પ્રયોગો કરતાં; લેકોની સર્જનાત્મક શક્તિમાં તેને ઉપયોગ થાય તે કેટલું શોષણ અટકી જાય અને જગત શાંતિથી રહી શકે. એમ ન થાય તો જગતમાં તેફાને, હુલ્લડો ન અટકે તો માર્શલ લે થાય, લશ્કરી રાજ્ય આવે અને અહિંસાની વાત એ કેરે રહી જાય. એ માટે વિશ્વનું પણ અહિંસક દિશામાં ઘડતર થવું જરૂરી છે. તે માટે પ્રારંભ તે વ્યકિતગત અહિંસામાં લેકો આગળ વધે તેમાં રહેલ છે. આપણે આ મુદ્દાઓના સંદર્ભમાં થોડુંક વધારે વિચારીશું. સર્વ પ્રથમ આપણે રાજ્યને અહિંસક બનાવવું છે તે જે જે વાદો કે રાજકીય પક્ષો તોફાન મચાવે છે; કાનૂનભંગની પ્રક્રિયા ઊભી કરે છે તેને ઝીણવટથી વિચાર કરવો પડશે અને એવા રાજનીતિક પક્ષોને મ્યાન કરવાં પડશે. એ માટે ઘણીવાર થોડી હિંસા ક્ષમ્ય ગણાય પણ શ્રેષ્ઠ માર્ગ રૂપે તે બલિદાન. શુહિપ્રયોગને વધારેને વધારે પ્રચાર કરવો પડશે. મનુબેનની છેડતી ગુંડાએ કરી અને તેણે ચંપલ મારી; બાપુએ તેને કહ્યું કે ઠીક કર્યું એ જ તારે માટે તે વખતે અહિંસક રસ્તો હતે. પણ બલિદાનને રસ્તો એથીયે શ્રેષ્ઠ છે. બાળકામાં તોફાનીઓએ એક ભાઈની ટોપી ઉપાડી લીધી. તે ભાઈ રસ્તા વચ્ચે જ બેસી ગયા અને ઉપવાસ ઉપર ઊતરીને પ્રાર્થના કરવા લાગ્યા. લેકમાં ખળભળાટ થયો અને તરત તેમની ટોપી પાછી મળી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૮માં અમદાવાદમાં તોફાનો થયાં. ત્યારે કુરેશી ભાઈએ આઠ ઉપવાસ કર્યા. લોકો આવ્યા–તેકાનવાળા પણ આવ્યા અને મામલો શાંત થયો. આમ જે કરવામાં આવે તો અહિંસાની સામાજિક પ્રતિષ્ઠા વધતી જાય. હમણાં રૂઈયા કેલેજમાં ગયા હતા. ત્યાં વિદ્યાર્થીઓને લકરની તાલિમ અપાતી હતી. તે એટલા માટે કે તેને વખતે ઉપયોગી થાય. આને આડકતરા અર્થ સામુદાયિક હિંસાનું પ્રશિક્ષણ થયું! લેકમાં આવા પ્રસંગ માટે સામુદાયિક અહિંસાની તાલીમ મળે તે જ શાંતિથી પતાવટ થાય. કારણ કે, હિંસા હિંસાને અટકાવી શકતી નથી. એક જગ્યાએ ખૂન થયું. સામે બીજાનું ખૂન થયું. ખુન્નસ વધતું ચાલ્યું. એટલે ત્યાંના એક સાધુ-પુરૂષે ઉપવાસ આદર્યા. ગામવાળાઓએ પૂછયું કે બાપજી શું કામ? બાપજી કંઈ ન બોલ્યા. પણ. ગામવાળા સમજી ગયા. દરમ્યાન આ પ્રશ્ન ખેડૂત–મંડળ પાસે આવ્યો અને બન્ને પક્ષકારોને સમાધાન થઈ ગયું. એક માણસ તલવાર લઈને ફરતો હતે. તેની જમીન લીંબડી રાજ્ય ખાલસા કરી હતી અને એક ખેડૂતને વહેંચી આપી હતી. હવે તે પેલા ખેડૂત પાસે ગયો અને તેને કહ્યું કે કાં તો મને રોટલો આપ, કાં જમીન આપ; નહીંતર હું તારું ખૂન કરી નાખીશ !” હવે શું કરવું. સરકાર કાયદેસર થાય તે કરી શકે. ત્યાંસુધી તે પેલો કંઇકને કંઈક કરી બેસે. ખેડૂતે ભા. ન. પ્રયોગના એક કાર્યકરને વાત કરી. તેણે પેલાને સમજાવીને કહ્યું કે પહેલા હથિયાર હેઠાં મૂક, પછી વાટાઘાટ થાય. તેણે તલવાર હેઠી મૂકી અને બન્ને પક્ષને સમજાવતાં હિંસા થતાં અટકી. આમ વ્યક્તિ પાસે તો શસ્ત્ર ન જ રહે; પણ રાજ્યને ઓછાં વાપરવાં પડે તે માટે ઘટતું કરવું જોઈએ. એ માટે સામાજિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા સાફ કરવી જોઇએ અને શુદ્ધ ન્યાયની જાળવણી કરવી જોઈએ. સમાજને રોજગારી મળે અને ન્યાયપૂર્વકની સલામતી મળે, એ ખાસ જેવું જોઈએ. બધી બાબતમાં એક જાતની સતત કાળજી રાખવી જોઈએ કે દેગાઈને ટકે ન મળી જાય. દગાઈ કરનાર જાણે છે કે પોદળો પડશે તે ચપટી ધૂળ લઈને આવશે જ. એટલે ચેડું તે મળશે જ ! આ તત્ત્વ એટલું બધું વ્યાપેલું છે કે ગોરે, ડગે, જેશી, અશક મહેતા, જયપ્રકાશ વગેરે સારી નિષ્ઠાવાળા નેતાઓ; વ્યક્તિ તરીકે સારા હોવા છતાં–આવા અનિષ્ટને ટકે આપી દે છે. તેની પાછળ સત્તા લાલસા જ કારણભૂત રહે છે. તો આ બધું દૂર કરવા માટે સામુદાયિક અહિંસાના પ્રયોગો કરવાના છે. ચર્ચા-વિચારણ શ્રી. માટલિયાએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “આર્થિક, સામાજિક, નૈતિક, શૈક્ષણિક અને રાજકીય-આ બધાંય ક્ષેત્રમાંથી અનિષ્ટોને દૂર કરાવવા સમાજ દ્વારા આવા પ્રયોગો સંસ્થાકીય સંગઠન રૂપે કરવા-કરાવવા પડશે. ગાંધીજીએ એક ચીલે તે પાડયો જ છે. તેમણે બ્રિટિશરો સામે અહિંસક પ્રતિકાર પણ કર્યો અને મદદ પણ કરી. | સર્વ પ્રથમ (૧) સમજાવટનો માર્ગ છે; પણ તેમાં (૧) જનતાની ધીરજ ન ખૂટે તે જોવું જોઈશે. (૨) સમજાવટથી ન સુધરે ત્યાં જાહેરાત કરવી પડશે. આમાં સામાની નિંદાને ભાવ રહે છે પણ જાગૃત રહીને તે કામ કરવું રહ્યું; નહીં તે એવી વ્યક્તિ કે સંસ્થા સમાજમાં ભ્રમ ઊભો કરીને પ્રતિષ્ઠા જાળવી રાખી અનર્થ વધારે છે. તેથી સારા માણસોમાંથી સમાજની શ્રદ્ધા ડગવાને પણ ભય રહે છે. એટલે જેમ મિઠાઈ બનાવનાર ચાસણી તપાસે છે તેમ દરેક સમયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ સમાજની નાડ જોતાં જોતાં તપાસણી કરતા રહેવી પડશે; નહીં તે ચાસણી ચીવડ બની જતાં, સમાયેલું ઘી પણ પાછું બહાર નીકળી જાય, તેમ સમાજની અંદર પચેલાં સદ્દગુણે પણ બહાર નીકળી જવાને ભય ઊભો થાય છે. તેમ ઘણીવાર જાહેરાત પછી વ્યકિત કે સંસ્થા નઠેર બને. મોટા ભાગે રાષ્ટ્રીય સંસ્થા કે સંસ્થાના અગ્રગણ્ય ગણાતાં માણસો આવું કરવાના. બ્રિટિશ લેક સામે સામાજિક દબાણ જાહેરાતના કારણે આવવા માંડ્યું કે તંત્ર કઠેર બનવા લાગ્યું. એવા સમયે ત્રીજું પગલું (૩) અસહકારનું આવીને ઉભું રહેવું જોઈએ. જેમકે બાપુજી બ્રિટિશ દરબારી મેળાવડામાં ન ગયા. તેમને મળનારે ચાંદ પાછો મોકલાવ્યો. ટાગોરે પણ “માનપત્ર” પાછું મે કહ્યું. આથી પણ ન સરે તે ચેકું પગલું (૪) બહિષ્કારનું આવે છે. પરદેશી માલનો બહિષ્કાર આને લીધે આવી પડે. જેના ઉપર બ્રિટન મુસ્તાક હતું તે પાયો તૂટી પડ્યો. આમ અનિષ્ટોને પાયો તૂટી પડવો જોઈએ. આ પછી (૫) પ્રતિકાર આવીને રહે છે. અહિંસક પ્રતિકારમાં પિતાની જાત ઉપર કાયાકલેશથી માંડીને સામુદાયિક તપ આવે છે. ગાંધીજીએ આ રીતે જાતથી માંડીને સમુદાય આખાને ઉપવાસ કરવાની હાકલ કરી હતી. તે છતાં પણ ન થાય તે (૬) આત્મસમર્પણ કરવું જોઈએ. બાપુએ ઝેકોસ્લોવેકિયાને કહ્યું હતું કે આક્રમણને મુકાબલો હથિયારથી કરશે તે તેને હું અહિંસા લેખીશ. પણ જો જાતને હેમશો તે અહિંસાને ઉમદા પાઠ જગતને મળશે. જ્યાં તન ન પહેચી શકે ત્યાં પ્રાણપણ તે પહોંચી જ શકે છે. સન ૧૮૫૮ માં કેટલાકે ટીકા કરી : “આ વખતે અમદાવાદ જઈ માવાનું મૂકી માત્ર એક બાજુ ઉપવાસ કરવા તે કેવું?” પણ, આપણે કલકત્તા ખાતે જોયું કે સુહરાવર્દીના પ્રયોગે સફળ ન થતા; બાપુએ જેમ ત્યાં આમરણાંત ઉપવાસ કરેલા તેમ દિલ્હીમાં પણ કર્યા હતા. બાપુ વિશ્વવ્યાપી વ્યકિત હેઈને તેમનાં શરત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ અનરને આખા જગતના પ્રાણને જાગૃત કરતાં, તે છતાં તેઓ સાથી અને કાંગ્રેસને સાથે લઈ લેતા. તે ઉપરાંત અહીં ખૂબ જાગૃતિની જરૂર છે. આંધ માટે રામુલુના ઉપવાસએ અને તેના મરણે લોકોમાં હિંસા પ્રગટાવી હતી. તેમના ઉપવાસે શુદ્ધ છતાં ઉદ્દેશ્ય સાંકડે હતો. તેના પરિણામે પ્રત્યાઘાતો આજે જોવા મળે છે. માસ્તર તારાસિંગના ઉપવાસ, નાગાપ્રદેશના તોફાન આવી જાગૃતિના અભાવનાં પરિણામ છે. સભાગે બા. ન. કાંઠા વગેરે પ્રદેશમાં ગામડાંને (રચનાત્મક કાર્યકરની સંસ્થા) પ્રાયગિક સંધ તેમ જ અહીંના શહેરમાં વિશાળ હેતુએ વિધવાત્સલ્ય પ્રાયોગિક સંધ રચાઈ ગયો છે. તેણે અત્યાર સુધી અનેક પ્રશ્નોમાં પૂ. મહારાજશ્રીની દેરવણીથી, નાની ઉંમર છતાં, માર્ગદર્શક ઠરાવો-ગે અને કાર્યોથી માર્ગદર્શન મળ્યું છે. ઉપરનાં (૧) સમજાવટ-વાટાઘાટ,(ર) જાહેરાત.(૩) અસહકાર, (૪) બહિષ્કાર, (૫) પ્રતિકાર અને (૬) આત્મ સમર્પણ એ છએ પગલાં ભરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. - શ્રી દેવજીભાઈ: “ કચ્છ પ્રાયોગિક સંઘની નૈતિક દોરવણી તળે સામુદાયિક અહિંસાના પગ ભચાઉ ખેડૂત મંડળે કર્યા છે. તેમાં પણ કરમરિયા ગામમાં સુમરા અને સામેના આગેવાની તાણીતાણમાં ગામને થતી હેરાનગતિમાંથી ગામને બચાવવું અને પક્ષોનું સમાધાન કરવું; એ તેની સફળતા ગણી શકાય. તેથી સામાન્ય અને દબાયેલી પ્રજા પણ જાગૃત થઈ તાજી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિકાસ અધિકારી વગેરે અમલદારોએ તેથી જ ખેડૂત મંડળની સહાય માંગી હતી.” શ્રી. પૂજાભાઈ: “ગામડાંઓમાં વાડાબંધી અને દાંડ જૂથનું જોર હોય છે. ગ્રામ પ્રજાની એકતા અને સહૃદય માણસે આગળ ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ આવે છે તે જૂથે પોતે પાપણું લઈ, ચેરીઓ પોતે જ કરાવે છે. એટલે નીચલા થરોથી સાચા ન્યાયનું અને એકતાનું કામ વિશાળ દષ્ટિથી શરૂ થવું જોઈએ. તે શિક્ષક, અમલદાર, દાંડ અને મૂડીવાદી વગેરે બધા સીધા થશે.” શ્રી. બળવંતભાઈ : “માટલિયાએ ગયા વખતે લાંચ અને દાંડ તો સામે જે બે કાર્યક્રમ મૂકેલા તેનાથી ઘણું કામ થઈ જાય. કેગ્રેસનું સ્વેચ્છાએ ગામડાંઓએ રાજકીય માતૃત્વ સ્વીકાર્યું છે, એટલે કે ગ્રેસી આવરણ લાંબે વખત આ કામમાં આવું નહીં આવે.” પૂ. મુનિશ્રી સંતબાલજી : “આપણે સાત સપ્તાહ વીતાવ્યાં. હજુ દશેક થશે. ત્યાં લગી કાર્યક્રમો નિશ્ચિત નહીં થાય. આ૫ણે સમગ્ર જગતનાં પ્રશ્નોમાં કયા અગત્યના છે? આજે રાજકીય પક્ષો રૂપી અનિષ્ટોને દૂર શી રીતે કરવો પડશે વગેરે પ્રથમ વિચારવું પડશે. સામેથી આવી પડેલ કાઈ પ્રશ્નને નહીં છોડાય; પણ સામેથી લેવાને પ્રશ્ન હોય તે લાંબું અને ઊંડું વિચારવું પડશે. (તા. ૨૫--૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ [૭] વ્યક્તિગત અહિંસા અને સામુદાયિક અહિંસા સામુદાયિક અહિંસાના પ્રયોગ અંગે લેકમાં જોઈએ તેવો ઉત્સાહ ઘણીવાર દેખાતો નથી. અહિંસામાં સૌ માને છે. શાંતિની પણ વાત કરે છે પણ તે બધું વ્યક્તિગત થઈ શકે, એવું બધા માને છે અને સામુદાયિક અહિંસા પાળી શકાતી નથી એમ કહીને એ પ્રશ્ન ઉપર મંદતા નાખવામાં આવે છે. જે અહિંસા વ્યક્તિગત પાળવાની હેત તે સાધુસંસ્થાની જરૂર ન હતી. પણ વ્યક્તિગત અહિંસાનું આચરણ જે વ્યક્તિના જીવનને ઉન્નત કરી શકે તે સમૂહગત અહિંસા સમૂહને ઉન્નત કરી શકે! એ રીતે વ્યક્તિગત અહિંસાનો વિચાર સમૂહગત થયો અને વ્યક્તિગત અહિંસાને સામુદાયિક રૂ૫ શી રીતે આપવું? વ્યક્તિગત અને સામુદાયિક અહિંસાને તાળો મેળવવો શી રીતે! એમાંથી સાધુસંસ્થાની ઉપયોગિતા આવી ને ઊભી રહે છે. આ સંસાર કદિ સુધરવાને નથી. સંસાર અનાદિ-અનંત છે. પણ એક વાત યાદ રાખવાની છે કે આ સંસાર ભલે શુદ્ધ ન થાય પણ તેમાં પ્રતિષ્ઠા તે સદગુણોની જ હોવી જોઈએ. નહીંતર વ્યક્તિગત અહિસા પણ, સામુદાયિક અહિંસા ઉપર આખર્મીચામણા કરવાથી ઢીલી પડી જાય છે. જેને અહિંસામાં આગળ હેવાના કારણે તેમના ધાર્મિક પર્વ પર્યુષણનું ઘણું મહત્ત્વ છે. આજે જેવા જશું તે ગામડાંથી લઈને શહેરમાં, આ દિવસમાં ફંડફાળા થશે. તે વખતે વિચારાશે કે સામુદાયિક અહિંસાનું પહેલું પગલું છે? તે કસાઈખાનાં–ખાટકીવાડા કેમ બંધ થાય તે માટે ગતિ વિધિ થશે. બીજી વાત રૂપે આ શરીરને ઓછામાં એવું નાનું ગૌણ કેમ કરવું તેવી તાલીમ લેવી કે ઓછામાં ઓછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ વસ્તુથી કેમ ચલાવાય? ત્રીજો મધ્યમ માર્ગ એ છે કે ઓછી ચીજોથી ચલાવવું. આયંબિલ કરવાં, ઉદરી કરવી કે એવો ખોરાક લે જેમાં સ્થળ હિંસા ઓછામાં ઓછી હોય તે નિમિત્તે કંદમૂળ લીલોતરીને ત્યામ કરે. કેટલાક તે ઘણું ઓછી ચીજે (પદાર્થો) વડે ચલાવે. આ બધું જે કે વ્યકિતગત થાય છે તે છતાં સામુદાયિક અહિંસા સૌને ગમે છે. એટલે જ સહુ સમુદાયમાં ભેગા થાય છે. ત્યાં ફાળો એકત્ર કરે છે. અહિંસાને વિચાર કરે છે. જોવા જઈએ તો આ પણ સામુદાયિક અહિંસાને પ્રયોગ છે; પણ તે એક નાના સરખા વર્તુળને બની જાય છે. તેની ઈતર સમાજ ઉપર જે છાપ પડવી જોઈએ તે પડતી નથી. તેની પાછળ યોગ્ય અનુબંધ અન્ય સંસ્થાને ન હોઈને તે સાંકડી પ્રવૃત્તિ રૂપે જ રહી જવા પામે છે. ઘણીવાર એના કારણે લેકામાં ઊંધો પ્રચાર પણ થાય છે. એક બાજુ જૈને લીલોતરી તજે કે બીજા ધર્મના લેકે સમજે કે હવે શાક સસ્તું મળશે. તેઓ બમણું ખરીદતા-ખાતા થાય છે. ગામડાંમાં પર્યુષણના દિવસમાં નહાવા-ધવાનું જેને બંધ રાખે છે. ત્યારે ઈતર પ્રજા ઘરને કચરો સાફ કરવા માટે બહાર કાઢે છે. વાઘરી-કોળી વગેરે કેટલીક કોમો ઘેટાં-બકરાં લઈને જૈનેની પોળમાંથી નીકળે. જેને પૂછે ! “ ક્યાં જાવ છો?” તે કહે કે “શું કરીએ ? ખાવાનું નથી એટલે કસાઈને ત્યાં વેચવા જઈએ છીએ!” જેને દયા ખાઈને પૈસા આપી તેને છોડાવે છે. પણ, તેઓ બીજી પળમાં જઈને એજ કામ કરે છે. આમ એ પણ વ્યવસ્થિત ધ બની જાય છે. એટલે જે વ્યકિતગત અને સામુદાયિક અહિંસાની સમતુલા ન જળવાય તે આમ જ બને. પછેડી નાની હોય તો એક બાજુ ઓઢો તે બીજે ઉઘાડી થાય, એટલે કે માત્ર વ્યકિતગત કામ કરો તો સામાજિક છું થાય. આજની આવી પરિસ્થિતિનું કારણ એક જ છે કે આપણે એકલપેટા થતા જઈ રહ્યા છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ મને યાદ છે કે અગાઉ ગામડાંમાં પર્યુષણ આવે એટલે જૈનજૈન દરેકને આનંદ થાય, બધા ભેગા મળીને અનુભવે કે જેનાં પર્યુષણ આવે છે. બધા દિવસે અહિંસા ન પાળી શકાય પણ આ દિવસે તે પાળવી જ જોઈએ. ખાટકીઓ પિતાને ધંધો બંધ કરે; માછીમારો માછી ન પકડે અને બધા માંસાહારથી દૂર રહે. તે વખતે મોટા લોકો વિચાર કરે કે ખાટકી, માછીમાર જેવા ધંધો બંધ કરે ત્યારે તેને પેટા ધંધે આપવો અથવા તેની આજીવિકાની ચિંતા કરવી એ આપણું પવિત્ર ફરજ છે. તેઓ એમને અનાજ વગેરે પહોંચતું કરે. આ બધા વિચાર ગામનું મહાજન કરે તેમાં માત્ર વાણિયા નહીં, પણ અહિંસા અંગે વિચાર કરનાર આ જન સમુદાય આવી જાય. આજે સ્થિતિ જુદી છે એક બાજુ અહિંસાને વિચાર થાય છે; ત્યારે બીજી બાજુ શેષણ રૂપે, વ્યાજ રૂપે અને અન્યાય-અનીતિ રૂપે થતી હિંસાનો વિચાર તજી દેવાય છે. એટલે તાળો મળતું નથી, માટે બહુ બહુ વિચાર કરીને આગળ વધવાનું છે. બોરડીમાં એક ટાંગાવાળાને બની ગયેલ પ્રસંગ છે. પયુર્ષણના દિવસે હતા. તેણે શેઠ પાસે બસો રૂપિયા વ્યાજે લીધા કે જેથી ટાગે રીપેર કરાવીને ચલાવી શકાય. પણ ટાંગાની આવક કરતાં વ્યાજની જાવક વધી ગઈ, પરિણામ એ આવ્યું કે ટાંગાવાળાને વિચાર કરવો પડ કે ધંધો ચાલતો નથી. ટાંગામાંથી વ્યાજ અને ખાવાનું પણ મળતું નથી. તેણે શેઠ પાસે જઈને વિનંતિ કરી કે હું તમારા રૂપિયા આપવાને છું પણ હમણું મારા પર દયા રાખજે. પણ શેઠે કહ્યું લેવડદેવડમાં દયા શેની? દયા તે ધર્મસ્થાનકમાં થાય છે ! જે રૂપિયા આ મહિનામાં નહિ આયા તે તારું ઘર લીલામ કરાવી દઈશ.” ટાંગાવાળાએ શેઠને બહુ વિનવ્યા અને દવા કરવાનું કહ્યું પણ શેઠ એકના બે ન થયા. છેવટે તેણે એક ખાટકી સાથે ભાગ રાખવાનો વિચાર કર્યો. તે શેઠ પાસે ગયા અને કહ્યું. સો રૂપિયા આપે હું કસાઈના ધંધાની ભાગીદારીમાં કામ કરીશ, ટાંગે પણ ચલાવીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ શેઠ વિચાર કરે છે કે “ખાટકી ખાના તે ચાલશે જ મારા એકલાથી બંધ થવાના નથી. કરશે તે ભરશે! એટલે કહે છે કે ” લઇ જાપણ રોજનો એક રૂપિયો નવાં વ્યાજ તરીકે અને જુનું વ્યાજ તે ચાલુ જ ! તેમની પત્નીએ આ વાત સાંભળીને કહ્યું: “આજે પર્યુષણના દિવસે છે. હું રોજ ધર્મકરણ કરૂં છું. જીવ માત્રની માફી માગું છું અને તમે તે હિંસાને સીધે ટકે આપી રહ્યા છે ! શેઠે કહ્યું; “એ તે ધંધાની વાત છે.” “પણ, તમારે ઊંડે વિચાર તે કરવો જોઈએ ને?” શેઠાણીએ કહ્યું કે પેલા રૂપિયા ન આપવા જોઈએ પણ શેઠ માન્યા નહીં એટલે શેઠાણીએ કહ્યું “તમે નહીં માને તે હું મારા ઉપવાસ ચાલુ રાખીશ. શેઠમાં જૈન સંસ્કાર તે હતા જ તેણે કહ્યું : “તે શું કરું” શેઠાણું કહેઃ “જૂનું વ્યાજ માફ કરે, નવા સે રૂપિયા આપે અને વ્યાજ ઓછું કરો સાથે કહો કે પેલે ખાટકીને બંધ ન કરે!” પેલે ખુશ થઈ ગયો. તેણે કહ્યું: “મારે શા માટે હવે ખાટકીને ધંધે કરે પડે?” તે સારા કામે લાગી ગયે. આમ જગતમાં અમૂકે ઝીણવટથી વિચારવું પડશે. જગતમાં ભલે હિંસા ચાલતી રહે આપણે વળી કયાં ડૂચા દેવા જશું–આપણે તે આપણું સંભાળવું. આ દષ્ટિ ખોટી છે. સ્વાર્થ દષ્ટિ છે. જૈન શ્રાવક માટે પંદર કર્માદાન કહીને તેવા ધંધા ન કરવાનું સૂચવ્યું છે. જે શેઠે તે વખતે કદાચ બસનું દાન પુણ્ય કર્યું હેત તે સામુદાયિક અહિંસાને આચાર ન ફેલાત. બાઈના સંસ્કારે શેઠને થયું કે વધારે વ્યાજ લેવું; તેથી ટાંગાવાળાને થયું કે આવો હિંસક ઘધે મારે ન કરવો. જે આ ખ્યાલ આવી જાય તે સામુદાયિક અહિંસા ગતિમાન થઈ જાય. પર્યુષણના દિવસે માં જેમ સાઈખાનાં બંધ કરાવાયાં છે; તેમ જેનેએ પોતે મીલે–ચાકી–મોટર વગેરે બંધ રાખવાં જોઈએ; કારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ કે પંદર કર્માદાનમાં “યંગ ન ચલાવવી” એ પણ છે. પણ તેને કઈ માન્ય નહીં રાખે – પરિણામે યંત્રના નામે ત્યાં શોષણ તે ચાલુ જ રહેશે. એટલે એ વાતની છાપ બીજા ઉપર નહીં પડે. એટલે વ્યક્તિગત અહિંસાનું એવું છે કે તેમાં ગતિ દેખાય છે–કોઈ પગે ચાલે, કઈ ઘડે ચાલે, કોઈ મોટરમાં બેસે–પણુ દરેકે ગતિ તે કરવી જોઈએને–એવી જ રીતે વ્યકિતગત અહિંસા માત્ર પાળવાથી સામુદાયિક અહિંસાની ગતિ અટકી જશે. ગયા વખતે ચાર મુદ્દાઓ રજૂ ર્યા હતા –(૧) રાજ્યની દંડશક્તિ મર્યાદિત કેમ રહે? (૨) રાજ્ય અહિંસાની દિશામાં આગળ કેમ વધે? (૩) સમાજ અહિંસાની દિશામાં આગળ કેમ વધે; અને (૪) વ્યક્તિગત લોકો અહિંસામાં કેમ આગળ વધે. આ ચાર વાત સમજાઈ જાય તે સામુદાયિક અહિંસાના ક્ષેત્રને વિચાર આવી જાય. એના અનુબંધ માટે લોકસંસ્થા, લેકસેવક સંસ્થા, સાધુ સંસ્થા અને રાજ્ય સંસ્થા – એમ ચારને લીધી. રાજ્યનું દબાણ પણ હોય એટલે કે કાયદે ઘડાય; અને ધર્મનું દબાણ હેય- એટલે કે ધર્મ પ્રમાણે આદેશ હેય; તે છતાંયે જે વચમાંનું લેકેનું-સમાજનું દબાણ નહીં હોય તો પણ પ્રશ્ન ઉકેલાશે નહીં. કેટલાંક તો રાજ્યનું માનતા નથી તેમ ધર્મનું પણ માનતા નથી. તેવા માટે મધ્યમ માર્ગ કાઢયે-સમાજનું નૈતિક દબાણ ઊભું કરવું. એક ઠેકાણે ખાડે થાય છે તે માટે પાપ થાય છે. બીજી તરફ વધારે ભરતીના કારણે પાપ થાય છે. ટાંગાવાળાને ખાટકીનો ધંધો કરવાની ઇચ્છા એટલા માટે થઈ કે તે શેઠનું વ્યાજ ભરી શકતો ન હતો અને તે દહાડે શેઠ ટાંચ લાવવાના હતા. શેઠ શા માટે તેને પસા ધીરવા તૈયાર થયા? તે કહે કે વધારે વ્યાજ મળતું હતું. આમ વધારે ધન માટે આડા ધંધા કરવા પડે અને તેમાં હિંસા શરૂ થઈ જાય છે. કે પણ પ્રયિા શરૂ થાય છે તેનાં કારણે હોય છે. એવું હિંસાનું પણ છે. કોઈ માણસ ખૂન કરે છે? તેને ન્યાય મળતું નથી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ બીજી તરફ વકીલના કારણે ખૂની છુટી જાય છે. એટલે હું રહી જાય છે અને પ્રતિ હિંસા-ખૂનને બદલે ખૂનથીની પરંપરા ચાલે છે. મીલેમાં વધુ નફે થાય છે. કામદારોને પૂરતું મળતું નથી–પરિણામે હડતાળ પડે છે. તેફાન ઉગ્ર થાય છે–પાંચ પચ્ચીશ ઘવાય છે અને પ્રતિહિંસાની પરંપરા જન્મ લે છે. એક વ્યક્તિ પાસે પુષ્કળ ધન છે. તે વૈભવના પ્રદર્શન માટે કાર રાખે છે, બંગલા રાખે છે, જમણો કરાવે છે, ત્યારે બીજો એને જ ભાઈ એની પૈસાની મોટાઈને નમે છે; તેને : પણ એવા થવાની ભાવના જન્મે છે. પરિણામે કાં તો તે સમાજનું શોષણ કરીને આગળ આવે છે; કાં તો પછી શેઠ જેવી વ્યક્તિઓ સાથે ઠેષ વૃત્તિ જન્મે છે. આ હિંસાની ચિનગારી છે જે આગળ જતાં ભડકાનું રૂપ પકડે છે. ધર્મસ્થાનમાં બેસીને લેકે એમ વિચારે છે કે આપણે પ્રભુની પ્રાર્થના કરીએ–દાન-તપ કરીએ–અહિંસા પાળીએ. પણ તેથી નાના ક્ષેત્રમાં અહિંસાનું પાલન થાય, પણ આટલા સમુદાયની વ્યક્તિગત અહિસાનો પ્રભાવ બીજા ઉપર નથી પડતો. તેનું કારણ એ છે કે વ્યકિતગત કાર્યોની સીધી કે ધી અસરને વિચાર કરવામાં આવતો નથી. પેલા શેઠને હતું કે મારે તે વ્યાજથી કામ. એ શું બંધ કરે તેની સાથે મને શું પ્રજન” તેથી સમાજ હિંસા તરફ વધે કે દાદાગીરી ફેલાય એમ કોઈ વિચારતું નથી. રાજસ્થાન–કચ્છ અને અગાઉ સૌરાષ્ટ્રમાં કેટલાક વાણિયા લેકે ડાકુબહારવટિયાઓની લૂંટના માલને (સેનાને) ગાળવાને અને વેચવાને ધધ કરતા. તેમને થતું હશે કે અમારું કામ તો સેનું ગાળવું અને વેચવું છે. પણ જેતે તેની પાછળની બહારવટિયાઓની ચોરી હિંસા અને રંજાડને ખ્યાલ ન કરે તો શું થાય ? આ ડા–બહારવટિયાની પ્રવૃત્તિને ઉત્તેજન મળી જાય ! એટલે સમાજને અહિંસાની રીતે વાળવા માટે કોઈ પ્રક્રિયા શરૂ થવી જોઈએ. તેમાંથી શુદ્ધિપ્રયાગની વાત આવી. આવા શુદ્ધિ પ્રયોગોનું ખરું મૂલ્યાંકન સમાજને થાય તેવું વાતાવરણ પેદા કરવું જરૂરી છે. આ હિપ્રયાગમાં એક કે અનેક વ્યક્તિઓ નિસ્વાર્થપણે સહન કરે છે છતાં તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ કેટલું બધું સાંભળવું પડે છે તેને ખ્યાલથડી બાબતોથી આવી શકશે. સર્વ પ્રથમ જેની સામે થવાના હોય છે તે દાંડતોને એમ થશે કે આ લેકે સમાજની શક્તિ દ્વારા અમને ઉઘાડા પાડશે. એટલે તેઓ શુદ્ધિ પ્રયોગ કરનારને રંજાડશે. રાજ્યને એમ થશે કે આજે આ લેકો આમની સામે જ કરે છે; કાલે અમારી સામે કરશે; એટલે તે વિષેધ કરશે. ધાર્મિક લેકે એમ કહેશે કે આ તે રાજકારણ થયું એમાં પડીને આત્માની હિંસા શા માટે કરો છો ? સાથી અને સેવકોને એમ થશે કે જેના માટે શુદ્ધિપ્રયોગ કરવામાં આવે છે તે શકિત તો વેર-વિખેર પડી છે; વળી સાધુઓ, વિરોધપક્ષ, રાજ્ય બધા વિરોધ કરે છે તે તેની અસરકારકતા ન થાય ત્યાં સુધી શકિત શા માટે વેડફવી? એટલે તેઓ પાસે આવશે નહીં. આ ઉપરથી ખ્યાલ આવી શકશે કે સામુદાયિક અહિસાનું કાર્ય કેટલું કપરું છે? અમદાવાદમાં ખેડૂતોની ટ્રકટી ગઈ, તે લોકોએ કહ્યું કે, “ટૂકડીઓ આવી એટલે તેફાન થયું. ન આવી હોત તો શાંતિ રહેત.” પણ ખરી રીતે તે અહિંસક માણસે પ્રાણાર્પણ કરવા તૈયાર થયા ત્યારે જ ત્યાં શાંતિ આવી; પોલિસે પણ શાંત થયા અને તફાનીઓ પણ નેમિમુનિ અને ડુંગરશી મુનિ દ્વિભાષીના આંદોલન વખતે કોંગ્રેસ હાઉસમાં જતા હતા તે લેકાએ રોક્યા કે ટોળાં ગુસ્સે થશે. કુરેશીભાઈ ગયા તે કહ્યું કે “તમે જશો નહીં; નહીં તે અપમાન થશે. છતાં જવું હોય તો ટોપી ઉતારીને જાઓ !” તેમણે કહ્યું : “ટોપી ઉતારીને જાઉં તે ગાંધીજીનું અપમાન થશે!” એટલે ટોપી પહેરીને તેઓ ગયા. અટકી ગયા હતા તે તેમને વ્યક્તિગત રાહત રહેત. પણ પિલા લોકોની તાકાની વૃત્તિને ટેકે મળી જાત. આમ ઘણી તકેદારી રાખવાની છે. ધાર્યું પરિણામ ન આવે એટલે કે અસરકારકતા ન આવે ત્યાં સુધી ચૂપ બેસવાને અર્થ નથી. આગ લાગે ત્યારે પાણી નાખવું જોઈએ. ઓછું નાખતાં આગ કાબુમાં નહીં આવે, એમ માની બંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ન રહેવાય; પણુ, ખચે તેટલું બચાવાય. એટલે તાકાના વખતે ટુકડીએ ગઈ તેમાં કામ ઓછું થયું પણ તેકાનાના અમુક અંશ તે। કાણુમાં આવી જ ગયા હતા. ઘણાંને એમ થશે કે આ બધા પ્રયોગા કરવામાં આવ્યા તે ભાલ નળકાંઠા જેવા નાના પ્રદેશમાં. હજુ આખું હિંદુ બાકી છે અને વિશ્વની વાતા કરવાથી શું ફાયદા થાય? પ્રયાગશાળા હમેશાં મેટી ન હોય તેમ જ તેના વિસ્તાર આખા વિશ્વમાં હાવા જોઈએ, એ જરૂરી નથી. પ્રયાગકારની નજર સામે આખુ વિશ્વ હાવું જોઈ એ. તેનું હૃદય તેના રાષ્ટ્રમાં હશે અને તેના પગ તેના કાર્યક્ષેત્રમાં રહેશે. પ્રયાગક્ષેત્ર નાનુ હાય છે તેમાં તેના પરિણામેા જોવાય છે; અને સળ થતાં વિશ્વ સામે મૂકવામાં આવે છે. વિશ્વ તેને તપાસે છે અને તેની સક્રિયતાને અપનાવે છે. એટલે અહિંસાના પ્રયાગે ભલે ભાલનળકાંઠા જેવા પ્રદેશમાં સંક્ષેપ રૂપે થયા; પણુ તેમાં વિશ્વવ્યાપી પરિણામે તે। રહેલાં જ છે. ભગવાન મહાવીર અને મુદ્દે યુગધ– વિહારમાં જ ઉપદેશ આપેલે પણ તેમને અહિંસાને સંદેશ આજે જગમાં પણ ફેલાયા જ છે. એને ટૂ કા સાર એ છે કે વ્યકિતગત અહિંસા ગમે તેટલી વ્યાપક અને શુદ્ધ હોવા છતાં સામુદાયિક બન્યા વગેર તે ડહેાળી ખની જાય છે. ટાંગાવાળા અને શેઠના દાખલે એ અંગે નવા પ્રકાશ આપે છે. જો સામુદાયિક વિચાર નહીં હૈાય તે તમારું કુંડાળું ગમે તેટલું મજમુત હશે તેને પણ પણ તેાડવું જ પડશે, માત્ર રાજ્યના વિચાર નહીં ચાલે ! વ્યક્તિ, સમાજ, રાજ્ય અને સ ંસ્થાના વિચાર કરીને નૈતિક દુશ્માણુ ઊભું કરવું પડશે. રાજ્ય હાવા છતાં સમાજના ખ્યાલ પહેલા કરવા પડશે. નહીંતર રાજ્ય હાવા છતાં, સાધુઓને પાકિસ્તાનથી ભાગીને હિંદ આવવું પડ્યું ! લાઈ–લામાને હિંદમાં આવવું પડ્યું ! એટલે વ્યકિતગત અહિંસાને સામુદાયિક રૂપ આપવામાં એવા સમાજ ઊભા કરવા એ વધારે મહત્ત્વનું છે. આ બધું સામુદાયિક અહિંસામાં જ આવી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૭ ચર્ચા – વિચારણા .. શ્રી. દેવજીભાઈ એ ચર્ચાના પ્રારંભ ‘કરતાં કહ્યું : “ વ્યક્તિમત અહિંસાને આધાર સામુદાયિક અહિંસા ઉપર નિર્ભર્ છે. ચેામેર અનિષ્ટા હાય ત્યાં વ્યક્તિગત અહિંસા શી રીતે આરાધી શકાય ? આસપાસનુ વાતાવરણ ઢીલુ હોય ત્યાં ગમે તેટલા કડક માસ પણ ઢીલા થવાનેાજ. સાધુસાધ્વીએ પણ જે ગામ દાંડ લેાકેાનું હોય ત્યાં જૂથના કારણે જઈ શકે છે; અને ટકી શકે છેતેમજ દાંડતત્ત્વાને સારા માર્ગે ટુારી શકે છે. સમુદાય અને સામુદાયિક ક્રિયાનું મહત્વ આપણે ત્યાં છે જ. આજે તેનાં મૂલ્યા ખાવાયાં છે તેા. દરેક ક્ષેત્રે અહિંસાના પ્રયેગા કરીને તેને સ્થાપવાં પડશે. શ્રી, બળવતભાઈ : tr મારા નમ્ર મતે અહિંસાનું મૂળ વ્યક્તિમાંથી શરૂ થાય છે. બાપુમાં જે મૂળ તત્ત્વ હતું તે સમુદાયમાં ગયું. બાપુએ માટીનાં ઢેફાને પણ પાછું મૂકાવ્યું; જરૂર કરતાં વધુ પાણી કે માટીના કણ પણ વપરાય નહીં. કેવી ઝીણી દૃષ્ટિ ! ગુંદી આશ્રમમાં વસવાની શરૂઆત પહેલાં તે। નવલભાઈ એ કરી. પછી તેા અંત્રુભા વગેરે પાયાના અનેક કાર્યકર મુનિશ્રી સંતબાલજીને મળી આવ્યા. ગુંદીમાં ઝીલણા એકાદશી વખતે જે બિભત્સ પ્રવૃત્તિ થતી તેને દૂર કરવાના કાર્યક્રમ શરૂ કર્યાં, ધીમે ધીમે દૂર થઈ ગઈ. મારા પેાતાને પ્રસગ કહું. એ મેળા માટે લેાકા ટિકીટ વગર બેસી ગયા. ટિકીટ તપાસનારને ઉચક દશ રૂપિયા આપી દીધા. મને. એ ખૂંચ્યું. મે ટિકીટ તપાસનારને ઠપકાર્યાં. તેણે રૂપિયા પાછા આપ્યા પણ ટિકીટા ન લેવાણી તે અનિષ્ટ તેા રહ્યુંજ. એટલે ગુંદી આવી મેં નવલભાઈ તે એ વાત કરી. છેવટે એ નાણાંના સદુપયેાગ થયા. શ્રી. વજીભાઈ : “ ક્રાંતિ વ્યક્તિની પ્રેરણાથી શરૂ થાય છે અને સમૂહ તેને ઝીલે છે. એટલુ ખરૂ કે તે વ્યક્તિમાં હિંમત અને નિર્ભયતા હૈાવાં જોઈએ, નહીંતર બધું ભેળવાઈ જશે ! ’’ ७ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પૂ. નેમિમુનિ : “પણ એને ઝીલનાર સમુદાયમાં બળ નહીં હોય તો વ્યક્તિની નિર્ભયતા મોળી પડશે. પાકિસ્તાનના ભાગલા પડ્યા તે વખતે સાધુઓને વિમાનમાં બેસીને આવવું પડ્યું. તેમાં વ્યક્તિગત નબળાઈ ન પણ હોય; પણ જ્યાં એમને માનનારા સમૂહ નબળો પડ્યો ત્યાં ખેંચાઈ જવું પડે. પૂંજાભાઈ ત્યાં વ્યક્તિગત હતા. નહીંતર જેમ ટિકીટ તપાસનારે ભૂલ કબૂલ કરી એમ ટિકીટ ન લેનારાઓ પણ ભૂલ કબૂલ કરી તેને સુધારી શકત. આજે મત્સ્ય ઉદ્યોમ, વાંદરા નિકાસને વિરોધ કાંતિ અમૂક લેકે કરે છે. વ્યાપક વાત સમજ્યા વિના વિવેકયુક્ત વિરોધ થતો નથી. અથવા તે સ્વાર્થ ખાતર સરકારને વિરોધ કરવામાં આવે છે કે વિરોધ કરનારના હાથા બનીને વિરોધ થાય છે. એ દષ્ટિએ, સન ૧૯૫૬ ની ગ્રામ ટુકડીઓને ભાલ નળકાંઠાને પ્રભાવ પડ્યો હતો અને આજે પણ પડે છે. એટલે જ આજે નૈતિક સામાજિક દબાણરૂપી અહિંસાનું પગલું આચર્યા વિના છૂટકે નથી.” ગોસ્વામીજીઃ “દેવજીભાઈ કહે છે તેવી વીરતા જોઈએ જ!” શ્રીદેવભાઈ : “સામાન્ય રીતે સંસ્થા હોય તે તેનાં બળે ડરપેક પણ નીડર બની શકે છે.” સ. મણિભાઈ: “શું સામુદાયિક અહિંસાના પ્રયોગે એકલે માણસ કરી શકે કે કેમ? શ્રી. દેવજીભાઈ: “પણ, સામાજિક ઘડતર સંસ્થા વિના ન થાય ! ” શ્રી. બળવંતભાઈ: “કાંતિ ભલે વ્યક્તિથી થાય પણ સમાજ વ્યાપી કાંતિ તે સંસ્થા દ્વારા જ શકય છે. (તા. ૧-–). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ [૮] સામુદાયિક અહિંસા અને શુદ્ધિપ્રગ સામુદાયિક અહિંસા અને શુદ્ધિપયોગ અંગે આ અગાઉ ઉલ્લેખ થઈ ચૂક્યો છે. આ શુદ્ધિ પ્રાગ શું છે તેની અને વિચારણા કરશું. ઘણીવાર ઘણાને આ શબ્દ નો લાગશે પણ સમાજમાં રૂઢ થતાં તે જાતું થઈ જશે. ગાંધીજીએ સત્યાગ્રહને પ્રચલિત કર્યો. એટલે કેને ખ્યાલ આવે છે કે સત્યને પકડી રાખવું–આગ્રહ રાખવે, એ સત્યાગ્રહ છે. એવી જ રીતે શુદ્ધિ પ્રાગ શબ્દ ભાલનળ કાંઠાના નિષ્ઠાવાન કાર્યકર નાનચંદભાઈએ પ્રચલિત કર્યો. આજે ઘણું લોકેએ તેને અપનાવી લીધે છે. શુદ્ધિ પ્રયોગ શબ્દમાં સત્યાગ્રહ તે આવેજ છે, સાથે જ “અભિગ્રહ પણ હોય છે. એ ઉપરાંત તેમાં વ્યક્તિ કે સમાજની શુદ્ધિનું કામ થતું હોય છે. એ ઉપરાંત વ્યક્તિની શુદ્ધિ કે સામાજિક શુદિના પ્રસંગે આવતા હોઈને દબાણ પણ આવે છે. શુધ્ધ આધ્યાત્મિક દૃષ્ટિએ એ દબાણમાં સૂક્ષ્મ હિંસા લાગે છે પણ જેના ઉપર લાવવામાં આવે છે તેના હિતની બુધ્ધિ, એક ડોકટરની દર્દી પ્રત્યે કે એક માતાની બાળક પ્રત્યે વય તેવી હૈય છે. એટલે શુદ્ધિ પ્રાપમાં સામુદાયિક અહિંસાનો વિચાર જુદી જુદી રીતે કરવાનું હોય છે. હવે આ શુધ્ધિ પ્રયોગ કયારે થઈ શકે તે વિચારીએ. જ્યારે સમાજમાં કોઈ અનિષ્ટ ચાલતું હોય ત્યારે સમાજને સુધારતા સંકેત લે અને સમાજ સુળિયાર, કાંતિપ્રિય સાધુઓએ તત પહેલાં તે તે વ્યકિતને કેમ ન કરવા માટે ચેતવો જોઈએ. ગુનેગારને પિતાની - ભૂલ અને સુધારવાની તક આપવી જોઈએ; તે છતાં પણ તે ન માને તો તેના ઉપર સામાજિક નતિ દબાણ આણવું જોઈએ; એમ છતાં પણ ન મળે તો અંતે શુદ્ધિ-પ્રયોગ કરવો જોઈએ. આ હિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રયોગમાં તે વ્યક્તિ કે વ્યકિતઓ સ્વેચ્છાએ અનિષ્ટ ન મૂકે ત્યાં સુધી પિતાના તરફથી ઉપવાસ કરવા અથવા પિતાની પ્રેરણાથી રચનાત્મક કાર્યકરોની સંસ્થાના સંચાલન દ્વારા કરતા લેકસેવકે દ્વારા ઉપવાસ કરાવવા અને તપ-ત્યાગ અને બલિદાનના કાર્યક્રમોથી વાતાવરણ તૈયાર કરવું. અને પરિણામ ન આવે તો જીવન પણ હેડમાં મૂકવું; એ કાર્યક્રમ સમાયેલ છે. ઘણુને એમ થશે કે સાધુએ તે આત્માનું દમન કરવું જોઈએ. બહુ બહુ તો સાધુઓએ ઉપદેશ આપવો જોઈએ; તેમણે આવી પંચાતમાં શા માટે પડવું જોઈએ ? પણ સાધુની જવાબદારી બતાવતાં ઠાણાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે – चत्तारि पुरिसजाया पणत्ता :अप्पणो णाममेगे अलमत्थू भवइ नो परस्स, परस्स गाममेगे अलमत्थू भवइ नो अप्पणो, एगे अप्पणो वि अलमत्थू भवइ परस्स कि एगे णो अप्पणो अलमत्थू भवइ णो परस्स; આમાં “અલમસ્તુ” શબ્દને અર્થ ટીકાકાર કરે છે– 'अलमस्तु, निषेधो भवतु य एषमाह सोडलमस्त्वित्युच्यते. दुर्नयेषु प्रवर्तमानस्य निषेधकः ईत्यर्थः' . –પોતે અગર તે સમાજ દુનતિમાં પ્રવર્તતે હેય તે તેને તેમ કરવાની જે ના પાડે છે; દુનીતિથી બચવા માટે ચેતવે છે, તે અલમસ્તુ કહેવાય છે, આ ભંગીમાં ત્રીજા પ્રકારને સાધક સર્વશ્રેષ્ઠ ગણાય છે જે પિતાને અને બીજાને બન્નેને અનિષ્ટ પ્રવૃત્તિ કરતાં બચાવે છે. એટલે શુધિ પ્રયોગમાં સર્વપ્રથમ વ્યકિત કે સમાજને અનિષ્ટથી બચાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ જે તે દૂર ન થાય તે ગુનેહગાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ વ્યકિતમાં જે અનિષ્ટ છે, તે કેવી રીતે કેટલા દિવસથી અને કેટલા પ્રમાણમાં પ્રવેશ્ય છે? આમ અનિષ્ટની ગુણવત્તા પ્રમાણે શુદ્ધિપ્રાગને વિચાર કરવો જોઈએ કે તે તીવ્ર મંદ કે મધ્યમ શુદ્ધિ પ્રયોગથી દુર થશે કે માત્ર સમજૂતીથી કે વ્યક્તિગત એકાદ ઉપવાસથી દૂર થશે. આ પ્રમાણે શુધ્ધિપ્રયોગની મંદ-તીવ્રતાનું માપ કાઢી યોગ્ય પગલાં ભરવાં જોઈએ. સમાજની શુદ્ધિ માટે ઠાણુગ સૂત્રમાં એક ચભંગી બતાવવામાં આવી છે – चत्तारि पुरिसजाया पण्णता, तंजहा गणसोहि करे णो माणकरे, माणकरे णो गणसौहिकरे; गणसोहि करे वि माणकरे वि, नो गणसोहिकरे माणकरे. –ચાર પ્રકારના પુરુષો કહ્યા છે:-(૧) એક સમાજની શુદ્ધિ : કરે પણ સમાજનું માન (માપ) બરાબર કાઢતા નથી, (૨) બીજે સમાજનું માન કરે છે પણ શુદ્ધિ કરતો નથી, (૩) ત્રીજે સમાજનું માપ બરાબર કાઢે છે અને શુદ્ધિ પણ કરે છે; (૪) ચોથે સમાજનું માપેય કાઢતે નથી; શુદ્ધિ પણ કરતા નથી. આમાં ત્રીજા પ્રકારને પુરુષ શ્રેષ્ઠ કહ્યો છે. શુદ્ધિ પ્રયોગકારની યોગ્યતા માટે ઠાણુગ સૂત્રમાં એક ચેલંગી વસ્ત્ર ઉપર કહી; પુરુષો ઉપર ઘટાવી છે – चत्तारि वत्या पण्णता तंजहा :सुध्धेणाम एगे सुध्धे, सुध्धे णाम एगे असुध्धे; असुध्धे णामं एगे सुध्धे, असुध्धे णामं एगे असुध्धे. –આ રીતની જંગી બતાવીને પુરુષો ઉપર ઘટાવતાં કહ્યું છે – चत्तारि पुरिसजाया पण्णता तंजहा :सुध्धे णामं एगे सुद्धमणे; चउमंगो, ४॥ एवं सुद्धसंकापे सुद्धपण्णा, सुददिही, सुबसीलो, सुदाचारो सुद्ध-ववहारो वि. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ એના જ સંદર્ભમાં આગળ પણ ઘણું કહેવાયું છે. તેમાં વસ્ત્રો ઉપરથી જોઈએ. કહેવાય છે કે ઊની વસ્ત્ર ચોકખું હોય છે તેમ રેશમ પણ શુદ્ધ હોય છે. રેશમને અર્થ મુગટા-કેરોટાએ મુક્ત કર્યું હોય તેવું વસ્ત્ર. પણ તેવું રેશમ કુમાશદાર નહીં હોય; પણ કુમાશ માટે કીડાને મારીને તે બનાવવામાં આવે છે. એટલે તે ઉપરથી શુદ્ધ લાગે પણ ખરેખર અશુદ્ધ હેય. ખાદી લઈએ તે તે બને રીતે શુદ્ધ છે. તેનાથી લેકને રોજી મળે, મહા હિસા થાય નહીં એટલે શુદ્ધ. જાતે શ્રમ કરેલું હેઈને તે શુદ્ધ છે; ખેત-મજુરને રોજી આપે તે રીતે શુદ્ધ અને શરીર રક્ષણની રીતે પણ શુદ્ધ. એટલે એ એવા પ્રકારનું વસ્ત્ર છે જે બધી રીતે શુદ્ધ છે. પણ ખાદી પહેરીને કળાંબજાર કરે, ખોટું બોલે, અનીતિ કરે તે કપડાં તરીકે શુદ્ધ પણ તેનો ઉપયોગ અશુદ્ધ. એવી જ રીતે માણસે અંગે કહ્યું છે કે કેટલાંક અંદરથી પવિત્ર અને બહારથી પવિત્ર; કેટલાંક બહારથી ચેકખા પણ અંદરથી મેલાં, કેટલાંક અંદરથી ચેકખા પણ ઉપરથી મેલા; અને કેટલાંક અંદર બહાર બને રીતે મેલા હોય છે. એટલે શુદ્ધિગ કરતી વખતે દબાણને; પિતાના અંદર અને બહારની શુદ્ધિને વિચાર કરવો જોઈએ. ત્યાર પછી સમાજશુદ્ધિને વિચાર કરવો હિતાવહ થશે. સાથે સાથે ઉપલી ચભંગીની સાથે બીજી ભંગીઓ પણ શુદ્ધસંકલ્પ,શુપ્રજ્ઞા, શુહમન, શુદ્ધદષ્ટિ, શુશીલ, શુદ્ધ આચરણ અને શુદ્ધવ્યવહારની બતાવવામાં આવી છે. તે સૂચવી જાય છે કે શુદ્ધિ શુદ્ધિપ્રમ કરતાં પહેલાં શુદ્ધિપ્રયોગનું સંચાલન કરનાર સંસ્થા અને શુ. પ્ર.સાં બેસનાર ત્રિઉપવાસી વ્યક્તિમાં કેવી યોગ્યતા અને તેનું જીવન કેવું હોવું જોઈએ. એટલા માટે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે – “હી ઉજ્જયભૂયસ્ય ધમે સુધમ્સ ચિઠ્ઠઈ” જે સરળ દિલ અને સરળ બુદ્ધિવાળો હોય તેની શુદ્ધિ થઈ શકે અને ધમ પણ એવા શુદ્ધ હૃદયવાળામાં ટકી શકે. ભગવાન મહાવીર બધું ભાગ્યું; કુટુંબ-સાયણિકત બધું છોડ્યું; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ વિક્ષા લેવા લાગ્યા પણ પરોક્ષમાં સમાજમાં અશુદ્ધિ હતી તે શુદ્ધ કરવાની હતી. એટલે સમાજને જાગૃત કરીને તેની અશુદ્ધિ દૂર કરવા માટે અભિગ્રહ-શુદ્ધસંકલ્પ કર્યો. આ અભિગ્રહમાં તેમણે દાસદાસી પ્રથાના અનિષ્ટને દૂર કરવા અને સ્ત્રી જાતિને ઉંચુ સ્થાન આપવા સમાજનું ધ્યાન કેન્દ્રિત કર્યું. તે છતાં સમાજને સુધારવો હોય તે સમાજમાં નવાં સંગઠન બનાવવાં જોઈએ. એટલે તેમણે સંધ ર. સંધના જુદા જુદા વર્ગોના નિયમો બનાવ્યા. ભગવાન મહાવીરના જીવનમાં ત્રણ તાએ મુખ્ય કાર્ય કર્યું છે -(૧) આત્મતત્વની પ્રતીતિ માટે અભિગ્રહ અને ચંદનબાળાનો ઉદ્ધાર (૨) અનાર્ય પ્રદેશમાં વરસે સુધી પરિભ્રમણ કરવું અને ત્યાં બિભત્સ અંગાર રસમાં પણ રસિક્તા પડેલી છે તે બતાવવું; (૩) પ્રાણીમાત્રમાં સમાન આત્મ તત્વ હોય તે ક્રેધી અને ભયંકર સર્પને પક્ષ વાત્સલ્ય ચખાડવું ! એટલે જ લકોએ ના કહી છતાં તેઓ ચંડકૌશિક સર્પ પાસે ગયા અને તેને વાત્સલ્ય આપી પ્રતિબધ્યો. આમ દર્શન અને વહેવાર પવિત્ર કર્યા પછી; તેમણે સંઘની રચના કરી. એટલે શુદ્ધિ પ્રયોગમાં ક્રમશઃ શુદ્ધ મન, શુદ્ધ સંકલ્પ, શુદ્ધપ્રજ્ઞા (બુદ્ધિ), શુદ્ધ દ્રષ્ટિ, શુદ્ધ શીલ, શુદ્ધ આચાર, શુદ્ધ વહેવાર અને પુરૂષાર્થને ક્રમ રાખવો જોઈએ. તેની સાથે સાથે એ કાળજી રાખવી પડશે કે પિતાની શુદ્ધિ કરવી અને આજુબાજુની શુદ્ધિની વાતને ટેકો આપવો અને બગાડ થતો હોય ત્યાં શુદ્ધિપ્રયાગની હિમાયત કરવી. અહિંસક આઝાદીની લડત સાથે સત્યાગ્રહ શબ્દ આપણે ત્યાં વધુ પ્રચલિત છે. એટલે શુદ્ધિગ અને સત્યાગ્રહ ને એકજ અર્થમાં ગણવાની ઘણા લેકે ભૂલ કરે છે. ખરેખર બન્નેમાં મોટું અંતર છે તેમજ બન્નેની સામાજિક અનિવાર્યતા પણ અલગ અલગ તોથી ભરેલી છે. ગાંધીજી આફ્રિકામાં ગયા. વકીલાત ચાલુ કરીને આશ્રમ ખેલ્યો પડાં માણસો રાખ્યાં; ટાઈપિસ્ટ, પટાવાળા, કારકુન વગેરે. એમાં એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ 4. બહેન પણ હતી. એકવાર એમના મહેતાજી પેલી બેન સાથે ચેડાં કરતા હતા. ગાંધીજીને તે ઠીક ન લાગ્યું. બન્નેને સમજાવ્યાં છતાં ન માન્યાં. એટલે પેલા ભાઈ તે રજા આપી. પેાતે જાહેરાત વગર સાત ઉપવાસ કર્યાં. અહીં શુદ્ધિના આગ્રહ પેાતાના તરફ છે. એની ભૂલમાં મારી પણ ખામી છે; નહીંતર હું હાવા છતાં આમ ન ચાલે ! '' એટલે તેમાં વ્યક્તિ પેાતાના ઉપર દબાણ લાવે છે. આ બાણુ એવું છે કે પસ થયું હોય ત્યારે બાણુ કરીએ તા સહેજ વધારે દુ:ખે પણ પછી શાંતિ થાય; એના જેવું છે. આવું ખાણુ કે સૂક્ષ્મહિંસા વ્યક્તિ કે સમાજના હિત માટે હાઈ ને તે અહિંસા છે. અહીં ધણા એમ પણ કહેશે કે ગાંધીજીએ તેને રાખીને સુધાર્યાં હ્રાત તા? તેને છૂટા કર્યાં તેા તેના પેટ ઉપર લાત તેા પડી ને? પણ, જે વ્યકિતને ગાંધીજીના સાત ઉપવાસ અને સમજાવટથી પણ કંઈ અસર ન પડે તે શું કરવુ? સડેલું ગુમડું ફાડવું જ પડે ! ઘણા માણસા ખાટાં કાર્યાં કરી સારાં થઈને ફરતા હૈાય છે. એને સાચે અહિંસક તે પ્રતિષ્ઠા નજ આપી શકે. આવા લેાકાને સાથે રાખવાથી તેમની દાંગાઈ ને ટેકા મળી જતા હોય છે. ગાંધીજીના આશ્રમમાં લીલા નાગીનીના હદબહારના કિસ્સા બન્યા. પહેલાં સમજાવવાના પ્રયત્ન મેર્યાં; વાળ ઉતરાવી નાખવાનું કહ્યું, જીવન અમૂક રીતે જીવવાનું કહ્યું; પણ પરિણામ ન આવ્યું તે તેને છૂટી કરી. ઘણાને એમ થશે કે ખરાબ માણસ ત્યાં ન સુધરે તે પછી કયાં સુધરે પણુ, ગાંધીજીએ માન્યું કે પ્રયત્ન કરવા છતાં પણુ વ્યક્તિ ન સુધરે તે સમાજમાં ખેાટા પ્રત્યાધાતા પડે; એટલે તેને છેડી દીધી. ગાંધીજી ઘણા પ્રસંગોમાં, આશ્રમવાસીઓની ભૂલ થઈ હોય તો જાતે પ્રાયશ્ચિત કરી નાખતા. કાઈને કહેતા નહીં. એમ કરતાં લેકે જાણી જાય તા સંશાધન કરી નાખતા કે મારી ભૂલ તા નથી થઈ તે ? એટલે શુદ્ધિપ્રકાયા એ પ્રકારે થાય. એમાં ખીજાતે જાણુ ન www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ કરે. બીજામાં જાહેરાત કરે. કેટલીકવાર તેઓ શુદ્ધિ પ્રયોગ ન કરતા પણ સામાજિક દબાણ લાવતા. એકવાર કસ્તુરબાની ભૂલ થઈ ફંડના આવેલા પાંચ રૂપિયા બીજા ખર્ચમાં વાપરી નાખ્યા. એટલે તેમણે નવજીવનમાં જાહેરાત કરી કે કસ્તુરબાએ ભૂલ કરી છે. તે વાત જાણીને તૈયબજી ઠેઠ વડોદરાથી દોડી આવ્યા અને કહ્યું: “આ તમે ભૂલ કરી. “એમની આબરૂ ધૂળમાં મેળવી ! ” ગાંધીજીએ કહ્યું: “એ લખતાં મને ખૂબ દુઃખ થયું છે. પણ એલતી છે પર મારે જાહેર જીવનને ચીલે પાડવાનો છે. સંસ્થાઓ વધશે, ફંડ થશે અને એમાં જરાક બગાડે થશે તે લોકેની શ્રદ્ધા તૂટી જશે. એટલે મારે મારા પ્રત્યે કડક રહેવું જોઈએ. તેથી બીજાને તે દાખલા રૂપે બનશે !” આ બધી વાતે રજૂ કરવાને આશય એ છે કે શુદ્ધિ પ્રાગ અને સત્યાગ્રહ માટે વમળ ઉડયાં છે ત્યારે આપણને શંકા ન રહે! કયાં સુધી શુદ્ધિ પ્રયોગ કરે. કેટલી હદે જવું તે બધા વિચારો કરી શકાય ? હમણાં થોડા દિવસ પહેલાં એક ભાઈ આવ્યા. તેમણે કહેવડાવ્યું કે મહારાજશ્રીને મળવું છે. વાત જાણ્યા પછી મેં મળવાની અનિચ્છા બતાવી. કેઈ સાધુનાં દર્શને આવે અને તેને ના પડાય તે કેવું ? સાથીઓને પણ આંચકે લાગ્યો. એક ભાઈ તે ઠીક ઠીક ગરમ થયા. પણ આની પાછળ મારો આશય તે એ વ્યક્તિના ભલાને જ હતું, સમાજનાં મૂલ્યનો હતે. દર્શન કરવા આવે તે જુદી વાત છે પણ અંદરની દષ્ટિ મેલી હેય તે કોઈને લાભ થતું નથી. તે ભાઈ એક અન્યાય સામેના શુદ્ધિ પ્રાગ વખતે સામે પક્ષે હતા. તેમના મનમ એમ હતું કે શહિ પ્રયોગ ભલે થયે; હવે અમે સંતબાલ સાથે છીએ એમ દેખાડી સમાજમાં પ્રતિષ્ઠા મેળવી લેવાની તેમની વૃત્તિ હતી. આવાં માણસે શુદ્ધિ પ્રાગને નીચે પાડે છે. ઘણા એવા હોય છે કે પોતે શુદ્ધિ પ્રવેગ કરતા નથી, તેમ કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬, કરે તો ટેકે બાપતા નથી; કેટલાક જાતે કરે છે, કેટલાક કે આપે છે; કેટલાક તે વિરોધ જ કરે છે. આવા ચાર પ્રકારના લોકો હોય છે. સાણંદના શુદ્ધિ પ્રાગની વાતની પણાને ખબર નથી. ત્યાં એક સંસ્થાના નાણું, પોતે ઊભી કરેલી નવી સંસ્થામાં ગુપ્ત રીતે લઈ જવાયા અને પાછા આપવાની ના પાડી તેમ જ હિસાબ પણ ન આપો તે માટે એ શુદ્ધિપ્રાગ હતો. આવા પ્રકારના લોકોને સાથ આપનારા લોકો પાછા સમાજમાં સારા દેખાવા પ્રયત્ન કરે તો તેમને મળવાથી શ લાભ? પાપીને મળી શકાય છે કારણ કે તે ખુલ્લું પાપ કરે છે; પણ જે લોકો અંદરથી જુદું અને ઉપરથી જુદું બતાવે; છડે ચોક અન્યાયને ટેકો આપે તેવા માણસને કઈ રીતે પ્રતિષ્ઠા આપી શકાય! વ્યકિત તરીકે વાંધો ન પણ હોય; તે છતાંયે સમાજ ઉપર તેની ઊંધી અસર પડયા વગર રહેતી નથી. એને ખ્યાલ ઘણુયે પ્રસંગે બન્યા પછી આવે છે. અહીં જ સત્યાગ્રહ અને શુદ્ધિ પ્રયોગમાં અંતર છે. એ જ કારણે બાપુએ દેશને સત્યાગ્રહને રસ્તે દોર્યા બાદ આજે એમના નેતૃત્વમાં ચાલતી સંસ્થાઓમાં વિપરીત વ્યકિતઓ આવી જતાં; તેમના કારણે સંસ્થાનું નામ ખરાબ થાય છે. ગાંધીજીએ કદિ કોઈને આ રીતે મળવાની મના કરી ન હતી; પણ આજે પરિસ્થિતિ બદલાઈ છે. એટલે શુદ્ધિ પ્રયોગમાં બે વસ્તુ કરવી પડશે. પહેલી વસ્તુ તો એ કે સત્યાગ્રહ વખતે જે સવિનય કાનૂન ભંગ આવતો હતો તે હવે નહીં થાય. કાનૂનરક્ષા થશે કે સંશોધન થશે; એટલું જ નહીં દુનિયામાં પણ લોકશાહીનું રક્ષણ કરવાનું રહેશે. જે લોકશાહી નહીં ટકે તો નિહિતસ્વાર્થી-અનિષ્ટ તત્ત્વોનું જોર વધી જશે. એટલે જ લેકશાહીમાં માનતી અને કાર્ય કરતી દરેક સંસ્થાને ટકે આપવો પડશે. યૂને પણ એવી જ એક સંસ્થા છે. એટલે વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંધે; હમણું તેના મંત્રી દાગ હેમરશીલ્ડનું શંકાશીલ મૃત્યુ થતાં તે અંગે ઠરાવ ઘડ્યો હતો કયાં યૂને, કયાં ગ્રામ સંગઠને અને કયાં પ્રાયોગિક સંધ! પ્રયોગ નાની જગ્યાએ જ થાય છે પછી તેની વ્યાપકતા વધે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ એટલે બીજી વાત રૂપે નવી સંસ્થાઓની જરૂર પડે ત્યાં ઊભી કરવી તે શુદ્ધિ પ્રયોગમાં છે પણ તે સત્યાગ્રહમાં ન હતી. એ રીતે ગ્રામ સંગઠને, પ્રાયગિક સ અને ક્રાંતિપ્રિય સાધુસંસ્થાને તેયાર કરવી પડશે. જેમની ભાવના સૂતેલી છે તેમને તક આપવી જોઈએ. સારી સંસ્થાઓ સાથે અનુબંધ બાંધવો જોઈશ; તેમ જ અનુબંધ વિચારધારા પ્રમાણે બધી સંસ્થાનો વિચાર કરે પડશે. નિશાન બરાબર તાર્યું હશે તે તેયારી પણ જોઇશે. તેમ આંતરિક સફળતા માટે તૈયારી કરવી પડશે. તેમ બહારની રીતે પણ સફળતા માટે તૈયારી કરવી પડશે. જેથી શુદ્ધિપ્રયાગની ધારી સંપૂર્ણ અસર થાય. સાણંદના શુદ્ધિપ્રયોગ વખતે જે ભાઈને કામ કર્યું તેને પશ્ચાતાપ થયો કે નાણાં પાછાં મળ્યાં જેવું તે ન થયું પણ એવું કામ કરનાર કે એની પડખે ઊભા રહેનારની પ્રતિષ્ઠા ઘટી, તેમજ સમાજ જાગૃત થયો અને ફરીવાર કોઈ એવું કામ ન કરે તેવી ભૂમિકા ઊભી થઈ. એટલે તેને એ રીતે સફળ ગણી શકાય. ઘણીવાર સફળતા બહારથી નથી દેખાતી પણ એની અસર એ વ્યક્તિઓ અને સમાજ ઉપર અવ્યક્ત રીતે જરૂર માય છે. તે કાયમી બનાવવા માટે વ્યાપક આંદોલન કરવું જોઈએ. વિરેાધી લેકે આપણું પક્ષના કહેવડાવવા માટે આગળ આવે એમાં પણ અવ્યકત બળની અસરજ સ્પષ્ટ છે ને? એવું નથી કે શુદ્ધિપ્રયોગ કર્યો અને તરત સફળતા મળશે. સાધુસંત આડકતરો ટેકો આપે પણ સમજ સામે આપતા ડરે; કોંગ્રેસ, ગ્રામસંગઠનને ટેકો આપતા ડરે. તેમજ વ્યક્તિગત અને સામુદાયિક શુદ્ધિપ્રયાગમાં ફરક; વગેરે મુશ્કેલીઓને વિચાર કરવાનું રહેશે. યુને અને ગ્રેસનું જોડાણ કેમ રહે! સાથે સંગઠનેનું જોડાણ કેમ રહે તે જોવાનું છે. સારું કામ છે એમ ગણીને તે પ્રારંભ કરવાનું છે. કેગ્રેિસને જણાવતા રહેવાનું છે. તેના મત ઉપર રહીને જ કાર્ય કરવાનું નથી. સારું કાર્ય છે તે શરૂ કરવાનું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ગૌતમ અને કેસી મુનિને મેળાપ થવાનું હતું. કેસી મુનિ પિતે ગૌતમને સામે લેવા જાય છે. મેટા માને છે–પ્રણામ કરે છે. તેથી ગૌતમના મનમાં ઊંડી છાપ પડે છે. આમ શુદ્ધ ભાવે, શુભ હેતુસર શુદ્ધિપ્રયોગો કરવાના છે. તે માટે અભિમાન ન રાખવું પણ કાળજી તે રાખવી જ! કાનૂનભંગ કર્યા સિવાય કાનૂન સંશોધન કરવું પડશે. અમૂક પ્રશ્નો અંગે કોંગ્રેસની સામે લડવું પડશે તે બીજી બાજુ ટેકો આપવો પડશે. રચનાત્મક કાર્યકરોને કયારેક વિરોધ કરે; તે કયારેક તેમને ટેકો આપવો પડશે. એવું ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓએ કરવું પડશે. ગાંધીજીએ જ્યારે સવિનય કાનૂનભંગ, અસહકાર અને સત્યાગ્રહ એ ત્રણેની વાતે એક સાથે મૂકી અને કાર્ય શરૂ પણ કર્યું. પણ, દેશી રાજ્યોની લડતમાં એાછું ધ્યાન આપ્યું કારણ કે એ માનતા કે મુખ્ય કામ બ્રિટીશરને કાઢવાનું છે. તે છતાં આંતરિક બાબતમાં એટલી જ જાગૃતિ રાખતા. દારૂના પીઠે બહેનને પિકેટીંગ માટે મૂકતા; હરિજનના પ્રશ્નો ચર્ચતા અને સાથેજ લીંબડી રાજ્યને જાપાનથી ઠેઠ રૂ પાછું મંગાવવા જેટલી આંતરિક પરિસ્થિતિને વળાંક આપી શકતા. એટલે કે જાગૃતિ રાખવી જ પડશે પણ તેથી કામ મૂકી દેવાશે નહીં. આપણે રાજ્યની શુદ્ધિ કરવી છે–લેકશાહીને ટકાવવી છે. એટલે વિરોધ પક્ષી બનવા કરતાં પ્રેરક-પૂરક બળોને ટકે આપવો પડશે અને અનિષ્ટ સામે અહિંસક શુદ્ધિપ્રયોગો કરવા પડશે. ચર્ચા-વિચારણું શ્રી. દેવજીભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “શુદ્ધિપ્રયોગમાં સમાજ જાગૃતિ અને નૈતિક દબાણ આવતાં ખોટી પ્રતિષ્ઠા મેળવનારાં તને દૂર ભાગવું પડે છે, નહીંતર અપમાનિત થવું પડે છે અથવા સુધરવું પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ શ્રી. પુંજાભાઈ: “અત્યાર સુધી તે કાં તે જેની લાઠી તેની ભેંસને કાયદો હતું કે જેની પીઠબળે માનવસમૂહ હોય તેની છત થતી! આવા નિરાશ સમયે શુદ્ધિપ્રયોગ માનવમાં નવું બળ પ્રેરે છે. જેમ અગરબત્તી બળીને સુગંધ ફેલાવે તેવું શુદ્ધિપ્રયાગનું છે. હું મિંગલપુર શુદ્ધિપ્રયોગમાં ગયેલ. ત્યારે એ નામ મારા માટે નવું હતું. મને એમ થતું કે શ્રદ્ધાથી ભલે આ લંઘણુ કરૂં છું. પણ શું તેની અસર સરકાર ઉપર થશે ખરી ! પણ, જેમ જેમ વિચાર કરતો ગયો તેમ તેમ શ્રધ્ધા સતર્ક બની અને જનજાગૃતિનો પર જતાં સરકારને અસર થઈ. તેમાં પણ ખાંભડામાં જે જોયું તે અદ્ભુત હતું. અમે ઉપવાસ કરીએ અને ખુન્નસ પ્રકૃતિના લેકાના હાજ ગગડે. બે વર્ષની પ્રજા જાગૃતિ પછી તો ઘણું હાલાકી અટકી ગઈ છે. એટલે શુધ્ધિપ્રગથી જે નવું બળ મળે છે તે દરેકને ગમે તેવી હાલાકીઓ વખતે ન્યાય મેળવવા સહી લેવાનું બળ પ્રેરે છે.” શ્રી. બળવંતભાઈ: “ ગુજરાતમાં ભાલનળ કાંઠા પ્રયોગની અસર છે; સૌરાષ્ટ્રમાં રચનાત્મક કાર્યકર્તાઓની સમિતિના કારણે ન્યાયની આશા રહે છે પણ દેશના બીજા ભાગમાં તેવું નથી. તે જલદી જલદી શુધ્ધિ પ્રયોગ સમિતિઓ ઊભી થવી જોઈએ.” પૂ. નેમિમુની : “કેવળ શુધિ પ્રયોગ સમિતિથી કામ નહીં ચાલે અનુબંધ બળ પણ સાથે સાથે જોઈશે !” પૂ. દંડી સ્વામી : “શુધ્ધિ પ્રયોગ પ્રત્યેની શ્રધ્ધા અને સ્થિતિ પ્રાનું માર્ગદર્શન જરૂરી બની રહેશે.” શ્રી. બળવંતભાઈ: “શુદ્ધિ પ્રયોગ શુધ્ધ સંસ્થા દ્વારા થતા હેઇને એ બન્ને વાતને ઉકેલ આવી જાય છે. “જનજાગૃતિને ચરણે” પુસ્તક વાંચ્યા પછી મને આકર્ષણ થયું; પણ, ગુંદી અને નાનીબરૂમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સક્રિય જાતે ભાગ લીધે ત્યારે જે અનુભવ થયો, તે અદ્દભૂત થયો. અનુભવ સિવાય શુદ્ધિ પ્રયોગની શક્તિ અને એના આનંન્ને ખ્યાલ નહીં આવે. પૂ. નેમિમુની: “કેટલાક લકે નૈતિક સામાજિક દબાણમાં હિંસા જુએ છે. ખરેખર તો એ અહિંસા છે. જૈનસૂ નિશિથ ચૂર્ણ અને વહેવાર સૂત્ર ભાષ્યમાં સાધુઓને બે પ્રકારનાં પ્રાયશ્ચિતનું કહ્યું છે. (૧) સ્વેચ્છાએ અનુગ્રહાત્મક અહિંસા, (૨) આચાર્ય દ્વારા નિગ્રહાત્મક અહિંસા. સ્વેચ્છાએ દેશે ન સમજાય એટલે દેષ સમાજ વ્યાપી બને ત્યારે સમાજની હિતચિંતક સંસ્થાઓ અગર તે આચાર્યો દોષ નિવારણ માટે દંડ આપે છે. તેમાં દંડ પામનાર અને સમાજ સૌનું હિત છે. જે કે શુધ્ધિ પ્રયોગમાં ૫ તે સંસ્થા દ્વારા થાય છે અને તેથી લેકજાગૃતિને લીધે, દેષ ન કબૂલે ત્યાં સુધી દષિતની પ્રતિષ્ઠા ઘટે જ છે. (તા. ૨૨-૯-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ પ્રાગનાં મૂળભૂત તો સામુદાયિક અહિંસામાં શુધ્ધિપ્રયોગ અંગે આપણે વિચારી ગયા છીએ. અહીં શુધિપ્રયાગનાં મૂળભૂત તો ક્યાં છે, તે અંગે વિચાર કરવાને છે. શુદ્ધિપ્રયોગના કેંદ્રમાં વ્યક્તિ નથી પણ સમાજ છે. સામાન્ય રીતે પોતાની આસપાસના સમાજને એ રીતે શુદ્ધ કરે કે તે બીજા માટે આદર્શરૂપે બને. સમાજને કેન્દ્રમાં રાખે: વ્યકિત ગમે તેટલી મહાન હેય કે ખરાબ હોય પણ તેના ઘડતરમાં સમાજને ફાળે છે; અને સમાજના ઘડતરમાં એ જ રીતે વ્યક્તિને ફાળો રહેલા છે. એટલે સમાજમાં જે દોષ આવ્યા તેમાં વ્યકિતને દેવ પણ એટલો જ છે. એવી જ રીતે વ્યક્તિના ગુના માટે સમાજ મુખ્ય જવાબદાર છે. વ્યકિત કેમ બગડી તેને વિચાર કરવું જોઈએ, તેની ઉપર જે ચાકી રહેવી જોઈએ તે રહી નથી. વ્યક્તિના દોષ જોઈ ઘણીવાર સમાજ આંખ મીંચામણું કરે છે. સ્વાર્થ, લેભ, ભય કે શેહશરમને લઈને અમુક દેશોને સમાજ ચલાવી લેતા હોય છે. ઘણી વાર એવી ગુનેગાર વ્યક્તિને ટેકે પણ અપાય છે. એટલે એક વ્યક્તિને દોષ સમાજ વ્યાપી બની જતે હેઇને, તે વ્યકિતને કાઢી તેયે તે દેષ કાયમ માટે નીકળતું નથી. ઘણીવાર એક વ્યકિતના દેષ કાઢશું; પણ દેશની પરંપરા તે ગાવશે, તે સુધારણા કાયમી ટકશે નહીં. એટલે વ્યકિતના દેશમાં સમાજનો દોષ માની સામાજિક કે દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. એવે ભાગ્યે જ કોઈ પ્રસંગ હરો જેમાં વ્યહિતના દેશમાં સમાજ જવાબદાર ન હે! પાલણપુરનો પ્રસંગ એને નમકે છે. તે વિશે અમ્મહ ; કહેવાઈ ગયું છે. એક યુવાન સત્તર વર્ષની કન્યાને તેની માએ દરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ દીકરી સાથે મોકલી. તેનાં સગપણ માટે ફોટાઓ જોઈતા હતા. ડોક્ટરની દીકરીએ કહ્યું: “મારા બાપુજી ફેટોગ્રાફી જાણે છે. પૈસા શા માટે ખર્ચો છો?” તે યુવાન કન્યા તે ડોકટર પાસે ગઈ ફેટે પડાવતાં અમુક ચેનચાળા થયા અને લઢવાડ થઈ ગઈ. છેકરી ૧૮ વર્ષની થઈ ગયેલી. તેને વેવિશાળ નક્કી થઈ ગયેલું. એટલે તે લગ્ન અટકાવવા માટે, છોકરી પાસે મા–બાપ સામે નોટીસ કઢાવી. અઢાર વર્ષ થતાં છોકરી ઉમ્મર લાયક થઈ જાય છે અને તે મનનું ધાર્યું કરી શકે છે! ઊંડાણથી જોયું તે ડોકટરે આ એક જ ભૂલ નહોતી કરી; પણ અનેક આવી ભૂલે કરેલી. લોકો વાત કરીને બેસી રહેતા. કેટલાક ડરતા. કેટલાકમાં ડોકટરને કહેવાની કે પડકારવાની નૈતિક હિંમત નહીં; ત્યારે આવા પ્રશ્નો કેઈકે તો લેવા જોઈએ ને? એટલે સહેજે એ પ્રશ્ન આવ્યો ! એટલે તે લીધો. ડોકટરે કબૂલ કર્યું કે મારી ભૂલ થઈ છે. એટલે પચે પ્રાયશ્ચિત આપ્યું. ડોકટરે એને સ્વીકાર કર્યો. પણ ઘરે ગયા પછી સમાજનાં કેટલાંક તત્વોએ એને અટકાવ્યા. ઘણું આર્થિક હિતથી તે ઘણું સત્તાના હિતથી સંકળાયેલાં હોય છે. કેટલાક પોતે પાપ કરતા હોય છે; એટલે એકબીજાની ભૂલો ઢાંકે છે. સમાજનો ફેંસલે અપાઈ ગયા બાદ ડોકટર ફરી ગયે તેણે કહ્યું કે પ્રાયશ્ચિત નહીં લઉં થાય તે કરી લે સમાજના બે ભાગ થઈ ગયા. સમાજના મોટા વર્ગો શુધિ પ્રયોગને ટક આપો પણ એક વર્ગે વિરોધ કર્યો. તેમને લાગ્યું કે આ પ્રશ્નમાં જીત થાય તે આપણી નીચે પણ રેલે આવશે. એટલે રાજકીય વિરોધપક્ષવાળા એમની સાથે થયા; આર્થિક હિતવાળા તેમની સાથે થયા; સંપ્રદાયવાળા એમની સાથે થયા અને મિત્રાચારીવાળા પણ સાથે થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ આમ જોઈએ તે વ્યક્તિ એક હતી પણ બીજી રીતે જોઈએ તે સમાજને બહેળો ભાગ તેની સાથે હતા. કેટલાંક છાપાઓ પણ તેમની પડખે હતાં. કેટલીક પત્રિકાઓ પણ બહાર નીકળતી. આ બાજુએ જે કાંઈ ક્રિયા થાય તેને સામી બાજુએ વિરોધ થત! જે થવું જોઈએ તે હદ બહાર થયું! પણ, ડોકટર પાસે નૈતિક આધાર ન હતો એટલે અંતે તેને નમવું પડયું! તેણે સ્વેચ્છાએ બે માસ નગર-નિકાલ સ્વીકાર્યો, તે એનાજ હિતમાં સારું થયું, નહીંતર કન્યાને મામે તેને મારી નાખત! - આ પ્રયોગમાં મારી સાથે ત્યાંના સમાજનું બળ હતું અને બનાસકાંઠા ખેડૂત મંડળનું પણ પીઠબળ હતું. ભાલ નળકાંઠા પ્રયોગને સહયોગ તે હતો જ એટલે તેની ધારી અસર થઈ. આવા પ્રસંગોમાં શુદ્ધિગ જ અનિવાર્ય બને છે. શુદ્ધિપ્રયોગ માટે સંસ્થાને સંદર્ભ: માણસ ન્યાય માટે અમૂક હદે જાય છે. પછી તેને ટેકે મળતા નથી; એટલે અટકી જાય છે. સરકારની મર્યાદા છે, કેટેની મર્યાદા છે; મહાજનો કે ડાહ્યા માણસે પણ ટકે આપતા નથી; એટલે માણસ થાકી જાય છે; પછી તે ઝનૂની બની કાયદે હાથમાં લે છે. તેનું ધાર્યું પરિણામ આવતું નથી. શુદ્ધિગકાર માટે આ તાવ જાણવું ઘણું જરૂરી છે. આવા પ્રશ્નોમાં વ્યક્તિ મદદ કરે તેના કરતાં સંસ્થા મદદ કરે તે તેની સમાજવ્યાપી અસર પડે છે. શુદ્ધિપ્રયોગ વડે જનજાગૃતિ અને ગતિશીલતા બને આવવાં જોઈએ. વ્યક્તિદ્વારા શુદ્ધિપ્રયોગ થતાં અંગત રાગદ્વેષ કે સઘળતા મળતાં અહંકાર થવાની શક્યતા છે. જ્યારે સંસ્થાના સંદર્ભમાં કરવાથી એને યશ સંસ્થાને મળે અને રાગદ્વેષ ન રહે! ભાવનગરમાં આત્મારામ ભટ્ટ શબ્દરચના હરિફાઈ સામે શુદ્ધિપ્રયોગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કર્યો. પરિણામે અમૂક હદ સુધી તે સફળ થયા; પણ પછી અમુક હદે જઈને તે વાત અટકી પડી. જે તેની પાછળ સંસ્થા હેત તો એ વસ્તુ કાયમી ટકત. એવો જ બીજો પ્રયોગ એમણે ગઈ સાલ કર્યો. એ એક રૂપે શુદ્ધિપ્રયોગ જ હતો. પણ નામ તેમણે જુદું જ આપ્યું હતું. અમુક જગ્યાએ અમૂક સમય સુધી ઊભા રહેવું અને મૌન સત્યાગ્રહ કરવો. ત્યાંના વેપારીઓ ખાંડના કાળા બજારમાં ભળ્યા હતા. એક વર્ષ સુધી એ પ્રયોગ ચાલે; ઘણું પ્રયત્ન થયા પણ પરિણામ ન આવ્યું એટલે આમરણાંત ઉપવાસનું નક્કી કર્યું. છેવટે લવાદને કામ સોંપાયું. આ પ્રશ્ન પણ વ્યકિતએ લીધેલે એટલે અમુક હદે જઈને અટકી ગયો. સત્યાગ્રહ અને શુદ્ધિપયોગ એ એવાં બળે છે જે સમાજને ગતિ આપે છે પણ એ બન્ને પગે માં જે મૂળભૂત અંતર છે તે જરૂર સમજવું જોઈએ. એટલે શુદ્ધપ્રયોગ દ્વારા ખાસ કરીને સમાજને કેન્દ્રમાં રાખીને સંસ્થા દ્વારા પ્રયોગ કરીએ તો ગતિશીલતા વધે; વસ્તુ અટકી ન જાય ! હમણું જાણવા મળ્યું છે કે, સાળંગપુરમાં એક બીજું શુદ્ધિપ્રયોગ થયો હતો. ત્યાં સ્વામી નારાયણ સંપ્રદાયના હનુમાન મંદિરની ગોચર જગ્યા મંદિરના સ્વાથી એ ખેડાવી નાખી. ખેડુતોના ગાય બળદ માટે એ જગ્યાને મનસ્વી ઉપયોગ ન થાય માટે મંદિરની સામે શુદ્ધિપ્રયોગ થયા. તેમણે ભૂલ કબૂલી અને બન્ને પક્ષે સુંદર પરિણામ આવ્યું. પણ જો એ પ્રયોગ વ્યક્તિ મારફત થયા હેત છત મળ્યા પછી ખેડૂત ટકતા નહીં. સંસ્થા હતી એટલે કાયમી બળ મળ્યા કર્યું. હમણાં ત્યાંની જગ્યામાં કોઈ હનુમાનની મૂર્તિ સ્થાપી ગયું. એને કણ ઉઠાવે? ખેડૂત મંડળના ભાઇએ ગયા. તેમણે મૂર્તિનું બીજે પ્રતિષ્ઠાપન કર્યું. આની પાછળ સંસ્થાનું બળ ન હોત તો આ ધર્મની વાત હતી એટલે બધામાં ધર્મ–ઝનૂન વ્યાપત અને વ્યક્તિ ટકી ન શકત. પણ અંહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ સંસ્થા અને બધાને પાછા હઠવું પડે! સંસ્થા બધી જાતની કાળજી રાખી શકે? એટલે સંસ્થા દ્વારા જ શુધ્ધિપ્રયોગ થવો જોઈએ અને તે પણ સમાજને લક્ષમાં રાખીને થવો જોઈએ. અનિષ્ટનું મૂળ ક્યાં છે? ત્રીજો મુદ્દો એ છે કે અનિષ્ટોનું મૂળ કયાં છે, તે પણ જેવું જોઈએ. ઘણીવાર વ્યકિતમાં અનિષ્ટ હેય છે તેમ રાજ્ય પણ અનિષ્ટોને થાબડતું હોય છે! અથવા અનિષ્ટોનું ઉત્પાદન કરનાર બને છે. | વિનોબાજીએ જગન્નાથપુરીના સમેલન વખતે એક પ્રવચનમાં કહ્યું હતું કે “મેંગ્રેસ પણ કદાચ એવી સ્થિતિએ આવતી રહી છે કે તે અહિંસાની દિશામાં ખડકની જેમ આડે આવીને ઊભી રહે!” હું કેગ્રેસના બે ભાગ પાડું છું. એક સ્વરાજ્ય પહેલાંની કેગ્રેસ અને બીજી સ્વરાજ્ય પછીની કોગ્રેસ! જે પહેલાંની હતી તે તપ-ત્યાગ વાળી હતી. હવેની સત્તા અને ધન લાલસા વાળી છે. હવે તેમાં સંશોધન કરી જે સારાં તત્ત્વો છે તેને પ્રતિષ્ઠા આપો અને તેમાં હતાશા ન આવે તે રીતે ધીરે ધીરે પૂરક અને પ્રેરક તત્વો ઉમેરી દો! તપ અને ત્યાગનું બળ તે આ દેશમાં છેજ. પણ ગામડાં અને શહેરોના પ્રશ્નો આવે છે ત્યારે શહેરને બુદ્ધિશાળી વર્ગ એ વિકસતાં ગામડાંને પાછાં પાડી દે છે. બીજા દેશોની ક્રાંતિને આપણે જોઈએ તે ત્યાં જે લોકશાહી આવી છે તે લગભગ મૂડીવાદી ટાઈપની લેકશાહી છે. બ્રિટન, ફ્રાંસ, વગેરેને ઈતિહાસ તપાસતાં એ જણાઈ આવશે કે ત્યાં લાગવગિયા અને મૂડીવાદીઓજ આગળ આવી ગયા છે. ભારતમાં એવું ન થાય તે ખાસ જોવાનું છે. તેમાં પણ શહેરે ગામડાંને કચડી ન નાંખે એ પણ ધ્યાન રાખવાનું છે. લેક-લક્ષી લોકશાહી એટલે કોનેજે ભારતમાં મોટા ભાગે ગામડાંમાં ફેલાયેલ છે લક્ષમાં રાખીને વિકસતી લોકશાહી. આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ લોકલક્ષી લેકશાહી સ્થાપવી હશે તે હમણાંની કોંગ્રેસનું રૂપાંતર કરવું પડશે. તેની શુદ્ધિ કરવી પડશે. બંને કામ સાથે લેવાં પડશે. તેની સાથેજ લેક-લક્ષી લેકશાહી કાયમ રહે તે માટે કોંગ્રેસને આગળ ધપાવવી પડશે અને લશ્કરી ટાઈપની લેકશાહીને સુધારવી પડશે. આમ કરતાં બે પ્રકારની કાળજી રાખવી પડશે. એક તે એ કે લોકશાહીનું રક્ષણ કરવું. અને બીજું સંશોધન કરવું. આ કામ કઠણ છે. કાનૂન ભંગ હવે પિતાની લોકશાહી માટે ખતરનાક છે, ત્યારે કાનૂન સંશોધન જરૂરી છે ત્યાં કરવાનું છે પણ તેને સાચવીને! ગણેતધારાના સુધારા માટે શુદ્ધિગ થયે. તે સરકારની સામે થયો. તે વખતે ચૂંટણી પણ ચાલતી હતી. એક તરફ શુદ્ધિપ્રયોગો માટે ઉપવાસ નિયમ, કાર્યક્રમ, પ્રાર્થના વ. ચાલતા હતા, ત્યારે બીજી તરફ ખેડૂતોએ કોંગ્રેસને પૂરે ટેકે આપે. એટલું જ નહીં પ્રચાર માટે પણ તેમણે મહેનત કરી. અહીં એક તરફ કાંગ્રેસ અને તેના વડે લોકશાહીને ટકાવવાની વાત પણ થઈ અને બીજી તરફ કાનૂન સુધારવા માટે અહિંસક આંદોલન પણ ચાલુ રાખ્યું. લેકશાહી પણ ટકે અને તેની ક્ષતિઓ પણ દૂર થાય; એજ સાચું કામ છે. ગણોતધારા શુદ્ધિપગ શરૂ કરતાં પહેલાં પ્રાયોગિક સંઘની મિટીંગમાં ચર્ચા ચાલી! સંધમાં બે સભ્ય એવા હતા કે જેમણે કાનૂનની રક્ષા કરવામાં અને કાનૂન ઘડવામાં કે આપેલ. તેઓ ધારાસભ્યો હતા. જો કે કાયદો આવ્યો ત્યારે ધારાસભામાં પક્ષની બેઠકમાં તેમણે વિરોધ કરેલે, પણ કાયદો થયા પછી, તેમની પાર્ટીની શિસ્ત પ્રમાણે કાયદાને માન આપવું જોઈએ. આમાં એક પ્રાયોગિક સંધના પ્રમુખ હતા. ગડમથલ ચાલી કે શું કરવું ? ચર્ચાને અંતે એવું નક્કી કર્યું કે “તેમણે ધારાસભામાં ટેકે આયો છે એટલે અહીં વિરાધ ન થઈ શકે. તેમજ તેમણે રાજ્યને વફાદાર રહેવું જોઈએ. માટે શુદ્ધિપ્રયાગનો ઠરાવ થાય ત્યારે તેમણે મત ન આપવો ! આ બાબતો ઊંડાણથી વિચારવી જોઈએ. જોખમી ભાગ ઉપર ઓપરેશન કરતી વખતે ડોકટરને કેટલું બધું ચિંતન કરવું પડે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ તેવીજ રીતે જેને ટેકો આપીએ તેની સામે જ વિરોધ કરીએ તન્યાય સંગત નથી; પણ લેકશાહીની વિરહજ સંસ્થા જતી હોય તો તેની સુધારણ કરવી; વિરોધ કરે અને ધ્યાન ખેંચવું, એ એનો માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ નથી, પણ એનું ઘડતર કરવા માટે છે. આ બહુજ વિચારવાની વાત છે! એજ પ્રશ્ન હડતાલન છે. કાનૂન ભંગ ન થાય તે ખરૂં; પણ અનિષ્ટ થતાં હેય. અન્યાય ચાલતું હોય તે હડતાલ પાડવી કે નહીં? એમ કરવામાં જાહેર દિલન કરવું પડે પછી ગમે તેટલી શાંતિની વાત થાય; પણ એ આંદોલન શાંત ન થઈ શકે ! દ્વિભાષી રાજ્ય વખતે શંકરરાવ દેવે મુંબઈમાં સંયુકત મહારાષ્ટ્ર સમિતિ વતી વિરોધ કર્યો. શાંત દેલન માટે ઉપવાસ કર્યા, પણ પછી તે લોકો ઉગ્ર થયા ! હડતાળ પડી, સરઘસે નીકળ્યાં અને તેફાનની જે શરૂઆત થઈ તેમાં નિર્દોષ પ્રજાની જે કનડગત થઈ તે અતિ દુઃખદ છે. એટલે જ શુદ્ધિ પ્રયોગમાં હડતાળ નહીં પાડવાનું કહેવામાં આવે છે. ભંગી હડતાળ પાડે તો લેકોની સુખાકારી બગડે, વેપારી હડતાળ પાડે તે લેકેને જરૂરની વસ્તુ ન મળે. આની અવેજીમાં શુદ્ધિ પ્રયોગ થાય તે લકેની સહાનુભૂતિ સહેજે “સહન કરનાર વર્ગ ” તરફ વળે અને અન્યાય કરનારને સંશોધન કરવાની ફરજ પડે. એટલે જ શુઢિ પ્રયોગમાં (૧) હડતાળ નહીં, (૨) ઉશ્કેરાટ નહીં (૩) વ્યકિતગત ભાંડવાનું નહીં એ બાબતો અચૂક હોવી જોઈએ. સાથે પ્રાર્થના-ઉપવાસ અને બલિદાન આપવાની તૈયારી હોવી જોઈએ. જાહેર અદિલિન બે રીતે ખરાબ પ્રક્રિયા ઊભી કરે છે– (૧) એક તે તે ઉશ્કેરાટ તેફાન મચાવે છે; અને (૨) તે વખતે ઘણાં ખોટી રાજકીય બળ પક્ષો ભળી જાય છે. કયારેક સમાજ વિરોધી તત્વે તેને લાભ ઉઠાવે છે. તેના કરતાં કાનન-સંશોધન થાય તેવી પ્રક્રિયા ઊભી કરવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી રામુલું પવિત્ર પુરૂષ હતા. પણ તેમણે જે કારણે આમરણાંત ઉપવાસ કરી બલિદાન આપ્યું તે કારણ બરાબર ન હતું. જો કે તેલુગુ ભાષી લેકેને આંધ મળી ગયું; પણ તેણે લોકોમાં ભાષાના નામે સંકુચિત પ્રાંતવાદ ઘુસેડી દીધું. તેના કારણેસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ અયોગ્ય આંદોલન થયાં–બને પ્રાંત જુદા થયા. હવે પંજાબી લેકેના પંજાબી સુબાની વાત આગળ આવે છે. આવા પ્રસંગે ઘણુ વિરોધી પક્ષે એક થઈ જાય છે-તેમને ટેકો મેળવવામાં આવે છે. પરિણામે આંધ, મુંબઈ અને ગુજરાતની લડત વખતે સામ્યવાદીઓ તક જોઈને એ આંદોલનમાં ભળી ગયા અને તેમણે પિતાનું સ્થાન જમાવી લીધું. એટલે જ શુદ્ધિપ્રયોગમાં આ હડતાળને સ્થાન નથી; પણ કાનુન–સંશોધન થાય તેવી પ્રક્રિયા ઊભી કરવી જોઈએ. આમ શુદ્ધિપ્રયોગમાં ત્રણ બાબતે ધ્યાનમાં રાખવાની છે - (૧) સમાજને કેંદ્રમાં રાખવો, (૨) સંસ્થા દ્વારા પ્રયોગ કરે; તેમજ (૩) અનિષ્ટનાં મૂળને શોધી તેને ટકે ન આપો તેમજ કાનૂન ભંગ નહીં પણ કાનૂન સંશોધનની દષ્ટિ રાખીને શુદ્ધિપ્રાગે થવા જોઈએ. ત્રિવિધ જાગૃતિ: ઘણીવાર કેઈ સંસ્થા પાછળ હશે અને વ્યક્તિ આગળ હશે એવા શુદ્ધિપ્રયોગ પણ કરવા પડશે. સાણંદમાં શુદ્ધિપ્રયોગ વખતે સંસ્થા હતી પણ વ્યકિતને મુખ્ય બનાવી હતી. આ વખતે ત્રિવિધ જાગૃતિ રાખવી જોઈએ. (૧) પ્રાગમાં, ગુનેગાર પ્રતિ અંગત રાગદષવાળા ન ભળે; (૨) ભાષામાં જરાયે હિંસા ન આવે. (૩) ગુનેગાર કે તેના પક્ષકારને આર્થિક કે શારીરિક સજા ન થાય. સાણંદમાં ઢિપ્રયોગ થયો ત્યારે ત્યાં કેટલાંક બળો; જેમની સામે પ્રયોગ થયો તેની વિરૂધ્ધનાં હતાં. કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ કોંગ્રેસ-વિરાધી પણ હતા. આ બધાને ટાળવા પડ્યા. એક માણસ શુ.પ્ર.ની પત્રિકા લેવા આવ્યો અને કહે કે મારે તે લોકોને વિરોધ કરવો છે. કાર્યકરને ખબર પડી ગઈ એટલે કહ્યું કે પત્રિકા નહીં આપું. આટલી બધી કાળજી રાખવા છતાં ક્યારેક દાંડાઈને ટેકે મળે તેવું વર્તન અજાણે કેટલાક લેકે તરફથી થઈ જાય છે. તે વખતે પ્રાયોગિક સંવવાળાઓની સભા હતી. અન્યાયપક્ષી લેકને રદીયે અપાઈ રહ્યો હતો, તે વખતે મણિબેન પક્ષવાળાઓ વિરોધ કરવા લાગ્યા. એટલે સભાજનો પૈકી કેટલાક ઉશ્કેરાઈને તેમને ઘેરી વળ્યા. ખેંચાખેંચ શરૂ થઈ. પ્રાયોગિક સંધના કાર્યકરો ત્યાં પહોંચી ગયા અને તેમને છોડાવ્યા. તે છતાં તેમણે બહાર જઇને ઊંધે પ્રચાર કર્યો કે પ્રાયોગિક સંધવાળાઓએ અમારા ઉપર હુમલો કરાવ્યો. તેવા પ્રસંગે પણ વિરોધરૂપે ભાષાની હિંસા ન થાય તે ધ્યાન રાખવું રહ્યું. સાળંગપુર શુદ્ધિપ્રયાગ વખતે પણ આવું બનેલું. મંદિરવાળાઓ ઉપર જાસાચિઠ્ઠી આવી એટલે તેમણે પ્રચાર કર્યો કે ખેડૂત મંડળવાળાનું એ કામ છે. સરકારે તપાસ કરાવી પણ ખોટું નીકળ્યું. જ્યાં પવિત્ર યજ્ઞ થતાં હોય ત્યાં સ્વાર્થી હિતવાળા કેવિનસંતોષીઓ અડચણ નાખવાના જ. એ વખતે વિચાર કરી ર્યા વગર કાળજીથી કામ લેવું જોઈએ. અનુબંધ હવે જોઈએ: પાંચમું તત્ત્વ ઘણું અગત્યનું છે. તે છે શુદ્ધિપ્રયોગમાં અનુબંધની કાળજી રાખવાનું. અનુબંધ એટલે, શુદ્ધિપ્રયોગ કરતાં, રચનાત્મક કાર્યકરોને કે ન હોય, કેગ્રેસને ટકે ન હોય, લોકસંગઠનેનો ટકે ન હોય, તો ભલે સંસ્થાગત પ્રયોગ થાય પણ તેમાં પૂર્ણ સફળતા મળશે નહીં ! કદાચ મળે તે તેની અસરકારકતા નહીં રહે. સાણંદના પ્રયોગમાં આવું જ થયેલું. ત્યાં પ્રિય નેમિમુનિ એક કાંતિપ્રિય સાધુ તરીકે ગયા; પ્રાયોગિક સંઘ જેવી ૨૦ કાર્યકરની સંસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સાથે અનુબંધ હતો જ, પણ સર્વોદયના કેટલાક લોકસેવકે (ર૦ કાર્યકરો) ઉદાસ હતા. કેગ્રેસનાં કેટલાક લેકે ગુનેગારના પક્ષમાં હેઈ સંસ્થાકીય રીતે ટેકો આપવા માગતા ન હતા. બેને બે ચાર જેવી સાવ સ્પષ્ટ વસ્તુ હોવા છતાં કોઈ ગુનેગારને કે ગુનેગારની પીઠ થાબડતાં તત્ત્વોને સાચું સમજાવવા આગળ નહેતું આવ્યું. ત્યાં માટલિયાએ નિવેદન બહાર પાડી ખરી વાત કહી. એટલે શુદ્ધિપ્રયોગની જે અસરકારકતા થવી જોઈએ તે ન થઈ. પ્રયોગ સફળ થયો–લેકે જાગ્યા–તેઓ પૈસા આપવા તૈયાર થયા; નવી સમાંતર સંસ્થા ઊભી કરનારને રાજીનામું આપવું પડ્યું અને લોકોએ તેમનાં કૃત્યને વખોડી નાખ્યું ! પણ, પૈસા ગુનેગાર તરફથી પાછા ન મળ્યા! જે તે વખતે ઉપરનાં બળોને સાંગોપાંગ અનુબંધ હોત તે પૈસા પણ તરત મળત ! તેની અસરકારકતા હંમેશ માટે રહેત. આજે ત્યાં ઋષિ બાળમંદિર બરાબર ચાલે છે; લેકે જાગૃત થયા છે અને વસ્તુને ઓળખી ગયા છે. તેઓ એ પણ જાણે છે કે ત્યાં કેંગ્રેસ અને રચનાત્મક કાર્યકરોએ લીધેલ વલણ બરાબર નથી. તે છતાં પણ અનુબંધવાળી સંસ્થા તરીકે પ્રાયોગિક સંઘે અને ગ્રામસંગઠને ચૂંટણી વખતે કોંગ્રેસને જ ટેકે આયો ! જો કે આજે ત્યાં કામ બરાબર ચાલે છે પણ અનુબંધ વિચારધારા પ્રમાણે ગ્રેસ અને સર્વોદયી લોકસેવકોને ગળે તે વખતે વાત ન ઉતરતાં તેની અસરકારકતા ઊભી નથી થઈ ! આમ આ શુદ્ધિપ્રયોગોમાં કયાં સફળતા મળી, જ્યાં નિષ્ફળતા મળી તેનું પૃથકકરણ કરવું પડશે અને ઉપરના શુદ્ધિપ્રયોગનાં મૂળભૂત પાંચ તત્તવોના આધારે કાર્ય આગળ ધપાવવું પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ચર્ચા-વિચારણું શ્રી દેવજીભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: ગ્રામેગ્રામ નૈતિક લેક સંગઠને અને શહેર શહેરમાં પણ જનસંગઠને નથી થયાં ત્યાં લગી કેગ્રેસને સક્રિય સહયોગ મેળવવામાં તેમજ કેંગ્રેસને પણ શુદ્ધ બનાવવામાં તકલીફ રહેવાની. દુર્ભાગ્યે સર્વોદયના લેકસેવકેની સંસ્થાનું વ્યવસ્થિત સંગઠન નથી તે કાર્યકરે આવા પ્રશ્નો પ્રત્યે આંખમીંચામણું કરીને ચાલે છે. થોડુંક માર્ગદર્શન જે કાંતિપ્રિય સાધુઓ આપે તે ગામડાંમાંથી હજુ લેકસેવક–સંગઠન ઊભું થઈ શકે. ચારેય સંસ્થાને અનુબંધ એ શુદ્ધિપ્રમમાં મુખ્ય હેવો જોઈએ.” શ્રી. પૂંજાભાઈ : “શુદ્ધિપ્રયાગ આપણી પાસે સમયસર આવ્યો છે. ઘરમાં કોઈ ખાય નહીં તે કદાચ મોટા પણ ન ખાય, અથવા ગામમાં કોઈ પૈસા ન આપે તો વાણિયો દાંતણ-પાણું લઈને ઘણું ધરે. આ વાત શુદ્ધિ પ્રયોગમાં ન આવે. ત્યાં બદલે લેવાનું છે ત્યારે શુદ્ધિપ્રયોગમાં એવું નથી. શુદ્ધિપ્રયોગમાં સામી વ્યકિત કે સમાજનાં મૂલ્યો વગેરે માટે સહેવાનું તપમય આંદોલન હોય છે. ત્યાં પ્રાર્થનાઉપવાસ, શાંતિમય ચર્ચા બધું થાય પણ બદલે કે દેશની ભાવના ન હેય. આજે બદલે લેનાર કે ગુના કરવામાં રીઢા થયેલાને આ વાત ગળે ન ઊતરે પણ ગરીબને ન્યાય આપવા માટે આ અસરકારક સાધન છે. આ યુગ વ્યક્તિને નથી પણ સંસ્થાને છે. એટલે સંસ્થાગત જે શુદ્ધિપ્રયોગ કરીને સમાજની શુદ્ધિ અને સફાઈ કરવામાં આવે તો તેની ધારી અસર ઉપજે તેમ છે.” શ્રી. બળવંતભાઈઃ “ઘણને એમ થતું હશે કે સાણંદમાં જે વ્યકિતઓએ છડેચક અનર્થ કર્યો હતે તેમનું હૃદય પરિવર્તન શુદ્ધિ પ્રયાગથી ન થયું; પણ લેક જાગૃતિ તે આવી છે. સમય પસાર થાય છે તેમ અગાઉ ટેકો આપતા તેવા કોંગ્રેસીજનો પણ તેમનાથી દૂર થતા જઈ રહ્યા છે, તેમજ દબાણ આવતાં નરમાશ વધતી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર રોમેર નૈતિક સંગઠને હેય અને સંસ્થાને અનુબંધ હોય તે અસરકારકતા તરત દેખાય નહીં તે મોડું થાય. બાકી શુદ્ધિપ્રાગ સંપૂર્ણપણે સફળ હથિયાર છે. વેર-ઝંખ કે ટેળાંશાહી સિવાય તે દરેક પ્રકારનાં અનિષ્ટોને પ્રેમથી કાઢી શકે છે. લાગવગશાહી કે મૂડીવાદના પ્રભુત્વમાં રાચતો માણસ ન્યાય મેળવી શકતા નથી. ત્યારે શુદ્ધિપ્રાગથી ગરીબને સાચો ન્યાય મળવાની શક્યતા મોટી છે.” શ્રી દેવજીભાઈ : “ભચાઉમાં કણબી જ્ઞાતિ અને ઓસવાળ જ્ઞાતિના લેકેએ ચા મૂકી. ત્યાં છે. મૂર્તિ સાધુઓનું માસું હતું તેમને એ ન ગમ્યું. થોડાંક માણસો વિરોધમાં પડ્યા. એકે તો હઠ પકડી. અંતે શુદ્ધિપ્રયોગ થયો. બે જણના ત્રણ ઉપવાસ અને બે જણના બે ઉપવાસ થતાં સૌને સમજ પડી ગઈ. અંતે સત્ય બહાર આવ્યું. જોકે સત્યને જલદી પકડી લે છે–પછી અસત્યને ટકવું મુશ્કેલ બને છે. એટલે શુદ્ધિપ્રયાગ સમાજમાં જાગૃતિ લાવે છે અને સત્યનું ભાન કરાવે છે. તેથી અસત્યના પાયા ડગમગી ઊઠે છે !” [ આ પછીની ચર્ચાને ભાગ હવે પછીના પ્રવચનને અનુરૂપ હે ઈ ત્યાં લેવામાં આવેલ છે. સં. ] (તા. ૨૮-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ માણસના જ આવે છે "તામાં જમા આકાર લવાને ગાય એ ભૂખ છે, [૧૦] શુદ્ધિ પ્રયોગ અને લવાદી તત્વ માણસના જીવનમાં બે ભૂખ છે–રોટલાની અને ન્યાયની. ન્યાયની ભૂખમાંથી લવાદને પ્રશ્ન આવે છે અને રોટલાની ભૂખમાંથી ન્યાયોચિત આજીવિકાને પ્રશ્ન આવે છે. આ બે બાબતમાં જયારે કાઈક વિના આવે છે, ત્યારે સામાજિક અશાંતિ ઊભી થાય છે. આ અશાંતિને દૂર કરવા માટે સમજૂતી, સમાધાન, લવાદ અને સૂચના-પત્ર તેમજ પછી કમશઃ શુદ્ધિપ્રયાગ આવે છે. આ અહિંસા સુધી પહોંચવાની રીત છે. હિંસક રીતમાં લડાઈ, મારામારી, ખૂન, લૂંટ વગેરે આવે છે. પણ, હિંસક સાધને વડે હમેશાં હિંસા વધે છે. એટલે અહિંસક સાધનને વિચાર કરવામાં આવે છે. લવાદ માટે ભૂમિકા : હવે પ્રશ્ન એ છે કે શું શુદ્ધિપયોગમાં લવાદને સ્થાન છે? છે તે કઈ ભૂમિકાએ? ન્યાય મેળવવા માટે શુદ્ધિપ્રયોગ થાય છે. પણ તે. પહેલાં જેને અન્યાય થયો હોય તેના મનમાં ડંખ ન રહેવો જોઈએ. તેને સમાધાન મળવું જોઈએ. તે માટે સમજૂતી થાય તે વધારે સારું છે. ત્યારબાદ લવાદ નીમ કે પંચ ફેંસલા દ્વારા ન્યાય કરે તે યોગ્ય થશે. જે ડંખ રહેશે તે અન્યાય કર્તા અને અન્યાય પીડિત વચ્ચે મહેબૂત પેદા કરવી છે, તે થશે નહીં. જૈન પરિભાષામાં સહધમાં વાત્સલ્ય શબ્દ આવે છે. તેને એકરૂઢ. અર્થ એ પણ છે કે બધા સાથે બેસે અને જમે. શુક્રવારની નમાજ દરેક મુસલમાન સાથે ભણે; રવિવારની પ્રાર્થનામાં દરેક ઈસાઈઓ સાથે ભળે. એને અર્થ એ છે કે શેષિત કે શોષક બને સાથે બેસે એ ભૂમિકા આવવી જોઈએ. તે માટે ડખ કાઢવો જોઇએ. તેમ ન થાય તો નિમિત્ત મળતાં શેષિત ઔગની માફક ઊછળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪. ઘરમાં શું તે ત્યાં પણ આવું જ બને છે. છોકરાને દબાણથી ચૂપ કરે તો તે વખતે ચૂપ થઈ જાય પણ પાછો ઊછળે. તે રીગે થાય અને મહેમાનો આવે ત્યારે ઘરણ વખતે સાપ કાઢે તેમ કંઈક વત કાઢે. જેમ ઘરમાં સ્થિતિ છે તેમ સમાજમાં સ્થિતિ છે. બીજી વાત વાત એ છે કે જે વ્યકિત કે સમાજ સાથે સંઘર્ષ હોય તેનું સમાધાન તો થઈ જાય પણ સમાજમાં અન્યાય પ્રતિષ્ઠિત થઈ જાય તેનું શું? લકાને એમ કહેવાનું મન થાય કે જોયું ને ! વહેવારમાં તો અન્યાય જીતી ગયાને? એમ ન થવું જોઈએ. “અંતે તે ન્યાય જીતે છે.” તેની ખાત્રી લોકોને થવી જોઈએ. મતલબ કે ત્રણ બાબતે થવી જોઈએ –(૧) પીડિત અને પીડક બન્ને વચ્ચે મહેબૂત રહેવી જોઈએ. (૨) અન્યાયની પ્રતિષ્ઠા ન થવી જોઈએ; (૩) અંતે ન્યાય જીતે છે, તેની સહુને ખાત્રી થવી જોઈએ. આ બાબતો ધ્યાનમાં રાખીને વિચાર કરશું તે લવાદ નીમ કે નહીં ? તેને ખ્યાલ આવી જશે. જો કે બધા પ્રયત્ન થયા છતાં ન્યાય ન મળે, તો શુદ્ધિ પ્રયોગ તો છેવટે કરવું જ જોઈએ. લવાદ ક્યારે ? એટલે શુદ્ધિપ્રયોગ આ બધી ભૂમિકાઓ વટાવ્યા બાદ શરૂ કરવામાં આવે છે. તે અગાઉ ડંખ ન રહે, સમાધાન થઈ શકે તે લવાદ નીમવો બેટું નથી; પણ બધું વિચારીને શુદ્ધિપ્રયોગ શરૂ કર્યા બાદ લવાદને ન નીમવો જોઈએ; ન માન્ય કરવો જોઈએ. શુદ્ધિપ્રયોગ પૂર્ણ થયા બાદ કોઇ આર્થિક બાબતેના ફેંસલા માટે બન્ને પક્ષ સ્વીકારે તે તે માટે લવાદ નીમી શકાય છે. સાળંગપુરના શુદ્ધિપ્રયાગમાં (પૂતિ થયા બાદ) વળતર કેટલું આપવું તે માટે અતિ લવાદ નીમવાનું નક્કી થયું. ખરી રીતે સરકારના નિયમ પ્રમાણે (૨) છઠ્ઠો ભાગ ખેડૂતોએ આપવો જોઈએ, પણ સમાધાન થતાં થોડા ફેરફારો થયા. ત્યાં લડત મૂળ જમીન ખેડવા માટેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ હતી. જે ભાગ ઉપર જેર દેવામાં આવે તે મૂળ મુદ્દો માર્યો જાય. અંતે લવાદે થોડું વધારે નક્કી કર્યું. તે ગણોતિયાઓને મંદિરે આપવું પડયું. શુદ્ધિપ્રાગ એટલા માટે થાય છે કે અન્યાયની પ્રતિષ્ઠા ન થવી જોઈએ અને સમાજ લાચાર ન બની જાય! પણ જ્યાં સમાજ વ્યવસ્થિત ન હોય ત્યાં પ્રશ્ન ગુંચવાય છે એટલે સિદ્ધાંતને વાંધો ન આવે ત્યાં લવાદ થઈ શકે છે. પણ જ્યાં મૂળભૂત વાંધો હોય, સમાજ ઉપર ખોટી અસર ઊભી થતી હોય તો લવાદને સાફ ઈન્કાર કરવો જોઈએ. પૈસા અંગે બન્ને વચ્ચે ન્યાયપૂર્ણ અને સમજુતી યુક્ત નિકાલ માટે લવાદ નીમી શકાય છે. અમદાવાદમાં મજૂરો ને અન્યાય થતો હતો ત્યારે ગાંધીજીએ પ્રશ્ન ઉપાડ્યો. તેમણે મજૂરોને કહ્યું કે તમને ન્યાય મળે તેવી ભૂમિકા ઊભી થશે; પણ તમારે સંગઠન કરવું પડશે. પછી સભા થઈ. મીલે બંધ પડી. મીલમાલિકનું સંગઠન હતું પણ મીલમજૂરો વેર-વિખેર હતા. તેમાંથી કેટલાક લાલચમાં પડ્યા; કેટલાક બહાર રહ્યા અને હડતાલ તૂટવાનો ડર આવીને ઊભો રહ્યો. તે વખતે મજૂરોની અંતઃશુદ્ધિ નિમિત્તે ગાંધીજીએ ઉપવાસ કર્યા. ગાંધીજી માટે મીલમાલિકે તરફથી અંબાલાલ સારાભાઈ વગેરેને માન હતું. ઘણા મીલમાલિકોના મનમાં શંકા હતી કે ગાંધીજી તટસ્થ હોવા છતાં મજૂરોને પક્ષ લેશે! અનશન શરૂ કર્યું ત્યારે અંબાલાલભાઈ જેવાને પણ લાગી આવ્યું કે બાપુ મજૂરનું ખેંચે છે! મજુરોમાંથી પણ ઘણુ ખસી જવા માગતા હતા, ગાંધીજીના આ પ્રયાસોથી તે નારાજ થયા! અહીં ગાંધીજીની વિચિત્ર પરિસ્થિતિ હતી. બન્ને પક્ષો તેમને એકબીજાના પક્ષકાર માનતા હતા. અંત અંબાલાલભાઈ, અનસુયાબેન, શંકરલાલ બેંકર જેવાના પ્રયત્નથી બન્ને પક્ષ માટે ગાંધીજીએ આનંદશંકર બાપુભાઈ ધ્રુવને લવાદ નીમ્યા. તેમને ફેંસલે બન્ને પક્ષે માન્ય રાખે. આ એક વિચિત્ર સયાગજ હો ત્યારે પ્રસંગ વશ લવાદની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ નીમણુંક ચલાવી શકાય છે. મજૂર મહાજન અને મીલમાલિક મંડળ વચ્ચે લવાદ નહોતું. પણ વળતર કેટલું આપવું; હડતાલનું વળતર આપવું કે ન આપવું; તેમજ મજૂરોની ભૂલ વગેરે વિચારના મધ્યસ્થ–પંચ જેવું હતું. પૈસાની આવી બાબતે હેય; બન્ને પક્ષ તરફથી પૈસા ખવાઈ ગયા કે ચવાઈ ગયા; એવી વાત આવતી હોય તે તેના સમાધાન માટે લવાદને નીમો. આવી લવાદીમાં પણ શારીરિક સજાથી દૂર રહેવાય તે ફેસલો વધારે ઉત્તમ છે. અન્યાય પીડિતને ડંખ ના રહે અને સંતોષ થાય તે પણ શારીરિક સજા ન થવી જોઈએ. પણ જે ગયું છે જે ક્ષતિ (નુકસાની) થઈ છે, તેનું વળતર મળવું જોઈએ. તે ન મળે તે ડંખ જાય નહીં. અને તે ડંખ કઢાવી, ગુનેગાર સામાજિક જીવન જીવ બને તેવી સ્થિતિ સર્જવી જોઈએ. અન્યાયીનું હૃદય પણ નીચું પડે છે. તેની શુદ્ધિ થાય તે સૌનું ભલું થાય છે! લવાદ શુદ્ધ હવે જોઈએ : લવાદ માટે અંગ્રેજીમાં “આરબીટ્રેટર ” શબ્દ વપરાય છે તેને અર્થ મધ્યસ્થ કે બીચબિચાવ કરનાર એવો થાય છે. તે બન્ને પક્ષને માન્ય હોય કે નહીં તે અંગે કેટલીક વખત ધ્યાન અપાતું નથી. તેમજ તેના ફેંસલામાં કોને કેટલું દુઃખ થાય છે; ડંખ રહે છે તેને ખ્યાલ ઓછો રખાય છે. એ લગભગ આજની ન્યાય પદ્ધતિ ઉપર ચાલે છે. ત્યારે લવાદ બન્ને પક્ષને માન્ય હોવો જોઈએ તે જ શુદ્ધ હોય છે. લવાદની શુદ્ધિ ગાંધીજીએ આનંદશંકરભાઈ ધ્રુવની નિમણું કથી કરી બતાવી. આ લવાદ કાઈને અન્યાય થયેલ છે કે નહીં; તે તપાસી શકે. જેમકે પંજાબી સુબાના પ્રશ્નમાં શીખેને અન્યાય થયો છે કે નહીં; પણ ચીને છડેચેક આક્રમણ કર્યું હોય ત્યાં લવાદની વાત કરીએ તે મૂળભૂત તજ મરી જશે. એક દાંડ માણસ કેઈના નાણું પચાવી બેઠે હેય પછી કહે કે લવાદ નીમે, હું ફેંસલે માન્ય કરીશ; તેના જેવી જ આ વાત છે. ઘણીવાર ઉપરની સુફીયાણું વાતથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ગાઈને ટેકે મળી જાય છે. કાશ્મીરના પ્રશ્નમાં આક્રમણ બંધ કર્યા પછીજ લવાદની વાત પાકિસ્તાન કરી શકે! લવાદ એટલે પંચ : લવાદ એટલે પંચ. મધ્યસ્થ અને તટસ્થપણું! અગાઉ આપણે ત્યાં “પંચ બેલે તે પરમેશ્વર” એમ મનાતું. અગાઉ આવા પંચ તરીકે રાજા ગણાતો. અને મને લાગે છે કે તે કાળે રાજાના જે પાંચ કર્તવ્યો હતા તે ઉપરથી જ “પંચ” શબ્દ આવ્યો છે. રાજાનું કર્તવ્ય હતું – दुष्टस्य दंडः सुजननस्य पूजा, न्यायेन कोषस्य च संप्रवृद्धि. अपक्षपातो, निजराष्ट्र चिंता, पंचापि धर्मा नृप पुंगवानाम् એટલે કે દુષ્ટને દંડ મળે જેથી પીડિતને ડંખ ન રહે, અન્યાયની પ્રતિષ્ઠા ન થાય, ન્યાય જીતે છે તેની સમાજને ખાત્રી થાય, ન્યાયથી કેશવૃધ્ધિ થાય; સજ્જનતાની પ્રતિષ્ઠા થાય, આર્થિક વિ. બાબતે અંગે અપક્ષપાત રહે તેમજ રાષ્ટ્રહિત ચિતન થાય, જેથી અનિષ્ટો દૂર કરી શકાય. એ પાંચ રાજાના ધર્મ છે. રાવણ સીતાજીને હરી ગયા. તેમને પજવ્યાં છતાં સીતાને ડંખ ન રહ્યો કારણ કે તેમના પતિ રામ હતા. વળી રાજ્ય રાવણના જ ભાઈ વિભીષણને આપ્યું હતું. પણ દુર્યોધને જે કાર્યવાહી કરી દુઃશાસન દ્વારા એટલે પકડીને દ્રૌપદીને લાવવામાં આવી; તેનું દુઃખ દ્રૌપદીને હતું, તેને પડ પાંડમાં પડ્યો હતે. આ ડંખ કઢાવવા માટે મહાભારતનું યુદ્ધ થયું! આ ડંખ કેવળ એક નારીનો ન હતા પણ આખા સમાજની નારીઓને હતો! જે તે ન નીકળત તે સ્ત્રીઓની શી દશા થાત? તે માટે કુંતીએ કહ્યું - " यदर्थ क्षत्रियाः सूते सोडयं कालः समागतः" એ કાળ આવ્યો છે કે જેને માટે ક્ષત્રિય માતા આવા પુત્રોને પ્રસવ કરે છે. આ ડંખને વળાંક આપવા માટે શ્રીકૃષ્ણ ખુદ લવાદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કરવા ગયા હતા. બન્નેને મેળ મળે તે સારૂં. અંતે પાંચ ગામ આપવા હ્યું; પણ દુર્યોધન ન માને, એટલે યુદ્ધ થયું! ભારતમાં “પંચ કે લવાદ તરીકે અગાઉ રાજા હતા. પછી ઋષિઓ, બ્રાહ્મણે અને ન્યાયમંત્રીઓ આવ્યા. આજે આપણે ત્યાં જે ન્યાય–પ્રથા છે તે પશ્ચિમમાંથા આવેલી છે. તેના ઉપર ઈસાઈએ તેમજ મુસ્લિમ શાસકે બન્નેને પ્રભાવ છે. ન્યાયને વિકાસ: પશ્ચિમમાં ન્યાય આપવાને વિકાસ થયો. ત્યાં રાજ્ય સિવાય બીજી કઈ સંસ્થા ન હતી. એટલે ન્યાયનું કામ રાજ્યને સોપાયું! ઈસ્લામમાં ખલીફાના રાજ્યમાં કાજી ન્યાય કરતા, ખલીફાને દિકરો ભૂલ કરે તો તેને પણ સજા થતી એટલે કહેવાયું કે “કાજી દુબલે કર્યો?” તે કહે “સારે શહરકી ફિકર !” ત્યારે ખ્રિસ્તી ધર્મમાં રાજ્ય સર્વોપરિ હતું એટલે તે ન્યાય આપતું પણ ધીમે-ધીમે તંત્ર બદલાયું. ન્યાયનું તંત્ર ઊભું થયું. ન્યાય કોણ કરે? તે કહે કે તટસ્થ માણસોને સોંપવો એમને ન્યાયાધીશ કહ્યા. ત્યારબાદ વધુ વિકાસ થયો. ન્યાયાલયો થયાં–ફરિયાદી અને આરોપી પક્ષની વકીલાત માટે વકીલો થયા! આ છતાં પણ ન્યાયની અંતિમ સત્તા–દયા આપવી; એ રાજ્યના હાથમાં રહી. પણ આ બધામાં જે ડંખ જેવો જોઈએ તે જ નથી. પરિણામે ન્યાયાલયે ઘણીવાર બુદ્ધિપૂર્વક દલીલની છતનું સ્થાન બને છે અને લોકો સમજે છે કે ન્યાય અમને મળતું નથી. ડંખ કાઢવા માટે ભારતની સંસ્કૃતિમાં ઘણું ઉજ્જવળ પ્રસંગે છે. જહાંગીરે બણના દિલમાંથી ડંખ કાઢવા તેના હાથમાં બંદૂક આપીને પિતાને મારવાનું કહ્યું. તેની ધારી અસર થઈ. અને ધોબણના દિલમાંથી ડંખ જતો રહ્યો! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ આજે એવું કયાં થાય છે? જો કે ન્યાયમાં હમણાં જેટલાં શોષિત-પીડિત છે તેમને જ મહત્વ અપાય છે. મકાન માલિક ભાડૂત પાસે મકાન ખાલી કરાવી શકતો નથી; જમીનદારોને ગણેતિયાને તેમનો હક્ક આપવો પડે છે; સ્ત્રી અને પુરૂષોમાં સ્ત્રીઓને પહેલી પસંદગી આપવામાં આવે છે, મજૂર–માલિકના પ્રશ્નમાં મજૂરને પહેલું મહત્વ અપાય છે, પણ આ બધું ઉપરછલ્લું થતું હોય તેવું લાગુ છે. કેને થયેલા અન્યાય દૂર ન થાય ત્યાં સુધી એ પ્રશ્ન અધૂર જ રહેશે! તે માટે પરિસ્થિતિ સર્જવી પડશે. રાજકારણનું ઘડતર થતું જાય તેમ ન્યાય તંત્ર બદલાય છે. જ્યાં લાંચ-રૂશ્વત કે સત્તા-સ્વાર્થ જ રાજકારણનાં અંગે બન્યાં હોય ત્યાં ખરો ન્યાય કયાંથી મળે? એટલે આજનાં ઊભાં કરેલાં પંચે શેહ-શરમમાં તણાઈ જાય છે. એવી પરિસ્થિતિમાં લવ દ નીમો તો ખોટાં મૂલ્યોને પ્રતિષ્ઠા મળી જાય છે. એટલે સાચી અસરકારકતા પેદા કરવા માટે ચારે સંસ્થાનો અનુબંધ થાય તો જ કંઈક થઈ શકે ! એ માટે આમરણાંત ઉપવાસ કરવા પડે તે તે પણ કરીને એ અસર ઊભી કરવી પડશે ! કેટલાક પ્રશ્નો! એકવાર ચાતુર્માસમાં કોઠ ગામમાં હતો. ત્યાં એક મુદ્દો આવ્યો. એક પટેલે એક કુંભારના ઘરની સામે માતાની દહેરી નાખી. કુંભાર એટલે વસવાયા. એમનું શું ગજું? તેની સ્ત્રી મારી પાસે આવી. ઘણા પ્રયત્નના અંતે પ્રશ્ન લવાદને સંપાયો. આ દહેરીનું ઉત્થાપન થવું જોઈએ, તે નક્કી થયું; પણ તે કામ કોણ કરે? કઈ માથે લેવા તૈયાર ન થાય; દેવનું ઉત્થાપન થાય અને દેવ કોપે તો 1 પટેલને દેવીએ એવું સ્વપ્નમાં કહ્યું કે “મારે બીજાની જમીનમાં બેસવું છે!” ત્યારે તેણે સ્વપ્નમાં દેવીને સમજાવવાં જોઈએ કે “માજી ! મારા હક્કની જમીનમાં બેસે!” આવા પ્રસંગોમાં પંચ તટસ્થ ન હોય તે ન્યાયનું મૂલ્ય રહેતું નથી. પછી થોડા પૈસા અપાવી દે છે પણ ન્યાયની જીત થતી નથી. ત્યાં થાબડભાણ થાય છે. એટલે સમાજમાં નિરાશા થાય છે અને ન્યાયની પ્રતિષ્ઠા સમાજમાં થતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ભાલને એક પ્રસંગ છે. એક દરજી પિતાની સિલાઈના પૈસા લેવા એક પટેલને ત્યાં ગયે; તે પટેલે પૈસા આપવાનાં તે દૂર રહ્યા પણ તેને બારણું બંધ કરીને માર્યો. હું ત્યાં હતા. મારી પાસે એ પ્રશ્ન આવ્યો. મેં ગામ લેકેને બોલાવીને ન્યાય કરવાનું કહ્યું. લેકો પટેલની શહમાં તણાઈ ગયા અને કહેવા લાગ્યા કે “એને ઘી-ગોળ અપાવો એટલે શરીર તાજું માતું થઈ જશે.” મેં કહ્યું : “એ બરાબર નથી. આ ગરીબ માણસ છે. એના ઠેકાણે તમે કોઈ હેત તે? કઈ ગામને મોટા માણસ હેત તો ? સાચો ન્યાય તો એ છે કે એનો વાંક ન હતે; પટેલ દેણદાર હતો. છતાંયે માર્યો. તે કાલે તમે લેણાં માગવાં જશો તે તમને પણ મારશે અને ખોટા દાખલે બેસશે. માટે જે સજા એણે દરજીને કરી તે સજા દરજી એને કરે !” લેકેને ગળે વાત ઉતરી. પટેલ પણ ખુશીથી તૈયાર થયા. પણ દરજીના મનમાંથી ડંખ જતો રહે એટલે તેણે ક્ષમા આપી. બને પક્ષે ડંખ નીકળી ગયો. અન્યાયી જ્યારે જાતે એવી જ સજા લેવા તૈયાર થાય છે ત્યારે બન્ને પક્ષે મનનું ખરું સમાધાન થઈ જાય છે. વેર ન લેવું; ડંખ ન રાખવો, ન્યાયની જીત અને અન્યાયની પ્રતિષ્ઠા આ ચારે વાતો લવાદ વડે ઉપજવી જોઈએ. લવાદનું તત્ત્વ એ છે કે ન્યાયમાં પક્ષપાત ન થાય; ન્યાયનાં મૂલ્ય ન ખવાય ! શુદ્ધિગ કરતાં પહેલાં તેની શક્યતા હોય તે તેને વિચાર કરવો જોઈએ પણ શુદ્ધિપ્રયોગ શરૂ થયા બાદ લવાદ કરવાથી અન્યાયને ટેકે મળી જવાને સંભવ રહે છે. આર્થિક કે ભેળસેળવાળા પ્રશ્નોમાં બન્ને પક્ષની સંમતિથી લવાદ કરી શકાય પણ સામાજિક કે અન્યાયના પ્રશ્નોમાં બાંધછોડ કરવા જતાં મૂળભૂત તત્વ જ એવાઈ જાય છે, અહીં લવાદ ન જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ચર્ચા-વિચારણા [ ગયા અઠવાડીયે ચર્ચાના સંદર્ભમાં કેટલાક પ્રશ્નોમાં લવાદ અંગેની વાત હતી. તે આજના વિષયના સંદર્ભમાં હાઈને અહીં રજૂ થાય છે.] કેટલાક પ્રશ્નો ! પૂ. મુનિશ્રી નેમિચંદ્રજી: શુદ્ધિયોગ માટે આ ચાર વાતે વિચારવા જેવી છે :-(૧) લવાદી હોઈ શકે કે નહીં ? (૨) કાનૂનને આશરો લેવો કે નહીં? (૩) નજીવા પ્રશ્નો માટે આવું મહાન સાધન શા માટે લેવું જોઈએ? (૪) જેના ઉપર અન્યાય થયો છે તે પિતે શુદ્ધિપ્રયોગમાં બેસે કે નહીં ? આ પ્રશ્નોની વિચારણામાં લવાદ અંગેની વાત લેવાઈ અને ચર્ચાને સાર આ પ્રમાણે નીકળ્યો :– “ભાલ નળકાંઠા પ્રયોગમાંને શુદ્ધિપ્રયોગ સમજાવટ, અસહકાર, બહિષ્કાર વગેરે બધા ઉપાય પછી આવે છે. જે રાજ્ય ન્યાય માટે સંસદ ઉપર લવાદ હેત નથી; સર્વોચ્ચ અદાલત ઉપર લવાદ હતો નથી; તે લોકો અને લેકે ઉપરની તૈતિક સંસ્થા પ્રાયોગિક સંધને શુદ્ધિ પ્રયોગ થાય. ત્યાં લવાદ કેમ હાય ! હાય શકે જ નહીં. સાણંદને પ્રશ્ન ચોક અને ચટ હતો છતાં લવાદની વાત લાવતા હતા; તે ભરમાવવા ખાતર જે લોકો લવાદનું તત્વજ્ઞાન જાણતા નથી અને ન્યાયને બદલે સમાધાનમાં માને છે તે ન્યાયને નામે ભલે ભરમાય; પણ લવાદ એટલે ભાંજગડ નહીં, પણ શુદ્ધ ન્યાયશોધક તત્વ લઈએ તો શુદ્ધિપ્રયોગમાં જનતા શુદ્ધ થઈને ખુદ લવાદ જેવી બની જાય છે. સાણંદની જનતા અને માટલિયા જેવા રચનાત્મક કાર્યકરોનાં નિવેદને, એ લવાદની સિદ્ધિ છે. આથી રવિશંકર મહારાજે પણ તેમને વખાણત પત્ર ત્યારે લખ્યો હતો. [ અહી હવે આજ દિનાંકની ચર્ચા વિચારણું આપવામાં આવે છે. સં.] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કેટલાક અનુભવે : આજની ચર્ચાને પ્રારંભ કરતા શ્રી. માટલિયાએ દરખાસ્ત મૂકી કે શ્રી. અંબુભાઈ આજના મુદા ઉપર સવિશેષ કહે. વર્ગમાં તે દરખાસ્ત મંજૂર થતાં શ્રી. અંબુભાઈ બોલ્યા. તેમની તટસ્થ દષ્ટિ, તર્કોથી સભર સર્વાગી દષ્ટિએ છણાવટ અને પ્રતિપાદક શૈલી આકર્ષક હતી. તેમણે કહ્યું, તેને નીચેડ આ પ્રમાણે છે – શ્રી. અંબુભાઈ: “લવાદી અંગે સવારે મહારાજશ્રી સંતબાલજીએ જે સિદ્ધાંત મૂક્યા છે તે રીતે જોતાં, આજની લવાદી, વહેવારમાં સાચાં ન્યાયી મૂલ્યોને બદલે ભાંજગડરૂપે જ પરિણમે છે. ખરી રીતે, (૧) ન્યાયનાં નવાં મૂલ્ય સમાજને આપવાં, (૨) નવાં મૂલ્યોનાં ન્યાયવાળો ચૂકાદો આપો અને (૩) ન્યાયનું (નવાં મૂલ્યનું) પાલન કરાવવું–આ ત્રણે બાબતો લઈને આપણે શુદ્ધિપ્રાગને ચકાસવા જોઈએ. જેમ, આજે રાજ્ય કાયદા ઘડે છે; પણ ચૂકાદે ન્યાયાધીશ આપે છે અને પલિસ દ્વારા એ ચૂકાદાઓનું પાલન કરાવે છે, તેમ હવે ધર્મમય સમાજરચનામાં માનનારી સંસ્થાઓએ માત્ર નવા ન્યાયનું કામ જ નહીં; પણ એવા ચૂકાદા અને ચૂકાદાઓનું પાલન થાય તે આખી પરિસ્થિતિ પલટાવવાનું કામ કરવાનું છે. સાણંદના શુદ્ધિપ્રયોગની વાત સ્પષ્ટ હતી. પ્રાયોગિક સંધના હાથ તળેની સંસ્થાનાં નાણું, બીજી સંસ્થા ઊભી કરીને લઈ જવાયાં. આ સત્યમાં કોઈને મતભેદ ન હતું. છતાં લવાદીની વાત લાવવામાં આવી; અને એ ભ્રમણામાં સારા એવા કાર્યકરો પણ ભરમાઈ ગયા. સારું થયું કે ભાઈ માટલિયાએ તળથી શેધન કરીને, એક રચનાત્મક કાર્યકરરૂપે જગત આગળ સમયસર સત્ય જાહેર કરી દીધું. સાળંગપુરની ખેડૂતોની જમીન પહાણ પત્રકમાં ખેડૂતોના નામ ઉપર ન હતી; તે સમાજને મંજૂર હતું; ખેડૂતોને મંજુર હતું. સાળંગપુર મંદિરને મંજુર હતું. છ સાત વીઘાં જમીનને પ્રશ્ન હતે. આમ પ્રશ્ન સાવ સ્પષ્ટ છતાં લવાદીની વાત થઈ. સહુને જે વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ મંજૂર હોય તેમાં કઈ રીતે લવાદી હેઈ શકે? આખરે સત્ય-ન્યાય માટેના ચાર માસના શુદ્ધિપ્રાગ પછી મંદિરે પણ એકરાર કર્યો. પછી વધુ ભાગ લીધો હતો તે પરત કરવામાં કાયદેસરની મુસીબત હતી. (જમા થઈ ગયા પછી રકમ પાછી આપવા અંગે) ત્યાં લવાદી જરૂર હોઈ શકે. એજ રીતે સાણંદના પૈસા બીજે લઈ જવાયા–એ ભૂલને એકરાર થયા બાદ, કાંઈક વપરાયા હોત તો તેનું શું કરવું એ લવાદીને મુદ્દો થઈ શકત. પણ મૂળભૂત સર્વમાન્ય ભૂલના એકરારની વાતમાં લવાદીની વાત હોઈ શકે નહીં. સ્વરાજ્યની લડત વખતે બ્રિટીશ સરકાર કહે કે “સ્વરાજ્ય આપવું કે નહીં તે અંગે વાત લવાદી ઉપર છોડીએ!” એ એક વાહિયાત વાત ગણાય. તેવીજ રીતે સાણંદ શુદ્ધિપ્રયોગ વખતે આવેલી લવાદની વાત વાહિયાત હતી. હમણુ પંજાબી સુબે આપવો કે નહીં એ વાત લવાદ ઉપર છેડવાની વાહિયાત માગણું થઈ બિન કેમવાદી સરકાર અને કામવાદી માગણી કરનાર જૂથ વચ્ચે લવાદ હેઈજ શકે નહીં. મતભેદને મુદ્દો હોય; પણ સિદ્ધાંત એક હેાય ત્યાં લવાદ હેય શકે અથવા ચૂકાદાની બાબતમાં સિદ્ધાંત સચવાતાં, વિગતમાં ફેરફાર કરવામાં લવાદ થઈ શકે. સાણંદના ઋષિ બાલ મંદિરનાં સાધનેને મુદ્દો મતભેદને હતો, ત્યાં લવાદનું સ્થાન હોઈ શકે. આજે રાજ્યની દંડશક્તિ પાછળ કરોડ રૂપિયા બરબાદ થાય છે, છતાં ન્યાયની બાબતમાં તેની ઘણીવાર લાચારી હોય છે. દા. ત. સાળંગપુરના પહાણ પત્રકમાં નામ ન હતાં; તે સાળંગપુરના ખેડૂતોની વાત સરકારના જવાબદાર અમલદારો જાણતા હતા; પણ શું કરે? સાક્ષી પુરાવા આપનારાજ ન મળે, ત્યાં શું કરવું? શરીર હોય તો તેને ટકાવી રાખવા માટે થોડી હિંસા થાય; (હવા, પાણી, અન્ન વગેરે લેવામાં) પણ તે કારણે આપઘાત ન થાય. સંતબાલજી એમ માને છે કે અહિંસક દિશામાં નૈતિક સામાજિક દબાણમાં થોડી હિંસા છે; પણ તે દંડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શક્તિની અપેક્ષાએ અહિંસા છે. એવી જ રીતે આધ્યાત્મિક દબાણની હિંસા, નૈતિક સામાજિક દબાણની અપેક્ષાએ અહિંસા છે. તે દષ્ટિએ એ ક્ષમ્ય પણ છે. એ શકિતને લઇને દંડશકિત પણ અહિંસા તરફ વળશે અને આધ્યાત્મિક દબાણ તથા અહિંસા તરફ લેકની શ્રદ્ધા વધશે. અમે તો જ્યાં જ્યાં શુદ્ધિપ્રયોગ કર્યા, ત્યાં એકપણ અપવાદ સિવાય સે ટકા સફળતા મેળવી છે. આપણે આગળ વધશું તે રાજ્ય પાછળ આવશેજ, સાળંગપુરમાં રાજ્ય મહાર મારવા પાછળ આવ્યુંજ હતું. શુદ્ધિપ્રયાગની ખૂબી એ છે કે તેથી થતો નવો ન્યાય ગરીબમાં ગરીબ માણસ માટે ઊભો થાય છે; જૂનાં ખોટાં મૂલ્યો ખરે છે. તેમજ જનજાગૃતિ આવતાં રાજ્ય અને દંડશકિતનું બળ ઘટે છે. સમાજ શુદ્ધ થાય છે. શુદ્ધિપ્રાગે જ્યાં જ્યાં થયા છે ત્યાં ત્યાં તે પહેલાં સમજાવટ, દબાણ વગેરે બધાં પગલાં લેવાઈ ચૂકાયાં હતાં. અહીં એક બીજો ખુલાસો કરૂં. કેટલીક વાર કહેવાય છે કે મુનિશ્રી સંતબાલજી રાજકારણમાં શું જાણે? બંધ બાંધવામાં ઈજનેર, શિક્ષણમાં શિક્ષક, આરોગ્યમાં વૈદ્ય, તેમ રાજકારણમાં ધર્મ કેવી રીતે પ્રવેશવ તે જો ધર્મસંસ્થાના, આચાર ઘડતર પામેલ સાધુપુરુષ નહીં જાણે, તે બીજું જાણશે ? અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ જે વ્યાપક ધર્મ હોય તે તે સાધુ પુરૂષ કે જેમાં વ્યાપક દષ્ટિ અને વિશ્વ વાત્સલ્યમાં માને છે, તેઓ નકકી નહીં કરે તે બીજું કશું નક્કી કરી આપશે? હા, એ વાત સાચી છે કે આજની ઘરેડમાં જે તણાઈ રહ્યા છે, એવા સાધુઓ પહેલાં અથવા એ ઘરેડમાંથી સાચી દિશામાં માથું ઉંચકતા ડરશે; તેઓ આ નક્કી નહીં કરી શકે. તેટલા માટે તો ક્રાંતિપ્રિય” વિશેષણ લગાડાય છે. મારા નમ્ર મતે, આ સાધુસાધ્વી શિબિરમાં એ દ્રષ્ટિ હતી અને છે. જેથી નવી સંસ્થા કે સંપ્રદાય ઊભો ન કરવો પડે અને પિતાને સ્થાને રહીને; સાધુસાધ્વીઓ આ અનુબંધ વિચારધારાને આગળ ધપાવી શકે!” , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ત્યારબાદ પ્રશ્નોત્તરી નીચે મુજબ થઈ. શ્રી. દેવજીભાઈ : “દાંડ માટે શો ઉપાય?” શ્રી. અંબુભાઈ: “દાંડ માણસ ચેરી કરે, છેડતી કરે અથવા અન્ય ખોટાં કામ કરે અને સમાજ મૅગે રહીને જોયા કરે એમ દેખાય છે, પણ ખરી રીતે તે આંખ આડા કાન કરીને સમાજ એને આડકતરૂં પ્રોત્સાહન આપી રહ્યો હોય છે. જો એ સંગતિ અને જાગૃત રહીને પડકાર કરે તે દાંડાઈ ટકી શકે જ નહીં! દાંડાઈને ટકવા માટે સમાજની ધરતી જોઈએ તે મળે ત્યાં લગી જ દાંડાઈ ટકે છે. શ્રી. દેવજીભાઈ: “એવાં તત્વોને દૂર કરવા માટે રાજ્યની દંડશક્તિની મદદ લેવી કે નહીં ?” શ્રી. અંબુભાઈ: “પ્રથમ પગલું આધ્યાત્મિક દબાણનું છે. બીજું પગલું નતિક સામાજિક દબાણનું છે. ત્રીજુ પગલું પ્રજા-માન્ય સરકારનું છે. આ ત્રણે પગલાં લેવામાં હરક્ત ન હોઈ શકે. સવાલ માત્ર એટલે છે કે આપણે ઝોક મુખ્યત્વે આધ્યાત્મિક કે નૈતિક સામાજિક દબાણને હેવો જોઈએ કે રાજ્ય તરફને? મારા નમ્ર મતે આપણો ઝોક આધ્યાત્મિક પુરૂષની શુભેચ્છા સાથે નૈતિક-સામાજિક દબાણ તરફ રહે છે. બાકી આપણાં પગલાંથી સરકારની દંડશક્તિ જાગીને આપોઆપ કામે લાગે તો તેને આપણે રોકશું નહીં. એ ૫ણું જોવાયું છે કે સરકારની દંડશકિત કામે લાગે જ છે અને તે પણ અહિંસાને માર્ગે વળે છે. ૧૯૫૬ ના મહાગુજરાતના અમદાવાદ ખાતેના તોફાનેમાં ગ્રામ ટુકડીઓ ઉપર હુમલા થયા ત્યારે પોલિસ પિતાની દંડશક્તિના બદલે ક્ષમાશીલતા વધારી શકી હતી. તેનાથી ઊલટું એક સ્થળે જોયું. એક પિલિસ અધિકારીએ આવી શરૂ શરૂમાં છાકટું ગોઠવી એક દાંડ આગેવાનનું ખૂન કરાવ્યું. થડે સમય શાંતિ લાગી, પણ, સમય જતાં દેખાયું કે એક ગૂડે ગયો પણ, બીજા પાછા ઊભા થયા જ. એટલે જ્યાં લગી બન્ને બાજુનું કામ ન થાય; એટલે કે મુખ્યપણે લેક જાગૃતિનું કામ ન થાય ત્યાં લગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ગૂંડાગીરી. દાદાગીરી કે દાંડાઈ અટકે જ નહીં. ઊલટું જે માણસ ગુંડાને મારે તેજ આગળ જતાં ગુડ ન બની જાય તેની ખાતરી નથી. આ બધું જોતાં આજના યુગે સંસ્થા દ્વારા શુદ્ધિપ્રયોગ અજોડ ઇલાજ લાગે છે.” શ્રી. માટલિયા : “ કાયરતા કરતાં સામને ભલે સશસ્ત્ર હોય તો તે સારા તે પણ ગ્રામરક્ષકદલ દ્વારા થાય તો તે ક્ષમ્ય છે, કારણ કે તે પ્રજામાન્ય અને સરકાર માન્ય છે. કોઈ પ્રસંગ એ આવી જાય છે કે અગુ તપણે રાજ્યને અને સમાજને ચેતવીને દાંડ સામે સશસ્ત્ર પ્રતિકાર કરી શકાય! પણ હંમેશ માટે તેનું વિધાન ન કરી શકાય ! અમારે ત્યાં એક ભરવાડ અનેક બહેનની છેડતી કરે. કોઈનું માને જ નહીં. રાજ્યને તે કાયદા વગેરેની ઘણી મર્યાદા છે. તેવામાં એક બ્રાહ્મણે સંક૯પ કર્યો. “જે એ માફી જાહેરમાં માગી, પોતાના જીવનને સુધારવાની ખાતરી નહીં આપે તે હું ઉપવાસ ઉપર ઊતરીશ !” બીજે જ દિવસે તે ગૂડે નમી ગયો. અલબત આવાઓની દાંડાઈ દૂર કરવા માટે અંબુભાઈ કહે છે તેમ સંસ્થાકીય નૈતિક બળ મદદમાં હેય તે જ તે અસરકારકપણું કાયમી ટકે.” શ્રી. શ્રોફ: “ઘણીવાર કઈ માતબર સંસ્થા પણ દાંડાઈને સીધી કે આડકતરો ટેકે આપે તે શું કરવું ?” શ્રી. અંબુભાઈ: “નમ્રતા, સૌમ્યતા, ભૂલ સુધારવાની તૈયારી વગેરે સત્યાગ્રહીની શરતે છે. કેટલીકવાર આપણે દાંડાઈ માની લીધેલી હોય છે, તેમાં આપણે નિર્ણય ઉપલકિયો કે ઉતાવળ હોય છે. કયારેક પૂર્વગ્રહવાળે હેય છે. વળી વ્યક્તિગત રીતે લોકશ્રદ્ધા પણ જીતી લીધી હેતી નથી. આથી સંસ્થાના સંચાલનની નીચે આવા પ્રસંગો મૂકવા એ સલામત રસ્તે છે, જેથી ગફલત થતી હોય તે ચળાઈ જાય. વળી ખેડૂત મંડળ, એટલે કે નૈતિક ગ્રામ સંગઠન પ્રથમ અદાલત; તેના ઉપર પ્રાયોગિક સંઘની અદાલત અને ઉપર વિશ્વવત્સલ–સંઘની કલ્પના છે. અત્યારે તે મોટા ભાગે આ બધી અદાલત ખૂબ છણ્યા બાદ ન્યાય થતા હોય છે–એવી સહજ સ્થિતિ હોય છે. (૬-૧૦-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧ ] શુદ્ધિપ્રયાગ અને રાજ્યાશ્રય સામુદાયિક અહિંસાના પ્રયાગામાં; શુદ્ધિપ્રયાગ એક એવુ સાધન છે, જેમાં સામુદાયિક અહિંસા આગળ વધી શકે, વ્યક્તિના અનિષ્ટની સામે વ્યક્તિગત દબાણુ તા લાવી શકાય પણ તેની અસરકારકતા સ્થાયી નથી રહેતી, એટલે આપણે સામુદાયિક દબાણ લાવવુ છે. એ દબાણુ શુદ્ધિપ્રયાગથી લાવી શકાય છે. અગાઉ આપણે શુદ્ધિપ્રયાગમાં લવાદી કયાં અને કયારે એ અંગે વિચાર કર્યાં છે. આજે શુદ્ધિપ્રયાગમાં રાજ્યાશ્રય લેવા કે નહીં એ અંગે વિચારવાનું છે. જો કે અનુબંધ વિચાર ધારાના મેળ શુદ્ધિપ્રયાગ સાથે ઢાવા જોઈ એ પણ અહીં રાજ્ય શું અને એનાં અંગેા કયાં, એ અંગે વિચારીશું. રાજ્યના મુખ્ય ત્રણ અંગો છે:—(૧) ધારાસભા—જે પ્રજાનું ચૂંટાયેલું માંડળ કાયદા ઘડે. (૨) ન્યાયખાતું—તે કાયદા પ્રમાણે ન્યાય અંગે ફેમલે કરે; ( ૩ ) વહીવટી તંત્ર—રાજ્યને લડાયેલ કાયદાના ન્યાય પ્રમાણે ચલાવે! ધારાસભાનુ મુખ્ય કામ દેશહિતને ધ્યાનમાં રાખીને કાયદા પસાર કરવાનુ છે. ન્યાયખાતું એ કાયદા પળાવવાનું કામ કરે છે. તે એક તરફ અમલદારને વ્યવસ્થિત રાખે અને ખીજી તરફ સરકાર સામે ફરિયાદ કરવી હોય તે તે પણ કરી શકે, ઈ માણસ ભૂલ કરે તે। કા તેને સજા કરે. સજાને। અમલ કરવા માટે પોલિસ તંત્ર હોય છે. તે જ રીતે દેશના વહીવટ ચલાવવા માટે તલાટીથી માંડીને લેકટર સુધી, પછી પ્રાંતીય સરકારે અને અંતે મધ્યસ્થ રાજ્ય આવે છે. આ છે રાજ્યના સામાન્ય ખ્યાલ રાજ્ય પણ સંસ્થા જ છે તે? શુદ્ધિપ્રયોગ સંસ્થા દ્વારા થવા જોઇએ, એમ આપણે વિચારી ગયા છીએ. તે કાઈ કહેશે કે રાજ્ય પણ એક સંસ્થા છે. તે પણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પ્રજાએ ચૂકેલી સંસ્થા છે. તેનું બંધારણ છે. તે ન્યાયનું કામ કરે છેવહીવટનું કામ કરે છે–બધું કરે છે. તે પછી રાજ્યાશ્રયને ઇન્કાર શા માટે ? એને જવાબ એ છે કે શુદ્ધિપ્રયોગ સરકારનો ઈન્કાર નથી કરતો પણ તેને આશ્રય લેવા જવામાં માનતો નથી. પણ જે સામેથી મદદરૂપ થવા આવે તે તેને ના નહીં પડે. આ માટે સાળંગપુરના શુદ્ધિ પ્રયોગને દાખલ જોઈએ. શ્રી. કુરેશીભાઈએ જોયું કે આ મંદિરવાળા લેકોને ખૂબ રંજાડે છે, સભાઓ કરે છે અને સરઘસ કાઢે છે. શુદ્ધિપ્રયોગમાં ભળેલા માણસે નીકળે તેમનો હુરિયો બોલાવવો કે મશ્કરી કરવી; એવું મેલું વાતાવરણ તેમણે સર્યું હતું. બહારગામથી ખેડૂતોની ટુકડીઓ આવે તેમનું અપમાન કરે, છાજિયા , ધાંધલ કરે, હોબાળા કરે! કુરેશભાઈએ આ નજરે જોયું, કેટલુંક સાંભળ્યું. તેઓ પ્રાયોગિક સંઘના પ્રમુખ હતા; બીજી બાજુ ધંધુકા તાલુકાના સભ્ય હતા. તેમને થયું કે, ધારાસભ્ય તરીકે મારી ફરજ છે કે આ જાતનું તોફાન થાય, અપમાન થાય અને તે પણ જે લેક ન્યાયની મદદે આવ્યા છે તેમનું; એટલે મારે પોલિસ તંત્રને અને મામલતદારને ખ્યાલ આપવો જોઈએ. આમ વિચારી તેઓ શુદ્ધિપ્રયોગની છાવણમાં આવ્યા. છાવણીના સંચાલક શ્રી. નાનચંદભાઈ હતા. એટલે કાગળ લખીને તેમને પિસ્ટ કરવા આપો. નાનચંદભાઈએ બહુ જ નમ્રતાપૂર્વક કહ્યું : “આપ પ્રાયોગિક સંઘના પ્રમુખ છે. અહીં ધારાસભ્ય તરીકે સરકારનું ધ્યાન દોરે છે; પણ પ્રયોગ ચાલતે હેઈને સામેથી ચાલીને મદદ લેવામાં અમે માનતા નથી. એટલે હું આ કાગળ નાખવા નહીં જઈ શકું. આપ બીજી વ્યવસ્થા કરે!” કુરેશીભાઈને નવાઈ લાગી કે આ કેવી જાતની કાર્યવાહી? એની ખૂબ ચર્ચા ચાલી, પછી સમજાયું કે શુદ્ધિ પ્રયોગની છાવણીમાં બેસીને સરકારને આશ્રય ન લેવાય! બહાર જઈને ગમે તે કરો! પણ, જે સરકાર સામે ચાલીને મદદે આવશે તો ખુશીથી લેશે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ શુદ્ધિપ્રયાગમાં રાજ્યાશ્રયનું સ્થાન: આ પ્રશ્ન ઝીણા અને ગંભીર છે. તેની ઊંડી વિચારણા જરૂરી છે. રાજ્યના આશ્રય માગીને ન લેવા, પણુ, દેવા આવે તેા ઇન્કાર ન કરવા k એના આશય એ છે કે શુદ્ધિપ્રયાગ એ લેાકજાગૃતિ અને સાચા ન્યાય માટેની ક્રાંતિના પ્રયાગ છે. એટલે રાજ્ય પોતે કદ્ધિ ક્રાંતિ ન કરી શકે. એ દૃષ્ટિએ તે રાજ્યથી અલગ જ થવા જોઇએ. અહીં સામાજિકનૈતિક ઘ્વાણુ વડે કેવળ એક વ્યક્તિ કે સંસ્થા સામે સાચા ન્યાયને સ્થાપવાના કે અન્યાયેાને ઉલેચવાના જ પ્રયાગ થતા નથી; પણ લેકજાગૃતિ એ રીતે આણવામાં આવે છે કે ભવિષ્ય માટે પણ તે એક આધારશીલા બનીને રહે છે. તે એક એવું સ્વેચ્છાપૂર્વકનું નૈતિક વાતાવરણ લડે છે કે જ્યાં રીતે એ અનિષ્ટને ફાલવું-ફૂલવું કપરું થઈ પડે છે. ત્યારે રાજ્યને તે કાયદેા તેડે તે પ્રમાણે :સજા જ કરવાની હોય છે. શુદ્ધિપ્રયે!ગમાં આ સ્થૂળ સજાને સ્થાન નથી. પણ ડંખ નીકળી જાય તેવા પ્રકારના હૃદય-પરિવતનને સ્થાન છે. એટલે એ હૃદય-પરિવ ન કરાવવાના પ્રયાગમાં રાજ્ય મદદરૂપે આવે તેા ના ન પડાય; પણ સામે ચાલીને રાજ્યના આશ્રય લઈને ગુનેગારને સજા ન કરાવી શકાય ! રાજ્ય એકવાર ગુનેગારને પકડીને, સજા કર્યાં વગર ન છેાડી શકે! ત્યારે શારીરિક સજા એ શુદ્ધિપ્રયાગનું ધ્યેય નથી. કયારેક દાંડ, બળવાખાર કે હિંસાવાદી તત્ત્વા ફાટી નીકળે અને રાજ્ય પેતાની કામગીરી બજાવે તે તેને મનાઈ ન કરી શકાય કારણ કે અધિકાર છે, એને અધિકાર છીનવી ન શકાય ! ન કરી શકાય! તે રાજ્યની ક્રૂજ અને તેમાં ડખલ પણ બાપુનું ખૂન થયું-ખૂની પકડાયા, એને કેસ ચાલ્યા! રચનાત્મક કાકરીમાં ચર્ચા ચાલી કે બાપુ અહિંસાને વરેલા હતા; તેમની દૃષ્ટિએ આ ખૂનીને સજા થાય તે ઈચ્છનીય છે? ત્યારે, કિશારભાઈ એ રદિયા આપ્યા કે ખાપુ યાત હોત ત શું કરત, એ જુદે। સવાલ છે. પણ આજે તે। રાજ્ય પાસે એ પ્રશ્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ગયો છે અને રાજ્યની જે ચાલુ વ્યવસ્થા છે તેમાં ડખલ કરીને કે ધક્કો પહોંચાડીને આપણે કંઈ પણ નહીં કરી શકીએ ! ઘણને એમ થશે કે સજાને ટેકો આપતાં હિંસા નહીં થાય! અહીં વિચારવાનું એ છે કે કોઈ યોગ્ય રચનાત્મક કાર્યકર કે ધર્મગુરુ વ્યક્તિગત રીતે ગોડસેને પરિચય સાધી, તેનું હૃદય પરિવર્તન કરે અને પગ્ય લાગે તો રાષ્ટ્રપિતાને અરજી કરીને પોતાને અભિપ્રાય જણાવી શકે ! પણ, રાષ્ટ્રપિતાના ખૂનને શહીદીમાં ન ખપાવી શકાય–તેમજ જેને હદય–પલટો થયો નથી તેવા માણસને બચાવી અન્યાયને ટેકે આપવો તે હિંસા જ કહેવાય ને! બીજો દાખલો કાળુ પટેલના ખૂનને છે. તેના ખૂનીઓ પકડાયા. મારી, રવિશંકર મહારાજની તેમજ ગામના પંચની રૂબરૂ ગૂને કબૂલ કર્યો. પણ, એટલું કહ્યું કે “અમે છૂટીએ તેમ કરજે” ત્યારે અમે સ્પષ્ટ કહ્યું: “તમારે ગુનાને એકરાર કરવો જોઈએ, કોર્ટમાં સાચું બોલવું જોઈએ અને પરિણામે જે સજા થાય તે ભોગવવા તૈયાર રહેવું જોઈએ. સત્યને સહાયક ઈશ્વર છે. પણ વ્યક્તિગત રીતે તમારા કલ્યાણને પ્રયત્ન કરશું !” તેમને સંતોષ થયો હતો. કોર્ટમાં ગયા બાદ કાયદાની ખાંચાખૂંચના કારણે તેઓ નિર્દોષ છૂટી ગયા હતા. ત્રીજો પ્રસંગ ભાલના એક ગામમાં નાની બાળા ઉપર બળાત્કાર થયો તેને છે. સરકારે કેસ કર્યો પણુ ગુનેગાર સમાજ પાસે માફી માગી. હવે શું કરવું? પ્રા. સંઘ પાસે આ પ્રશ્ન આવ્યો! સંઘે કહ્યું કે અમે શારીરિક સજામાં માનતા નથી, તેમ કોર્ટને ઇન્કાર પણ કરતા નથી. એટલે તમારે તો કોર્ટ જે સજા કરે તે ભોગવવા તૈયાર રહેવું જોઈએ ! બીજી બાજુ ગુનેગારે ભૂલ કબૂલ કરી પશ્ચાતાપ જાહેર કર્યો છે એટલે કાર્યકર અને ફરિયાદ પક્ષ સાક્ષી પૂરાવામાં તટસ્થ રહે. એમ કરવા સમજાવ્યું. તેથી જતું પણ ન બોલાય અને એમ કહે કે હું જાણું છું પણ કંઈ કહેવા માંગતા નથી. એના પરિણામે કોર્ટના નિયમનો ભંગ પણ નહીં થાય! ત્યારબાદ જે કંઈ સજા થાય તે તેણે ભોગવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ લેવી. આના પરિણામે ગુનેગારને સુંદર અસર થાય; ન્યાયમાં સંશોધન થાય અને લેકે જાગૃત થાય ! આમ કરતાં સત્ય પણ જળવાય અને ન્યાયકોર્ટની મહત્તા પણ જળવાય! શુદ્ધિપ્રાગ અને ચાલુ ન્યાયમાં અંતર: આજની ન્યાય-અદાલતે કાયદા દ્વારા ચાલે છે એટલે તેમની કેટલીક મર્યાદા આવી જાય છે. ગુને પુરવાર કરવો એ ફરિયાદીનું કામ છે. કેટલાક પ્રશ્નોમાં સરકાર ફરિયાદી બને છે. તેને બચાવ સરકારી વકીલ કરે છે. ફરિયાદી ને પણ તે મદદ કરે છે. આજના ન્યાયનો કાયદો એ છે કે ભલે સે ગુનેગાર છૂટી જાય પણ એક નિર્દોષ ન માર્યો જાય! પરિણામે સમાજમાં ગુનેગારો વધી ગયા છે. તેમાંથી ઘણું તો ઉઘાડા ગુનેગારે હોય છે. સમાજ તેમને પ્રતિષ્ઠા આપે છે. ધોળી ચેરી કરે તેને કોઈ પકડતું નથી; પણ, ગરીબ માણસ રોટલા માટે ચેરી કરે તે તેને સજા થાય છે. એટલે ન્યાયકેર્ટની આ અપૂર્ણતા માટે જ શુદ્ધિપ્રયોગની જરૂર છે. આપણી કલ્પના એવી છે કે સજા થવી જોઈએ પણ તે અહિંસાની દિશામાં આગળ વધવી જોઈએ. ન્યાય તંત્રનાં અંગો ન્યાયાલય, ન્યાયાધીશ તેમજ વકીલની શુદ્ધિ થવી જોઈએ કાયદે છે કે નવાણું ગુનેગાર ભલે છૂટી જાય પણ એક બીન ગુનેગાર ન માર્યો જ જોઈએ! આ જાતની કાર્યવાહીથી નવાણું છૂટી જાય છે અને એક જ પકડાય છે. ન્યાયાધીશને કાયદાના ચોકઠામાં રહીને ન્યાય આપવો પડે છે; તે અંતરાત્માને આધીને ન્યાય આપી શકતો નથી. ગુનેગાર નિર્દોષ છૂટયા પછી બહાર લહાર થાય છે, તેની પ્રતિષ્ઠા થાય છે. પરિણામે લકોની ન્યાય ઉપરની શ્રદ્ધા તૂટે છે. પછી તેઓ કાયદે હાથમાં લે છે. સરોજબાળા ખૂન કેસમાં ન્યાયાધીશે ટીકા કરી કે એ કેસમાં બહારનું દબાણ લાવવામાં આવ્યું છે. સાંભળવા પ્રમાણે સરજબાળાનું જીવન એવું હતું કે તેને લાજ બચાવવી, શીલ બચાવવું મુશ્કેલ બન્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ અને તેણે આત્મહત્યા કરી કે તેને બાળવામાં આવી. પણ બાઈ બળી ગઈ તે વાત સાચી હતી. હવે આ વાતનું સંશોધન સમાજ નહીં કરે તો બીજુ કોણ કરશે? રાજ્યની મર્યાદા છે. કાયદાની પણ મર્યાદા છે. રાજ્યસંસ્થાની પણ મર્યાદા છે! પણ સરજે આપઘાત કર્યો તે તેનાં કારણોની તપાસ તે થવી જોઈએ કે નહીં? મેં આ અંગે એક લેખ લખ્યો ત્યારે એક વકીલ તે અંગે ચર્ચા કરતા હતા. મેં કહ્યું કે “મારે લોકોની શ્રદ્ધા ન્યાય તંત્ર ઉપરથી તુટી જાય, તેવું કરવું નથી. પણ ગુનેગારની શોધ આજે રાજ્ય કરતું નથી એટલે અનિષ્ટને અપ્રતિષ્ઠિત કરવાનું કામ કોણ કરશે ” સર્વોદય કાર્યકરોને ફુરસદ નથી. કેટલાક ધારાસભામાં ગયા, તે હવે પ્રાયોગિક સંધ જેવી સંસ્થાની જરૂર છે. તેમજ આવા પ્રશ્નોમાં સમાજને જાગૃત કરવા માટે શુદ્ધિપ્રયોગની જરૂર છે. એ રાજ્ય સારું કે જ્યાં સજા ઓછી હોય, ફાંસીની સજા ન હૈય–કાયદા ઓછા હોય અને પિલિસની ઓછામાં ઓછી જરૂર હોય. આ સ્થિતિમાં રાજ્યને દેરવું જોઈએ! એક કાળ એવો હતો કે રાજ્ય ગુનેગારની શોધ જાતે કરતું. જહાંગીરને દાખલ છે. જ્યાં સુધી ગુનેગાર ન મળ્યો ત્યાં સુધી તેને ખાવાનું ન ભાવ્યું. એક વખત તે જમવા બેઠા હતા. બેગમ પંખાથી પવન નાખતી હતી; પણ બાદશાહ ઉદાસ હતો. બેગમે કારણ પૂછ્યું તે કહ્યું: “બેબીને કોઈએ માર્યો છે પણ તેને ગુનેગાર જડતો નથી!” ગુનેગારને શોધવાની જવાબદારી પિતાની! આજે તે શોધનાર જુદા, ન્યાય આપનાર જુદા, સ્થળ જુદા, ગુને થાય ગામમાં, ન્યાય–તળાય શહેરમાં. ધનવાળો હોય તે જીતે કે બુદ્ધિવાળે હાય તે છતે ! ત્યારે, શુદ્ધિપ્રયોગમાં સ્થળ ઉપર તપાસ થાય છે–ત્યાં જ પ્રયોગ થાય છે. ગુંદી આશ્રમમાં ચોરી થઈ ચોર મળતું ન હતો એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ બાંધી મુદતને શુદ્ધિપ્રયોગ થયો. લેકેનું ધ્યાન ખેંચાય કે આશ્રમ એ તેમની મિલ્કત છે. ગુનેગારને શોધવાનું કામ પણ તેમનું છે. રાજ્યને આશ્રય નહીં, પણ મદદ કરવા આવે તો લેવી! આ મદદમાં પણ પહેલે નંબર ધર્મસંસ્થાનો, બીજો નંબર લોકસેવક સંસ્થા અને લેકસંસ્થાને અને ત્રીજો નંબર રાજ્ય સંસ્થાને ! આ રીતે સાળંગપુરમાં કુરેશીભાઈને આશ્રય ન લીધે! શુદ્ધિપ્રયોગ છાવણીમાં સરકારી મદદ કરનારને આવવાને પણ અધિકાર નહીં. અમદાવાદનાં તોફાને વખતે ગ્રામ ટુકડીઓ ગઈ. પોલિસ તેમનું રક્ષણ કરવા તૈયાર થઈ. એટલે ટુકડીવાળાઓએ કહી દીધું કે “અમને તમારી જરૂર નથી. તમારી ફરજ બજાવવી હોય તો જરૂર બજાવો ! પણ, અમારા ઉપર હુમલો કરનારને આપ પકડશો નહીં. આપ સહુ હથિયાર વગર સાદા વેશમાં આવે તે વધારે સારૂં!” એ લેકેએ માન્યું. પરિણામ એ આવ્યું કે તેફાનીઓએ ખેડૂતોને હેરાન કરવામાં મણા ન રાખી. નાગા કર્યા, માર માર્યો, ગાળોને વરસાદ વરસાવ્યો પણ શાંત ! પોલિસ પણ શાંત. તે એટલે હદ સુધી કે એક મોટા અમલદારની આંખમાં એક જણે ધૂળ નાખી છતાં તે શાંત રહ્યા. તેઓ ધારત તે મારી શકત ! આ અસર ગ્રામ ટુકડીની હતી. ધીમે ધીમે તોફાનીઓને બધાએ વખોડયા અને વાતાવરણ શાંત થયું. પરિણામે પ્રજા મોટા નુકશાનમાંથી ઉગરી ગઈ. ટુંકમાં શુદ્ધિ પ્રયોગ રાજ્યની મદદ લેવા નહીં જાય; આવશે તે પોતાના સિધ્ધાંતોની અંદર રહીને મદદ કરવા માટે ઇન્કાર નહીં કરે. સાળંગપુરમાં અમલદારો આવ્યા. ખેડૂતોને પૂછવા લાગ્યા. ખેડૂતોએ શુદ્ધિ પ્રયોગવાળાને પૂછયું કે અમારે એમને જવાબ આપવો કે નહીં ? શુદ્ધિપ્રયોગ સમિતિએ તેમને છૂટ આપી કે તમારે જે સાચું હોય તે કહેવું જોઈએ ! આમ કાયદે મદદે આવ્યો તે પોતાની મર્યાદામાં તેની સહાયને નકારી નહીં. એ સાથે હિંસાને ટકે ન મળે તે પણ જોયું. શુહિપ્રયોગ–અનુબંધ વિચાર ધારા વગેરેનું અંતિમ ધ્યેય તે એ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કે સમગ્ર જીવન ઉપર રાજ્યની જે અસર છે તે ઓછી થાય; તેમજ રાજ્ય ઓછામાં ઓછી હિંસાથી ચાલે એવી સ્થિતિ સર્જાય! આ કાર્ય પ્રજાએ કરવાનું છે. તે માટે તેણે જાગૃત થવું જોઈએ. પ્રજાતંત્રમાં પ્રજામાં નૈતિક-સામાજિક જાગૃતિ હેવી જ જોઈએ. એવી જાગૃતિ માટે શુદ્ધિપ્રયોગ એક અહિંસક સાધન છે; જે સામુદાયિક અહિંસાના પ્રચારમાં અસરકારક છે. ચર્ચા-વિચારણું શ્રી. માટલિયાએ આજની ચર્ચા શરૂ કરતાં કહ્યું –આજનું પિલિસ તંત્ર પ્રજાલક્ષી બન્યું નથી ત્યાં લગી નગર અને ગામડાનું રક્ષણ લેકાવલંબી બનાવવા માટે પોલિસતંત્ર અને શુદ્ધિ પ્રયોગ બન્ને વચ્ચેનું એક દળ જોઈશે! સરકારે જે કે ગૃહરક્ષકદળ અને ગ્રામરક્ષક દળ ઊભાં કર્યા છે, તેમને હથિયાર પણ આપ્યાં છે પણ તે બીજી દષ્ટિએ; કે દાંડ તો સામે તે દળ ઉપયોગી થશે. આવાં દળો એક્તરફ સરકાર સામે વધુ જોનારાં અને બીજી બાજુ દાંડ તો સાથે પણ સબંધિત રહેવાનાં. એનાં કારણે આજની ગ્રામ-પંચાયતમાં જેમ માથાભારે લોકો સરપંચ બની જાય છે તેમ આમાં થવાનું. પણ જે ઠેર ઠેર નૈતિક ગ્રામ સંગઠને, માતૃસમાજે, મજુર સંગઠનનું નૈતિક પ્રતિનિધિત્વ ઊભું થશે અને જિલ્લાવાર, તાલુકાવાર કે નાના વિભાગવાર શુદ્ધિપ્રયોગનું તત્વ આવશે તો તે માણસ પ્રમાણમાં દાંડ નહીં રહી શકે. અને ધીરે—ધીરે અહિંસાને અંકુશ પણ હિંસા ઉપર આવશે. આનાં પરિણામે આપણે સપ્ત સ્વાવલંબનના કાર્યક્રમમાં જે સ્વાવલંબી રક્ષા ઈચ્છીએ છીએ, તે આવવાની અને પિતાના ગામ કે નગરની બહેનની ઈજજત રહે-શિયળ રક્ષાય તથા ગામ કે નગરની શાન વધે તેવું જ ગ્રામરક્ષકદળ કે નગર રક્ષકદળનાં માણસે કરશે. એજ રીતે તેને શુદ્ધિપ્રયોગની લાગણી થશે. તેમજ આપણી દષ્ટિએ લવાદને કાર્યક્રમ ચાલશે. આજે તો ગ્રામપંચાયતમાં લવાદને ૫ણુ વગમાં તણાવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ પડે છે. ત્યારે લોકસંગઠનેના લવાદે વધુ શક્તિશાળી રહેવાના; કારણ કે તેમની પછવાડે સિધ્ધાંત–નિષ્ઠા અને નૈતિક બળાની તાકાત રહેવાની.” શ્રી. દેવજીભાઈ: “એવાં દળની દ્રષ્ટિ પ્રજાલક્ષી હોય અને પ્રેરકબળ અહિંસાનું હોય તથા ઉપર છેવટનું જાગૃત માર્ગદર્શન ક્રાંતિપ્રિય સાધુ સાધ્વીઓનું હોય તે વાંધો નથી. બાકી પ્રેરકબળ રાજ્ય કે તેની દંડશકિત હશે તો તે પ્રયોગ જોખમી નીવડશે.” શ્રી. બળવંતભાઈ: “આજની ગ્રામ પંચાયત કે નગરનાં કોર્પોરેશને મોટા ભાગે; દાંડ તત્વ, રાજકીયપક્ષે અને મૂડીવાદી પરિબળોનાં પ્રેરિત હોવાથી વધુ જાગૃતિ રાખવી પડશે !” શ્રી. માટલિયા : પોલિસ કરતાં એવાં ગ્રામરક્ષક દળને ક્ષમ્ય ગણવા પડશે. નજીકનાં તેમનાં સગાંસંબધીઓના કારણે કંઈક પણ નૈતિક અંકુશ રહેશે અને રક્ષાની બાબતમાં પરાધીન બનેલી પ્રજા સ્વાવલંબી બનશે !” શ્રી. પુંજાભાઈ: “પૂ.ગુરુદેવસંતબાલજીનું ચોમાસુ સાવરકુંડલામાં હતું તે વખતે હું ત્યાં આવેલ. ત્યારે ગામડામાં એક બંદૂકના લાયસન્સવાળા સામે ફરિયાદ હતી પણ માથા ભારે તો સામે થવાની હિંમત ન હતી. એટલે ઘણીવારઝૂડાની સામે થનાર એક્લા પડી જાય છે ! જે કે ગૂંડામાં નૈતિક બળ હેતું નથી, એટલે નૈતિકશકિત જાગૃત થતાં તેઓ દબાઈ જ જવાના. તે માટે સંગઠિત થવું જરૂરી છે. જરૂર પડે સહન કરવું પણ જરૂરી છે. હમણાં ગરબા મંડળીમાં કેટલાક ગૂંડાઓએ ચેનચાળા કર્યા; અને મંત્રીએ ટોક્યાત્યાં તેઓ ચઢી આવ્યા અને લેકે બધા જ નાસી ગયા. એટલે સંગઠન અને અહિંસા બને જરૂરી છે. શ્રી. બળવંતભાઈ કેટલાક માથાભારે તો બન્નેને લડાવી, પિતે નિલેપ જેવા રહી, પછી સમાધાન કરાવી પિતાની પ્રતિષ્ઠા જમાવે છે. એવાથી બચવું પણ જરૂરી છે. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી દેવજીભાઈ ઃ ગ્રામ સંગઠનની વિરૂદ્ધ થયેલાં તો, ગ્રામ સંગઠનની અગ્રણી વ્યક્તિઓ ઉપર ખટપટિયાપણને આક્ષેપ કરે છે!” - શ્રી. બળવંતભાઈ : “તમે સંગઠન સાથે છે. પણ એકલાને કેટલું બધું સહેવું પડે છે તેને એક દાખલે આપું. એક માથાભારે વિધવાબહેને એક ગરીબના ઘર આગળ ઉકરડે કર શરૂ કર્યો. બધા થરથરે કે ભૂંડી ગાળો ભાંડે. અંતે ગ્રામ પંચાયતના ન્યાયપંચને અરજી કરતાં એ ઉકરડે શ્રમયજ્ઞથી દૂર કરાવ્યો.” શ્રી. માટલિયા : “માટે જ પરિગ્રહ, પ્રાણુ અને પ્રતિષ્ઠા હેમવાની વાત થાય છે! શુદ્ધ સામે અશુદ્ધ થાય તેમાં નવાઈ નથી!” શ્રી. પૂજાભાઈ : “મને એક પ્રસંગ યાદ છે. એક પાટીદાર ભરવાડે બેઠા હતા તેમની ઉપર છપ ચલાવી. બધા ભાગી ગયા. એક પડી ગયું. તેના ઉપર બે વાર કાર ફેરવી જોળે દહાડે તેનું ખૂન કરીને તે ચાલ્યો ગયે. પછી ભરવાડની બાઈને એક હજાર આપ્યા. એક સાક્ષી થાય તેવા ભરવાડને હજાર આયા. પિલિસને તેણે સાધી લીધી અને કેસની માંડવાળ કરાવી નાખી. આમ ધોળે દહાડે ખૂન થાય છતાં કંઈ પણ ન થઈ શકે. શ્રી. શ્રોફ : એટલે જ અનુબંધ સાથેના શુદ્ધિપ્રયોગની વાત કરીએ છીએ. શ્રી. માટલિયા : કૃષ્ણ ગોવર્ધન ઉપાડ્યો, ગોવાળિયાઓએ લાકડીને ટેકે આપે. બન્નેની શકિત, વ્યક્તિ અને સંધની ખરી; તે ઉપરાંત ત્રીજી કુદરતની શક્તિ પણ કામ કરતી હોય છે. આ યુગે ગાંધીજી, રાષ્ટ્રીય મહાસભા તેમજ એવી જ્ઞાત-અજ્ઞાત ઘણુ શકિતઓએ ભારતને મદદ કરી હતી. સામુદાયિક અહિંસાને શુદ્ધિ પ્રાગ રાજ્યાશ્રય નહીં લે પણ રાજ્યને પ્રજાશકિત શુદ્ધ સંગઠિત કરી સાચી દિશામાં દેરીને રાજ્યને પ્રજાનું આશ્રિત બનાવી મૂકશે. (૧૩-૧૦-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] શુદ્ધિપ્રયાગમાં અનુબંધનું સ્થાન સામુદાયિક અહિંસાના પ્રયોગના અનુસંધાનમાં શુદ્ધિપ્રયોગ અંગે વિચારણા ચાલી રહી છે. આ આખા પગની આધારશીલા અનુબંધ તત્ત્વ જ છે. યોગ્ય સ્થાને દરેક બેસે અને પછી સંકળાઈને રહે એ અનુબંધ વિચારનું મુખ્ય લક્ષ્ય છે. શુદ્ધિપ્રયોગ અંગે વિવેચન શરૂ થયું ત્યારથી એક વાત કહેવાઈ છે કે તેમાં અનુબંધ હોવો જોઈએ! જે તે નહીં હોય તો કેટલીકવાર કચાશ જેવું લાગશે. આપણા મનમાં એમ ન થવું જોઈએ કે શુદ્ધિપ્રયોગ જોઈએ તેટલો સફળ થયો નથી. તે માટે ચારેય સંસ્થાને અનુબંધ તેની સાથે કેવી રીતે રહે તે વિચારવું જોઈએ. શુદ્ધિયોગ બે પ્રકારના થાય છે -એક પરિણામલક્ષી, અને બીજે ઘડતર લક્ષી. ઘડતરવાળામાં પરિણામ ન આવે છતાં આપણને એમાંથી ઘણું શીખવાનું મળે છે. બન્નેમાં એવું જ વાતાવરણ તૈયાર કરવાનું હોય છે. શુદ્ધિગનું મુખ્ય તત્વ એ છે કે જે પ્રશ્ન માટે પ્રયોગ લીધે હોય તેના વિષે જનતાને એકાગ્ર કરવી અને પ્રશ્નનું બરાબર નિરીક્ષણ કરવું. કેટલાકને આ સાચું લાગે, કેટલાકને બીજુ સાચું લાગે. એટલે દહીંનું વલેણું કરીએ અને ફેફદા જુદા કરી નાખીએ, તેમ એ પ્રશ્નને સર્વ દષ્ટિએ ઝીણવટભર્યો અભ્યાસ કરવે-સાચી વાતની શોધ કરવી પછી પ્રયોગ શરૂ કરવો. પ્રારંભમાં જનતા મીંઢી થઈ હોય એમ લાગશે. આપણે શું? મરશે! કરશે તે ભગવશે! એમ નિંભર ઢોરની જેમ સમાજ બેસી રહેશે. પણ શુદ્ધિયોગની જુદી-જુદી પ્રક્રિયાઓ જ્યારે ચાલે છે, અને ચોમેર એની હવા ફેલાય છે, ત્યારે સમાજ જાગે છે, પછી તેને સાચી વાતની શોધ કરવા પ્રેરે છે. તે વિષે અભિપ્રાય જાહેર કરાવે છે અને પ્રશ્નને નીવેડો લાવવા માટે ગુનેગાર ઉપર નૈતિકસામાજિક દબાણ લાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શુદ્ધિપ્રયોગના બે પાસાં કહ્યાં -એક તો પરિણામ લાવવાનું અને બીજું લેકેનું ઘડતર કરવાનું. ઘડતર થાય છે ત્યારે તે સંસ્કૃતિ અને છે. એ માટે ઘડાયેલી વ્યક્તિએ કામ કરવું જોઇએ-તેમજ તેનું ધ્યેય ઘડતર હોવું જોઈએ. ઘડતર માટે ઉપવાસ, પાર્થના વિ. હેવાં જોઈએ. પણ જે તેનું લક્ષ્ય ઘડતર નહીં હોય તે તે શુદ્ધિપયોગ નહીં કહેવાય. અમદાવાદમાં કોઈ સાધુ કે સાધ્વી લાંબા ઉપવાસ કરે છે તેને શુદ્ધિપ્રયોગ નહીં કહીએ. લેકેને થાય છે કે એ તે સાધુજ કરી શકે આપણાથી ન થાય. ઘણું તેમની દેખાદેખી ઉપવાસ શરૂ કરે છે પણ તેથી કંઈ ફાયદો થતો નથી. ગાડી પાટા ઉપર નહિ ચાલતી હોય તે તેને ખરે રસ્તે વાળવી જોઈએ; પણ પાટેજ ઉખાડી નાખો તો તેને કોઈ અર્થ નથી. ગાડી સાથે આપણે પણ પડશું. તેમજ હેતુ વગરના ઉપવાસનો કઈ અર્થ નથી. સમાજની ગાડીને હેતુ વગરના લાંબા ઉપવાસ કરીને આજે મોટે ભાગે અંધશ્રદ્ધા કે ચમત્કારને માર્ગે દેરવામાં આવે છે. એટલે શુદ્ધિપ્રયોગનો સ્પષ્ટ અર્થ અનુબંધ દ્વારા સંસ્થાઓમાં, અને સમાજમાં ગતિશીલતા શી રીતે આવે, તેવી શુધ્ધ પ્રક્રિયા છે. તેથી બલિદાનની ભાવના એકાગ્ર થાય છે. કોઈ ચિત્રકાર જ્યારે પ્રારં ભમાં પીંછી પટલ ઉપર ફેરવે તે રંગના લીટા જ દેખાય; પણ ચિત્રકારના મનમાં તે એનું સમગ્ર ચિત્ર હોય છે. એવી જ સ્થિતિ સર્વાંગી ક્રાંતિકારના મગજમાં હોવી જોઈએ. ભગવાન મહાવીરે અભિગ્રહ કર્યો ત્યારે તેમના મગજમાં દાસીપ્રથા અને નારીજાતિની અવનતિ નાબૂદ કરવાને સ્પષ્ટ સંકલ્પ હતા. એવી જ રીતે ક્રાંતિકારોએ સ્પષ્ટ પરિણામલક્ષી પ્રયોગ કરવા જોઈએ. તે સિવાય જનતાનું ઘડતર પણ તેથી થવું જોઈએ. આજે બધા ઉપવાસ કરે છે, તે શા માટે? પરંપરાથી ચાલ્યું આવે છે તે માટે! પણ આટલા બધા ઉપવાસ છતાં જૈન સમાજ ઘડાતો નથી. તે તેને શું અર્થ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ એટલે શઢિપ્રયોગમાં અનુબંધ પહેલાં રહેવો જોઈએ. હવે જ્યાં જ્યાં અનુબંધ નથી ત્યાં કેટલીકવાર પાછળ પડવું પડે છે તે જોઈએ. ગાંધીજી સ્વરાજય મળ્યા બાદ એકલા પડી ગયા હતા. તેઓ બોલ્યા કે હવે મારું કોઈ માનતું નથી. તેમણે કેગ્રેસ સાથે અનુબંધ રાખ્યો હતો પણ સત્તા કોંગ્રેસના હાથમાં આવતાં; સાધુપુરુષો નબળા પડ્યા હતા. એટલે તેમને કંટાળાભર્યું બેસવું પડ્યું. અહીં અનુબંધ હેત તે પરિણામ જુદું આવત. રાજકેટના વીરાવાળાના પ્રસંગમાં ગાંધીજીએ આમરણાંત ઉપવાસ ર્યા. કારણ કે વચન આપ્યા પછી ભંગ થતે હેઇને તે સંસ્કૃતિને પ્રશ્ન હતે; એટલે સાધુસંતોએ તેને ઉપાડ જેતે હતો. તેમને અનુબંધ જોઈતો હતો; પણ તેમ ન બન્યું. મોટે વિરોધ થયો પણું મેરીસ વાયરના ચૂકાદાથી ગાંધીજીની જીત થઈ જે તેની સાથે ધર્મને અનુબંધ હેત તે ઘણે ફરક પડત. કોંગ્રેસ સાથે અનુબંધ હતું એટલે ભાવનગરના મહારાજાએ ઠેઠા દિલ્હી જઇને ગાંધીજીના ચરણેમાં પિતાનું રાજ્ય ધરી દીધું. એટલે રાજકોટમાં જે ન બન્યું તે અહીં બની ગયું. ઔધના રાજા, વડોદરના રાજા એમ બધા રાજ્યો દેશમાં ભળી ગયા. આખો દેશ એક થયે. બધાં રાજ્યો ભળી ગયાં; તેને યશ આપણે સરદારને આપીએ છીએ; પણ તેની પાછળ કોંગ્રેસ, ગાંધીજી તેમજ લોકસંગઠનનું બળ હતું એ ન ભૂલવું જોઈએ. નહીંતર પરિણામ કંઈક જુદું આવત. " હવે આપણું શુઢિપ્રયોગમાં અનુબંધે કેટલો ભાગ ભજવ્યો તે જોઈએ – સાણું શુદ્ધિપ્રયાગ પરિણામલક્ષી અને ઘડતરલક્ષી બને રીતે હતો. પરિણામ એ આવ્યું કે પાવતી ફાડેલી તેનું તત્ત્વ આવી જવું જોઈએ. પ્રાયોગિક સંધના એ નાણું છે. તે તેને મળવાં જોઈએ; તે મળ્યાં. સાણંના નાગરિકોએ અને બહારનાઓએ ભેગા મળી આપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ દીધાં. ઘણા લેકાએ સહી કરીને પેલા લેાકેાના કૃત્યને વખાડી કાઢયું. નવા સ્થાપેલા બાલમંદિરના પ્રમુખે રાજીનામુ` આપી દીધું. સંધને થયું કે આ નાણાં સાણંદના કાઈ સારા કામમાં વપરાય તે સારૂ ! એટલે સંઘે તેજ સભામાં નાગરિકાને એ રકમ પરત કરી. આ પ્રયાગમાં કાંગ્રેસ તટસ્થ રહી; તેના અનુબંધ પૂરા ન હતા. એટલે તેની ખામી ખરી! એટલે રવિશંકર મહારાજે કહ્યું તેમ ગામ લેાકેા સાથે સમાધાન કર્યું. શુદ્ધિપ્રયાગ સફળ થયેા. પણ કાંગ્રેસ તટસ્થ રહેતાં ઘણાને ખેલવાનું થયું. સાળંગપુરના પ્રયાગમાં જોયું કે ત્યાં અનુબંધ રહેતાં સુંદર કામ થયું હતું. સરકાર કુરેશીભાઈ મારફત મદે આવી. તાલુકા કેંગ્રેસ સમિતિએ પહેલાં વિરાધ કર્યાં પણ પછી તેમને કહેવું પડ્યું કે ખેડૂતા સાચા છે. અંતે મામલતદાર અને જિલ્લાધિકારીએ તપાસ કરી અને ખેડૂતાને ન્યાય અપાવ્યેા. આામાં ક્રેગ્રેસના વિરોધ હાત તા પરિણામ સારૂં ન આવત ! સાળંગપુરમાં ધડતર અને પરિણામ બન્ને આવ્યાં. લેકજાગૃતિ પણ થઈ. પાલણપુરના પ્રસંગમાં વેપારી કામ, કૈગ્રેસ, લેાકસંગઠન વગેરે એ સારે। ભાગ ભજવ્યેા હતેા. ગુનેગારે ગુનાના એકરાર કરવાજ જોઈ એ; ભૂલ ન માને તે ખાટું છે. આમ લેક લાગણી થઈ. ગણાતધારા શુદ્ધિપ્રયાગમાં પણ જનજાગૃતિ ખૂબ આવી ગઈ. શહજાર ઉપવાસ એક ટાણાં થયાં. ઢેબરભાઈ અને લાલાકાકાને તે વખતે વાત ગળે ઊતરી ન હતી, છતાં સરકાર ઉપર દુખાણુ લાવવામાં મદદ કરી છે. આમ અનુબંધ હાઈ ને ત્યાં પણ સફળતા મળી છે. હવે પ્રાયેાગિક સંધ સિવાય પણ હમણાં આવા પ્રયાગ થયા હાય અને તેમાં સફળતા મળી હોય તેના એક દાખલા લઈ એ. ગુજરાત પ્રાંતીક સમિતિએ એક જાહેર સભા ચેાજી. તેમાં મેારારજીભાઈ પ્રવચન કરવાના હતા. પશુ તફાનીઓએ “ જનતા કરફ્યુ ”ના નામે લેાકાને સભામાં જતાં રોક્યા, પેલિસ આમાં શું કરી શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ મોરારજીભાઈને ખૂબ લાગી આવ્યું. તેમણે નિર્ણવે કર્યો કે જે લેકેને સાંભળવું છે તેમને સભામાં આવતાં રોકાય ત્યાં સુધી હું ભજન લેવાનું છોડું છું. તેમને સાતેક દિવસ ઉપવાસ કરવા પડ્યા. પરિણામ સુંદર આવ્યું. તોફાનીઓની સામે થઈને પત્થરમારાની વચમાં સભામાં લકોએ હજારોની સંખ્યામાં હાજરી આપી. બહેને પણ હીંમતથી આવી. એ જોઈ તેમને આનંદ થયે. બધું સમાધાન થયું. આ મોરારજીભાઈના ઉપવાસ આમ તે સમાજ માટે હતા. સમાજને માટે ઉપવાસ કરતા હોય તો, સમાજ એમાં ભાગ લે તે રાજી . થવું જોઈએ! પણ એ ન સમજાય ત્યાં સુધી ધીરજ રાખવી જોઈએ. હવે આ પ્રયોગને શુદ્ધિપ્રયોગ કહેવાય કે નહીં ? તેમનું કહેવું છે કે “આ તે અચાનક પ્રસંગ આવી પડેલ તેથી આવું કર્યું. એટલે હું તેને શુદ્ધિપ્રયોગ માનતો નથી.આ અંગે તેમને સુંદર પત્ર આવ્યો હતો. તેમાં જણાવ્યું હતું. “મારા જીવનમાં વ્યકિત તરીકે અંતરમાં લાગ્યું કે આ પ્રશ્ન લેવા જેવો છે તે લીધે !” પણ સમુદાય માટે ન લેવો એમ માને છે! પણ પ્રશ્ન એ છે કે તેમણે કોના માટે કર્યું? ગુજરાત માટે! એ લોકો માને કે જેમની ગતિશીલતા સમાજ વિરોધી તત્વોએ દાંડાઈથી રોકી હતીતેથી સમાજની ગતિશીલતા માટે ઉપવાસ-શુદ્ધિપ્રયોગ થવા જોઈએ એ વાત આવીને ઊભી રહે છે. પણ, મોરારજીભાઈ, દાદા વગેરેને ગળે એ વાત ઉતરતી નથી, તેનું કારણ રૂઢિચુસ્તતા છે. શુદ્ધિપ્રયોગમાં, પ્રયોગકાર પાસે સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ તે વખતે સમાજને ગળે એ વાત ઊતરે કે ન ઉતરે, પણ પિતાને લાગે કે ઉપવાસ કરવા જોઈએ તે સંસ્થાના આશ્રયે થાય તેમાં વધારે અસરકારક પરિણામ આવે છે. છોટુભાઈ એ રીતે સાણંદ શુ–પ્ર. વખતે શત આમરણ અનશન કરવા તૈયાર થયા હતા. મોરારજીભાઈ પણ એજ રીતે પ્રાણ આપવા તૈયાર થયા હતા. તેમની પાછળ કૅગ્રેસ હતી, સરકાર હતી અને લેકે પણ હતા. આમ અનુબંધના ત જોડાયેલા હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ તે સુંદર અસર થાય છે. આ વાતની ઘરેડ બેસી જશે તે બે ફાયદા થશે. ઘણીવાર નિરાશા થાય છે કે આપણી પાછળ કોઈ નથી. પીંછી ફેરવનારને એમ પ્રારંભમાં લાગે છે કે કંઈ દેખાતું નથી; પણ સંપૂર્ણ ચિત્ર બને છે ત્યારે ખ્યાલ આવે છે. એમ લોકોમાં જે સત્ય પડ્યું છે તેને જે નિમિત્ત મળે તે એ સત્ય જાગૃત થઈ જાય છે અને નિરાશા ભાગી જાય છે. એટલે નિરાશા દુર થાય છે અને સત્ય પ્રકાશે છે. તે માટે અનુબંધ જરૂરી છે! વાત સાચી છે, તે પુરૂષાર્થ કરે, અનુબંધ જોડે, બલિદાન આપવા તૈયાર થાવ-તેમાં સફળતા વરસેજ; એની ખાત્રી રાખવાની છે. ચર્ચા-વિચારણું શ્રી દેવજીભાઈએ ચર્ચા કરતાં કહ્યું: “. મહારાજશ્રીએ સવારે કહ્યું તેમ અનેક પુરૂષ સંઘરૂપી નૌકામાં બેસીને તરી ગયા છે; તેમ શુદ્ધિપ્રયાગમાં પણ લેક સંગઠન, લોક-સેવક-સંગઠન, રાજ્યસંગઠન અને સાધુજને રૂપી ચાર સંસ્થાના-સંધના અનુબંધ વડે વિશ્વમાં વ્યાપક બલિદાનની, શુદ્ધિપ્રયાગની અને શાંતિ સેનાની વાત બરાબર જૈન તત્વજ્ઞાનને અનુરૂપ જ છે. ચારે બાજુના અંધકારમાં આ રીતે સાધુસાધ્વી શિબિર નો પ્રકાશ લાવશે. જૈન સાધુ-સાધ્વીઓ દૂરથી ઊંડો રસ લઈ રહ્યા છે. તેઓ પ્રત્યક્ષ આપણી ચર્ચા અને વિચારણમાં સામેલ છે તે બધાને કેટલે વિશેષ આનંદ મળત અને કાર્ય તરત સક્રિયરૂપ લેત? પણ બી રોપાઈ ચૂક્યાં છે. નહીં આવેલા પસ્તાઈને પણ આની કાર્યવાહી વાંચી દુર રહીને સાચે ૫થે લાગી જશે. પૂ. નેમિમુનિએ શુદ્ધિપ્રયોગ ઉપર પ્રકાશ નાખતાં કહ્યું: “જે અનુબંધ હશે તો એક સાધક કે સાધુ ગમે ત્યાં શુદ્ધિપ્રયોગ કરશે તો ચાલશે; કારણ કે શુદ્ધિપ્રયોગની સંસ્થાઓ સાથેનું તેનું અનુસંધાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ કુદરતી હશે. સાણંદના શુદ્ધિપ્રયોગમાં કેગ્રેસને સંસ્થા તરીકે તે અનુબંધ હતા જ પણ કેટલીક વ્યકિતઓની કૂટનીતિ અથવા આડકતરી દાંડાઈ–પષક નીતિને કારણે જ પરિણામ બાયદષ્ટિએ તાત્કાલિક ન દેખાયું, તે હવે દેખાય રહ્યું છે; અને વધુ દેખાશે. પ્રાયોગિક સંધની દષ્ટિએ તે તે પ્રયોગ સંપૂર્ણ સફળ થયો જ હતો; હવે સર્વાગી રીતે સફળતા દેખાશે. તાટકા તેમજ ખર-દૂષણ ન હોય તે રામની અગ્નિપરીક્ષા કોણ કરે ? જેમ પૂ. મહારાજશ્રી સંતબાલજીએ રાજકોટના વીરાવાળા પ્રસંગની વાત કરી હતી કે તે વખતે ભલે ગાંધીજીની અસર સ્પષ્ટ ન દેખાણી, પણ હિંદ સ્વતંત્ર થતાં ભાવનગરના રાજાએ બાપુને ચરણે રાજ્ય સોંપી દીધું. એ શું સૂચવે છે? સરદારની સફળતામાં, બાપુના રાજકેટ પ્રકરણના અનશનને ફાળે છે જ.” શ્રી. બળવંતભાઈ: કિલ્લેબંધી ચેમેરની હેઈ ગ્રામસંગઠન અને અનુબંધનું કાર્ય ભલે મુશ્કેલ હોય પણ આખરે તે સર્વાગી–સંપૂર્ણ સફળતાને પામશે, એ ચોકકસ થતું જાય છે. (૨૦-૧૦-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ [૧૩] શુદ્ધિપ્રાગને કર્મ અને વિધિ આજે આપણે શુદ્ધિપ્રયોગને શું ક્રમ છે અને વિધિ છે તે અંગે વિચારણું કરશું. સામાન્ય રીતે શુદ્ધિપ્રયોગમાં ચાર અંગો આવે છે. લવાદી, સાચે ન્યાય, અસહકાર અને બહિષ્કાર! અન્યાયના પ્રતિકાર માટે જે કઈ પ્રશ્ન આવે અને શુદ્ધિપ્રયાગ કરવો પડે તે પહેલાં જે તે અંગે સમજુતી થાય છે તે જોઈ લેવું; પછી સામાન્ય દબાણ લાવવું. તે છતાં પ્રશ્ન ન પડે અને લવાદીને અવકાશ હેય તે તે કરી લેવું. લવાદીમાં પણ ન્યાયનું તત્ત્વ જળવાય છે કે કેમ તે જોવું જોઈએ. પછી સામાજિક દબાણ આવે, પછી અસહકારની વાત આવે. તે ન થતાં બહિષ્કાર અને વિનમ્ર સૂચનાઓ. આ બધા યોગ્ય ઉપાય અજમાવી લેવા જોઈએ. આ બધી ભૂમિકાઓ પસાર કર્યા પછી જ પ્રાર્થનામય ઉપવાસથી શુદ્ધિપ્રયોગ શરૂ કરવો જોઈએ ! તે શરૂ થયા પછી ઘણી બાબતનું ધ્યાન રાખવું પડે છે. લવાદી મૂળભૂત સિદ્ધાંતના ભોગે નહીં, પણ આર્થિક બાબતેના નિરાકરણ માટે અંતે સ્વીકારી શકાય. તેમજ રાજ્યાશ્રમ પણ સામે ચાલીને ન માગે; પણ આવે તો ઈન્કાર ન કરવો. શુદ્ધિયોગ સામેની પ્રતિક્રિયાઓ : શુદ્ધિપ્રયોગ શરૂ થાય એટલે સામે પક્ષેથી પણ પ્રતિક્રિયાઓ શરૂ થાય છે. તેમાં નીચેની ચાર-પાંચ પ્રતિક્રિયાઓ થતી સહેજે જોવામાં આવે છે – (૧) કુતુહલ અને હાસ્ય : પ્રથમ કુતૂહલ જાગે કે આ ઉપવાસ વળી શા માટે કરે છે ? પછી ઠઠ્ઠા મશ્કરી ચાલે કે આ તે શેના ઉપવાસ કરે? રાતના કહેલાં દૂધ પીએ છે. (૨) વગેવણી : શુદ્ધિગમાં બેઠેલા ભાઈઓ બહાર નીકળે એટલે તેમના ઉપનામો પાડીને ચીડવે. ગામમાં તેના અંગે ટી-બેટી વાત ફેલાવે. તેમને ખીજવે; ચીડવે અને ગામમાં ઘણાવૃત્તિ ફેલાવે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ (૩) જઠા આક્ષેપઃ શુદ્ધિપ્રયોગ ચાલતો હોય ત્યારે પ્રકારે ઉપર જાત જાતના ખેટા આક્ષેપ કરવામાં આવે. (૪) જાસા ચિઠ્ઠીઓ : તેમના નામે જાસા ચિઠ્ઠીઓ મોકલવામાં આવે કે બધું મૂકીને ચાલતો થા. નહીંતર તારી ખેર નથી! વગેરે. . (૫) ત્રાસદાયક પગલાં : આ છતાં પણ શુદ્ધિપયોગમાં બેઠેલા ભાઈએ મજબૂત હોય તે જુથનાં જુથ ભેગાં થઈ તેને વિરોધ કરે! તેમની પ્રભાતફેરી નીકળે-તેમની સામે વિરોધીઓ સેંકડોની સંખ્યામાં ઢોલ–નગારાં સાથે નીકળે – કીકીયારીઓ પાડે– ઉપવાસીઓને અશાંતિ થાય, એવી રીતને શેરગુલ–નગારાં વાદન બધુંયે કરે! તેમની પ્રાર્થનાધૂન ન થવા દે. આ બધું વિરોધ પક્ષ કરે! શુ.