SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ ચર્ચા-વિચારણા [ ગયા અઠવાડીયે ચર્ચાના સંદર્ભમાં કેટલાક પ્રશ્નોમાં લવાદ અંગેની વાત હતી. તે આજના વિષયના સંદર્ભમાં હાઈને અહીં રજૂ થાય છે.] કેટલાક પ્રશ્નો ! પૂ. મુનિશ્રી નેમિચંદ્રજી: શુદ્ધિયોગ માટે આ ચાર વાતે વિચારવા જેવી છે :-(૧) લવાદી હોઈ શકે કે નહીં ? (૨) કાનૂનને આશરો લેવો કે નહીં? (૩) નજીવા પ્રશ્નો માટે આવું મહાન સાધન શા માટે લેવું જોઈએ? (૪) જેના ઉપર અન્યાય થયો છે તે પિતે શુદ્ધિપ્રયોગમાં બેસે કે નહીં ? આ પ્રશ્નોની વિચારણામાં લવાદ અંગેની વાત લેવાઈ અને ચર્ચાને સાર આ પ્રમાણે નીકળ્યો :– “ભાલ નળકાંઠા પ્રયોગમાંને શુદ્ધિપ્રયોગ સમજાવટ, અસહકાર, બહિષ્કાર વગેરે બધા ઉપાય પછી આવે છે. જે રાજ્ય ન્યાય માટે સંસદ ઉપર લવાદ હેત નથી; સર્વોચ્ચ અદાલત ઉપર લવાદ હતો નથી; તે લોકો અને લેકે ઉપરની તૈતિક સંસ્થા પ્રાયોગિક સંધને શુદ્ધિ પ્રયોગ થાય. ત્યાં લવાદ કેમ હાય ! હાય શકે જ નહીં. સાણંદને પ્રશ્ન ચોક અને ચટ હતો છતાં લવાદની વાત લાવતા હતા; તે ભરમાવવા ખાતર જે લોકો લવાદનું તત્વજ્ઞાન જાણતા નથી અને ન્યાયને બદલે સમાધાનમાં માને છે તે ન્યાયને નામે ભલે ભરમાય; પણ લવાદ એટલે ભાંજગડ નહીં, પણ શુદ્ધ ન્યાયશોધક તત્વ લઈએ તો શુદ્ધિપ્રયોગમાં જનતા શુદ્ધ થઈને ખુદ લવાદ જેવી બની જાય છે. સાણંદની જનતા અને માટલિયા જેવા રચનાત્મક કાર્યકરોનાં નિવેદને, એ લવાદની સિદ્ધિ છે. આથી રવિશંકર મહારાજે પણ તેમને વખાણત પત્ર ત્યારે લખ્યો હતો. [ અહી હવે આજ દિનાંકની ચર્ચા વિચારણું આપવામાં આવે છે. સં.] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034809
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy