SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ તે ઉપરાંત સામ્યવાદી નીતિ સંઘર્ષની છે. તે પણ હિંસાને ફેલાવો કરે છે. એટલે પંડિત જવાહરલાલ નેહરુએ ચીનને “ધૂને માં દાખલ કરવાને પ્રસ્તાવ મૂક્યો હતો. તેની પાછળને આશય એટલો જ કે સામ્યવાદી નિરંકુશ લાગવગ ઉપર મર્યાદા આવી જાય તે માટે ચીન સાથે ઘણું બાંધ–છોડ કરી પણ ચીનનું સ્પષ્ટતઃ આક્રમણકારી સ્વરૂપ આગળ આવી રહ્યું છે! આ બધા પ્રશ્નોમાં આપણે શું કરી શકીએ. આપણું શક્તિની મર્યાદા છે. જે પ્રયાગ આપણે ચાલે છે (પ્રાયોગિક સંઘ) એનું કાર્ય સાચવીને આંતરાષ્ટ્રિય અહિંસક પરિબળોનું અનુસંધાન કેવી રીતે કરી કશું એ સવાલ છે. તે પછી શું કેગ્રેસ-રાજ્ય સંસ્થા એ કાર્ય કરી શકશે ! એની એક મર્યાદા છે એટલે રાજ્ય કરતાં પ્રજા પાસે વધારે આશા રાખવી પડશે. કોમવાદ ભારતને એ છે પજવતો નથી; તે છતાં પ્રજાના ઘડતર વગર એ અગેના પ્રતિબંધના ઠરાવને પડતા મૂકી દે પડ્યો. એવું જ સામ્યવાદનું છે અને ચીનના આક્રમણ સમયે તે એ બહુ જ સ્પષ્ટ રીતે આગળ આવ્યું. તે છતાં એ અંગે કહી શકાતું નથી. એ માટે લેક સગાને પડવાનું છે. તે કાર્ય રચનાત્મક કાર્ય કરે છે અને તેમને જગાડવા કે માર્ગદર્શન આપવાનું કાર્ય કાંતિષ્યિ સાફ-સાધ્વીઓનું છે. તેમણે જ્યાં જ્યાં રચનાત્મક કાર્યકરોની ક્ષતિ થઈ છે તે સાફ કરીને આગળ વધવાનું છે. દા. ત. સદયના પ્રેરકેએ સર્વપક્ષ સમન્વયની વાત કરી. વેલવાલ ખાતે થયેલી ગ્રામદાન પરિષદમાં બધા પણાને ટ મળશે એવી આશા રખાઈ હતી. એ વખતે શ્રી નબુદ્ધિપાદ (કમ્યુનીસ્ટ પાર્ટીના મંત્રી-રલના તે વખતના મુખ્ય મંત્રી) ને ટકે રત-પણ એ પછી શાંતિસેના કે ગ્રામદાન માટે સામ્યવાદી પાર્ટી સક્રિય ટ મ હેય, એમ લાગતું નથી. સમાજવાદી લેકે ખુદા a પંખ ગ છે. સમાજના આયવા સતા દાસ કાંતિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034809
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy