Page #1
--------------------------------------------------------------------------
________________
90/
શ્રી યશોવિજયજી
Ibollebic be
દાદાસાહેબ, ભાવનગર,
eટhe4e-2૧eo : 9 કે
૩૦૦૪૮૪૬.
ફરી ળ સુર
- સંપાદક :અનુરુ શ્રી કેશર મુનિજી ગણિવર વિનય
બુધ્ધિસાગર ગણિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
:
: : :
: :
: : :
શ્રીમન્મેહનયશઃ સ્મારક ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૬
અધ્ધલક્ષ નૂતન શ્રાવક વિધાયક મહાન શાસન
પ્રભાવક, પ્રગટ પ્રભાવી
:::::
દાદા શ્રીનિકુશલસૂરિ
મૂળ હિંદી લેખક– શ્રીમાન અગરચંદજી તથા ભંવરલાલજી નાહટા,
ગુજરાતી અનુવાદક – ઉપાધ્યાયજી શ્રીસુખસાગરજી મહારાજના શિષ્ય
મુનિ શ્રીકાંતિ સાગરજી
સંપાદકસ્વ. અનુગાચાર્ય શ્રીકેશરમુનિજી ગણિવર વિનેય
બુધિ સાગર ગણિ
પ્રકાશક-વિભિન્ન શ્રાવક સંઘની દ્રવ્ય સહાયથી
શા. રતનચંદ કસ્તુરચંદ ઝવેરી. સુરત. હું વીર સંe પ્રતિ ૨૦૦૦
વિ. સં. મૂ. -૪-૦
૨ ૦ ૦ ૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
મુક-શા, ફકીરચંદ મગનલાલ બદામી ધી “ જેનવિજયાનંદ” પ્રી. પ્રેસ.
હવાડિયા ચકલા-સુરત,
દ્રવ્યસહાયકની શુભ નામાવલી રૂ૦ ૭૦૦) ગામ ચૂડા (મારવાડ) શ્રીસંઘ તરફથી રૂ. ૫૦૦) પાલી ખરતરગચ્છ શ્રીસંઘ તરફથી.
હસ્તે. શેઠ વસ્તીમલજી બલાઈ. રૂ. ૭૫) પારેખ મોહનલાલ ટેકરસી, રાધનપુર રૂ. ૬૧) શા. નાથાલાલ મેહનલાલ, મુંબઈ. રૂ. ૫૦) જામનગર ખરતરગચ્છ શ્રાવિકાસંઘ વતી ઝમકુબાઈ. હસ્તે-શા, હઠીસંગ મનસંગ
પારેખ. ૩૦ ૩૧) કેકારી ભીખમચંદજી ચિમનાજી,
- ખીમેલ (મારવાડ) રૂ. ૨૫) શા. અચરતલાલ શિવલાલ, રાધનપુર
પુસ્તક મળવાના ઠેકાણાઓ–
શ્રીજિનદત્તસૂરિ જ્ઞાન ભંડાર ઠેગોપીપુરા, || ઠેઠ પાયધૂની. શીતળવાડી ઉપાશ્રય, મડાવીર સ્વામીનું દેરાસર, સુરત. (દ. ગુજરાત)
મુંબઈ નં. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય વકતવ્ય
પ્રિય સજજને ! શાસનનાયક ભગવાન શ્રી મહાવીર દેવના પાછળ આ પંચમ કાળમાં એવા મહાન ધરધર શાસન પ્રભાવક આચાર્યો સેંકડે નહીં, બલકે હજારે થઈ ગયા છે કે જેમણે જેને શાસનની વિવિધ પ્રકારે એકથી અધિક મહાન પ્રભાવના કરી છે. જેમાં આ ચાર આચાર્યોનું સ્થાન બહુ ઉંચું છે. તેમાં પહેલા અંબિકાદેવી પ્રદત્ત
યુગપ્રધાન પદથી વિભૂષિત આ શ્રીજિનદત્તસૂરિ મહારાજ કે જેમણે પિતાના સાધુ જીવનકાળમાં એક લાખ અને ત્રીસ હજાર અને
જૈન ધર્મની દીક્ષા દઇને શ્રાવક કુલમાં દાખલ કર્યા હતા. બીજા મણિધારી શ્રીજિનચંદ્રસૂરિજી મહારાજ કે જેઓ ઉપર્યુક્ત આ૦ શ્રીજિનદત્તસૂરિજી મહારાજના ખાસ પટ્ટધર શિષ્ય હતા, એઓએ અતિ સ્વલ્પ વયમાં સ્વર્ગવાસી થવા છતાં અનેક જૈનેતરને ઉપદેશાદિ દ્વારા સત્યધર્મને બોધ દઈને જૈનધર્મમાં દાખલ કર્યા હતા. ત્રીજા આચાર્ય શ્રીજિનકુશળસુરિજી કે જેમણે પોતાના અપ્રતિબદ્ધવિહારથી દેશવિદેશમાં વિચરી અનેકો અનેને પણ રનધર્મને તત્વ સમજાવીને પચાસ હજાર નવીન શ્રાવકો બનાવ્યા હતા, અને ચેથા અકબરોપદેશક આ૦ શ્રીજિનચંદ્રસૂરિજી કે જેમણે બાદશાહ અકબરને ઉપદેશ દઈને અષાઢ
માસીની અઠાહીના દિવસોમાં સમગ્રહિંદની અંદર સદાને માટે અમારી ઘેષણ કરાવી હતી તેમજ બાદશાહ જહાંગીરના સાવિહાર પ્રતિબંધક હુકમને રદ કરાવી જૈનશાસનની મહાન પ્રભાવના કરી, એટલું જ નહીં, કિંતુ સમગ્ર અન્ય ધર્માવલંબી સાધુ સંતો પર પણ મહાન ઉપકાર કર્યો હતો, એ ચારે આચાર્યો આખા જૈન સમાજમાં દાદાસાહેબના નામથી અતિ ખ્યાતિપ્રાપ્ત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
સજજને ! સમાજને એ કઈ મનુષ્ય વિરલ જ હશે કે જેણે દાદાસાહેબનું નામ સાંભળ્યો ન હશે, કારણ? તેઓશ્રીએ મનુષ્ય જીવનમાં રહી વિશેષતઃ વિશુદ્ધચારિત્ર બળે, યથાવત્સએપદેશના બળે તેમજ કવચિત તથાવિધિ પૂર્વભવાર્જિત પુણ્યના યોગે પ્રાપ્ત થયેલ વિવિધ ચમત્કારના બળે લાખના પ્રમાણમાં અને જૈન ધર્મને બંધ આપીને જૈન ધર્મનુયાયી બનાવ્યા. એટલું જ નહીં પણ તેમને બધાને સ્વસ્વ જાતિ પાંતિને સંબંધ છેડાવીને જૈનધર્માનુયાયી એસવાળ જાતિની સાથે સબંધ જોડાવી જૈન સમાજની સદાને માટે ખૂબજ અભિવૃદ્ધિ કરી અને તે વડે મહામાં મહાન શાસન પ્રભાવના કરીને મહાન શાસન પ્રભાવક તરીકેની ખ્યાતિને પ્રાપ્ત થયા હતા. અને સ્વર્ગવાસી થયા પછી પણ જે જે ભક્તજને સાચી શ્રદ્ધાએ સેવાભકિત અર્ચન પૂજન સાથે સ્મરણ કરે છે તેમને સંકટથી મુકત થવામાં વગર વિલંબે અચૂક સહાયક બને છે, એટલે દેશ દેશમાં શું પણ શહેરે શહેરમાં એમના ચરણ પાદુકાઓ મૂર્તિઓ સ્થાપિત છે. હિંદભરમાં ભાગ્યે જ કોઈ શહેર દાદાવાડીથી વા અન્ય કોઈ પણ
સ્થાને દાદાસાહેબના ચરણદિની સ્થાપનાથી રહિત હોય, એટલે તત્તસ્થળે વગર ભિન્નતાએ શું તો દેરાવાસી અને શું સ્થાનકવાસીઓ યાવતુતેરાપંથીઓ સુધાં પણ અટલ શ્રધ્ધાએ ભકિતપૂર્ણ ભાવે એઓશ્રીના ચરણાદિની પૂજા ભકિત કરીને સ્વકામના સફળ કરે છે.
આ ભકતજનોએ આવા મહાન શાસન પ્રભાવક આચાર્યોનું જીવન ચરિત્ર જાણી તેમની અતુલ્ય શાસન-પ્રભાવકતા આદિ વિશિષ્ટ ગુણોનું સ્મરણ કરવું અત્યાવશ્યક છે. આ વાતને લક્ષમાં લઇને બીકાને (રાજસ્થાન) નિવાસી ઈતિહાસ તત્ત્વના પ્રખર અનુભવી નિરંતર સાહિત્ય સેવા રસિક શ્રીમાન અગરચંદજી તથા ભંવરલાલજી નાહટાએ ઉપયુંકત ચારે દાદા ગુરૂદેવના જીવન ચરિત્રે ઐતિહાસિક તધ્યાવેષણપૂર્ણ તઈયાર કરી પ્રકાશિત કર્યા છે. તેમાંથી દાદા શ્રીજિન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
કૂશળસૂરિજીનાં જીવન ચરિત્રનું આ ગુજૅરાનુવાદ કેવળ ગુર્જર ભાષાભાષીએના નિમિ-તે ખાસ તયાર કરાવીને ગુણગ્રાહિ પાઠકના કરકમળમાં સમપણું કરાય છે.
આ અનુવાદ સાહિત્ય પ્રક્રાશનમાં સતત પ્રયત્નશીલ અનેક ગ્રંથેના સંપાદક ઉપાધ્યાયજી શ્રી સુખસાગરજીમ૦ ના ચેગ્ય શિષ્ય મુનિ શ્રી કાંતિસાગરજીએ પાતાની અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓમાંથી ટાઈમ લઇને કરી આપવાના અનુગ્રહ કર્યો છે, તદ અમે અહિં તેમને આભાર પ્રદર્શિત કરીએ છીએ.
આના પછી શેષ ત્રણ ચરિત્રે પણ આવી રીતેજ ક્રમશ: પ્રકાશિત કરાવવાની ભાવના છે, તદ્નુસાર તેઓના ગુ રાનુવાદ મુનિવર શ્રીગુલાબમુનિજીએ મુંબઈમાં તછંયાર કરાવી લીધા છે અને થોડાજ સમયમાં પ્રકાશિત થઇને પાžાના કર કમલમાં સમર્પિત કરાશે.
અંતે આ સ ંપાદનમાં છદ્મસ્થતાના સહજસ્વભાવે થયેલ પ્રશ્ન સસાધનની કે ખીજી ક્રાર્યપણ પ્રકારની જે સ્ખલના પાકાની દૃષ્ટિમાં આવે તેને સુધારી વાંચવાની અભ્યર્થના સાથે આ વકતવ્યને સમાપ્ત કરીએ છીએ.
વિ॰ સ૦ ૨૦૦૮
કચ્છ ભુજ
}
સ્વ. અનુ॰ શ્રીકેશરમુનિજી ગણિવર વિનેય બુધ્ધિસાગર ગણિ.
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
કિંચિત વક્તવ્ય
વર્ષોથી અમારી ઉત્કંઠા હતી કે ખરતરગચ્છના દાદાજી નામથી પ્રસિદ્ધ ચારે તથા અન્ય પ્રભાવક આચાર્ય દેવના સ્વતંત્ર અતિહાસિક જીવનચરિત્ર લખી પ્રકટ કરવામાં આવે, સર્વ પ્રથમ ચતુર્થ દાદાજીના ચરિત્ર સંબંધી વિપુલ સામગ્રી પ્રાપ્ત થવાથી “યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ' નામક ગ્રન્થ, આજથી ચાર વર્ષ પૂર્વે પ્રકાશિત કરવામાં આવ્યો હતો તદનંતર શ્રીજિનદત્તસૂરિજી મહારાજનું વેષણપૂર્ણ ચરિ તૈયાર કરવામાં આવ્યું, પરંતુ પાછળની પટ્ટાવલિમાં ઉલ્લેખાયેલી અનેક ઘટનાઓને ઈતિહાસની કસોટી પર કસવામાં સમય અને સાધનની. વિશેષ અપેક્ષા જણાઈ, માટે એ કામ ભવિષ્ય ઉપર છોડી મુકયું છે. - પ્રસ્તુત ચરિત્ર સામગ્રી
અતિશય પ્રભાવક ચારિત્ર ચૂડામણિ દાદાસાહેબ શ્રીજિનકુશળસરિઝના ચરિત્રની આવશ્યક સાધન-સામગ્રી ન મળવાથી અમારા મનમાં સદા એક પ્રકારને પશ્ચાત્તાપ રહ્યા કરતે, પણ અને અમને ઉપાધ્યાય શ્રીક્ષમાકલ્યાણજીના જ્ઞાનભંડારમાંથી ૮૬ પત્રની પ્રાચીન ગુર્વાવલી મળી ગઈ. જે જેન સાહિત્ય અને ઇતિહાસની અમુલ્યનિધિ છે. એમાં ગુરૂદેવના સ્વર્ગવાસથી ૪-૫ વર્ષ બાદ-એટલે શ્રીજિન
શ્ન સૂરિના સમય સુધીની ઘટનાઓનું વર્ણન મળી આવે છે. એ થરથી નિશ્ચિત થાય છે કે ઘટનાઓ સાથે જ લખાયેલી એક પ્રકારની દેનન્દિની આધાર પર જ બનેલી આ ગુર્નાવલી છે, અતઃ એની પ્રાચીનતા અને પ્રામાણિકતામાં લેશમાત્ર પણ શંકાને સ્થાન નથી. યદ્યપિ આ પ્રતિ ઘણુંયે સ્થાને પર ખવાયેલી છે, પણ બીજી પ્રતિ ઉપલબ્ધ ન થવાથી પ્રસ્તુત પ્રતિને આદર્શ માનીને જ ચરિત્ર તૈયાર કરવું પડ્યું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રીયુત મેહનલાલ દલીચંદ દેશાઈ સામ્પાદિત “ જૈન ગુર્જર કિવિઓ”ના ભાગ ૩જામાં જયસાગર ઉપાધ્યાય રચિત શ્રીજિન કુશળસૂરિ ચતુષ્પરિક પૂનાની ડેક્કન કોલેજ પુસ્તકાલયમાં હોવાના સમાચાર અમને મળ્યા કે તરતજ ત્યાંના મંત્રી મહેદય સાથે પત્રવ્યવહાર કરી મૂળપ્રતિ હસ્તગત કરી, ગત માગસરમાં સિલહટ આવતા સમય ઉપર્યુક્ત ચતુષ્પાદિકા આદિ પરિશિષ્ટ અને ગ્રન્થ એગ્ય બીજી સામગ્રી
સ્વરૂપ આવશ્યક ટિપ્પણ વગેરે સાથે શ્રીમદ્ હરિસાગર સૂરિજીની ગુવલી વાળી નકલ તથા તેમનાં કરાવેલા અનુવાદની પ્રતિ બીકાનેરથી સાથે લઈ આવ્યા. ગુરૂદેવની સ્વર્ગતિથિ સમીપ હેવાને કારણે ગ્રન્થ અતિ શીધ્ર લખી પ્રકટ કરવાની તીવ્ર ભાવના જાગૃત થઈ એટલે તરત જ લેખન કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું અનેક પ્રકારની - વ્યવહારિક અડચને રહેવા છતાં પણ ગુરૂદેવની પૂર્ણ કૃપા હોવાથી ૪-૫ દિવસમાં ચરિત્ર લખાઈ તૈયાર થઇ ગયું
જૈન ઈતિહાસિક સામગ્રી અને અમારે સમાજ
ગુરૂદેવનું જીવન અર્થાત્ ૬૦૦ વર્ષોને પ્રાચીન ઈતિહાસ, ઉપલબ્ધ ગુર્નાવલી વગર આવા રૂપમાં લખાવે અશક્ય જ હતું. એનું કારણ
એક માત્ર એટલું જ કે ઐતિહાસિક સાધન સામગ્રી જવલ્લે જ મળે -છે, ગુરૂદેવે સેંકડો પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી જેમાંની આજ તે માત્ર સાતથી આઠ જ મળે છે, જ્યાં સુધી અમારા ધ્યાનમાં વાત આવી “છે ત્યાં સુધી આ પુસ્તકમાં એ પ્રતિમાઓને ઉલેખ કર ચૂક્યા નથી. ગુરૂદેવની રચનાઓ પૈકા જે મળી તેનું વર્ણન “ગ્રન્ય-રચના” નામના પ્રકરણમાં આપ્યું છે. ઘણી પ્રતિષ્ઠિત મૂર્તિઓ અને કૃતિઓમાંથી કેવલ અલ્પ જ પ્રતિમાઓ અને રચનાઓ મળે એ અમારે માટે આ છે દુર્ભાગ્યને વિષય નથી. અમારી બેદરકારીને લીધે હારે ગ્રન્થો નષ્ટ ભ્રષ્ટ થઈ ગયાં. યવનરાજ કાલમાં અનેક સુન્દર કળાપૂર્ણ મંદિરે જમીનદોસ્ત થઈ ગયાં અવશિષ્ટ સામગ્રી પણ ઉચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
સેધકોના અભાવને લીધે દૈનિશ્વિન નષ્ટ થઈ રહી છે અથવા તે અમે એના મહત્વથી જ અપરિચિત છીએ !
પૂર્વ પુરૂષાએ શ્રેમપૂર્વક સંચિત કરેલી સમ્પત્તિની આ પ્રમાણે દુર્દશા જોઈ અમારું હૃદય પરિતાપની વિષમ જવાલામાં ભસ્મ થઈ જાય છે ! આવા મહત્વપૂર્ણ કાર્યમાં પૂર્ણતયા મદદ આપવા માટે સેંકડે મુનિ અને વિદ્વાની આવશ્યકતા છે, જેના બદલે આજ તે ગણ્યાગાંઠયા વિદ્વાનને જ અમે આ પુનીત કાર્યમાં રત જોઈએ છીએ ! એવા લોકો પર અમને આંસુ આવે છે જેની પાસે આવશ્યક સાધન બળ અને ધન હોવા છતાં પણ આજના પ્રગતિશીલ યુગમાં ચુપ થઇને બેઠા છે.
રાષ્ટ્રભાષા(હિંદી)માં જૈન સાહિત્યને પ્રચાર નહિ બરોબર છે. ગુજરાતી સમાજમાં જરૂર જાગૃતિ છે, છતાં પણ વિશાલ જૈન સાહિત્ય માટે તે મણમાં કણ સમાન જ છે, હજી અનવેષણ અને પરિશીલનની અત્યંત આવશ્યકતા છે, એ સ્વર્ણયુગ ક્યારે આવશે ? જ્યારે અમે. ભારતના પ્રત્યેક સંગ્રહાલયને જૈન સાહિત્ય રત્નમાલાથી વિભૂષિત જોઈશું અને પ્રાચીન અવશેષને સંગ્રહાત્મક “મ્યુઝિયમ” પણ દેખીશું. ક્ષમા કલ્યાણજી કૃત પટ્ટાવલી અને જીવન પ્રભા પર વિચાર
દાદાસાહેબના સમ્બન્ધમાં અનેક ચમત્કાર વિષયક પ્રવાદ પ્રચલિત છે, મહે રામલાલજી યતિ કૃત “દાદાજીની પૂજા'માં અનેક વાતે લખી છે. પરંતુ પાછળની પદાવલિમાં વિશુદ્ધ એતિહાસિક વાતને અભાવ જોવામાં આવે છે. શ્રાજિનવિજયની સંગ્રહિત “ખરતરગચ્છ પટ્ટાવલી સંગ્રહમાં ૩ પટ્ટાવલિયે અને એક સૂરિ પરંપરા પ્રશસ્તિ છપાઈ છે. બધાયમાં મોટી કૃતિ ઉપાધ્યાય શ્રાક્ષમા ક૯યાણજી કૃત પટ્ટાવલી છે. આનું નિર્માણ સં. ૧૮૩૦માં થયું તેને જોતાં જણાય છે કે પ્રાચીન ગુર્નાવલી-જે અત્યારે તેમના ભંડારમાં છે. તેમની દૃષ્ટિમાં આવી નહીં હોય, જે આવી હતી તે ઘણએ દંતકથાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
અને બ્રાંત ધારણાઓનું નિરસન થઈ જાત અને તેઓ પિતાની કૃતિ પઢાવલીમાં પણ એને ઉપયોગ કરત. પટ્ટાવલીને આધારભૂત માનીને મુનિરાજ શ્રી બુદ્ધિ મુનિજીએ “જિનકુશલજીવનભાનામની પુસ્તિકા પ્રગટ કરી છે. પ્રાચીન ગુર્નાવલીમાં વર્ણિત ઘટનાઓ સાથે જે અન્તર પડે છે તે આ પ્રમાણે છે.
૧ ગુરુદેવના જન્મ સંવતને જૂનામાં જૂને ઉલેખ જયસાગર ઉપાધ્યાય કૃત “શ્રી જિનકુશલસૂરિ ચૌપાઈમાં છે. એમાં “જસ તેર સેંતીસે જમ્મ”ને સ્થાને “તેરસે તી” થઈ જવાથી જન્મ સંવતને ભ્રામક પ્રચાર થઈ ગયે ખરી રીતે ૧૩૩૦ સંવત કોઈ પણ પ્રાચીન ગ્રંથ કે રાસમાં નથી, એટલે ૧૩૩૭ જ વાસ્તવિક રીતે જન્મ સંવત છે . પ્રાચીન ગુર્નાવલીમાં આચાર્યપદના સમયે ૪૦ વર્ષની અવસ્થાનું સૂચન છે. સૂરિપદ ૧૩૭૭માં મળ્યું, એટલે જન્મ સંવત ૧૩૩૭ બરોબર છે.
૨ ક્ષમા કલ્યાણજીની પટ્ટાવલીમાં ભીમપલ્લીમાં શેઠ ભુવનપાલ દ્વારા નિર્માપિત ૭૨ દેવકુલિકાવાળા જિનમંદિરની પ્રતિષ્ઠાને ઉલેખ છે. કિંતુ ગુર્નાવલીમાં સં. ૧૩૧૧ વૈ. શુ. ૬ને રોજ શેઠ ભુવનપાલના દ્રવ્યવ્યયથી મહામહેન્સપૂર્વક શ્રીજિનેશ્વરસૂરિજદ્વારા શ્રી મહાવીર પ્રભુની પ્રતિષ્ઠાને ઉલેખ છે !
૩ પટ્ટાવલીમાં જેસલમેરમાં જસધવલ દ્વારા નિર્માપિત શ્રીચિતામણિ પાર્શ્વનાથ મંદિરની પ્રતિષ્ઠા કરવાને ઉલેખ છે. આ ગ્રન્થમાં પૃ. ૪૫ સંવત ૧૩૮૩માં જેસલમેર પધારવા પર સ્વહસ્ત પ્રતિષ્ઠિત પાર્શ્વ પ્રભુના દર્શન કરવાને ઉલેખ છે તે કદાચ જુદી રહી હોય તે સંભવ છે, કેમકે ગુર્નાવલીમાં જસધવલવાળી પ્રતિષ્ઠા સં. ૧૩૨૧ જયેષ્ઠ સુદિ ૧૨ સે શ્રીજિનેશ્વરસૂરિ દ્વારા થવાનો સ્પષ્ટ લેખ છે.
૪ પટ્ટાવલીમાં જાલોરવાળા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવાનું લખ્યું છે. અને ગુર્નાવલીમાં સં. ૧૩૮૩ જોરમાં પ્રતિષ્ઠિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
મહાવીર ભગવાનને વંદના કરવાનું સૂચન છે, તથા ફાગણ વદ અને પ્રતિષ્ઠાદિને વિરાટ મહોત્સવ થયાનું વર્ણન છે.
૫ ક્ષમા ક૯યાણજીની પટ્ટાવેલીમાં આગરાસંધના આગ્રહથી સંપ સાથે શ્રી સંઘસહિત શંત્રુજય યાત્રા માટે જઈ ભાદ્રવા વદિ ૭ને દિવસે પાટણ આવ્યાનું જણાવ્યું છે. અત્રે આગરાના સ્થાને દિલ્હી જઈએ અને તિથિમાં પણ ચાર (૫) દિવસનું અત્તર છેજુઓ પ્રકરણ ૩જુ પૃ. ૩૨.
૬ પદાવલીમાં લખ્યું છે કે એમને ૧૨૦૦ સાધુ ૧૦૫ સાદિવઓ હતી, આ કથન સત્ય જણાય છે. કારણ કે એમનાં હસ્તે દીક્ષિતની સંખ્યા પણ બહોળા પ્રમાણમાં હતી, અને બીજું કારણ એ પણ છે કે એ સમયમાં સ્વશિષ્યોથી અતિરિત બીજાના શિષ્યને પણ વડી દીક્ષા ગચ્છનાયકજ આપતા '
૭ પટ્ટાવલીમાં ફાગણ વદ અમાસના દિવસે દેરાવામાં સ્વર્ગવાસ અને સેમવતી પુર્ણિમાએ ગુરૂદેવે પ્રથમ દર્શન આપ્યાને ઉલ્લેખ આપે છે, ત્યારે ગુર્નાવલીમાં ફા. વ. ૫ બિલકુલ સ્પષ્ટ છે વિશેષ માટે પ્રકરણ ૫ મું જોવા વિનંતી છે.
૮ શ્રીજિનકુશલસૂરિ જીવન પ્રભામાં ડાગા ગોત્રની ઉત્પત્તિ અને દાદાજી દ્વારા પ૦૦૦૦ નૂતન જેન નિર્માણૂનું વર્ણન છે
૯ ઉપર સૂચિત ગ્રન્થમાં બૃહટિપ્પનિકામાં વનઇત્તિનરણજિન્નતા ( હોવ કરૂ૭૬) ને ચૈત્યવંદન કુલક વૃત્તિથી ભિન્ન લખી છે પણ અમારે મને એક જ કૃતિ છે !
ગુરૂદેવના જીવન ચરિત્ર સમ્બન્ધી વધારેમાં વધારે પ્રાચીન પટ્ટાવલિયે મળેથી ઘણું નવી વાત જાણવામાં આવી શકે તેમ છેજયસાગર ઉપાધ્યાયે સિન્ધ પ્રાંતના મલિકનાહપુરમાં ૭૦ ગાથાને શ્રીજિન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
કુશલસૂરિ રાસ રમે હતું જે આ ગ્રન્થના પરિશિષ્ટ “ગ” માં આપવામાં આવ્યું છે. દરેક ભવ્યને સ્વાધ્યાયની સરળતા માટે તેમાંથી ૧૫ ગાથાઓને સંક્ષિપ્ત રામ બની ગયું જણાય છે.
પ્રચલિત રાસમાં તે મેટા રાસની ૧, ૮, ૯, , ૬૦, ૬૧,૬૨, ૬૩, ૪, ૫, ૬, ૬૭, ૬૮, ૬, ૭૦, ગાથાઓ છે. સંવત ૧૫૦૫ -શ્રા, શુ. ૮ ગુરૂવારને રોજ રા. નીલકંઠની લખેલી પ્રતિમાં “આઠમી ગાયા નથીએટલે ૧૪ ગાથા જ રહી ગઈ.
જે આ ચરિત્રગ્રન્થનું લખાણ અમારા મૂળ સ્થાન બીકાનેરમાં થયું હત તે વિસ્તારપૂર્વક લખાત અને ઇતિહાસ વિષયક સામગ્રીને સમુચિત ઉપયોગ થાત, પણ સિલહટમાં લખાવાથી અમે પૂરી રીતે ઐતિહાસિક -સાધનને ઉપયોગ કરી નથી શક્યા, બીજી આવૃત્તિમાં તેમ કરીશું.
E
;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
આભાર શ્રીજિનચંદ્રસુરિજી ચતુ સપ્તતિકા (ચરિત્ર નાયક શ્રીજિનકુશલસૂરિ ત) જે પરિશષ્ટ ખમાં આપી છે. તેની મૂળ નકલ લીંબડી જ્ઞાન ભંડારમાં છે. અમને પૂજ્ય મુનિ શ્રીબુદ્ધિસાગરજી તરફથી પ્રતિ મળી હતી અત: તેમને આભાર માનીએ છીએ. શ્રીજિનકુશલસૂરિ ચતુષદિકાની પ્રતિલિપિ ડેક્કન કેલેજના પુસ્તકાધ્યક્ષ તરફથી મળી, જેને અમે ધન્યવાદપુર્વક આ ગ્રન્થમાં પ્રકાશિત કરી રહ્યા છીએ. ચરિત્ર લેખન કાળે “ચૈત્યવંદન કુલક વૃત્તિ ની પ્રતિ અમારી પાસે નહેતી અતઃ ઉ. સૂર્યમલજી યતિએ ઉપયોગ માટે આપી હતી. તેમને પણ ધન્યવાદ : આપીએ છીએ.
આ પુસ્તકની સારગર્ભિત પ્રસ્તાવના સુપ્રસિધ્ધ ઇતિહાસ પુરા તત્વવેતા શ્રધેય શ્રીજિન વિજયજીએ લખી આપવાની કૃપા કરી છે. તદર્થ અમો તેમના પ્રતિ કૃતજ્ઞતા જ્ઞાપિત કરીએ છીએ
દાદા સાહેબને થયે આજે ૬૧૬ વર્ષ થઈ ગયાં અતઃ એમનું યથાર્થચિન્હ મળવું મુશ્કેલ છે, પરંતુ એમના સ્વર્ગવાસ બાદ ૯૭ વર્ષ પછી પ્રતિષ્ઠિત માલપુરાના ઋષભદેવ ભગવાનના મંદિર સ્થિત શ્રીજિન કુશલસૂરિજી મૂર્તિને ફેટો લેવાનું કાર્ય શ્રીનથમલજી સાહેબ ફેટગ્રાફરે કરી આપવાની કૃપા કરી છે અતઃ એમને ધન્યવાદ આપવાની સાથે અમે અમારૂં કિંચિત્ વકતવ્ય સમાપ્ત કરીએ છીએ.
નિવેદક અગરચન્દ્ર નાહટા
ભંવરલાલ નાહટા મૂર્તિ પર આ પ્રમાણે લેખ ઉકીર્ણત છે– १सं. १४८६ वर्षे ज्येष्ठ शुदि ५ शुक्र सा. रामदेवभार्या मूलादे पुत्र । २ सा. साहणकेन भेयोऽर्थ श्रीजिनकुशलसूरि मूर्तिः का० ३श्रीखरतरगच्छे श्रीजिन वर्द्धनसूरि पट्टे प्र० श्रीजिन चन्द्रसूरिभिः ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
- ૧૧
પ્રસ્તાવના
વેતાંબર જૈન સમ્પ્રદાયના જેટલા ગોના ઈતિહાસ પ્રાપ્ત થાય છે તે બધામાં ખરતરગચ્છને ઇતિહાસ વિશેષ વિસ્તૃત અને વિવિધ સાધન સમ્પન્ન છે ખરતરગચ્છીય પટ્ટાવલિયેની સંખ્યા પણ સારા પ્રમાણમાં મળે છે અને રચનામાં પણ યથેષ્ટ પુરાતન પટ્ટાવલિ શિવાય ભિન્ન ભિન્ન પ્રકારની સંસ્કૃત, પ્રાકૃત અને દેશી ભાષામાં નાની મોટી ગુર્નાવલિ, રસુતિઓ અને રાસ ભાસ આદિ કૃતિઓ પણ અનેક ઉપલબ્ધ થાય છેગ્રન્થ પ્રશસ્તિઓ, પુસ્તક પ્રશસ્તિઓ, મંદિર પ્રશસ્તિઓ અને મુર્તિઓ તથા પાદુકાઓ પર ઉત્કીર્ણ નાના મોટા લેખે પણ સેંકડોની સંખ્યામાં વિદ્યમાન છે. આ બધા સાધનેને વ્યસ્થિત સંગ્રહ સંકલન કરવામાં આવે અને સુંદર રીતે સંપાદન કરી પ્રકાશિત કરવામાં આવે તે ખરતરગચ્છના વિસ્તૃત ગૌરવને પ્રભાવિત્પાદક અને વાસ્તવિક ઈતિહાસ વિદાનો સન્મુખ ઉપસ્થિત કરી શકાય તેમ છે !
અમને આ જોઈ આનન્દ થાય છે કે આ ગચ્છના એક શ્રદ્ધાશાલી બધુ-યુગલભાઈશ્રી અગરચંદ નાહટા અને ભંવરલાલજી નાહટા આ દિશામાં ખુબ જ પ્રશંસનીય પ્રયત્ન કરી રહ્યા છે. અને પૂર્વાચાર્યો તથા પૂર્વજની કીર્તિને પ્રકાશમાં લાવવાનું પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે
ઈતિઃ પૂ શ્રીજિનચંદ્રસૂરિ ચરિત્ર અને ઐતિહાસિક જેન કાવ્ય સંગ્રહ નામક બે ગ્રન્થ સુંદર રીતે સમ્પાદિત કરી તેઓ પ્રકાશિત કરી ચુક્યાં છે. હવે દાદા શ્રીજિનશળસૂરિનું ચરિત્ર પ્રકટ કરી રહ્યા છે ! એ સિવાય પણ આ બધું યુગલ વિભિન્ન પત્ર-પત્રિકાઓમાં સમય સમય પર નાના મેટા નિબંધ પ્રકટ કરી ઈતિહાસના વિદ્વાને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૨
-નવીનતમ સામગ્રી પિરસી અભિનન્દનીય ઉદ્યમ કરતા રહે છે. રાજ-સ્થાનના ગામડાઓમાં પરિભ્રમણ કરી જુના હસ્ત લિખિત ગ્ર–પત્રો
આદિ સામગ્રીને વિશાળ સંગ્રહ પિતાના નિવાસસ્થાને કર્યો છે અને કર્યો જાય છે. પિતાના વ્યવસાયી જીવન નિમિત્તે બંગાળ અને આસામ જેવા દૂરવર્તી પ્રદેશમાં વ્યાપારિક કાર્યોમાં વ્યસ્ત રહેવા છતાં પણ આ બધુ યુગલ નિરંતર સાહિત્યક સેવામાં પોતાને યોગ આપી રહ્યા છે અને યથા શકય તન મન એ ધનને સદુપયોગ કરતા રહે છે. એ અન્ય જે બધુઓ માટે અવશ્ય અનુકરણીય અને અનમેદનીય છે.
શ્રીજિનકુશલસૂરિજીનું આ ચરિત્ર પ્રાયઃ ઐતિહાસિક તથ્યોથી પરિપૂર્ણ છે વિશુદ્ધ ઈતિહાસમાં ચમત્કારિક અને અમાનુષિક ઘટનાએની કાંઈ પ્રતિષ્ઠા નથી પરંતુ અમારા દેશના ઇતિહાસના ઉપાદાન પ્રાય: ચમત્કાર મય વર્ણનથી જ ઓતપ્રોત છેઅમારા બૌદ્ધિક અને માનસિક સંસ્કાર પરાપૂર્વથી આવા ચમત્કારમય વાતાવરણથી એટલાં વ્યાપ્ત છે કે જે અમારા કોઈ પૂર્વજ કે મહાપુરૂષના જીવનવૃત્તાંતમાં કઈ ચમત્કારમય ઘટનાને નિર્દેશ જે અમે ન જોઈ શકિયે તે અમને એ વ્યક્તિની વિશેષતામાં કઈ વિશેષ પ્રકારની શ્રદ્ધાજ ઉત્પન્ન થતી નથી. માટે જ અમારા પૂર્વજોના ઇતિહાસ આલેખનમાં પદ પદ પર ચમત્કાર અને અલંકારના દર્શન થાય છે અને બુદ્ધિ તથા વિચાર -શકિતધારા અગ્રાહ્ય ત પર પણ શ્રદ્ધા અને સંસ્કારના કારણે તેમાં ભક્તિ રાખવાની ભાવના જાગૃત થાય છે.
શ્રી જિનકુશલસૂરિજીના આ ચરિત્રમાં એવી કઈ ખાસ ચમત્કારિક ઘટનાને નિર્દેશ દ્રષ્ટિગોચર થતો નથી અને પ્રાયઃ જેટલું વર્ણન છે તે બધુંયે અતિહાસિક વાસ્તવિકતાનું વિધાયક છે ચરિત્ર લેખકોએ
સ્વર્ગવાસ પછી” વાળા પ્રકરણમાં આચાર્ય મહારાજના પ્રભાવનું મહત્વ બતાવવા માટે થોડાંક ચમત્કારિક વૃત્તાન્તને ઉલ્લેખ કર્યો છે પણ એને સમ્બન્ધ ચરિત્રનાયના પિતાના માનવી જીવન સાથે કશેય નથી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૩
બધીએ મૃત્યુ પછીની વાતેા છે જે તેમના ભકતે એ પ્રસ્તુત કરી છે. શ્રીજિનકુશલસૂરિજીના જીવન સાથે સમ્બન્ધ રાખવાવાળી બધીએ વ્યકિત અને પ્રવૃત્તિઓ પ્રાયઃ સમકાલીન ઉલ્લેખા અને પ્રમાણા વડેસિદ્ થાય છે તેમ સમર્થન પણ મળે છે ! એટલે આ ચરિત્ર એક પ્રકારે શુધ્ધ તિહાસ સિદ્ધ જીવન વર્ણન છે। એમાં લેશ પણ શંકા નથીઃ કે શ્રાજિનકુશલસૂરિજી ઉત્કૃષ્ટ ચારિત્રવાન અને પ્રભાવશાળી પુરૂષહતા. એવું ન હેાત તેા ખરતરગચ્છાનુયાયી વર્ગ માં આજે સે કડા વર્ષોથી તેમના તરમ્ જે ઉત્કટ ભકિત અને શ્રધ્ધા પરંપરા ચાલી આવે છે તે ન હેાત.
આ ચરિત્રના પરિશિષ્ટ (ધ માં જે કૃતિ આપવામાં આવી છે તેના વર્ણનથી જ્ઞાત થાય છે કે મારવાડ, મેવાડ, માલવા, ગુજરાત કાઠયાવાડ, સિંધ, કચ્છ, પંજાબ અને દિલ્લી આદિ પ્રદેશના કેટલાએ સ્થાનેામાં, જેની સંખ્યા એકસા આઠ થાય છે-એમના સ્તૂપ બનેલાં છે અને ત્યાં ભકતા એમના ચરણુ સ્થાપનાની શ્રદ્દાપૂર્વક પૂજા-અર્ચા કરે છે એ ભકતજનાની મજબૂત આશા છે કે એમની ઉપાસના કરવાથી મનવાંછિતની સિદ્ધિ થાય છે એવી શ્રધ્ધા અને તદનુસાર સિદ્ધિની પ્રાપ્તિ એમના ઉંકટ ચારિત્રની જ્ઞાપિકા છે! ચારિત્ર બળ સાથે એમનામાં જ્ઞાન બળ પણ એવુ જ ઉચ્ચ ક્રાન્તુિ હતુ, આ વાત એમના ગ્રન્થ રત્નાના સૂક્ષ્માવાકનથી સિદ્ધ થાય છે । નાની મોટી કૃતિઓ જે ઉપલબ્ધ થાય છે તે પરથી જાણી શકાય છે કે સ ંસ્કૃત, પ્રાકૃત અને પ્રચલિત દેશી ભાષાઓ પર તેમનું ભારે પ્રભુત્વ હતું। કવિત્વ શક્તિપણ સુરિજીમાં ધણી ઉત્તમ પ્રશ્નારની હતી। પ્રસ્તુત ચરિત્ર લેખકાએ આમાં ન્યાય, વ્યાકરણુ, સાહિત્ય અલંકાર નાટક, જ્યાતિષ, મંત્રતત્રાદિ અનેક વિધાઓમાં સિદ્ધ હસ્ત હવાને જે ઉલ્લેખ કર્યો છે. એમાં કંઇક લ્યુક્તિને અંશ ભલે હાય પણ એમાં અસંભવ જેવું કંઇ નથી.
એમની ન્હાની મેટી અનેક ગ્રન્થ રચનામાં ચૈત્યવદન કુલકવૃત્તિ મુખ્ય છે, એ ટીકાના સ્વાધ્યાય કરવાને અમને પ્રસંગ મન્યેા છે, એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૪
અવલોકનથી જણાયું કે એમનામાં કવિત્વ અને વકતૃત્વ. આ બે પ્રકારની અજોડ શતિઓ વિધમાન હેવી જોઈએ. આ વૃત્તિમાં પ્રસંગવશાત કેટલીક કથાઓ લખવામાં આવી છે તેમાં તેમનું પાંડિત્ય અને પ્રાકૃતા - સૂચક ચમત્કારિક પંકિતઓ સ્થાન સ્થાન પર મળે છે. શુગાલ (શિયાળ)
અને સર્ષપુછ દ્રષ્ટાન્ત જેવા બાળપ્રિય લૌકિક આભાણકોને પણ કેવી. મનેરમ અને સુંદર રીતે પવો તથા આલંકારિક વાક્યો દ્વારા ગુચ્યાં છે, જેને જોતાં સહદયનું હૃદય ચકિત થઈ જાય છે. ઈચ્છા તે થાય છે કે અહીં જરા વિસ્તાર સાથે ઉપર્યુક્ત વૃત્તિમાંથી પાંડિત્ય નિદર્શક યોગ્ય અવતરણ ઉદ્ધત કરું, પરંતુ આ નાની સરખી પુસ્તિકાની મેટી ભુમિકા લખી એના કદને વધારવું એટલે નાના માથા પર મોટી પાઘડી રાખવા જેવું અસંગત લાગશે એ ભયથી એ લેભ જતે કરે પડે છે.
ગ્રન્થમાં આચાર્ય મહારાજે સિદ્ધસેન દિવાકર અને પરમહંત મહાકવિ ધનપાલની કથાઓ લખી છે જેમાં એમની કંઈક એતિહાસિક પ્રિયતા પણ દૃષ્ટિગોચર થાય છે. જે સમાજમાં પારસમરિક એકતા અને સમાનતાને વ્યવહાર જોઈએ આ વાતનું પણ એમણે સ્પષ્ટ વિધાન કર્યું છે જે વર્તમાન જૈન સમાજને “સર્વાધિક રીત્યા મનન–અનુકરણ યોગ્ય છે. આ વિષય ઉપર “સાધર્મિક વાત્સલ્ય” વાળા પ્રકરણમાં તેમણે કહ્યું છે કે જૈન ધર્મનું અનુવર્તન કરવાવાળા સર્વ મનુષ્યએ પરસ્પર સંપૂર્ણ બધુભાવે અને સમાન વ્યવહારથી વર્તવું જોઈએ. પછી ભલેને કઈ દેશ અથવા કઈ જાતિમાં કેમ ન ઉત્પન્ન થયે હેય, જે કઈ માણસ નવકાર મંત્રનું સ્મરણ કરે છે, તે જન છે અન્ય જેનને બધુ છે માટે એના સાથે કોઈ પણું પ્રકારનો - ભેદ ભાવ ન રાખવો જોઈએ, વૈર વિરોધ પણ ન કરવો જોઈએ. ધાર્મિક એકતાની દૃષ્ટિએ આ વિચાર કેટલા ઉદાર અને અનુકરણીય છે સાધર્મિક વાત્સલ્યના વિષયમાં શ્રીજિનકુશલરિજીનું વિધાન આ છે
"तथा स्वपुत्र-मित्र कलत्रादि बन्धुभ्योऽपि साधर्मिकेषु
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૫
स्नेहबन्धः प्रचुरतरो विधेयः, यत उक्तंसाहम्मियाओ अहिमं, बंधुसुयाईसु जाण अणुराओ तेसिन हु सम्मतं विनेयं समयनीईए ॥ १ ॥ तथा ये भिन्नभिन्नजातयो भिन्नदेशसम्भूतयो भवन्ति ते
',
तथा चोक्तं
जिनधर्मप्रपन्नाः परस्परं बान्धवा एव, अन्नन्न देसजाया, अन्नन्न देसवढियसरीरा जिणसासणं पवन्ना, सव्वे ते बंधवा भणिया ||१|| तम्हा सवप्पयत्तेणं, जो नमुक्कारधारओ ।
સાવળો સૌ વિટ્ટો, ના પરમવંધવો
'
જીએ ચૈત્યવંદન કુલક વૃત્તિ પૃ. ૩૨૩-૪
કુશલસૂરિજીની ચરણ પૂજા કરવાવાળા ભકતજને જો તેમના ઉપર્યુકત કથનનુ બુદ્ધિપૂર્વક અનુપાલન કરે તે ગુરૂ પૂજાનું વિશેષ ફળ પ્રાપ્ત કરી શકે છે તેમ સમગ્ર જૈન સમાજનું યા એછામાં ઓછુંપેાતાના ગચ્છનું તે અવશ્ય ગૌરવ વધારીજ શકે છે !
અન્તમાં સાહિત્યપ્રિય ભાઈ શ્રી ભવરલાલ નાહટાએ આ પુસ્તિકાના પ્રારંભમાં એ ચાર પંકિત અવશ્ય લખવાને માટે સાગ્રહ અનુષ કરી, આપણા પૂર્વાચાર્યોની સ્તુતિ પુજા કરવામાં મને પણ સહયોગ આપવાને જે અવસર આપ્યા તદ હું તેમનેા કૃતન છું અને આશા રાખું છું કે આ નાહટા બન્ધુએની માક અન્ય જૈન બધુ પણ જૈન સાહિત્ય અને તિહાસને પ્રકાશમાં લાવવા માટે યથાશકિત-પ્રયત્ન કરે કરાવે પ્રતિશમ ।
}
વૈશાખી પુર્ણિમા ૧૯૯૬ અનેકાન્ત વિહાર, અમદાવાદ.
જિનવિજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
मीपालचरित्र-द्वादशपर्वकथा-सुसढचरित्राद्यनेक संस्कृत
श्लोकबद्धग्रंथपणेताउपाध्याय श्रीलब्धिमुनिजी महाराज रचित
गुरुदेवस्तुति
स्वात्मानं वरसंवरेण तपसा सम्भावयन् यो गुरु. रार्यक्षेत्रगतं महान् प्रतिपुरं सम्पावयन् भूरिशः।
भव्यप्राणिगणान् विबोध्य सुपथे ह्यस्थापयच्चाहते, जीयाच्छोकुशलाख्यसूरिसुगुरुः ख्यातः सतां वत्सला ॥३॥ - येषां देशनया घन: सुविहितैः वृत्त्युत्तमोपासकैरहद्धर्मपरागशुद्धहृदयैः सङ्घाश्च निष्काशिताः ।
नन्तुं स्थावरजङ्गमामलमहातीर्थानि पूतानि च, बीयासुः कुशलार्यसूरिकुशलास्ते भासुराः सत्तमाः ॥२॥
शिष्यत्वेन च दीक्षिता भविजनाः संवेगरङ्गाञ्चिताः, वैरिदैर्मुनिपुङ्गवैश्च बहुशश्चैत्यप्रतिष्ठाः कृताः । । येषां सन्ति महाप्रभाविचरणान्ययापि पुर्यादिषु, देगासुः कुशलं जिनादिकुशलाचार्या सदा ते मम ॥३॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
અ લક્ષ નૂતન શ્રાવક વિધાયક ચરિત્ર
દાદાશ્રી જિનકુશળસૂરિજી મહારાજ પાષાણમૂર્તિ આદિનાથ મંદિર -માલપુરો ( જયપુર સ્ટેટ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
દાદા શ્રી જિનકુશલસરિ
પ્રથમ–પ્રકરણ
જન્મ અને દીક્ષા
ગટપ્રભાવી, પરમતારક, કામિતકલ્પતરુ,
ભક્તજનવત્સલ, પરમપિતામહ આચાર્ય૫ વર્ય શ્રીનિકુશલસૂરિજી મહારાજ જૈન શાસનના એક અત્યંત સુપ્રતિષ્ઠિત અને સુપ્રસિદ્ધ મહાપુરુષ હતા. એમને જૈન સમાજના આબાલવૃદ્ધ બધાએ દાદાસાહેબના નામે ઓળખે છે. ભારત વર્ષના એકેએક ખુણામાં એમના મૃતિ મંદિરે, કયાંક પ્રતિમા અને બાકી સર્વત્ર પાદુકાઓ પ્રતિષ્ઠિત છે. જે એમની મહાન વ્યાપક પ્રતિષ્ઠા-માન્યતાનાં દ્યોતક છે. મહાપુરુષોને શેભા પમાડે એવા એમના ગુણેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
વર્ણન કરતાં એવાં સેકડા સ્તવન-સ્તુતિ-સ્તેત્રે વિવિધ ભાષા એમાં નિર્માણ કરી અનેક પ્રતિભાસ ંપન્ન સુકવિએ પેાતાની હાર્દિક ભક્તિકુસુમાંજલિ સમર્પિત કરી કૃતકૃત્ય થયા છે, એવા શાસનપ્રભાવક પ્રાતઃસ્મરણીય ગુરુદેવના પરમપવિત્ર જીવનચરિત્રને જનસાધારણુ સમક્ષ પેાતાની નૈતિક ઉન્નતિ માટે મૂકવાને આ અમારો લઘુ પ્રયાસ છે. અમે આશા કરીએ છીએ કે આ પ્રયાસથી સર્વ સાધારણ લાભાન્વિત થશે.
જન્મ
રાજસ્થાનની વીરભૂમીએ અનેક નરવીર, નરરત્ને અને આધ્યાત્મિક સંસ્કૃતિના પ્રવાહને વેગ આપનાર ધર્મોચાર્ડને ઉત્પન્ન કરી સ્વકીતિ કૌમુદી ચારે દિશાઓમાં વિસ્તારી છે. અહીના ધર્માચાર્યાએ મરુસ્થળ જેવા પ્રદેશમાં પણ માનવસંસ્કૃતિના ઉચ્ચતમ સિદ્ધાન્તા વિકસાવ્યા હતા. અને સ્વભાવિકનિ ળ ચારિત્રના બળે મેટમેાટા રાજામહારાજાએ પર પણ પેાતાને પ્રભાવ પાડી જીવ હિંસાના નિષેધ કરાવ્યે હતા. તે ઉપરાંત ઘણા રાજા એને જૈન ધર્મની દીક્ષા પણ આપી હતી. યથા રાજા તથા પ્રજા”ની ઉકિત પ્રમાણે તે સમયમાં જૈન ધર્મોને પ્રભાવ રાજસ્થાન પ્રજામાં સ– સાધારણ સમાજમાં પણ જબરદસ્ત હતા આજે પણ ત્યાં આપણને એ અનુભવ થાય છે.
મરુસ્થલ દેશના સમિયાણા(ગઢસિવાણા) ગામમાં છાજે
૧
૧ આ ગાત્રનાં શાહ ઉર્દૂરણ શેઠ શ્રીજિનપતિસૂરિજીના સમયમાં ખરતરગચ્છાનુયાયી થઇ ગયા હતા, આ સંબંધમાં અમારા સંગ્રહમાં એક પ્રાચીન પત્રમાં મનાર જક પણ ઐતિહાસિક વર્ણન વર્ણિત છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
ગોત્રીય મંત્રી શ્રીદેવરાજના પુત્ર મંત્રીરાજ શ્રી જેસલ-જેડ્ડાગર નિવાસ કરતા હતા, એમની ધર્મપત્ની સુશીલા પતિભકિતપરાયણું જયંતશ્રીની રત્નકુક્ષીથી વિ. સંવત્ ૧૩૩૭માં આપણા ચરિત્રનાયકનો જન્મ થયો ને કરમણુકુમારના નામથી સઓધિત થયા. શુકલ પક્ષની દ્વિતીયાના ચંદ્રમાની પેઠે અહર્નિશ વૃદ્ધિ પામતા સ્વજનેના ચિત્તને આલ્હાહિત કરવા લાગ્યા. - જ્યારે આપ દશ વર્ષના થયા ત્યારે ખરતરગચ્છનાયક પરમપ્રભાવક સુવિહિતશિરોમણિ આચાર્ય વર્ય શ્રીજિનપ્રબોધસૂરિજીના પટ્ટધર કલિકાલકેવલી શ્રીમાન જિનચંદ્રસૂરિજીનું જેની પ્રતિલિપિ પરિશિષ્ટમાં આપવામાં આવી છે, શ્રીજિ કલસૂરિજી અને એમના ગુરુ શ્રીજિનચંદ્રસૂરિજી. તથા શ્રીજિનપદ્મસૂરિજી, શ્રીજિનભદ્રસૂરિજી આદિ મહાન પ્રભાવક આચાર્યો આજ વંશન છે. ખરતરગચ્છની વેગડ શાખામાં તે અધિકાંશ આચાર્યો આજ વંશના હતા. વર્તમાનમાં પણ છાજેડ ગાત્ર ખરતરગચ્છાનુયાયી છે, આ ગેત્રની એક ઐતિહાસિક પ્રશસ્તિ અમદાવાદથી પ્રકાશિત “જેને પ્રશસિત સંગ્રહમાં પ્રગટ થઈ છે. બાબૂ પૂર્ણચંદજી નાહર સંગ્રહિત “જૈન લેખ સંગ્રહ લેખાંક ૨૫૦પ માં આ ગેત્રની મહત્ત્વપૂર્ણ સામગ્રી મળે છે.
૧ ગૃહસ્થાવાસમાં આપ શ્રીજિનકુશલસૂરિજીના પિતૃવ્ય (કાકા) હતા. જેમકે ચરિત્રનાયક કૃતજિનચંદ્ર ચતુસપ્તતિકા”ગ્રન્થપરથી ફલિત થાય છે આ ગ્રન્થને એતિહાસિક સાર અમારા “ઐતિહાસિક જેન કાવ્ય સંગ્રહના સાર વિભાગ પૃ.૧૧)માં આપેલ છે અને મૂલ આ ગ્રન્થના અંતિમ ભાગમાં પ્રકાશિત છે. “યુગપ્રધાનાચાર્યગુર્નાવલી”માં એમનું જીવન વિગતવાર વર્ણવ્યું છે. જે ઈતિહાસની દૃષ્ટિએ મહામૂલ્યવાન છે. જૈસલમેર નરેશ કર્ણદેવ નેત્રસિંહ, સમિયાણા(ગઢસિવાણા)ના સમરસિંહ શીતલદેવ આદિ આપના પરમભક્ત હતા. આપે સમ્રાટ, કુતુબુદ્દીનને પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
શુભાગમન સમિયાણા (ગઢસિવાણ)માં થયું. ગુરુદેવના અમૃતમયી ધર્મોપદેશને પ્રભાવ બાળકના સુકુમાર મસ્તિષ્ક પર એવો પડયે કે જેથી એઓ સાંસારિક-ભૌતિક કાર્યો પ્રતિ ઘણા કરવા લાગ્યા. એમણે તત્ક્ષણ પોતાનું સમગ્ર જીવન સંધમારાધનમાં વ્યતીત કરવાનું નિશ્ચિત કર્યું. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે એમના મસ્તિષ્ક અને હૃદયમાં એવી ઠેસ લાગી કે પૂર્વજન્મના સુંદર સંસ્કારોનો પ્રવાહ અંતર્મુખી પ્રવાહિત થવા લાગે, જેથી આધ્યાત્મિક સંસ્કૃતિના મૂળભૂત તાપર એમનું ધ્યાન ચૂંટયું. નિવાસસ્થાને આવી માતેશ્વરી જયંતશ્રીને વિનયયુકત વચને વડે વિજ્ઞપ્તિ કરી કે “માતેશ્વરી ! ગુરુદેવના સદુપદેશથી પ્રતિબોધ પ્રાપ્ત કરી સંયમમાર્ગ ગ્રહણ કરવાની મારી પિતાની આંતરિક પ્રબલ મને ભિલાષા છે માટે છે માતાજી ! કૃપા કરીને મને આજ્ઞા આપો જેથી હું મારું તથા જગતમાં નિવાસ કરતા એવા અને કે જેનું પણ યત્કિંચિત્ કલ્યાણ કરી શકું. ” લાડકવાયા પુત્રનાં આવાં વચન શ્રવણ કરવા માતા જરાયે તૈયાર નહતી. એટલે તેણીને હૃદય પર માર્મિક આઘાત થયે, કહેવા લાગી કે વત્સ! તારાં વચન ઘણુંજ પ્રિય અને સુંદર છે પણ મારા માટે એક માત્ર તુજ આધાર છે, તારા વિના મારું જીવન અસાર છે, વળી તું તે હમણાં બાળક છે. ચારિત્ર પાલન કરવું એ તારા જેવા સુકુમાર બાળકના માટે અતિકઠણ છે. સંયમ માર્ગમાં પગપગ પર અનેક કષ્ટો વહેરવાં પડશે. પરીક્ષા
સગુણવડે આશ્ચર્યાન્વિત કર્યો હતે. ખરતરગચ્છની પટ્ટાવલિઓ તથા પ્રાચીન ગીતમાં આ કલિકાલ કેવલી વિશેષણ થી વિભૂષિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
સહેવાં પડશે, માટે અત્યારે એ વિચારને છડી સુખ પૂર્વક ઘરમાં રહે. તારાથી તે મને ઘણું ઘણું આશાઓ છે. કેઈ સુલક્ષણસમ્પન્ના-કન્યાને પુત્ર વધૂના રૂપમાં જોવાની મારી ઉત્કંઠા છે. ઉપરનાં શબ્દોમાં માતૃહૃદયની વાસ્તવિકતા પ્રકટ થાય છે. ખરેખર સર્વસાધારણતયા પ્રત્યેક નાગરિક સ્ત્રીની પિતાના જીવનમાં મોટામાં મોટી બે જ અભિલાષાઓ હોય છે. “એક તે કન્યા ઘરમાં આવે અને બીજી જમાઈ તેરણ વિધે”
પાઠકો ! જરા વિચાર તે કરો કે આ નાની વયના બાળકની આત્મકલ્યાણકર માર્ગમાં જોડાવાની કેટલી તીવ્ર મન કામના છે? સારી રીતે જે આપણે વિચાર કરશું તે જણાશે કે બાળક અને માતા બન્નેને ઉદેશ તે સુખપ્રાપ્તિ જ હતે પણ બાળકનું ધ્યેય માતાની અપેક્ષાએ વિશેષ વ્યાપક હતું, એટલે કે સ્થાયી સુખની પ્રાપ્તિ માટે હતું.