પ્રગની છાવણી માટે મકાન કે સ્થાન ન આપે. અન્યાયપીડિતેને ધમકીઓ બતાવે. સાળંગપુરમાં વિરોધને વિચિત્ર તાલ જોયો હતો. અમદાવાદમાં તો. તોફાનીઓએ કપડાં ફાડીને માર પણ માર્યો હતો. અંતે ભૂલ સ્વીકાર અને પશ્ચાત્તાપ : આ બધી પ્રતિક્રિયાઓ ક્યા પછી પણ શુદ્ધિપ્રયોગકાર ન ડગે ત્યારે ગામમાં–લેકામાં જાગૃતિ આવે અને પિતાની ભૂલને સ્વીકાર વિરોધી પક્ષે છેવટે કરવો પડે. આટલી બધી પ્રતિક્રિયાઓ વિરોધી બળોએ કરી હોય એટલે મનમાં ડંખ રહે તે સ્વાભાવિક છે. એટલે શુદ્ધિપ્રયોગમાં જે હારે તેની સાથે બધા મળે અને ડ ખ કે રોષ ન રહે તેવું મિલન ગોઠવે . ત્યાં સહુનાં ગળ્યાં મોઢાં થાય અને સૌ આનંદથી છૂટા થાય ! ભૂલને સ્વીકાર ન થયો હોય ત્યાંસુધી તેની સામે અસહકાર હેય પણ ભૂલને સ્વીકાર થયો કે મિલન ચાલુ થઈ જાય. આમ શુદ્ધિપયોગમાં બીજાની શુદ્ધિ સાથે પોતાની પણ શુદ્ધિ રહેલી છે. શુધ્ધિપ્રયાગ સંસ્થાના અનુસંધાને શા માટે? શુદ્ધિપ્રયાગ સંસ્થા દ્વારા શા માટે? એવો પ્રશ્ન થાય છે. તો તેને જવાબ એ છે કે વ્યક્તિ એક જ છે. તેની સાથે બે વાતો જેડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ યેલી છે. રાગદ્વેષ! એટલે ફતેહ મળે તે અભિમાન થાય અને નિષ્ફળતા મળે તે નિરાશા થાય. હાર થાય તે લોકો ટોણું–મેણું મારે. એટલે સંસ્થા દ્વારા થશે તો અભિમાન નહીં વધે અને રાગદ્વેષ કાઢવામાં સરળતા રહેશે. સાથે મોટો લાભ એ થશે કે તે પ્રયોગ વ્યાપક બનશે. પણ તે સંસ્થા એવી હોવી જોઈએ, જેનું અનુસંધાન અન્ય સુસંસ્થાઓ સાથે હોય; તે વ્યાપક હેય, તે ઘડાયેલી હોય, તેનું પ્રેરક તવ નૈતિક હેવું જોઈએ. નહીંતર, કંઈક જુદું જ બફાઈ જશે. એટલે ઘડાયેલી સંસ્થાના સંચાલન તળે શુદ્ધિપ્રયોગ થવો જોઈએ. જ્યાં આવી સંસ્થા ન હોય ત્યાં પ્રતિકાર તો કર જ રહ્યો. પણ જે એવી કઈ સંસ્થા હોય તે તેનું સંધાન રાખવું સારું છે. ગાંધીજીના વ્યક્તિ તરીકેના પ્રયોગ સફળ ગયા. તેનું કારણ તેમની પાછળ સંસ્થા હતી. જે પાછળ સંસ્થા ન હોય તો કઈ કામ ન થઈ શકે. શુધ્ધિપ્રયોગમાં બેસનારનાં ગુણે : હવે શુદ્ધિપ્રયોગમાં ભાગ લેનારમાં શું ગુણે હોવા જોઈએ તે અંગે પાકી કસોટી થવી જોઈએ. તે માટે તેમાં નીચેના ગુણો હોવા જોઈએ – (૧) તેનામાં અંગત રાગદ્વેષ ન હોવો જોઈએ. આ પ્રશ્ન પૂરતો તેનામાં સ્વાર્થ ન હોવો જોઈએ કે પૂર્વગ્રહ ન હોવો જોઈએ. (૨) વ્યક્તિ તરીકે કેવળ નહીં પણ સંસ્થા તરીકે પણ તેનામાં અંગત રાગદ્વેષ ન હોવા જોઈએ. (૩) શુદ્ધિપ્રયોગમાં બેસનાર વ્યકિત તટસ્થ હેવી જોઈએ. જેને અન્યાય થયો હોય તે એમાં ભાગ ન લઈ શકે. (૪) આ પ્રયોગ સાથે દેશ અને દુનિયાનું સંધાન (અનુબંધ) રહેવું જોઈએ. દેશ તરીકે કેગ્રેિસ સંસ્થાને તેમજ વિશ્વ તરીકે યુનેને આપણે સાથે રાખીએ છીએ. ચીની-સામ્યવાદ સાથે જેમ ન ભળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ શકાય તેમ કોમવાદ સાથે પણ વાંધો છે. કોગ્રેસ સાથે અનુસંધાન ન હેવાના કારણે ન તો સામ્યવાદને લઈ શકીએ કે ન સમાજવાદને! ન જનસંઘપક્ષને કે ન સ્વતંત્રપક્ષને. આજના મોટાભાગના પ્રશ્નો માત્ર બે જ વાદમાં સમાઈ જાય છે. એક મૂડીવાદ (અમેરિકા) અને બીજું સામ્યવાદ (ચીન–રસ વિ.)માં. એટલે એને લગવાડ કોઈને કોઈ સ્વરૂપે હોવાને. તેથી શુદ્ધિપ્રયોગમાં બેસનાર કોઈ કેગ્રેસી હશે કે કેઈ બિન-પક્ષી હશે તે ચાલશે. શાંતિ સેના અંગે આ વાત વિનોબાજીના ગળે ઊતરી ન હતી. રાજસ્થાનમાં ગયા પછી તેમને અનુભવ થયો કે એમાં કેટલાંક સ્વાર્થી તો પ્રવેશી ચૂક્યાં છે. કોંગ્રેસી લેકેએ કહ્યું : “શાંતિ સેનામાં દાખલ થઈશું પણ કોંગ્રેસ સાથે સંબંધ નહીં છોડીએ.” તે તેમને ચલાવી લેવું પડયું. આ બધી વાતે લાંબા ગાળાના અનુભવે આવી છે. અત્યારે તે લગવાડ જેવું કંઈ પણ નહીં લાગે; પણ ભવિષ્યમાં બીજો લગવાડ નીકળવાને. કેગ્રેિસ સિવાયના પક્ષોને લગવાડ મૂડીવાદ કે સામ્યવાદ સાથે આજે નહીં તો ચૂંટણી વખતે પણ દેખાશે જ ! સંયુક્તમહારાષ્ટ્રની લડત વખતે, મહાગુજરાતના આંદોલન વખતે આ બધું બહુ સ્પષ્ટ રીતે સામે આવ્યું. તમે કહેશો કે કેગ્રેસે પણ આવું કર્યું છે તે શું કરવું ? __ सर्वनाशे समुत्त्यन्ने, अर्पत्यजति पंडितः –કામવાદી કે બીજા પરિબળો સાથે સંબંધમાં આવે છે ત્યાં નહીં મામા કરતાં કાણે મામો સાર એ ન્યાયે આપણે ચાલીએ છીએ. પણ, તે એક ભૂલ છે. એને ડંખ પણ રહે છે. એટલે એવી ભૂલને સ્વીકાર કરવો પડે છે. (૫) એટલે કે ગમે તે સંસ્થાના માણસને પ્રયોગમાં લેવાના નથી. તે કાં તે કોંગ્રેસ-વિરોધી ન હોય; કેગ્રેસી હોય અથવા તટસ્થ નિર્લેપ વ્યક્તિ હેવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સાણંદ શુદ્ધિપ્રયાગ બાબતમાં એક ભાઈએ કહ્યુંઃ “તમે કેગ્રેસ વિરોધીઓની કેમ મદદ લીધી?” ખરેખર તો એમ બન્યું જ નથી; ઊલટું એ લેકે મદદ આપવા તૈયાર થયા ત્યારે કાર્યકરોએ કહ્યું: “નાગરિક તરીકે મદદ કરવા ઈચ્છો તે છાવણીમાં આવે. અમે તમારી પાસે નહીં આવીએ!” (૬) તેમાં બેસનાર વ્યક્તિ વ્યસની ન હોવો જોઈએ. દારૂ, બીડી કે બીજી તેનામાં લત ન હોવી જોઈએ, જેથી તેનામાં લોકો વિશ્વાસ કરી શકે. (૭) લેકે ગમે તેટલા આક્ષેપો કરે; તે પણ તે સાંભળી શકે; ભૂલ હોય તો સ્વીકારવા તૈયાર થાય; તેમજ નિર્મળ ચરિત્ર વાળો હવે જોઈએ. શુદ્ધિપ્રયોગને વિધિ અને કાર્યક્રમ : - પ્રાર્થના : શુદ્ધિપ્રયોગને પ્રારંભ પ્રાર્થનાથી થવો જોઈએ. શુદ્ધિપ્રયોગ પોતે જ પ્રાર્થનાનું તત્ત્વ છે. એમાં વ્યક્તિ સમાજ સમષ્ટિ જોડાયેલાં છે. એકનો દોષ થવામાં બીજાની ભૂલ છે. એ રીતે કે તમે આંખ આડા કાન કર્યા હશે, કાં પ્રતિકાર નહીં કર્યો હોય. એટલે દેષ વધ્યા. તે દેષ નિવારણ માટે પ્રાર્થના કરવી જોઈએ. પણ પ્રાર્થના માટે એકાગ્રતા જોઈએ તે પેટમાં પડ્યું હોય ત્યાં સુધી ન આવે. ઉપવાસ : એટલે ઉપવાસની વાત આવી. અલબત્ત એટલા બધા ઉપવાસ ન થવા જોઈએ કે શરીર સાવ નકામું થઈ જાય એટલે પહેલાં ત્રણ ઉપવાસ રાખતા, હવે બે ઉપવાસ રાખે છે. તેના કારણે ગોપાલક, ખેડૂતે પણ આ પ્રયોગમાં ભળી શકે છે. ત્રણ ઉપવાસથી વધારે નહીં રાખવાનું કારણ એટલું જ કે શરીર અન્નમય કોષથી બનેલું છે, એટલે અન્ન પડે તો શાંતિ રહે અને મનમાં વિચારવાનું કંઈક કિરણ પ્રગટે. ઉપવાસ માટે કેટલાક કિસ્સામાં અપવાદ હેય છે. સાળંગપુરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ નવલભાઇએ પાંચ ઉપવાસથી શરૂઆત કરી હતી. કુરેશીભાઈએ હરિજન આશ્રમમાં સાત ઉપવાસ કર્યા હતા. ખાસ કિસ્સામાં કોઈ આમરણાંત ઉપવાસની તૈયારી બતાવે છે તે સંસ્થાની મંજૂરીથી થઈ શકે. જે સંસ્થા કહે કે વચમાં તમારે છેડી દેવું તો તે માટે તૈયાર રહેવું જોઇએ. મતલબ કે શરતી અનશન હોવું જોઈએ. કાંતણ રેંટિયો : ગરીબોની સાથે અનુસંધાન રહે તેના શ્રમના પ્રતીક તરીકે રેંટિયો હોય છે અને તેનું કાંતણ એકાગ્રતા લાવે છે; તે પણ હેવું જોઈએ. સફાઈ : શુધ્ધિપ્રયોગ કરનારને છાવણું અને આસપાસની સફાઈ જાતે કરવાની હોય છે. તેથી તે સ્વાવલંબને પાઠ લેકને શીખવી શકે. પ્રભાતફેરી : સવારમાં પ્રભાતફેરી નીકળે-ધૂન ભજન બેલાય! સારાં સૂત્રોચ્ચારણ થાય! જેમ યોગસાધના અને ક્ષેત્ર વિશુદ્ધિ માટે યોગ ઉપયોગી છે તેમ આ પ્રયોગને અનુકૂળ એવાં સૂવે તૈયાર કરવાં અને બેલવાં જોઈએ. તે બોલાય એટલે લોકો પૂછે કે આ શું? સેવા શું અને સત્તા શું? તે વખતે શાંત પ્રાર્થના દ્વારા એવા પ્રશ્નોને ઉકેલ આપવામાં આવવો જોઈએ. એક વખત શુદ્ધિપ્રયોગમાં આવેલા ભાઈઓને પિલિસે પૂછયું: “શુદ્ધિપ્રયાગમાં આવેલ ભાઈએ સાચું જ કહેશે ને !” તેમણે ગામમાં બનેલે એક પ્રસંગ સાચી રીતે જણાવ્યું. કઈ ભૂલ ન થાય તે માટેજ ઉપવાસ અને પ્રાર્થનાને મહત્ત્વ આપવામાં આવે છે. સાંધ્ય-ફેરી : સંધ્યાકાળે ચારથી છ વાગ્યાની વચ્ચે સંધ્યાફેરી નીકળે. તેમાં વિદ્યાર્થીઓ અને બહારથી આવેલા ખેડૂતો ભળે છે. તે વખતે ચકલે ચકલે પત્રિકાનું વાંચન થાય. જાહેર સ્થળોએ ચુંટાડવામાં આવે. તેમાં સૂત્રો હોય છે. તેમજ ગાંધીજીના આધાર-સંસ્થાના અનુભવો વગેરે બધું હોય છે. લેકે પ્રશ્નો પૂછે તેના ખુલાસા કરવાના હેય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આ બધા કાર્યક્રમ પાછળ એક જ હેતુ હોય છે કે જે અવાજ દબાયેલ છે તેને જાગૃત કરવાનું છે. દાંડતને ઉઘાડાં કરવાનાં હેય છે. તેમ જ જનજાગૃતિ લાવવાની હોય છે. રાત્રિને કાર્યક્રમ : દિવસના કાર્યક્રમ પછી રાત્રે, પ્રાર્થનાસભા, વાંચન વગેરે થાય છે. શુદ્ધિપ્રયોગમાં સહાયકે ? તે ઉપરાંત બહારગામની ટુકડીઓ શુદિપ્રયોગમાં સહાનુભુતિ તરીકે આવે છે. એ લેકે તે ગામનું ખાતા નથી પણ કેવળ પાણી પીએ છે. સરઘસમાં સૂત્રે ઉચ્ચારે છે અને પછી પિતાને ઘેર જાય છે. ત્યાં પ્રચાર કરાવે છે. સહાયક ઉપવાસ કરાવે છે. આમ આંદોલનનું સ્વરૂપ ચોમેર ધારણ થાય છે; અને જનજાગૃતિ આવે છે. સહાયક ઉપવાસ : હવે ઉપવાસ અંગે થોડીક ચોખવટ કરી લઈએ. ઉપવાસનું હથિયાર ગમે તે વાપરે છે તે ભારે નુકશાન કરે છે. ઘણા લોકોનું કહેવું છે કે ગાંધીજી પછી ઘડાયેલા કાર્યકરે ઉપવાસ કરે તે સમજાય છે; પણ ગમે ત્યાંથી આવેલા કે બોલાવેલા માણસે, ખેડુતે-ગોપાલકે ઉપવાસ કરવા બેસી જાય, તેમની હાજરી નોંધાય તે તે યોગ્ય છે? એમને એટલે જ ખુલાસે કરવાને કે સંવત્સરીને ઉપવાસ બધા કરી શકે, રાજા સહુ કરી શકે કે એકાદશીને ઉપવાસ બધા કરી શકે તે એજ રીતે ત્રાગાં માટે નહીં, દબાણ માટે નહીં, પણ પિતાના દોષોની શુદ્ધિ કરી, સમાજશુદ્ધિ કરવા માટે, સંસ્થા ઉપરની શ્રધ્ધાના કારણે ઉપવાસમાં બેસે તો તેમાં કોઈ જાતને દોષ નથી. વિનોબાજી ગુંદી આશ્રમમાં આવતા હતા, ત્યારે શુદ્ધિપ્રયોગના વિરોધી એક ભાઈએ પૂછયું: “જે તે માણસ ઉપવાસ કરવા બેસી જાય તે યોગ્ય ગણાય ! ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ વિનોબાજીએ કહ્યું: “ના!” ત્યારે તેમની બાજુમાં ચાલતાં શ્રી. ફૂલજીભાઈએ ખુલાસો કર્યો? “બાબા ! નૈતિક તત્ત્વવાળી કોઈ સંસ્થાના સંચાલન નીચે કોઈ ઉપવાસ કરે તે વાંધો ખરો?” વિનોબાજીએ ત્યારે કહ્યું: “ના ! ત્યારે કાંઈ વાંધો નથી.” એવી જ રીતે શુદ્ધિગ સિવાયના આસપાસના ગામમાં જે. સહાયક ઉપવાસ થાય તે પણ યોગ્ય જ ગણાય ! બહારની ટુકડીઓ એ જ પ્રશ્ન બહાર ગામની ટુકડીઓ માને છે. તે પણ યોગ્ય જ છે. ગાંધીજીની પ્રેરણાથી સ્વરાજ્યની લડત વખતે કોંગ્રેસ કમિટિઓ સત્યાગ્રહ કરવા દૂર-દૂરથી ટુકડીઓ મોકલતી. તેના મેકલેલા માણસે યોગ્ય હેયજએજ રીતે નેતિક બળ પ્રેરતી સંસ્થાના સંચાલન તળે બહારની ટૂકડીઓ આવે તેમાં વાંધો નથી. સત્યાગ્રહીઓમાં તે વખતે ઘણાયે નિષ્ફળ નીવડતા; ઘણા માફી માગી ઘર ભેગા થતા છતાં ગાંધીજી બહારના માણસોને લેતા, તો સંસ્થા જેના અંગે ખુલાસો કરીને મંજૂરી આપતી હોય તેવા માટે વાધે ન લેવો જોઈએ. માણસ ખરાબ હશે તે તે ટકી નહીં શકે પણ તેને તક જ ન આપીએ; કંઈ કરીએ જ નહીં; તો કામ કેમ ચાલે ? કેંગ્રેસની માન્યતાવાળા અને પરિચિતને લઈએ એટલે ચિંતા ઓછી રહે છે. અતિ ઉગ્ર શુદ્ધિપ્રયોગ ક્યારેક શુદ્ધિપ્રયોગમાં સરળતાથી કે ટુંકી મુદતમાં સફળતા નથી મળતી. તે વખતે પિતાની સંસ્થાને બધી વિગતો જણાવી; તેનાં માર્ગદર્શન તળે અતિ ઉગ્ર શુદ્ધિપ્રયોગ પણ કરવામાં આવે છે. ત્યારે ચોમેરથી એવું વાતાવરણ ઘડવામાં આવે છે કે અન્યાયીને કયાંય નીકળવું મુશ્કેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર થઈ જાય છે અને અંતે તે શરણે આવે છે. શુદ્ધિપ્રયોગ તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ કરવો, એને નિર્ણય વ્યકિત નહિ લઈ શકે, સંસ્થા જ લઈ રાકશે. અંતની મીઠાશ આમ હૃદયપૂર્વક અન્યાયી પિતાની ભૂલનો એકરાર કરે છે ત્યારે અંતે શુદ્ધિપ્રયોગકારો સાથે તેનું મિલન થાય છે. તે વખતે ગોળ ધાણા પરસ્પરને ખવડાવીને મે મીઠાં કરાય છે; અન્યાયની કડવાશ જતાં; ન્યાયની મીઠાશ આવે છે. આ વખતે ખાસ કરીને શુદ્ધિપયોગકાર માટે વિશેષ તબક્કો આવે છે. તેણે જેના થકી સહન કર્યું છે તે વિરોધી માટે પણ તેના દિલમાં ડંખ રહેવો ન જોઈએ. શુદ્ધિપ્રયોગ એક એવા પ્રકારની જાગૃતિ પેદા કરે છે કે અનિષ્ટો તેનાથી દુર ભાગે છે. સાથે જ એમાં કોઈપણ પ્રકારની હિંસા ન હોઈને તે સામુદાયિક અહિંસાને પ્રચાર કરવામાં મદદરૂપ હોઈ તેને મુખ્ય સાધન તરીકે લેવામાં આવેલ છે. ચર્ચા-વિચારણા શ્રી. પૂજાભાઈએ ચર્ચાનો પ્રારંભ કરતાં કહ્યું : “લેક તાત્કાલિક પરિણામ તરફ જુએ છે. તેના લીધે કામ કાચું રહી જાય છે. એક બાજુ ચોરીના ગુનેગારને શારીરિક સજા થાય અને માલ પાછો મળે તેનું પલ્લું જુઓ અને બીજી બાજુ ચેરીને ગુનેગાર સમાજ અાગળ એકરાર કરે અને સુધરે તેમજ માલ પાછો મળે અને ન પણ મળે; છતાં ચોરીના ગુન્હાઓ બીજે રસ્તે જ ઘટવાના. હૃદય-પલટાના પ્રસંગો ભલે ઓછા જોવા મળે; પણ સામાજિક અનિષ્ટો આગળ વધતાં અટકે છે. શુદ્ધિગ જે પાત્ર કે જૂથ સામે થયે હેય તે કદાચ તરત ન કબુલે તો છે તેનું હૈયું ડંખે છે એટલે તેની પ્રતિષ્ઠા પણ તૂટે છે; અને તે સુધરે છે. આજે એક તરફ ધર્મક્રિયા કરે અને બીજી તરફ લોકોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ છેતરવાની વૃત્તિ ચાલે છે. આ બધું અનિષ્ટ શુદ્ધિ વ્યાપક થતાં અટકશે અને પરિણામે દાંડતમાંથી પણ જેસલ-તોરલ જેવાં આગળ વધશે. શુદ્ધિપગ કાં તે વ્યક્તિને નિર્મળ બનાવે છે, કાં તો એવું વાતાવરણ ઊભું કરે છે જેથી તેણે સુધરવું પડે છે. નહીંતર તે કાયમ માટે પ્રજાના હૃદયમાંથી પિતાનું સ્થાન ગુમાવે છે. મને જાત અનુભવ છે કે ઉપવાસમાં બેસનાર જાતે પણ શુદ્ધ થાય છે અને આખા સમાજમાં શુદ્ધિમય વાતાવરણ વ્યાપી જાય છે. અનુબંધ, જાગૃતિ અને સુસંસ્થાના સંચાલન દ્વારા આ પ્રયોગ થાય તે આ વિજ્ઞાનયુગમાં કદિ ન થયેલી સિદ્ધિ થતી જણાશે.” શ્રી. દેવજીભાઈ : “સામુદાયિક યજ્ઞથી, સામુદાયિક તપ સુધી પહોંચેલી આ પ્રક્રિયા ગાંધીયુગના સત્યાગ્રહનો વિકાસ છે. છતાં આમાં સંસ્થાતત્વ અને શ્રદ્ધાતત્ત્વની મહત્તા છે. એટલે થોડોક નવો પ્રયોગ હાઈને, જરા ધીરજ રાખવી પડશે. બાકી ડંખ, ભય, વેર, બદલે સિવાયનું; ભૂલ કરનારના હૈયાને ઊંડું સળવળાવનારું આ સાધન અજોડ છે; એમાં નવાઈ નથી. આજના વ્યકિતગત કે સમાજગત ગુનામાં આડકતરી રીતે સૌ જવાબદાર છે. એવી જાગૃતિ અને તેને દૂર કરવા માટેની ભાવના શુદ્ધિયોગમાં છે. તેથી શરૂઆતમાં કદાચ શ્રદ્ધા ન બેસે; પણ અનુભવ થતાં, એકવાર જામેલી શ્રદ્ધા પાછી નહીં ઉખડે. એકવાર બે ગૂંડા જેવા માણસોએ એક ખેડૂતને માર માર્યો હતે. પણ જ્યાં હજારે ખેડૂતો એક સાથે સંગઠિત થઈ શુદ્ધિપયોગને વિચાર કરવા લાગ્યા કે ત્યાંજ બને નમી ગયા. શુદ્ધ તત્તવોનું સંગઠન થાય તો અશુદ્ધ તો આપોઆપ ભાગી જાય ! પ્ર. દંડીસ્વામીઃ “આજે અનેક વિધ શુદ્ધિઓ કરવાની છે. શુદ્ધિકને તે માટે અસરકારક અહિંસક હથિયાર છે. અઢારપુટી પાર કે હજારપુટી અબરખની ઉપમા એને નાની પડશે. તે ચૈતન્યને સ્પર્શતી બૌદ્ધ ધર્મની નિષ્ઠા અને ગાંધીજીની સમાજની ગતિશીલતા આપનારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ વાસ્તવિક ચીજ છે. આ કામ સાધુ-સાધ્વી-સંન્યાસી પૈકી જે ક્રાંતિપ્રિય હશે તે વડે શરૂ થયું છે અને આગળ વધતું જશે–તેમાં સૌ ખેંચાવાનાજ ! મારા નમ્ર મતે આધ્યાત્મિક ક્રાતિનું આ પાયાનું બળ છે. જ્ઞાની થયા બાદ હિમાલય વાસ કે એકાંત સેવવાની વાતે ભ્રામક છે. શ્રી બળવંતભાઈ “ન્યાયની જે દેવી ન્યાયમંદિરમાં છે તેનાં કરતાં વકીલેને કારણે જુદું જ દેખાય છે. કાયદાની રૂઢિ તથા કેંદ્રિત ન્યાય વગેરે અનેક દેશો છે. શુદ્ધિપ્રયોગ અદાલતને પણ યોગ્ય માર્ગ ચીંધનાર છે; જનજાગૃતિ લાવનાર છે અને અનિષ્ટોને જનતા વડે જ અપ્રતિષ્ઠિત કરાવનાર છે. મારા મનમાં તે છતાં એક પ્રશ્ન ઊઠે છે કે જ્યાં દાંડ તત્તનું જેર હોય, વિરોધી રાજકીય પક્ષોનું જનતામાં વર્ચસ્વ હોય ત્યાં શુદ્ધિપ્રયોગ અસરકારક બનશે ખરે? જો કે એમ તો લાગે જ છે કે ભલે તત્કાળ સૂક્ષમ અને ધૂળ બને રીતે તે સૌને પરિણામદાયક ન લાગે, છતાં સ્થાનિક જનતા અને સંસ્થાને સફળતા આપનાર બને તો અંતે બન્ને રીતે સૌને સંપૂર્ણ સફળતાદાયક બને જ છે ! સાણંદને દાખલે તાજે છે ! કદાચ તાત્કાલિક સૌને એની ઘડન બેસે ત્યાં ધીરજ રાખવી એ જ ઉત્તમ છે.” શ્રી. વનિતાબેન ઃ “જેમ આસ્તિકોને શુદ્ધિપ્રયોગની અસર વહેલી કે મોડી થાય છે તેમ નાસ્તિકને થાય છે ખરી?” આ પ્રશ્ન ઉપર ચર્ચા ઠીક એવી થઈતેને સાર આ પ્રમાણે હતો: “નૈતિક સામાજિક દબાણ આગળ નાસ્તિકને પણ નમવું પડે છે. કારણ કે નાસ્તિકની ધરતી તે સમાજ જ છે. ધ્રુવને પણ હવે ઈશ્વરનું નામ પિતાના ઘમંડની આગળ એ રીતે મૂકવું પડે છે કે ઈશ્વરની ઈચ્છા હશે તો હું આમ કરીશ. આથી વિશેષ પ્રમાણુ આ યુગમાં બીજુ કયું હોઈ શકે ! અલબત્ત નાસ્તિક વ્યક્તિ જે સમાજની ધરતીથી અલગ હશે તેને અસર નહીં થાય, એમ કદાચ બને, પણ તેવી વ્યક્તિથી ખાસ હાની થતી નથી. ( ૨૭–૧૦–૧ ) લાગે, છતા સમ અને મર જેમાં વસ્તી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ના પ્રયોગમાં મુધ કરે છે અને કરશે. [૧૪] શાંતિસેનાને પાયે અને યોગ્યતા સામુદાયિક અહિંસાના પ્રયોગોમાં આજે શાંતિ સેનાને મુદ્દો વિચારવાનું છે. એક સેના એવી હેય છે જે યુધ્ધ કરે છે ત્યારે શાંતિ સેના વિશ્વમાં તોફાનો થાય ત્યાં શાંતિ રાખવાનું કામ કરે છે અને કરશે. એટલે જ તેને અહિંસાના સામુદાયિક પ્રયોગો માટે એક ઉત્તમ સાધન માન્યું છે. શાંતિ અને સેના એ બે શબ્દો મળીને શાંતિ સેના થાય છે. પણ બને શબ્દને મેળ બેસે છે કે કેમ એ એક પ્રશ્ન છે. ગાંધીજીની સામે કેઈએ આ પ્રશ્ન મૂક્યો હતો. ત્યારે ગાંધીજીએ એ મતલબને જવાબ આપ્યો હતો કે “આપણે પ્રતિકારને સ્વીકાર કર્યો છે તે હિંસક પ્રતિકારની જેમ અહિંસક પ્રતિકારમાં પણ એવો જ શબ્દ જોઈએ જે અસર કરી શકે!” શબ્દની પિતાની અસર છે. ઘણુ જેશ પ્રેરે, ઘણું હૉત્સાહ કરે. તેથી જ મંત્રમાં શબ્દ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જે વાતાવરણમાં અસર પેદા કરે છે. “સેના” શબ્દ સાથે લશ્કરી માણ સેનું માનસનીતભાત વગેરે આવે છે એટલે સહેજે ઘણા થાય છે. ત્યારે તેની સાથે શાંતિ શબ્દ જોડાતાં તે વિશિષ્ટ આકર્ષણ જમાવી; તેને વિશિષ્ટ અર્થ લોકમાન્ય થઈ જવામાં વાર નહીં લાગે. એ અંગે એના કાર્યક્રમો યોજાવા જોઈએ. શાંતિસેનાને પાયે હવે શાંતિસેનાને પાયે શું છે તે તપાસીએ. આ દેશમાં અમૂક લેકબળે એવાં છે કે જે તે હિંસાથી અહિસા તરફ વળશે તે દેશને નુકશાન થશે. આવાં બળોમાં, શીખ, મુસલમાન, અને પછાતવર્ગો મુખ્યત્વે હાય છે. એટલે ગાંધીજીએ શીખેને હિંસાના પ્રતીક તરીકે કટારને નહીં, પણ અહિંસાના પ્રતીક તરીકે કોઈપણ વસ્તુ રાખવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જણાવ્યું હતું. પછાત વર્ગને હરિજન નામ આપ્યું. તેમને અહિંસક અને સંસ્કારી બનાવ્યા. મુસલમાને પ્રત્યે હિંદુઓને ઉદાર રહેવાનું જણાવ્યું અને મુસલમાનોને ન્યાય મળે તેની જાતે કાળજી સેવતા. ગાંધીજીએ શાંતિસેનાના પાયા માટે, મૂળભૂત હિંસા કયાં છે તે તપાસી લીધું અને તેને દૂર કરવા પ્રયત્ન કર્યો હતો. જે શીખેને કઈ અલ્પસંખ્યક કહીને દબાવે તે તે તરત હુમલો કરવા તૈયાર થઈ જાય. એવી જ રીતે મુસલમાનોને નાની તક મળે તો તેઓ હુલ્લડ કરી મૂકે છે. પછાતવર્ગના લેકે પણ દાઝેનબળીને બદલો લેવા તૈયાર થાય; આ બધું સ્વાભાવિક છે. આવાં બળાને શાંતિસેના વડે અહિસા તરફ વાળીએ તે કેટલું મોટું કામ થઈ શકે ? નહીંતર સંઘર્ષ વધુ થાય અને તેવા સંઘર્ષને ઉત્તેજન આપવા કોમવાદી કે સામ્યવાદી પક્ષો તે પહેલ કરતાં જ હોય છે. સામ્યવાદીઓ તે એ લઈને બેઠા છે કે મજૂરો અને શ્રમિકામાં અસતેષ ઊભો કરી તેને મૂડીવાદી પરિબળો સાથે લડાઈ કરાવવી તેમજ પિતે દૂર રહીને તમાશો જોયા કરો. આવી હિંસાના મૂળિયાં ઉખેડવામાં ન આવે ત્યાં સુધી શાંતિસેનાને પાયે મંડાય કઈ રીતે ? * કદાચ એકવખત લાગશે કે ઉપરથી શાંતિ થઈ ગઈ છે; પણ હિંસાના મૂળિયાંને નાશ કર્યા વગર, તેની અસર સ્થાયી રહી શકશે નહીં. ગાંધીજીએ હિંદુ-મુસ્લિમોને સમન્વય કર્યો હતો. સર્વ ધર્મ સમન્વયની દષ્ટિએ તે ખરું જ, પણ તેમણે બને ભાષાની-હિંદીઉર્દૂ ભાષાની એક્તાની દષ્ટિએ હિંદુસ્તાનીને પ્રયોગ પણ કર્યો હતો. તે વખતે અન્ય ધર્મગુરુઓ ચેત્યા નહીં. હવે એ કામ શાંતિસેનામાં માનનારા આપણુ જેવા લેકેએ કરવાનું છે; પક્ષમુક્તતાની વાતો કરીને ખેટા પક્ષને પણ આડકતરી રીતે કે ન મળી જાય એ ખાસ જોવાનું છે. જે પક્ષે હિંસામાં માને છે, એવા લેકે શાંતિસેનામાં આવે તો તેઓ દ્વારા થતી હિંસા વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ અહિંસક પ્રતિકાર શક્તિ કામ નહીં આવે. હુલ્લડ અને તેફાની તને વખોડવા જોઈએ; નહીંતર શાંતિસેના પાયા વગરની થશે. પછાત્વને પણ એ દષ્ટિએ સારા માર્ગે વાળવાની જરૂર છે કેવળ વિચાર આપવાથી એ કામ નહીં થાય; પણ સાથે ઘડતર જરૂરી છે, નહીંતર એ લેક તોફાની, હિંસાવાદી, સામ્યવાદી, કે કોમવાદી તોના હાથમાં રમત જશે. શાંતિની વાતેથી શાંતિ આવતી નથી, પણ તે માટે સર્વપ્રથમ અહિંસા વડે જાત ધડતર અને પછી લેધડતર કરવાથી જ થશે. તેથી જ સર્વ સામાન્ય લેકેમાં હિંસાના બદલે અહિંસા પ્રત્યે શ્રધ્ધા બેસશે અને આમ જનતા તેમાં રસ લેતી થશે. શાંતિ સેનિની યોગ્યતા : આટલે વિચાર કર્યા પછી હવે શાંતિસૈનિકની યોગ્યતા વિષે વિચારીએ “શાંતિસેના” શબ્દમાં સૈનિક-સંગઠન આવી જ જાય છે. શિસ્તબદ્ધ અને સંસ્થાબદ્ધ એ શાંતિસૈનિક હોવો જોઈએ. તેને સુસંસ્થાઓ સાથે અનુબંધ હોવો જોઈએ. તે ઘડાયેલી સંસ્થામાં ઘડતર પામીને આવેલ હોવો જોઈએ ! વગર ઘડાયેલા ગમે તે પક્ષના લોકોને શાંતિસેનામાં દાખલ કરવાથી અને પાછળથી ઘડતર થઈ જશે, એમ વાત કરવાથી, યોગ્ય સેના નહીં બને. કદાચ એવો સૈનિક કવાયત કરશે, શિસ્ત પાળશે, પણ મોકો આવતાં કેટલે ટકી શકશે તે એક શંકા છે. તેના બદલે ગ્રામસંગઠન, લવાદી પ્રોગ, શુદ્ધિપ્રયોગ વગેરેમાં એ ઘડાતો ઘડાતે આવશે તો, આવા ઘડાયેલા શાંતિસૈનિકે ભલે સંખ્યામાં ઓછાં હશે પણ ટકી શકશે તેમજ અહિંસામાં માનનારા ઘણુ બીજાનું ઘડતર કરી શકશે. શાંતિના પ્રયોગ : દેશ અને દુનિયાના પ્રવાહે જોતાં મને લાગે છે કે શાંતિ માટે ત્યાગ-બલિદાન કરનારા લે કો કેવળ ભારતમાં જ નહીં, પણ અન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ દેશમાંયે પાયા છે. પણ, આ બધા પ્રવેગે વ્યકિતગત થયા છે હવે તેને સંગઠિત બળ રૂપે કરવાની જરૂર છે. વેર વિખેર જે બળો આ દિશામાં પડ્યાં છે; તેનું સર્વપ્રથમ સંકલન કઈ રીતે થાય તે અંગે હવે પછી (આવતે અઠવાડીયે) વિચારશું. પછી એ સંગઠિત બળને પ્રવાહ આગળ ધપાવશું તે અભૂત કાર્ય થઈ શકશે. શાંતિસેનાના સંદર્ભમાં જે વ્યક્તિગત પ્રયોગો દેશવિદેશમાં થયા છે, તે અંગે થોડુંક જઈ જઈએ; જેથી ખરા શાંતિ સૈનિકને ખ્યાલ આવી જાય, યુફેંગનું અસરકારક બલિદાન: આજનું જે રાષ્ટ્રવાદી ચીન છે, તેને આધીન ફાર્મોસા દ્વીપ હતું. ચીનના શાહ શાહે ત્યાનું રાજ્ય ચલાવવા માટે ત્યાંના એક આદિવાસી યૂફેંગની નીમણૂક કરી હતી. યુફેગે ત્યાંના આદિવાસીઓના કલ્યાણ અને શુભનિષ્ઠા દ્વારા તેમનું હૃદય જીતી લીધું હતું. તેણે આદિવાસી પ્રજાને જે હિંસક અને કુર હતી, સન્માગે અને સંસ્કૃતિને માર્ગે વાળવા માટે માથાતુટ પ્રયત્નો કર્યા. આ આદિવાસીઓમાં એક જંગલી અને કુર પ્રથા હતી, છવિત માણસેને શિકાર કરીને તેમના માથાં દેવતાએને બલિ ચઢાવવામાં આવતાં. યુફેંગે આદિવાસીઓને સમજાવીને આ કુપ્રથા બંધ કરાવવા ઘણું પ્રયત્નો કર્યા, પણ તેમાં તે સફળ ન થયો. એક વખત આ આદિવાસીઓએ એકી સાથે ૪૦ જીવિત માણસોને શિકાર કરી નાખે. આ જોઈને યુફેંગનું હૈયું ધ્રુજી ઊઠયું. એણે તરત આદિવાસીઓને બોલાવીને નમ્ર સ્વરે કહ્યું-“જે તમે દર વરસે એક માથું દેવીને ચઢાવશે તે એટલા બધાં માથાં તમારે માટે ૪૦ વરસ સુધી ચાલશે. ત્યાં સુધી તમારે એકેય માણસને નવો શિકાર નહિ કરે. યુફેંગ પ્રત્યે આદિવાસીઓએ આદર અને પ્રેમથી, પ્રેરાઈને તેની વાત કબૂલી. યુફેંગે વિચાર્યું ૪૦ વરસ જેટલા લાંબા ગાળામાં આ લોકો આ બધું હિંસા કરવાનું ભૂલી જશે. પણ થયું એનાથી ઉલટું જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ચાલીસ વરસના અંતે પણ તે લોકો દેવીને એક માણસનું માથું ચઢાવવા માટે યુફેંગ પાસે સલાહ લેવા આવ્યા ત્યારે યુફેંગે તેમને ઘણું સમજાવ્યું કે હવે આ કુપ્રથાને બંધ કરે, કાઢી નાખો. પણ યુફેંગની વાત તે લેકેએ નહિ માની. બહુ વિચારને અંતે તેણે એક રસ્તો કાઢો કે જે તમારે માણસનું માથું જ ચઢાવવું હોય તો અમૂક ઠેકાણે લાલ કપડાં પહેરેલા માણસને જુઓ તેનું જ માથું કાપજે, બીજાનું કાપતા નહિ ” તેમણે કબૂલ્યું, યુફેંગ હવે સમજી ગયો કે માત્ર ઉપદેશોથી એ લેકો માનવાના નથી, બલિદાન આપવું જ પડશે. તે પિતે લાલ કપડાં પહેરીને આદિવાસીઓને બતાવેલ ઠેકાણે ઊભો રહ્યો. તેણે પિતાને ચેહર બદલી નાખ્યો, એટલે ઓળખતો ન હતો. આદિવાસીઓએ તેનું માથું કાપી નાખ્યું. દેવીને ચઢાવ્યું તે વખતે તેમને ચેહરો ઓળખીતે લાગ્યો. હવે શું થાય ! અરર ! આ યુફેંગ !! ગજબ થઈ ગયો. યુફેંગના બલિદાનની ધારી અસર થઈ. ત્યાર પછી આ આદિવાસીએ નરબલિ પ્રથા બંધ કરી દીધી. સ્વીટ્ઝરલેંડને જોન બુદરૉજ : ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓમાં પણ અહિંસક શાંતિવાદીઓના ઘણું દાખલા મળે છે. સ્વીટ્ઝરલેંડના જાન બુદૉજને દાખલે બહુ જ પ્રેરણાદાયક છે. તે ત્યાં લશ્કરી તાલીમ આપનાર એક હોદ્દેદાર હતો. તે લશ્કરને તાલીમ આપતો. તેના હાથે તાલીમ પામેલાને પહેલું સ્થાન મળતું. તેના ખિસ્સામાં એક નાની બાયબલની ચેપડી હંમેશા રહેતી. જ્યારે તે પ્રાર્થના કરો ત્યારે બાયબલ ઉઘાડી ને થોડુંક વાંચતે. એકવાર બાયબલ વાંચતાં–વાચતાં તે મંથનમાં પડી ગયો કે “તારા ડાબા ગાલ ઉપર તમાચો મારે તો જમણે ધરજે” જિસસના આ વાકય સાથે યુદ્ધની તાલીમ મેળ પડતો નથી. ખ્રિસ્તી ધર્મ સાથે પણ માનવસંહારને મેળ ખાતો નથી. તો શું મારે હવે આ લડાઈની તાલીમ આપવાની નોકરી છોડી દેવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ૭૦ આમ મન સાથે નોકરી છોડવાનું નક્કી કરી તે એક દિવસની રજા લઈને પોતાને ઘેર જાય છે. પિતાની પત્ની આગળ આ વાત કરે છે. તે પણ જોનના વિચાર સાથે સહમત થઈ અને આ વિચાર ને કાર્યાન્વિત કરવાનું પ્રોત્સાહન આપ્યું. જૉને નકકી કરી લીધું કે આ નોકરી છેડતાં જે કાંઈ આફત કે કચ્ચે આવશે તે ખુશીથી સહીશ. તે ઘરથી સીધા પિતાના કમટિંગ ઑફિસર પાસે છાવણીમાં આવ્યો અને પિતાને ફોજી પોશાક અને રાઈફલ તેમની આગળ મૂકીને વિનંતિ કરી. “સાહેબ, હવે મારાથી આ નોકરી નહિ થાય. મેં જિસસને અવાજ સાંભળ્યો છે. અત્યાર સુધી તે મેં લડાઈની તાલીમ આપી, હવે હું ઈશુના પ્રેમ અને અહિંસાની તાલીમ આપવા માગું છું.” તેના ઓફિસરે તેને ઘણું સમજાવ્યું અને કહ્યું કે “જે તું અધવચ્ચેથી નોકરી છોડીશ તે તને હમણાં જ પકડીને જેલખાનામાં લઈ જવામાં આવશે અને તારા ઉપર કાયદેસર કેસ ચાલશે અને તને સજા થશે. એટલે આ ગાંડગણું છોડી દે. ઘરડે ઘડપણ કેણુ તને પાળશે.” તેના ઑફિસરે વિચાર્યું કે હમણું લડાઈને કોઈ પ્રસંગ નથી, છતાં આટલો મોટો હોદ્દો છોડીને જાય છે, તેથી એનું મગજ ચસકી ગયું લાગે છે. તેણે જાનને ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. પણ ત્યાં જેન જેવા બાહેશને કેણુ રાખે! છેવટે તેના ઉપર કેસ ચાલ્યો. મેજર એર્નલ સેરીસેલ નામના સરકારી વકીલે તેના ગુના પ્રમાણે થોડાક માસની સજા આપી. જેન બુદરેજ પોતાના વિચારોમાં ખૂબજ મકકમ રહ્યો. તેણે ગુને પણ કબૂલ્યો અને લેકે આગળ પિતાની અન્તર્થ્યથા કહી સંભળાવી. હવે તે એક પછી એક ફેજી તાલીમવાળા જેન બુદરેજનું અનુકરણ કરવા લાગ્યા. લોકો ઉપર તેના ત્યાગની જમ્બર અસર થઈ તેના આંતરરાષ્ટ્રીય શાંતિદળમાં ઘણું લકે ભળી ગયા. ફિનલેન્ડની મટિડારીડ : એવી જ અહિંસાની સાધિકા ફિનલેન્ડની મટિલ્ડારીડ નામની બાઈ થઈ. તે ત્યાંના ગવર્નરની પુત્રી હતી, બહુ જ રૂપાળી અને કોમળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સ્વભાવની. નાનપણથી જ તેની જિંદગી ક્રર કેદીઓમાં વીતી હતી. તે વખતે ફિનલેન્ડમાં જેની હાલત બહુ વિચિત્ર હતી. પહેરેગીરે પણ દૂર અને અત્યાચારી હતા જેને પરિણામે કેદીઓ પણ દૂર બની જતા. તેઓ આપસમાં લડતા, એકબીજાને મારતા અને લાગ મળતાં પહેરેગીરો ઉપર પણ જુલમ કરતા. એથી શાંતિ સ્થાપવી મુશ્કેલ થઈ જતી. એ બાઈને પ્રેરણા થઈ કે હું મારું જીવન આવા ક્રર ગુનેહગાર લોકોની વચ્ચે ગાળું અને એમના સૂતેલા ભગવાનને જમાડું! પહેલાં તે તેને રાજ્યાધિકારીઓએ તથા માવતરોએ ઇજાજત ન આપી. પણ જ્યારે તેમણે જોયું કે આ બાઈ બહુ પ્રેમાળ છે અને પિતાના વાત્સલ્યથી આ લોકોને સુધારી શકે છે. જોકે એ પહેલાં તે તેને ગાંડી કહી. પણ તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું. શરૂઆતમાં તે કેદીઓ પણ તેની મજાક કરતા, પણ તે બહુ જ કાળજીથી, નિર્ભીત થઈને પૂરી સહાનુભૂતિથી ભયંકરમાં ભયંકર કેદીની વીતક કથા સાંભળતી; તેના ગુન્હાના કારણે ઉપર વિચારતી, જેલના ઓફિસરો અન્યાય-અત્યાચાર કરતા તે તેમને પણ પ્રેમથી સમજાવતી. આમ તેણીએ બધાનાં હૃદય જીતી લીધાં. અને કેદીઓ તથા ઓફિસરે પણ એની વાત માનતા. કેદીઓ સુધર્યા, જેલ સુધરી. મટિલ્ડારીડે અહિંસાને ચમત્કાર પ્રત્યક્ષ બતાવી આપો કે જેલથી મુક્ત થયા પછી પણ મટિલ્ડાની સાથે ઘણું કેદીઓ સેવાના કાર્યમાં શાંત અને અહિંસક બનીને લાગી ગયા. કેટલાક નાગરિક જીવન વિતાવવા લાગ્યા. મટિડાએ “આંતરરાષ્ટ્રીય મૈત્રી વર્ધક સંધ” સ્થા; તેમાં ઘણું લોકો શાંતિ સ્થાપવા અને સેવા આપવા તૈયાર થયા. ઇગ્લાંડની ફલોરેંસ નાઈટિંગેલ : એવી જ રીતે “હાથ બત્તી સાથેની દેવી” નામે મશર થયેલી ઈગ્લાંડની ફરેસ નાઈટિંગેલને દાખલે પણ શાંતિ માટે અદ્ભુત છે. તેણે માંદા–ઘાયલ વગેરેની સેવાસુશ્રુષા માટે જીવન આપી દીધું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આજના Red-Cross ના કાર્યના પાયા નાખ્યા. લડાઈ સૈનિકાના જીવનમાં જે કારતા આણે છે તેને આ સેવા-ચાકરી વડે વિનમ્રતામાં ફેરવી નાંખી, તેને અનુસરીને ઘણી સારા ઘરની સ્ત્રીએ એ સેવા-સંધમાં દાખલ થવા લાગી. બૌદ્ધ સાધ્વી રૂકમાવતી વ્યક્તિગત પ્રયત્નામાં બૌદ્ધ સાધ્વી રૂકમાવતીના દાખલા પ્રેરક છે. તે વખતે એક માટા દુકાળ પડ્યો. લા પાસે કાંઈ ખાવાનું ન રહ્યું. તેમાં એક બાઈની સ્થિતિ એટલી કપરી આવી ગઈ કે તે પેાતાના બાળકને મારીને ખાવાની તૈયારી કરતી હતી. ત્યાંથી સાધ્વી રૂકમાવતીને પસાર થવાનું થયું. તેણે ખાઈ તે સમજાવી! પણ ખાઈ ન માની એટલે તેણે એ બાળક લઈ લીધું અને પેલી બાઈને પોતાનુ સ્તન કાપીને આપી દીધું. ન આવા નમૂના દરેક ધર્મીમાં છે. માત્ર તેનું સંકલન થવું જરૂરી છે. રાણાપ્રતાપના પુરોહિત: રાણાપ્રતાપ અને શક્તિસિંહ બન્ને ભાઈ એ જ્યારે વાદે ચઢી ગયા હતા અને તલવાર કાઢીને એક બીજાનું માથું ઊડાવવાની તૈયારીમાં હતા, ત્યારે તેમને પુરેાહિત વચ્ચે આવી ને સમજાવે છે જ્યારે તે સમજતા નથી-ત્યારે પુરાહિત પેાતાના હાથે જ બન્નેની વચ્ચે છરી પેાતાના પેટમાં હુલાવીને પેાતાનુ બલિદાન આપી દે છે, આની બન્ને ઉપર તરત અસર થઈ. અને બન્ને ભાઇએ લડવાનું ભૂલી પસ્તાવે કરવા લાગ્યા અને પ્રેમથી રહેવા લાગ્યા. ગુરુ ગાવિંદના બે પુત્રા : ગુરુ ગેવિંદસિંહ પાસે એ વાત મૂકવામાં આવી કે “ કાંતા આખી શીખ કામ ઉપર અત્યાચાર થશે-નહીંતર તમારા એ દીકરાને સાંપે ! અમે તેમને અમારા બનાવશું!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ,, www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ગુરુ ગોવિંદસિંહે આખી કેમના રક્ષણ માટે બે છોકરાઓ સેપ્યા. બાદશાહે તેમને મુસલમાન થવાનું કહ્યું પણ તેઓ ન માન્યા એટલે બન્નેને જીવતા દિવાલમાં ચણી દેવાને આદેશ આપ્યો. નાનાભાઈ પટેલે ચણાયો એટલે મોટાભાઈની આંખમાં આંસુ આવ્યા. તેની પાલક માએ કહ્યું “બેટા! બલિદાનમાં રડવું શું?” મોટાએ કહ્યું: “મરવામાં નાનાભાઈ પહેલે થઈ ગયો તેનું મને રડવું આવે છે.” બને બાળકની બલિદાનની ભાવનાને જીવંત નમૂને જોઈને ત્યારબાદ કોઈ બાદશાહે શીખ ઉપર જુલમ ગુજારવાની હિંમત ન કરી અને શાંતિ સ્થપાઈઆમ શાંતિ માટે પ્રાણુતિ આપવી પડે તો હસતે મેએ આપવી પડે છે. બટેડ રસેલ અને શાંતિની વાતો: આમ દેશ-વિદેશોમાં ઘણું વ્યક્તિગત આંદોલન થયાં છે. બટ્રેડ રસેલ જેવાએ તાજેતરમાં “અણુબોમ બંધ કરવાની ” શાંતિવાદી ઝુંબેશ ઉપાડી હતી પણ એમાં સંસ્થાને અનુબંધ નથી. વ્યક્તિઓ ઘણી ભળી છે, ઘણું સહીઓ થઈ છે પણ વ્યક્તિઓના સરવાળાથી કંઈ સક્રિય થતું નથી; ઘડતર પામેલી વ્યક્તિઓ તૈયાર થાય તો જ શાંતિનું આંદોલન જગાડી શકે, વગર ઘડાયેલા લેકે કે તેમની શાંતિસેના તૈયાર કરવાથી કઈ પણ કાર્ય સરતું નથી. જનતા સાથે શાંતિ સેનાનું સંક્લન : આના સંદર્ભમાં મને એક વાત યાદ આવે છે. મારું ચોમાસું ધોળકા હતું અને સન ૧૯૫૬ માં મહાગુજરાતવાદીઓના તફાન વખતે મોરારજીભાઈ ઉપવાસ કરી રહ્યા હતા. ત્યારે મને થયું કે સર્વપ્રથમ મારી ઉપવાસ કરવાની ફરજ છે. તે છતાં પણ ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિની કઈ વ્યક્તિએ ઉપવાસ કરવાની જરૂર હતી. તેના બદલે એક કાગ્રેસી અને સરકારી હેદાર (મુંબઈના મુખ્ય પ્રધાન) રૂપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મોરારજીભાઈ ઉપવાસ કરે તે જરૂર મંથન જગાડનારું હતું. પ્રશ્ન એ હતો કે તેના બદલે બીજી કઈ વ્યકિત ઉપવાસ કરત તો અસર થાત ખરી ! | મારું માનવું છે કે ન થાત. કોઈપણ વ્યકિતને અનુબંધ પ્રાણ, પ્રતિષ્ઠા, પરિગ્રહ હેમવાવાળા લેકે સાથે હેવો જોઈએ. મોરારજીભાઈનો એ રીતે કે ગ્રેસ, ગુજરાત અને હિંદ સાથે સંબંધ હતો એટલે તે પ્રશ્નને નીકાલ આણવા બધા અગ્રણીઓ પ્રયત્ન કરવા લાગ્યા અને પ્રશ્ન જલદી ઉકેલાઈ ગયો. એટલે શાંતિસેના માટે એ પ્રશ્ન ઊભો થાય છે કે આમ જનતાની સાથે તેનું સંકલન કઈ રીતે કરવામાં આવે ? એ માટે બધા પાસે બધી રીતે અપેક્ષા કરવામાં આવે પણ તે અપેક્ષા ત્યારે જ ફળે જ્યારે પહેલ પિતાનાથી થાય. સર્વ પ્રથમ તો શાંતિસૈનિકમાં બે વાતો હોવી ઘણી જરૂરી છે – - (૧) વિશ્વપ્રેમ ચુંબકત્વ (૨) સર્વતોમુખી પ્રતિભા! –આ બે ગુણે તપ-ત્યાગ અને બલિદાનથી જ આવી શકે અને એ ગુણો જ અનુબંધ રખાવે. ઘણું લેકેની પ્રાણ પ્રતિષ્ઠા-પરિગ્રહ છોડવાની તો તૈયારી હોય પણ આક્ષેપ કે અપમાન તેમનાથી સહન થતાં નથી. તેમના માટે મીરાંબાઈનું આ પદ પ્રેરણાદાયક થશે : મેં તો ઝેર પીધાં છે જાણી જાણી રાણાજી, મેં તો ઝેર પીધાં છે જાણું..! તારા હિરલાં માણેકને રાણા! શું રે કરું ! શું રે કરું! વિષ પીધે ના રે મરું ! મેં તો ઝેર પીધાં છે, જાણું જાણું રાણાજી..! –ચારે બાજુ ફૂલ તો વરસે; પણ જ્યારે આક્ષેપ થાય, અપમાને થાય ત્યારે એ તે કાર્યકર ઉપર થવાનું જ છે એમ જાણીને તેને હસીહસીને વધાવી લેતાં આવડવું જોઈએ. ચારેબાજુ અંધકાર છવાયો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫ હોય ત્યાં અવ્યક્તબળ ઉપર શ્રધ્ધા રાખવાથી જ આશાનું કિરણ ફૂટે છે. કઈને કઈ સ્કરણ દ્વારા સાક્ષાત્કાર થાય જ છે ! આજે કુવે, ૫૦ મેગાટનને બેમ બનાવીને અખતરે કરાવ્યો છે. તે લોકોને ડરાવવા માટે કે હિંસક શક્તિમાં અમે કેટલા આગળ છીએ? પણ, આ પ્રકારને ગર્વ શું કામનો ? ગોડસેએ ગાંધીજીને મારીને ગર્વ અનુભવ્યો તેથી શું થયું ? ગાંધીજી તો અણનમ રહ્યા! એક ગાંધીજી ગયા તો શું થયું તેઓ અહિંસાને વારસે આખા જગતને આપી ગયા. પરિણામે શસ્ત્રો ડૂબાડવાથી લઈને મહારાષ્ટ્રોની શિખર મંત્રણા, અને અણવિકસિત રાષ્ટ્રોના વિકાસથી લઈને રાષ્ટ્રના શાંતિમય સહઅસ્તિત્વની વાતો કરતું જગત થઈ ગયું છે. આમજનતાની શાંતિ સેનામાં સહાયતા! આ અંગે અગાઉ ચર્ચા થઈ ચૂકી છે કે જનસંગઠનનું ઘડતર એ દિશામાં થશે તે તેમાંથી શાંતિ સહાયકે મળ્યા વગર નહીં રહે! અમદાવાદમાં ૧૯૫૬ માં મહાગુજરાતવાદીઓનું તોફાન ચાલતું હતું ત્યારે પરિસ્થિતિ એવી વિકટ હતી કે કોઈ સાધુ, લોકસેવક કે કોંગ્રેસી બહાર નીકળી આ ફાનીઓને કહી શકતું નહીં. મોરારજીભાઈએ તો ઉપવાસ કરી પોતાની ફરજ બજાવી હતી. પણ લેકોમાં નિર્ભયતાને સંચાર કઈ કરવા તૈયાર ન હતું. તે વખતે ભાલનળકાંઠામાંથી ખેડૂત અને ગોપાલકોની ટુકડીઓએ આવીને નિર્ભયતાનો સંચાર કર્યો. લેકોમાં નૈતિક જાગૃતિ આણું અને તેફાનીઓને શાંતિને પાઠ શીખવ્યું. - હવે પ્રશ્ન એ છે કે શું એ ટુકડીઓને ઘડતર મળ્યું હતું? ના, તેમને માત્ર ભાલ નળકાંઠો પ્રાયોગિક સંઘ અને ખેડૂત-ગોપાલક મંડળ પ્રતિ શ્રદ્ધા હતી. પૈસા આપવાના હેય તે લોકો સહેલાઈથી આપી શકે પણ અહીં પ્રાણ-પ્રતિષ્ઠા આપવાના હતા. ખેડૂત મંડળ જેટલું ગેપાલક મંડળનું ઘડતર પણ થયું ન હતું. તે છતાં ગોપાલકે અને ખેડૂતો સહી ન શકાય તેવી ગાળો, આક્ષેપ અને પત્થરમારા વચ્ચે શાંત રહ્યા એ આશ્ચર્યજનક હતું. નિર્ભયતાને હતું. તે વખતે ભાલન અને ગોપાલકોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ એક ગોપાલકભાઈને તો નગ્ન કરીને પિળમાં તોફાનીઓ લઈ ગયા. ત્યાં કહેવા લાગ્યા કે “અમને લખી આપ કે અમને પૈસા આપીને ભાડેથી લાવવામાં આવ્યા છે ! ” આ ગોપાલક ભાઈ તુંકારે પણ ન સહેનારા હતા; છતાં બધું સહ્યું અને કહ્યું: “આમ ખાટું શી રીતે લખી આપું! અમે તો ભાડેથી નથી આવ્યા! દિલથી આવ્યા છીએ.” તેમની હેરાનગતિ વધી તે વખતે પળના એક ભાઈનામાં રામ જાગ્યા. તેમણે આવીને કહ્યું : “શું કામ નિર્દોષને હેરાન કરે છે !” સાંળભતાં તોફાનીઓ ભાગી ગયા. ત્યારબાદ મને યાદ છે ત્યાં સુધી ૩૦ મીએ ૧૨-૧૩ શાંતિસૈનિકની ઘડાયેલી ટુકડી ગયેલી! પણ તેની અગાઉના લેકે ઘડાયેલા ન હતા છતાં શાંત કઈ રીતે રહી શક્યા? તેની પાછળ કયું બળ કામ કરી રહ્યું હતું ? જેથી નિર્ભયતાથી તેઓ સૂત્રોચ્ચાર કરીને જઈ શક્યા. એ પ્રસંગનું મહત્વ તે ભવિષ્યના ઈતિહાસમાંજ અંકાશે. આવું ઘડતર માત્ર ભાષાથી થતું નથી; વસ્તુથી પણ થતું નથી; પણ પ્રસંગો હેમવાના આવે ત્યારે બુદ્ધિથી ઝૂરવું જોઈએ. મીઠાની લડત વખતે જ્યારે ગાંધીજીએ હાકલ પાડી ત્યારે ગ્રામીણ લેકમાં અપૂર્વ જસે આવી ગયા હતા! આ પ્રસંગે જે લોકો નીકળી પડે છે તેઓ શાંતિસેનાને સહાયક થઈ શકે છે. ૧૯૪૬ માં અમદાવાદમાં જગન્નાથ મંદિર તરફથી સવારી નીકળી. તેમાં વ્યાયામ પટ્ટ હતા. પણ મુસલમાનોએ હુલ્લડ કર્યું છે તે સાંભળતાં બધા ભાગી ગયા. તે છતાં ઇદુબેન નિર્ભય થઈને મુસ્લિમોની દરગાહ પાસે ભાષણ કરતાં હતાં ! એ અજબ જેવી વાત હતી. ત્યાં ન જવું છતાં વસંતરાવ વગેરે દેડી ગયા. તે વખતે દૂધાભાઈ હરિજનનાં ટોળાં ઉપર લેકે વટવાના હતા. આ લેકે વચમાં સૂઈ ગયા. ઝનૂની ટોળાએ તેમને કરપીણ રીતે મારી નાખ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ભાઈ વસંતરાવ, રજબઅલી કે ગણેશશંકર વિદ્યાર્થીના આવાં બલિદાને પાછળ સંકલના હોય; અને પ્રસંગ પડે શાંતિ લડત ચાલે તે ઘણા લોકો તૈયાર થઈને આવતા જાય. સવાલ માત્ર અનુબંધને છે. અનુબંધ નહીં તો એકલી વ્યક્તિનું બલિદાન ત્યાં જ અટકી જશે જે એમ કરવા જઇએ કે જેમને હોમાઈ જવાની ઈચ્છા છે તે અગાઉથી નામ લખાવે અમર અમૂક પ્રકારના લેકમાંથી લેવાની ગણત્રી હોય તો એ પ્રયોગ આમ જનતાને નહીં બને. અમદાવાદને પ્રસંગ એ સૂચવે છે કે પ્રસંગ આવે સામાન્ય લોકોમાં જાગૃતિ આવ્યા વિના રહેતી નથી. પાલણપુરમાં પંચના ફેંસલાને ડોકટર માનીને પછી ફરી ગયો તે નિમિત્તે મારે તે પ્રાયશ્ચિત કરવું જ જોઈએ. લેકોમાં જાગૃતિ થઈ. એક ખેડૂતે તો ત્યાં સુધી કહ્યું: “શાકભાજી માટે તે અમારી પાસે આવશે ને? અમે મહારાજને આમ મરવા નહીં દઈએ!” એટલે કે બલિદાનની પ્રક્રિયા ચાલે ત્યારે તેની અસર જનતા ઉપર પડે! તેમાંથી ઝનૂન અને જુવાળ (હિંસામય) ને બાદ કરવામાં આવે તો ઉત્સાહી જનતા વડે મોટું કામ થાય. આવી આમ જનતાને આવી યોગ્ય દરવણી મળે તો સામાજિક ન્યાય સચવાઈને રહે. આ માટે અનુબંધની કડી સંધાઈ જાય તો ગામડાં અને શહેરોમાં દાંડતો ઉપર દબાણના અને લાંચરૂશ્વત અટકાવવા માટેના અહિંસક પ્રયોગ સફળ થઈ શકરો. આ શાંતિસેના ઘરઆંગણે તોફાને, અન્યાય રોકવામાં સફળ થશે અને વિશ્વમાં શોષણ, યુદ્ધ અને સંહારને રોકવામાં સક્રિય થઈ શકશે. તે માટે વિશ્વના અહિંસક બળોનું સંકલન કરવું પડશે. તે કેવી રીતે? તે અંગે હવે પછી વિચાર કરશું. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ચર્ચા-વિચારણું શ્રી. ચંચળબેન : આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “ગાંધીજીના હિંદુ-મુસ્લિમ એકતાના પ્રયાસે પાયાના હતા. તેથી સ્વરાજ્ય બાદ તેમને આખલી સાંભળ્યું. તેઓ હિંસાના ખોળામાં અભયને બતાવી આપતા. સવારે પૂ. મહારાજશ્રીએ કહ્યું તેમ સન ૧૯૪૬ માં ઇંદુમતીબેને હિંસક હથિયારોવાળાં ટોળાં વચ્ચે જઈને ભાષણ આપ્યું હતું. જે શૌર્ય છે તેને હિંસાના બદલે અહિંસાને માર્ગે વાપરવામાં આવે તે કેટલું બધું કામ થાય! સુભાષ બે ઝ. રાજપૂત કેમ વગેરે વ્યક્તિ અને સમૂહ કેટલું ભવ્ય કામ કરી શકે! પૂ. ગુરુદેવ બલિદાનની વાતો ગાંધીજીના અનુસંધાનમાં કહી રહ્યા છે, તેથી આપણે સૌ ઘડાઈ રહ્યાં છીએ. એટલે આ શિબિરનું પરિણામ ઘણું સુંદર આવશે તેમાં શંકા નથી.” શ્રી દેવજીભાઈ: “શાંતિસેનાની વિદ્વતાભરી વાતોથી શાંતિસેના નહીં આવે. એને પાયો અને યોગ્યતા કાર્યક્રમમાંથી અને તેયે આમ જનતામાંથી આવશે. ગ્રામટુકડીઓ તેમજ મહિલા ટુકડીઓ ઉપર અમદાવાદમાં જે બન્યું તેમાં એ બધાં ટકી રહ્યાં. તેની પાછળ પૂ. મહારાજશ્રી પ્રત્યેની અને ભાલ નળકાંઠા પ્રયોગની સંસ્થાઓ પ્રત્યેની શ્રધ્ધા સિવાય મુખ્યબળ બીજું શું હતું? એ પ્રસંગે ભવ્ય બની ગયા. જે કયાંયે નથી મળતું તે અનુબંધમાંથી મળે છે. ગાંધીજીને જે મુખ્યબળ મળ્યું હતું તે તો મુંગી જનતાની સમજસૂઝભરી શ્રધ્ધાથી જ મળ્યું હતું.” શ્રી, પંજાભાઈ: શાંતિસૈનિક મોટે ભાગે સાધુવર્ગમાંથી જ આવવા જોઈએ, કારણ કે, પાછળની એને ચિંતા ન હોય! જો કે સાધુ જાતે જ શાંતિસૈનિક જ છે. પણ તેઓ આજે તેવા રહ્યા નથી. હવે તેમને બદલાવું પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ગામડાંઓમાંથી તેમને અનુસરનારા ઘણું મળી રહેશે; કારણ કે ત્યાં જાત હામીને પણ આગ ઓલવનારા ઓલવે છે. પણ તેની સાથે ઈચ્છનીય છે સતત-શાંતિ! આવી શાંતિ જ્ઞાનપૂવર્ક હેમિનારામાં જ આવશે ! વ્યકિતગત બલિદાને રજબઅલી કે વસંતરાવ જેવાનાં થયાં છે, પણ સંસ્થાનો અનુબંધ નહીં હોવાથી તેની ધારી અસર પડતી નથી. પણ સાધુ ઉપર લેકોની શ્રધ્ધા હોઈને તે પ્રતિષ્ઠા હેમીને પણ અસરકારક પ્રભાવ પેદા કરી શકે છે. તે એક તરફ નિસર્ગનાં અવ્યક્તબળ ઉપર આધાર રાખશે અને બીજી તરફ સમાજ ઉપર.” શ્રી. બળવંતભાઈ: “ હું ઘડાયેલે નથી પણ મને અહિંસામાં વિશ્વાસ છે અને સમગ્રનું હિત થાય ત્યાં બલિદાન આપવા પણ તૈયાર છું. જેમ ભાલ નળકાંઠા અને ગુજરાતમાં શાંતિસેનાનો પ્રયોગ કરવા માટે કાંતિપ્રિય સાધુઓ જોડાયા તેમ આખા દેશમાં અનુસંધાન થઈ જાય તો ઘણું સારું કામ થઈ શકે ! આજે આટલા બધા જૈન સાધુઓ છે–વૈદિક સાધુઓ છે. શું મહાત્માજી જેવા ગૃહસ્થાશ્રમી સંત કરતાં તેમની જવાબદારી ઓછી છે ? આજે તે હું “વડ”ની સાઠમારીમાં દુનિયામાં મજબૂત મડાગાંઠ ઊભી થઈ છે. તલવાર સામે ઢાલ જેટલી મજબૂત જોઈએ તેમ ચોમેરની હિંસા સામે અહિંસા પણ એટલી જ મજબુત જોઈએ; તોજ વિશ્વભરમાં શાંતિ થાય. અત્યારે અહિંસા માટે પુષ્કળ તક છે. શ્રી, સુંદરલાલ: “જેમ સૈનિકોને સેનાપતિ ઉપર વિશ્વાસ હોય છે તેમ આપણને પણ જોઈએ ! શાંતિસેનાના સેનાપતિ પાસે પ્રેમનું જ મુખ્ય બળ હરો એટલે કશી હરક્ત નહીં આવે! હું એને શાંતિ સેનિક બનવા ઇચ્છું છું.” શ્રી દુલેરાય માટલિયાઃ સેનામાં સાત વસ્તુઓ લેય તે તે ૨૧ બને છે.– (૧) સેનાની (૨) શિસ્ત (૩) તાલીમ (૪) સંગન (૫) સંખ્યા (6) જુસ્સો અને (૭) મૂહ. શાંતિસેના માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ * ૧૮૦ પણ આ બાબતો એટલી જ જરૂરી છે. શાંતિસૈનિકની ગ્યતા જાતને હેમવાની તૈયારી એટલે જ આપણે ગણેશ શંકર વિદ્યાથી, વસંતરાવ. રજબ વગેરેને યાદ કરીએ છીએ. બાપુ એટલા માટે જ ખડા સૈનિકોનું લિસ્ટ રાખતા. એ લેકેએ આદેશ મળતાં ચાલી નીકળવાનું હેય. અલબત્ત પ્રાંતવાર, વિસ્તારવાર, સેનાપતિઓ પણ નીમતા! શ્રી રીડ ગ્રેગે કહ્યું છે તેમ અહિંસક સૈનિકે તાલીમ લીધી હોવી જોઈએ. જે વ્રતબદ્ધ હશે તેજ ગમે ત્યાં અનિષ્ટોને પ્રતિકાર કર્યા કરશે. ચચિલે ઘડિયાળના કાંટા બદલાવ્યા અને “V” for victory" એટલે કે “અમે વિજય માટે છીએ”—તેવાં સૂત્રે ચેમેર લખાવ્યાં. તે પ્રમાણે જસે ટકાવી રાખવા માટે કંઈક થવું જોઈએ. પિતાના ચક્કસ વિસ્તાર સાથેના સંગઠન સાથે જોડાઈને કામ કરતા બધાના આશ્રયરૂપ થવાય; નોધારાને આધાર, સ્ત્રીઓ માટે અભયસ્થાન. મારો અનુભવ છે કે આપણે જેમની ચિંતા કરીએ છીએ તેઓ આપણી વધારે ચિંતા કરતા હોય છે, મને માલપરાને લકે એકલા ન જવા દેતા. “જે છે સૌનું, તેનાં સૌ છે.” ભાલનકાંઠાને આદેશ થયે તે મારી ચિત્તળની થેડી સંપર્કની સ્થિતિ પણ મદદે આવી ! એટલે વિનેબાજીએ સંગઠન ન કર્યું તે જુસ્સો લાંબે ન ટક્યો. અમૂક સમયે શાંતિ–સૈનિકોની પરેડ કરાવીએ તે ન ચાલે. રજની કવાયત જોઈએ. એજ રીતે સૈનિકે નીચેથી ઘડાયેલા હોવા જોઈએ. કેટલીકવાર શુઢિપ્રયોગની જેમ નાના ઉપવાસની પ્રથમ કડીઓ લઈ, છેવટ આમરણાંત ઉપવાસની કડીઓ સુધી જવું પણ પડે. કેટલીકવાર પૂરમાં ન માતાં બાજુ ઉપર બેસીનેયે હામાવાનું આવે–આ બધે વિવેક રાખવો જોઇએ!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ શ્રી. બળવંતભાઈ “શ્રમ અને હેમાવું” એ સિદ્ધાંતને લઇને ચાલતી સન. ૧૯૨૦ પછી ઊભી થયેલી એક આંતરરાષ્ટ્રિય સંસ્થા છે. તેના નેતા બિઝેસેરે સેલ છે. આપણે જ્યારે વિશ્વશાંતિ લગી અહિંસા દ્વારા પહોંચવું છે તો આવી સંસ્થાઓ તેમજ વિશ્વનાં શાંતિનાં પરિબળો સાથે આપણે અનુબંધ જોડવો જોઈએ !” પૂ. નેમિમુનિ ઃ “શાંતિસેના સાથે શાંતિ સહાયક સેના પણ જોઈએ. શાંતિસૈનિકો કરતાં, સહાયક સૈનિકોની યોગ્યતા ઓછી હોય તે ચાલે ! એવી જ રીતે શાંતિરક્ષક દળને પણ વિચાર જોડાય તે આખેયે, નીચેથી ઉપર લગીના ઘડતરને તાળો મળી રહે !” પૂ. સંતબાલજી ; “શુદ્ધિપ્રયોગમાંથી જેમ શાંતિ સહાયક સહેજે તૈયાર થાય છે તેમ નૈતિક જનસંગઠને એ શાંતિરક્ષક દળની ગરજ સારે છે. અમદાવાદની ગ્રામ ટુકડીઓ, શુદ્ધિપ્રયોગ અને ચૂંટણીનાં તોફાને વચ્ચે તેજ રીતે કાર્ય થયું હતું. (૩–૧૧-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ ] વિશ્વમાં અહિંસાનાં પરિબળનું અનુસંધાન સામુદાયિક અહિંસાના પ્રયોગમાં શુદ્ધિપ્રવેગ, શાંતિ સેના અંગે અગાઉ વિચાર થઈ ચૂક્યો છે. પણ આ પ્રયોગોની અસર સમસ્ત વિશ્વસુધી પહોંચતી ન કરવામાં આવે તે તેની અસર અમૂક ક્ષેત્ર-પ્રાંત કે પ્રદેશ સુધી રહી જશે અને કાળાંતરે તેનું મૂળતત્વ પણ માર્યું જશે. જગતમાં હિંસા અને અહિંસા વચ્ચેનું સંઘર્ષ યુગયુગથી ચાલતું આવ્યું છે. અંતે તેને શાંતિ અને અહિંસાને ચરણે આવવું પડ્યું છે ! પણ તેમ કરવામાં અનેક યુદ્ધો–પ્રતિહિંસા વગેરેમાંથી જગતને યાતના સહિત પસાર થવું રહ્યું. એટલે જ વિશ્વનાં અહિંસાના પરિબળો શોધીને તેનું અનુસંધાન કેવી રીતે કરી શકાય તે અંગે વિચારવાનું છે. અહિંસા સાથે ખાન-પાનને ઘણો સંબંધ છે. વિચાર સાથે તો છે પણ આચારમાં તેને ઘણા ઓછા ઉતારે છે. એટલે અહિંસક ખાન-પાન કોનાં-નાં છે તેને સર્વપ્રથમ વિચાર કરીએ – જેને અને અહિંસા : અહિંસા સાથેને રાકને વિચાર જૈન અને વૈષ્ણવ ધર્મમાં કરવામાં આવ્યો છે. જૈનધર્મમાં આહારશુદ્ધિ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. તે અંગે અહિંસાને ઝીણવટથી વિચાર કરવામાં આવ્યો છે. એમાં પણ પહેલાં મહારંભ અને મહાપરિગ્રહને પાપકારક અને નરકગતિમાં લઈ જનારા બતાવ્યા. પછી બીજા બે તત્વ ઉમેરાયાં– “કુણિમાહારેણં, પંચૅદિયવહેણું” માંસાહાર અને પચેંદ્રિયવધ. એક બાજુ ત્યાં વિશ્વ વિશાળ છવ અહિંસાને સાચવવાની ભૂમિકા છે અને એક તરફ જૈન શ્રાવક રાજા ન્યાય માટે ખૂનખાર જંગ લડે તેમાં ૧ કરોડ ૮૦ લાખ માણસ મરે. તે છતાં તેને સ્વર્ગગામી બતાવ્યો ત્યારે માંસાહાર કરનારને નરકગામી બતાવ્યો. આ વાતને ઊંડાણથી સમજવા જેવી છે ! એ તત્વ ને સમજવાને કારણે આજે જૈનેમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ અહિંસા-પાલનને ઉો પ્રવાહ ચાલે છે. એટલે વિચાર આજે જેનોમાં, માંસાહાર, મધ, કાંદા-બટાટા, શક્યાભઢ્ય, પાંચ પર્વ તિથિએ લીલેરી ન ખાવી વગેરે બાબતો તરફ છે તેટલો વિચાર, માનવનું શેષણ, અનીતિ અને અન્યાયની કમાણી તેમજ પૈસા માટે બધુયે પાપ કરી છૂટવા સુધીની મનોવૃત્તિ; આ અંગે કરતા નથી. એટલે જ સંત વિનોબાજીએ જેનોને મીઠી ટકોર કરતાં કહ્યું: “જૈનેએ અહિંસા ઉપર જેટલી ઝીણવટથી વિચાર કર્યો છે–તેટલે સત્યાચરણ–આજીવિકા શુદ્ધિ ઉપર કર્યો નથી!” એ વાત ઘણે અંશે ખરી છે. અહિંસાના પ્રયોગો દુનિયામાં ક્યાં-ક્યાં ચાલે છે. એમાં ક્યાં સંગઠન કે પરિબળો કામ કરી રહ્યાં છે એને વિચાર સુદ્ધાં જૈન સાધુ-વર્ગ ભાગ્યે જ કરી શકતો હશે, જેટલો માંસાહારનો નિષેધાત્મક માત્ર વિચાર થાય છે; જીવદયામાં મનુષ્ય સિવાયના જીવોને જેટલે વિચાર કરે છે–તેટલે માનવેના જીવનના દરેક પ્રશ્નોમાં, જીવનના દરેક ક્ષેત્રોમાં, અહિંસાને સામુદાયિક પ્રયોગ શી રીતે થઈ શકે એને વિચાર અતિ નજીવો થાય છે. એટલે જેનેની ઊંડાણપૂર્વની અહિંસા કેવળ જૈન સમાજ સુધી જ સીમિત થઈને–અને તે પણ કઢંગી હાલતમાં પડી છે, તે છતાં અહિંસાનું આ એક પરિબળ છે ખરું ! વૈદિકે અને અહિંસા : બીજું પરિબળ છે વૈદિક ધર્મનું અને તેમાં પણ વૈષ્ણવ લેકેનું. વૈષ્ણવોમાં ઘણું કંદમૂળ, લસણ-ડુંગળી જેવાં પણ ખાતાં નથી. તેમને પણ અહિસાને ખ્યાલ વ્યકિતગત અને ખાનપાન સુધીને છે. વેપાર વગેરેમાં નફાખરી, શોષણ વગેરે તેમાં પણ ચાલે છે. તે છતાં તેમની અહિંસાની મોટામાં મોટી મર્યાદા ગો–સંવર્ધનમાં આવી જાય છે. ગે-વધ–પ્રતિબંધ એમની પ્રબળ ભાવના છે. પણ પછી ગૌશાળાઓમાં ગોપાલન સારી પેઠે થાય કે જીવહિંસા કેમ ઘટે તે તરફ પ્રયત્ન બહુ ઓછો થાય છે. એક ભાઈ મારી પાસે આવે ત્યારે ફરિયાદ કર્યા કરેઃ “ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ગોવધ પ્રતિબંધ થવો જોઈએ !” એ થઈ જાય તે વૈષ્ણવો રાજી થઈ જાય. પણ આ પ્રતિબંધ કરશે કોણ? સરકાર કે લેકે? રાજ્ય એકલું કરી શકશે ? તેની એક મર્યાદા છે. જ્યાં સુધી કેને ગળે આ વાત ન ઊતરે અને ગોરક્ષાનું વાતાવરણ પેદા ન થાય ત્યાં સુધી રાજ્ય એકલું કાનૂન દ્વારા પણ આ કામ નહીં કરી શકે ! ઘણીવાર તો આવા વૈષ્ણ ગોવધ પ્રતિબંધના નામે વિરોધી રાજકીય પક્ષોના ખોટા હાથા બની જાય છે. દા. ત. કરપાત્રીજી એક રાજકીય પક્ષના આગેવાન બની લેકોને ભડકાવી રહ્યાં છે. આવાં કોમવાદી પરિબળાથી અંજાઈ આમ લોકો તેમના ચક્રમાં ફસાઈ જાય છે. જેમ મહાગુજરાત જનતા પરિષદના વિષચક્રમાં ફસાઈ ગઈ હતી, જેની પાછળ સામ્યવાદી અને તોફાની તો હતાં. આર્ય સમાજ જે રાષ્ટ્રીય સ્વતંત્રતાને માનનાર અને બિનકામી સમાજ, કયારેક હિંદુમહાસભા કે કયારેક જનસંધને ટકે આપી કોમવાદની લાગણીને પંપાળ્યા કરે છે. એટલું જ નહીં, હિંદુ-મુસ્લિમ હુલ્લડ વખતે મુસલમાનોને ખતમ કરવા માટે હિંસક શસ્ત્રો લેવામાં આવા લકે બાધ નહી માને. વૈદિક સન્યાસીઓમાં અહિંસાની લાગણી ગોવધ–નિષેધ માટે જેટલી છે તેટલી લાગણી અન્યાયના અહિંસક–પ્રતિકાર માટે ધર્મ–કેમ સમન્વયની ભાવનાની નથી. પણ તે છતાં આ એક અહિંસાનું પરિબળ છે ખરું! બૌદ્ધો અને અહિંસા : - હવે બૌદ્ધ ધર્મ ઉપર આવીએ. બો દ્ધ ધર્મને ફેલાવો ખાસ કરીને હિંદુસ્તાનની બહાર વધારો થયો છે. ત્યાં મેટા ભાગે માંસાહારને બૌદ્ધ લોકેએ ક્ષમ્ય ગણ્યો છે, પણ હિંદમાં હમણાં જે રીતે બૌદ્ધ ધર્મને પ્રચાર થઈ રહ્યો છે તે જોઇને અહીં ભિક્ષાચરીમાં નિર્માસાહાર આવશે એમ લાગે છે. એટલે તે પણ અહિંસાનું એક પરિબળ બની શકશે. શાકાહાર અને અહિંસા : - અહિંસાના પ્રચાર માટે, જીવદયા માટે કે ગોવધ નિષેધ માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ જે વરતુ અત્યંત જરૂરી છે તે છે શાકાહારને પ્રચાર ! તેથી આપણે ખેરાકને વિચાર સૌથી પહેલ કરવાનું છે. હું નિર્માસાહારી ઘરની ભિક્ષાચરી કરતે હેઉં છું. એમાં ઘણું મુશ્કેલી પડે છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને કેટલાક વૈદિક લોકોને ઊંડાણથી સંપર્ક થતો નથી. મહારાષ્ટ્રમાં તો ઘણે સ્થળે મુશ્કેલી પડી. પ્રવચનમાં ઉપર ચેટિયો પરિચય થાય છે. ભિક્ષાચરીમાં ઘેર ઘેર જતાં ઊંડાણથી સંપર્ક થાય છે ત્યારે જ તેમની ભાવનાને ખ્યાલ આવી શકે છે? પણ તે મુશ્કેલ હોવા છતાં જરૂરી છે. જીવથ એિ તિક અહી બતાય છે જીવદયામંડળ અને અહિંસા : એ દષ્ટિએ નિર્માસાહારનો પ્રચાર કરવા અને અહિંસાને સમષ્ટિ સુધી પહોંચાડવા માટે જરૂરી છે કે વિશ્વની જે શાકાહારી પરિષદો છે; તેની સાથે અનુસંધાન કરવું જોઈએ. અહીં ઘણુંને એમ થશે કે આવી પરિષદના સભ્યો મોટા ભાગે પશ્ચિમના દેશમાં હોય છે ત્યાં તેમનાં અંગત જીવનમાં ચારિત્ર્યનાં મૂલ્યો જુદી જ રીતે ઘડાયેલાં છે? તે તેને. ચલાવવા કે કેમ ? જ્યારે બે મુદ્દાઓને એકી સાથે લેવામાં આવે તો એક સારું-અહિંસક પરિબળ હેય–બીજું ન પણ હેય ! પણ દરેક વાતને વ્યક્તિગત વિચાર ન કરતાં સંસ્થાગત કરવો પડશે કેટલાક જૈન વૈષ્ણવ અહિંસક ધર્મ સંસ્થાના સભ્ય હશે; બીજી બાજ વ્યક્તિગત જીવનમાં શોષણ કરતા હશે. કદાચ શેષણને સારૂં ન પણ માનતા હોય ! અહીં એ વિચારવાનું છે કે માણસ શેષણ સંસ્થાગત તે કરતો નથીને; અગર તે શોષણ કરનાર સંસ્થા સાથે જોડાયેલે તો નથીને, કે શેષણને સારું માનતો તો નથીને? આ ત્રણેય વિજો ન હોય તો એ અહિંસક સંસ્થા સાથે જોડાયેલ માણસને લેવામાં બાધ નથી. અહીં શોષણને મુદ્દો અલગ રીતે લેવાને છે. ઉપરોક્ત બાબતમાં આપણી કોટી પ્રમાણે જે રાજકીય વિરોધી પક્ષો એવધ-નિષેધ અંગે કામ કરે છે; તેવા પક્ષો કોમવાદી હેય તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ તેની સાથે અનુસંધાન નહીં થઈ શકે. તેનાં અનિષ્ટ પરિણામે આગળ જતાં આવે છે. હવે એની સાથે વિશ્વમાં છે. અહિંસાના પરિબળો વ્યકિતગત કે સંસ્થાગત કામ કરી રહ્યા છે તેને વિચાર કરીએ. આમાં માર્શલ ટીટ, નાસર અને પંડિત નેહરૂ લોકશાહીનાં પરિબળ છે. જે શાંતિમાં માનનારાં છે. એવી જ રીતે પંચશીલના સિદ્ધાંત ઉપર સહી કરનારાં રાષ્ટ્ર છે. તે પણ એક રીતે અહિંસાના પ્રસાર માટે મદદરૂપ છે. તે ઉપરાંત એવાં પરિબળો જેને સામ્યવાદ, કોમવાદ કે મૂડીવાદ સાથે લગવાડ નથી, તેને ટેકે આપી શકાય. કારણ કે આ પક્ષ સત્તા દ્વારા ક્રાંતિમાં માનનારા છે અને તેઓ તે માટે અહિંસાને કે સાધનશુદ્ધિને આગ્રહ રાખતા નથી, એટલે તેઓ અહિંસાના પ્રચાર ને વખત આવે બાજુએ રાખી શકે છે. તેથી જ્યાં સર્વોદયવાળાને આ બન્ને પક્ષો સાથે લગવાડ હોય ત્યાં તેને વિરોધ આપણે કરીએ છીએ. એ દષ્ટિએ વિશ્વ શાકાહારી પરિષદ તટસ્થ છે. તેને રાજકીય પક્ષો સાથે લગવાડ નથી. તેવી જ રીતે જીવદયા મંડળી, હિંસા વિરોધક સંઘ કે પ્રાણી પ્રત્યે ક્રૂરતા અટકાવતા સંધ; પણ સંસ્થાગત રીતે તટસ્થ છે. તેમની સાથે અનુસંધાન કરવામાં વાંધો આવતો નથી. વ્યક્તિગત રીતે જે સભ્યોને એવા પક્ષ સાથે લગવાડ હોય છે, તેને દૂર કરવો જોઈએ આ બધી સંસ્થાઓએ નિર્માસાહારનો જોરશોરથી પ્રચાર કરવો જોઈએ; પોતે માંસ ન ખાય, બીજામાં તેનો પ્રચાર રોકે. અને શાકાહારની શક્યતા ઊભી કરી શકે ! આ સંસ્થાઓ ખ્રિસ્તી, ઈસ્લામ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓમાં વધારે પ્રભાવશાળી થઈ શકશે. એકવાર જે એ ધર્મના વડાઓને એમ થાય કે ઊંડાણથી જોતાં ક્રાઈસ્ટ કે મહંમદે પરિસ્થિતિ બદલાય તે પણ માંસાહાર કરવાનું એકાંત વિધાન નથી કર્યું; તો આ દિશામાં ઘણું ઉપયોગી કાર્ય થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ખ્રિસ્તી ધર્મનો પ્રેમ અને અહિંસા : શું ખ્રિસ્તી ધર્મ સતત હિંસા કે માંસાહારમાં માને છે કે એને અહિંસા તરફ વાળી ન શકાય? આના જવાબમાં હું બે વાત રજૂ કરીશ. એક તો એ કે વનસ્પતિ અહાર સંઘને જન્મ જોવા જઈએ તે પરદેશમાંથી જ થયા છે. તે ઉપરાંત વિજ્ઞાન પણ એવા સિદ્ધાંત ઉપર આવી રહ્યું છે કે માંસાહાર કરતાં વનસ્પતિ આહાર માનવ શરીરને વધારે અનુકૂળ છે. તે ઉપરાંત “પ્રાણુઓ પ્રતિ ફરતા અટકાવો” એમાં માનનારા સંધ પણ સર્વપ્રથમ ત્યાંથી થયો છે. એ ઉપરથી આશા કરી શકાય કે ખ્રિસ્તીધર્મ જરૂર શાકાહાર તરફ વળી શકશે. જિસ ક્રાઈસ્ટ તે જમાનામાં પ્રેમની વાત કરી; “તારા ડાબા ગાલ ઉપર તમાચો મારે તે જમણે ગાલ ધરજે!” એજ સંપ્રદાયમાં ધર્મસંસ્થા દ્વારા યુદ્ધની વાત કરવામાં આવી. તેને વિરોધ કેટલાક ઈસાઈ સંતોએ કર્યો. પણ તેમણે જે કર્યું તે લોકસંસ્થાના અનુબંધ વગર એટલે તેમને અવાજ વ્યાપક ન બન્યો. ઈસાઈ ધર્મમાં કેકર્સ સંપ્રદાય નીકળ્યો કે જે ગમે તેવા કષ્ટો કે આફત સહીને લડાઈમાં દાખલ થવાનો વિરોધ કર્યો. એમાં પહેલાં કેટલાંક સેનાપતિ હતા. તેમના મનમાં એ વિચાર સફર્યો કે “આપણે આ માનવહિંસાના કાર્યમાં પડવું નથી!” તેમણે પદ-પ્રતિષ્ઠાને ત્યાગ કર્યો. આવા ઘણા ખ્રિસ્તી ધર્મના માણસે મળી શકે છે. સંપ્રદાય જીવન શુદ્ધિ ઉપર ભાર મૂકે છે તેમજ તેને કોઈપણ પ્રકારનો રાજકીય પક્ષને લગવાડ નથી. એટલે તેની સાથે અનુબંધ જેડ જોઈએ. ગાંધીજીને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે બે કારણોથી આકર્ષણ થયું હતું. એક તે રક્તપિતીયાની સેવા દ્વારા એકાત્મ ભાવ કેળવવાની વાત; બીજું, મારનાર પ્રત્યે પ્રેમ અને ક્ષમા. એમાંથી એમને પ્રેમ, સેવા ને સત્યાગ્રહ એ ત્રણ સિહોતો લાળ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ખ્રિસ્તી સંપદાયમાં એવા લોકો પાડ્યા છે કે જેમણે પવિત્રતા સાધી છે; અગર તે વિશ્વમાં લડાઇઓ બંધ થાય કે, ઝઘડાઓ સમજૂતી-શાંતિથી પતે એમાં વિશ્વાસ રાખનારા છે. એક બાજુ માનવા વિષે આટલા ઊંડાણથી વિચારનાર ધમેં પશુ-હિંસા-નિવારણ માટે ન વિચાર્યું હોય એમ માનવામાં આવતું નથી. Thou shalt not kill –“તારે કોઈને મારવું નહીં ” એ નિષેધાત્મક વાકય અને દરેકની સાથે પ્રેમ રાખવો એ વિધેયાત્મક વાક્ય બને ખ્રિસ્તી ધર્મની અહિંસા સૂચવે છે. ઘણું માંસાહારીઓ માંસાહારની તરફેણમાં કઈક જૂના કાળનું એક વાક્ય રજૂ કરે છે – Cow has no soul “ગાયમાં આત્મા નથી.” પણ ત્યાર પછી ઘણું સંશોધન થયાં છે અને આજે જીવશાસ્ત્રીઓ પશુ-પંખી નહીં, વનસ્પતિ અને પાણી તેમજ વાતાવરણમાં જીવ અને જીવકણને માને છે. એટલે ખ્રિસ્તી ધર્મના અહિંસામાં માનનારા નિર્માસાહારી પરિબળો સાથે પણ અનુસંધાન કરવું પડશે! ઇસ્લામ અને અહિંસા : આમ તે ઇસ્લામ શાંતિવાદી છે. પણ શરૂઆતથી જે વાતાવરણમાં તેનું ઘડતર થયું ત્યારે પશુવધ–માંસાહારનો ત્યાગની ભૂમિકા બહુ ઓછી ઊભી થઈ છે. તે છતાં પણ થોડેક ઊંડો વિચાર કરતાં નીચેની બાબતે ઉપરથી તેનું વલણ અહિંસા-વનસ્પતિ–આહાર તરફ થઈ શકે છે, તે જાણી શકાશે – એક ઠેકાણે વિધાન છે કે “તારા પેટને પશુ-પંખીની કબર ન બનાવીશ!” આને અર્થ સ્પષ્ટ જ છે. બીજે સ્થળે વિધાન છે કે “ગર્ભિણી ઘટીને કદિ મારજે નહીં” “એક જીવની જરૂર હોય તો એની નાહક હત્યા ન કરવી” એ વાત આમાં સ્પષ્ટ તરી આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ હજનતીર્થયાત્રા) વખતે યાત્રાસ્થળે (મકકા અને કાબામાં) કોઈપણ પશુને વધ ન કરવાની વાત કરી છે. તેમજ રમઝાનના દિવસોમાં રાજા વખતે સંયમ અને પવિત્રતાની સાથે પશુવધ ન કરવાનું ફરમાન છે. માંસાહાર–ત્યાગ કે પશુવધ નિષેધ ઉપર જેટલું ધ્યાન ખ્રિસ્તી ધર્મમાં અપાયું છે તેટલું ઇસ્લામમાં નથી અપાયું. તેથી જ શાકાહારી પરિષદ, કવેકર્સ સંઘ વગેરે ઇસાઈ સંપ્રદાયમાંથી મળ્યા પણ ઇસ્લામમાં એવી ભાગ્યે જ કોઈ સંસ્થા છે. તે છતાં ગાંધીવાદની અસર નીચે આવેલા ગુલામરસુલ કુરેશીભાઈ, તૈયબઅલી જેવાં રત્નો વ્યકિતગત રીતે મળી આવી શકે છે. એવાં પરિબળોના બળને વધારવા માટે પ્રયત્ન થાય, તે ઘણું કામ થાય. કોંગ્રેસ : નહેર અને અહિંસા અહિંસાના પરિબળો તરીકે કોંગ્રેસને પણ સમાવેશ કરી શકાય છે. તેને પાયો, પ્રેરકબળ અને ઘડતર એ દિશામાં થયેલાં છે. કોંગ્રેસનું ઘડતર ગાંધીજીએ અહિંસાની દિશામાં કર્યું હતું. તેમણે એ અંગે કદિ પણ હિંસક તત્વોના હાથમાં ન રમી જવાની તકેદારી રાખી હતી. એટલે જ બીજા વિશ્વયુદ્ધ વખતે તેમણે સંસ્થાનવાદની નીતિને ગૌણ ગણીને મિત્રરાજ્યને ટેકે આપવાની વાત કરી હતી. સાથે જ તેમણે કહ્યું કે જેની સામે અહિંસક લડત છે, તેવા દુશ્મનના દુશમનને ટો આપવો એ હીન નીતિ છે. તે વખતે જર્મની અને જાપાન દુશ્મન રાખો હતાં. જે તેમને ટેકો આપવા જઈએ તો નાઝીવાહી કે સરમુખત્યારશાહીને ટેકો આપવા જેવું હતું. સુભાસ બેઝે કહ્યું: “અત્યારે સારી તક છે. જે બ્રિટિશનું નાક બંધ કરીશું તો મોઢું ખોલશે.” પણ ગાંધીજીએ સ્પષ્ટ “ના” કહી! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ગાંધીજી બાદ કોંગ્રેસનું સુકાન અને દેશનું સંચાલન પં. નહેરૂના હસ્તક છે. તેમનો પણ અહિંસાની દિશામાં આગ્રહ દેખાય છે. પંડિતજી અને કોંગ્રેસ એકબીજા થકી આ બાબતમાં મકકમ છે. જ્યારે જ્યારે તક મળે છે ત્યારે ત્યારે નમ્ર ભાષામાં તેઓ અહિંસાની વાત કરે છે. એમણે બેલ્ટેડ પરિષદમાં હિંસાવાદી કે મજુર સરમુખત્યાર શાહીવાદી રાષ્ટ્રોને તેમજ સંસ્થાનવાદી જૂથને સાફ સાફ કહી દીધું હતું કે વિશ્વશાંતિ જોઈતી હોય તે તમારા રાષ્ટ્ર તટસ્થ બળ તરીકે રહેવું જોઈએ. એટલે અહિંસાના પરિબળો માટે કેંગ્રેસનું અનુસંધાન રાખવું પડશે તેમજ તેને ટકે આપવું પડશે. એની સાથે એ વાતની તકેદારી રાખવી પડશે કે સીધી કે આડકતરી રીતે સામ્યવાદી, સમાજવાદી કે કામવાદી અથવા હિંસા ને માનનારાં બળોને ટેકે ન મળે, તેમજ એમને અપ્રતિષ્ઠિત કરવાં જોઈએ. યુને” અને અહિંસા: દેશની જેમ વિશ્વની સપાટીએ અહિંસાના પરિબળ માટે “ધૂને એને કે આપ જોઈએ. કારણ કે તે એક તટસ્થ બળ છે અને જગતમાં શાંતિના પ્રચાર માટે કાર્ય કરી રહ્યું છે. એટલું ખરું કે આ સંયુક્ત રાષ્ટ્ર સંઘની શકિત ખૂબ જ અસરકારક બનાવવી જોઈએ. જેથી તે રાષ્ટ્ર-રાષ્ટ્રો વચ્ચે સુસંબંધો સ્થાપી શકે. યૂના હસ્તક ચાલતું “યુનેસ્ક” પણ વિશ્વશાંતિ માટેનું મોટું બળ છે. તે જગતમાં જ્ઞાન-વિજ્ઞાન અને સંસ્કૃતિના પ્રચાર સાથે અણુવિકસિત રાષ્ટ્રો માટે ઘણું કલ્યાણકારી યોજનાઓને સાકાર કરી રહ્યું છે. એટલે એ પરિબળનું અનુસંધાન પણ જરૂરી છે. તટસ્થ રાષ્ટ્રો અને અહિંસા : ત્રીજું બળ છે સક્રિય તટસ્થ રાખ્યું. તેમને પણ લોકશાહીની દષ્ટિએ ટેકો આપવો જોઈએ. પહેલા તે પંચશીલ ઉ૫ર ચીન-જાપાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ વગેરે રાષ્ટ્રોએ સહી કરી હતી પણ પાછળથી એના ઉપર ટકી ના શક્યા. કોલંબમાં હમણું એવા રાષ્ટ્રોની બેઠક મળી હતી. તેમાં કામ સુંદર થયું પણ સંસ્થાવાદ, કોરિયા અને હંગેરીના ઉકળતા પ્રશ્નો આવ્યા ત્યારે કેઈ સી, તે કઈ નાટે, તે કોઈ સામ્યવાદ, તે કઈ સંસ્થાનવાદની તરફેણમાં થઈ ગયા. તેથી તટસ્થ રાષ્ટ્રવાદના પ્રશ્નમાં નિરાશા આવી. હવે એને બહુજ ઝડપથી આગળ વધારવાની તક આવી લાગી છે. નિરાશ થવાની જરૂર નથી. શાંતિની વાતો કરનારાં બળો જે પ્રજાની કક્ષાએ વાત કરતા થાય તો નિઃશસ્ત્રીકરણ અણુ બોમ પ્રતિબંધ કે સૈન્ય ઘટાડાનો પ્રશ્ન બહુજ ઝડપથી પતે. પણ મેટાં મોટાં રાષ્ટ્રો પ્રજાને અવાજ ગુંગળાવી દેવાનો પ્રયત્ન કરતાં હોય છે. હમણું–હમણાં એ આશાપ્રદ વાત બની છે કે કેનેડી અને કુવા બન્નેની પત્નીએાએ શાંતિ માટે સાફ-સાફ વાતો કરી છે. જે સ્ત્રી સંસ્થાઓ મારફત આ કામ થાય તો વિશ્વમાં શાંતિનો માર્ગ સાફ થઈ જાય. માતૃ સમાજે આગળ પણ આ વાત હું મૂકવા ઈચ્છું છું. વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘને પણ આ ખુશી સમાચાર જણાવ્યા છે. છેવટે તો જનતાનાં સંગઠન વડેજ વિશ્વમાં અસરકારક સામુદાયિક અહિંસાને પ્રયોગ કરી શકહ્યું. વ્યક્તિગત શાંતિનાં પરિબળે : હવે આપણે વ્યક્તિગત રીતે વિશ્વમાં શાંતિનાં જે પરિબળો છે, તે વિષે વિચારીએ. મને જ્યાં સુધી યાદ છે; સાયપ્રસ નામના ટાપુ ઉપર “ સ્કીલ” નામને એક યુવાન કિસાન રહેતો હતો. ઈગ્લાંડ અને જર્મનીના ઝઘડા વખતે ઇગ્લાંડની ફેજ જર્મની બાજુ ઉપડી ત્યારે એ યુહને વિરોધ કરવા માટે એ લોકોની ટુકડીએ ઉપડી અને એક જવણીમાં એણે ૨૧ ઉપવાસ કર્યા. એની સહાનુભૂતિમાં બીજા સહાયા ઉપવાસીઓ પણ ઘણુ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ર એવી જ રીતે બટેંડ રસેલે અણુમ પ્રયોગ ઉપર પ્રતિબંધ મૂકવા માટે બ્રિટીશ કચેરીઓ ઉપર પ્રદર્શને કર્યા. હિંદુસ્તાનમાં મુંબઈમાં પણ આ રીતે વિદેશી કચેરીઓ ઉપર પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. લાખો વિજ્ઞમિઓ (pamphlets) વહેંચી. પછી કાંઈક કાનૂનભંગ કર્યો હશે એટલે રસેલને બ્રિટીશ સરકારે જેલમાં પૂર્યા છે! એવી જ રીતે આંતરરાષ્ટ્રીય શ્રમ શિબિર નામની એક સંસ્થા ભ્રાતૃભાવ વધારવાનું કામ કરે છે. પણ, એ બધા નાના મોટા પ્રયોગો છેવટે વ્યક્તિવાદી પ્રયોગોમાં માનનારા છે. એ બધાં શાંતિવાદી બળોનું અનુસંધાન કરવા માટે સર્વસેવા સંધ તરફથી થોડેક પ્રયત્ન ચાલે છે. એવી જ રીતે વિશ્વના ધર્મોવાળાને ભેગા મળીને વિચાર કરવા માટેની ભૂમિકા મુનિશ્રી સુશીલકુમારજીએ વિશ્વધર્મ સંમેલન વગેરે દ્વારા ઊભી કરી છે તેમજ અહિંસાના વિકાસ માટે અહિંસા શેધપીઠ અને અને અહિંસા પુસ્તકાલય પણ ચલાવવાની યોજના છે. હિંસા વિરોધક સંધ, જીવદયા મંડળ તેમજ જુદી જુદી ગૌશાળાઓના પ્રયત્નો પણ ચાલે છે પણ એ બધાનું સંકલન થાય અને બધા ભેગા મળીને કામ કરી શકે તેજ અહિંસા વિજયી બની શકે. નહીંતર હિંસાના પ્રવાહ એટલી ઝડપથી વહી રહ્યા છે કે એને ખાળવાનું કામ અઘરું બની જશે. હિંસક શસ્ત્રો-અણુબોમ ઉપર પ્રતિબંધ: હવે તે અણુંબેમ ઉપર પ્રતિબંધ મૂકવાની અપીલ લાલચીન અને સામ્યવાદી રશિયા તરફથી પણ બહાર પડી છે. હવે રાષ્ટ્રો એ દિશામાં કચ કરી રહ્યા છે. અણુબોમ ઉપર પ્રતિબંધની માંગ દિવસે દિવસે વધતી જાય છે. પણ લોકોને ચીન કે રશિયા ઉપર વિશ્વાસ બેસતા નથી. કારણ કે રશિયા અણુબોમ-પ્રતિબંધની વાત એક તરફ કરે છે. ત્યારે બીજી તરફ ૫૦ મેગાટન બોમના પ્રયોગ કરે છે. આ બન્નેના મેળ ખાતો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ તે ઉપરાંત સામ્યવાદી નીતિ સંઘર્ષની છે. તે પણ હિંસાને ફેલાવો કરે છે. એટલે પંડિત જવાહરલાલ નેહરુએ ચીનને “ધૂને માં દાખલ કરવાને પ્રસ્તાવ મૂક્યો હતો. તેની પાછળને આશય એટલો જ કે સામ્યવાદી નિરંકુશ લાગવગ ઉપર મર્યાદા આવી જાય તે માટે ચીન સાથે ઘણું બાંધ–છોડ કરી પણ ચીનનું સ્પષ્ટતઃ આક્રમણકારી સ્વરૂપ આગળ આવી રહ્યું છે! આ બધા પ્રશ્નોમાં આપણે શું કરી શકીએ. આપણું શક્તિની મર્યાદા છે. જે પ્રયાગ આપણે ચાલે છે (પ્રાયોગિક સંઘ) એનું કાર્ય સાચવીને આંતરાષ્ટ્રિય અહિંસક પરિબળોનું અનુસંધાન કેવી રીતે કરી કશું એ સવાલ છે. તે પછી શું કેગ્રેસ-રાજ્ય સંસ્થા એ કાર્ય કરી શકશે ! એની એક મર્યાદા છે એટલે રાજ્ય કરતાં પ્રજા પાસે વધારે આશા રાખવી પડશે. કોમવાદ ભારતને એ છે પજવતો નથી; તે છતાં પ્રજાના ઘડતર વગર એ અગેના પ્રતિબંધના ઠરાવને પડતા મૂકી દે પડ્યો. એવું જ સામ્યવાદનું છે અને ચીનના આક્રમણ સમયે તે એ બહુ જ સ્પષ્ટ રીતે આગળ આવ્યું. તે છતાં એ અંગે કહી શકાતું નથી. એ માટે લેક સગાને પડવાનું છે. તે કાર્ય રચનાત્મક કાર્ય કરે છે અને તેમને જગાડવા કે માર્ગદર્શન આપવાનું કાર્ય કાંતિષ્યિ સાફ-સાધ્વીઓનું છે. તેમણે જ્યાં જ્યાં રચનાત્મક કાર્યકરોની ક્ષતિ થઈ છે તે સાફ કરીને આગળ વધવાનું છે. દા. ત. સદયના પ્રેરકેએ સર્વપક્ષ સમન્વયની વાત કરી. વેલવાલ ખાતે થયેલી ગ્રામદાન પરિષદમાં બધા પણાને ટ મળશે એવી આશા રખાઈ હતી. એ વખતે શ્રી નબુદ્ધિપાદ (કમ્યુનીસ્ટ પાર્ટીના મંત્રી-રલના તે વખતના મુખ્ય મંત્રી) ને ટકે રત-પણ એ પછી શાંતિસેના કે ગ્રામદાન માટે સામ્યવાદી પાર્ટી સક્રિય ટ મ હેય, એમ લાગતું નથી. સમાજવાદી લેકે ખુદા a પંખ ગ છે. સમાજના આયવા સતા દાસ કાંતિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ માને છે. ત્યાં તેમને સર્વોદયની રાજ્યમુક્તિ કે રાજ્ય નિરપેક્ષતાની વાત સાથે ક્યાંથી મેળ બેસી શકે? વ્યક્તિગત રીતે સારા માણસ હોઈ શકે પણ સમગ્ર પક્ષ કે સંસ્થાની સાથે અનુસંધાનની વાત વ્યકિતના માધ્યમથી થતી હોય ત્યારે તેમાં કાળજી રાખવી જોઈએ! સામુદાયિક અહિંસાના પરિબળો સામે સર્વેદીય કાર્યકરે અથડાતા હોય એવો ઘણીવાર આભાસ થાય છે એટલે સામુદાયિક અહિંસાના પ્રયોગો કરવામાં જે કાળજી રાખવાની છે તે રાખ્યા વગર તે બધું જ કાર્ય ઊંધું વળી જવાની ભીતિ છે. સામુદાયિક અહિંસાના પ્રયોગના વિશ્વ માટેના કાર્યક્રમ? આ અંગે વિચાર કરીએ તે નીચેના કાર્યક્રમ ઉપાડવા જોઈએ, એમ લાગશે – (૧) વિશ્વસરકારને વિચાર સર્વપ્રથમ કરવો પડશે. આજે વિશ્વની કક્ષાએ જ્યારે એ વસ્તુનો વિચાર કરીએ છીએ ત્યારે યુનેને જ લેવું પડશે. તેને સક્રિય, તટસ્થ, નિષ્પક્ષ, અહિંસાની દિશામાં પ્રગતિશીલ અને બળવાન બનાવવી પડશે. (૨) વિશ્વ અહિંસા સંપર્ક સમિતિ રચવી પડશે. જે વિશ્વના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિ સપાટી ઉપર કામ કરતાં ‘અહિંસાનાં પરિબળો સતત સાથે સંપર્ક સાધશે. અત્યારે તે વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંધ અને ભાલ નળકાંઠા (ગ્રામ્ય) પ્રાયોગિક સંવ બને આ વિષે પ્રયત્નશીલ છે. બીજાં પરિબળોને સંપર્કમાં રાખવા વિશેષ પ્રયત્ન કરવા પડશે. is (૩) અ મ પ્રાણ પ્રતિબંધ મૂકવાની વાત ઝડપથી વિશ્વના રાષ્ટ્રોના કાને પહોંચાડવી પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૫ (૪) સક્રિય તટસ્થ બળ : એક એવું સક્રિય તટસ્થ બળ ઊભું કરવું જેને અવાજ વિશ્વમાં પહોંચી શકે. આપણે પણ એક સક્રિય તટસ્થ બળ તરીકે કામ કરી રહ્યા છીએ એને ઘણું એાછાને ખ્યાલ હશે. કેગ્રેસને ટેકો આપવાનું કારણ એટલું જ કે વિશ્વમાં આપણે સાદ પહોંચાડવા માટે આપણે દેશમાં એનાથી વધુ સબળ બીજું કઈ માધ્યમ નથી. તેથી ઘણીવાર આક્ષેપ આવે છે તે વહેરીને પણ અહિંસાની દિશામાં આગળ વધવું જોઈએ! લેકો આપણને હઠાગ્રહી કહેશે પણ તેથી કંટાળીને સત્યને આગ્રહ છોડી દેવાને નથી. ઘણુ કાર્યકરોને લાગે છે કે આપણું સિધ્ધાંતે પ્રતિ અતિ આગ્રહે છે તેથી તેમના મનમાં એક ગ્રંથિ બંધાતી જાય છે. તેમનું કહેવું છે કે કેગ્રેસમાં અનિષ્ટ તો દિવસે દિવસે ધસી રહ્યાં છે, છતાં તેને કે આપવો એ યુક્તિ સંગત નથી ! અનુબંધ વિચારધારા પ્રમાણે આપણું દષ્ટિ કેંગ્રેસથી કંટાળીને ભાગવાની નથી; પણ પ્રેરક અને પૂરક બળો દ્વારા એક બાજુથી શુદ્ધિ અને બીજી બાજુથી સિધ્ધાંતોને લીધે કે ગ્રેસની પુષ્ટિ કરવાની છે, તેથી તે વધારે મજબૂત બની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં સક્રિય કામ કરી શકે. કેગ્રેસને તરછોડવાથી તે મૂડીવાદી, કોમવાદી, સામ્યવાદી, દાંડી કે તેફાની બળાને જ ટકે મળશે અને તે રચનાત્મક કાર્યકરોને ભારે પડશે. મને તે ખાતરી છે કે જ્યારે વિશ્વસરકાર માટેની જગતમાં ભૂમિકા થઈ જશે, તે વખતે કેગ્રેસે માનવું પડશે કે લેક સંગઠને અને લોકસેવક સંગઠને, સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ક્ષેત્રે ખરાં પૂરક પ્રેરક બળો છે; તેમજ લોકસંગઠને માટે રાજકીય ક્ષેત્રે તેને માતૃત્વ સંબંધ હોઈ કેસિના પૂરકબળ તરીકે એ રહેશે. એવી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ રીતે પ્રાયોગિક સંધ તેને માટે પ્રેરક બળ રહેશે. ઘણાને આ વાતમાં જરા ગર્વ જેવું લાગશે; પણ ગાંધીજીને જેમ કોગ્રેસના સરમુખત્યાર, હિંદુઓના પક્ષપાતી કહેતા, તેમ આ બધા આક્ષેપ સહીને જ આપણે આગળ વધવાનું રહ્યું. (૫) દેશમાં અહિંસક બળને સંપર્ક : એજ રીતે આ દેશમાં જ્યાં જ્યાં અહિસાક બળે છે તેમની સાથે સંપર્ક સાધી, જે સાધુઓ, બહેને, રચનાત્મક કાર્ય કરે છે, તેમના ગળે આ વાત ઉતારવી પડશે; ગ્રામ અને શહેરમાં ચાલતાં અનિષ્ટો અને હિંસક પરિબળોને દૂર કરવા પડશે. આ કાર્ય ચાલુ થશે એટલે અહિંસક પરિબળે પણ મળી રહેવાના એવી મારી શ્રદ્ધા છે. ચર્ચા-વિચારણા શ્રી. પૂજાભાઈએ આજની ચર્ચા પ્રારંભ કરતાં કહ્યું: “સવારે પૂ. મહારાજશ્રીએ આ અંગે ઘણું સુંદર રીતે કહ્યું છે. મારા નમ્ર મતે તે કાર્યક્રમો આપણું જેમ-જેમ આગળ વધતા જશે તેમ-તેમ તે પરિબળોનું અનુસંધાન આપોઆપ થશે. જેમકે વૈષ્ણવો અને જેને નિરામિષાહારના કાર્યક્રમમાં આપોઆપ અનુસંધાન પામશે. કારણ એ કાર્યક્રમમાં તે બને નજીક જ છે. પછાત કોમમાં પણ ઘણું શાકાહારી નીકળશે. રામાયણમાં હનુમાને લંકા જઈ આવ્યા પછી સાફ કહ્યું: “યુહ અનિવાર્ય છે.” તેમ આજે ભારતીય સંસ્કૃતિનું અપહરણ થયું છે. તેને જે પુનઃ વિશ્વ પ્રતિષ્ઠિત કરવી હોય તો ગાંધીયુગ પછી અનુબંધ વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ધારા પ્રમાણે યુગની ક્રાંતિના કાર્યક્રમે જેમ ભાલનળકાંઠા અને ગુજરાતમાં અપાયા છે, તેમ હવે આ શિબિર પછી દેશ-દેશાંતરમાં આપવાના રો. આપણે જગતના ચોગાનમાં સામુદાયિક અહિસાના પ્રયોગોવાળી વાત સીધી રીતે મૂકી દેવી જોઈએ. વિશ્વના અનુસંધાનમાં નિરામિષાહારને ભલે વાર લાગે પણ યુદ્ધકક્ષાની હિંસા તે જશે જ. તેમ જ કાર્યક્રમો આવતાં જગતમાંના બધાં અહિંસક બળોનું અનુસંધાન થઈ જ જવાનું.” શ્રી. સુંદરલાલઃ મારા નમ્ર મત પ્રમાણે નિરામિષાહારની વાત પણ જગતની માનવજાતમાં જોરથી ફેલાશે! પશુ–પંખીને થતું દુઃખ જે જાતે જુએ તે આજને માનવી એ છોડશે જ !” શ્રી. માટલિયાઃ “સવારે પ્રવચનમાં બદ્રાંડ રસેલની વાત આવી હતી. આ અંગે થોડી ચોખવટ કરી લઉં. અત્યાર સુધી રસેલની જીવન ફિસૂકી ભોગવાદી–સ્વચ્છતાની હોય તેવી તેમના સાહિત્ય પરથી છાપ ઉઠે છે. તેઓ અહિંસાને સિદ્ધાંત તરીકે નહીં, પણ ઉપયોગિતાની દષ્ટિએ માનતા જણાય છે. છતાં ખરેખર એમને અસર સાચી થઈ હોય તે જુદી વાત છે. નહીં તે આપણે એમની સાથે અનુસંધાન કરીએ છતાં વ્યાપક પ્રતિષ્ઠા નહીં આપી શકીએ. આપણી અનુબંધ વિચારધારા સાથે વધુ સુસંગત તો કવેકર્સ સંપ્રદાયના શાંતિવાદીઓ છે. તેઓ ખેતી, ડોકટર કે શિક્ષકને ધંધે પસંદ કરે છે કારણ કે શુદ્ધ આજીવિકાને તેમને આગ્રહ હેય છે. એમનામાં ચાર બાબતે મુખ્ય છે -(૧) નિશ્ચિત સમયે ક્યાંયે પણ હોઈએ (મૌન) પ્રાર્થના, (૨) યુદ્ધનિષેધ (યાતના સહીને પણ), (૩) શુધ્ધ આજીવિકાને આગ્રહ, (૪) બાળકે પૈકી એકાદને આપવું. આપણે ચર્ચામાં કટુતા લાવતા નથી. છતાં ઉગ્રતા કોઈવાર આવે છે ત્યારે આપણે નેતાનું કહેવું “માનીએ કે ન માનીએ” એવી પરિસ્થિતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આવે છે. ત્યારે તેઓ તે ઉગ્ર ચર્ચા થાય ત્યાં શાંતિને ઘંટ પડતાં બધા અનુસરે છે. શ્રી રસેલને પં. નહેરૂએ હજુ સ્પષ્ટ રીતે ટેકો આપે નથી. બાકી પૂ. ગુરુદેવે કહ્યું તેમ પંડિતજી અને કોંગ્રેસ એકલાં ન પડે તે તો આપણે જોવું જોઈએ. આપણે નીચેના કાર્યક્રમો આપી શકીએ ;-(૧) નિર્માસાહાર, (૨) સંયમલક્ષી જીવન, (૩) આજીવિકા શુદ્ધિ, (૪) સંતાનો પૈકી એકાદ આ કામમાં આવે તેવી સમાજ પાસે માંગણું, અને (૫) હરિજન, આદિવાસીઓ કે પછાતને સ્વમાનભર્યું સ્થાન મળે તે માટે ઘેર-ઘેર જઈને સંકલ્પ કરાવવા. આવા આવા કાર્યક્રમો આપવાથી વિશ્વમાં અહિંસાના પરિબળોનું અનુસંધાન જરૂર થઈ જશે. (૧૭–૧૧-૬૧), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ નવામાનવી માનવ હૃદયમાં ઊઠતી ન અભિલાષાઓ, નવી આકાંક્ષાઓ નવા વિચારોને વાર્તા, પ્રસંગચિત્રે નિબંધ, નાટકરૂપે રજૂ કરી માસિક. વાર્ષિક લવાજમ : રૂા. 300 : કાર્યાલય : હઠીભાઈની વાડી, અમદાવાદ-૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com