માતાના મેહયુક્ત વચનો સાંભળી કરમણકુમારે પોતાને સુદઢ નિશ્ચય આ શબ્દમાં વ્યક્ત કર્યો-“માતાજી!આ સંસારમાં કેણુ કોનું છે? બધાયે સ્વાર્થનાં સંગી છે. ઘણીવાર આ કૌટુમ્બિક સંબંધ પ્રાપ્ત કરી આત્માની ઉન્નતિને બદલે સંસારનીજ વૃદ્ધિ કરી છે. માટે હવે એવા સંબંધમાં મારી લેશમાત્ર પણ આસ્થા નથી. હું તે ભવભવમાં એકાન્ત હિતકારી ભાગવતી પ્રવજ્યાનેજ સ્વીકાર કરી આત્મકલ્યાણ કરીશ. જે સમય અત્યારે વ્યતીત થઇ રહ્યો છે તે પાછે આવનાર નથી. આયુષ્ય તે ક્ષણક્ષણમાં ઘટી રહ્યું છે. કેણ જાણે કાલે શું થશે ? માટે કૃપા કરીને શીઘ્રતાથી અનુમતી આપે” પુત્રના આત્મકલ્યાણાર્થે આવા નિશ્ચયાત્મક વચનેથી માતાની ઈચ્છા ન હોવા છતાં પણ આજ્ઞા આપવી જ પડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
દીક્ષા
| વિ. સં. ૧૩૪૭ ફાગણ શુદિ ૮ શુભ મુહૂર્તમાં શ્રીજિનચંદ્રસૂરિજીના કરકમલો દ્વારા ધામધૂમ પૂર્વક કરમણકુમારે દિક્ષા અંગીકાર કરી અને કુશલકીર્તિ નામ રાખવામાં આવ્યું. આ પ્રસંગે શ્રીદેવવલ્લભ તથા ચારિત્રતિલક સાધુ અને રત્નશ્રી સાદીની દીક્ષા તથા માલારોપણ આદિ સુકાર્યો થયાં, સાથે સાથે ચોહાણ શ્રી મેશ્વર મહારાજ દ્વારા કરાવેલા વિસ્તૃત પ્રવેશ મહત્સવ સહિત શ્રી શાંતિનાથ સ્વામીની
સ્થાપના પણ સા. બાહુડ. ભાભીમા. ભાં. જસિંહ ભાં. ખેતસિંહ દ્વારા નિર્માપિત ચૈત્યમાં કરવામાં આવી.
વિદ્યાધ્યયન તે સમયમાં આચાર્યવર્ય શ્રીજિનચંદ્રસૂરીશ્વરજીને શિષ્ય સમુદાય બહેળા પ્રમાણમાં હતું. જેમાં ઉચ્ચકોટિના વિદ્વાન અને ગ્રન્થકાર પણ વિશેષ પ્રમાણમાં હતા. સંસ્કૃત પ્રાકૃ તાદિ ભાષાઓના પ્રકાંડ વિદ્વાન મુનિ પુંગની છત્રછાયામાં કુશલકીતિને વિદ્યાધ્યયન પ્રારંભ થશે. અધ્યાપકેમાં પ્રધાનપદે "વિવેકસમુદ્ર ઉપાધ્યાય વયેવૃદ્ધ ગીતાર્થ અને પ્રકાંડ પ્રતિભા
૧ આ ઉપાધ્યાયજીએ શ્રીજિનેશ્વરસૂરિજી મહારાજ પાસે વિ. સં. ૧૩૦૪ મિતિ વૈશાખ સુદિ ૧૪ના રોજ દીક્ષા ગ્રહણ કરી હતી. એજ આચાર્ય મહારાજે વિ. સં. ૧૩૨૩ બીજા શુદિ ૧૦ના રોજ જેસલમેરમાં વાચાનાચાર્ય પદથી અલંકૃત કર્યા, સં. ૧૩૪૨ વૈશાખ શુકલ ૧૦મી એ જાહેરમાં શ્રી મહાવીરચૈત્યમાં શ્રીજિનચંદસૂરિજીએ આપશ્રીને ઉપાધ્યાય પદ સમર્પિત કર્યું. સંવત્ ૧૩૭૯ ચેષ કૃષ્ણ ૧૪ પાટણમાં અનશન કરી જ્યેષ્ઠ શુદિ રના દિવસે સ્વર્ગવાસી થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
સંપન્ન વિદ્વાન હતા. કે જેમની પાસે શ્રીજિનચંદ્રસૂરિજી
શ્રી રાજેન્દ્રચંદ્રસૂરિ દિવાકરાચાર્ય રાજશેખરાચાર્ય વાચક જેનું વર્ણન અત્રે બીજા પ્રકરણમાં આપ્યું છે. આ વાચનાચાર્યની કૃતિઓમાંથી સમ્યક્ત્વ પર નરવર્મચરિત્રની ૧૩૮ પત્રની પ્રાચીન પ્રત-શ્રી વિજય ધર્મસૂરીજી જ્ઞાન મંદિર આગરામાં સુરક્ષિત છે, પુણ્યસારકથા (પ્રકાશિત શ્રી િદત્તસૂરિ પ્રાચીન પુસ્તકોદ્ધાર કુંડ સૂરત) સંવત ૧૩૩૪ જેસલમેરમાં રચિત ઉપલબ્ધ છે. ઉપરની બન્નેય કૃતિઓ વાચનાચાર્યની પ્રતિભાના મહાન સૂચક છે. સંસ્કૃતાદિ દરેક ભાષાઓ પર આપને સમાનાધિકાર પ્રશંસનીય હતો.
૧ શ્રીજિનચંદ્રસૂરિએ સં. ૧૩૪૭ જેઠવદિ સાતમે ભીમપલ્લીમાં આપને દીક્ષા ગ્રહણ કરાવી હતી, ઉપાધ્યાય શ્રીવિવેકસમુદ્રગણિ પાસે આપે વ્યાકરણ, તર્ક, ન્યાય, અલંકાર, જ્યોતિષ અને સ્વપર સિદ્ધાંતનુ તલસ્પર્શી અધ્યયન કર્યું હતું, વિ. સં. ૧૯૭૩માં જ્યારે આચાર્યવર્ય શ્રીજિનચંદ્રસૂરિજી દેવરાજપુર(દેરાઉ૨)માં હતા ત્યારે ત્યાંથી શેઠ વીસલ અને મહણસિંહને પાટણ મેકલી ત્યાંથી બે લાવ્યા ત્યારે ઉપાધ્યાયજીએ પુણ્યકીર્તિને સાથે દઈ આપને આચાર્યશ્રી પાસે પાઠવ્યા, આચાર્ય મહારાજે આપને નિતિ મૃગશિર કૃષ્ણ ના રોજ આચાર્ય પદ સમર્પણ કર્યું હતું.
૨ આચાર્ય શ્રીજિનપ્રબેધસૂરિજીએ જાહેરમાં વિ. સં. ૧૩૩૧ ફાગણ શુદિ ૫ ના રોજ આપને દીક્ષા આપી સ્થિરકીર્તિ નામથી પ્રસિદ્ધ કર્યા, વિ. સં. ૧૩૪૪ માગશર સુદિ ૧૦ ને જાલેરના મહાવીરત્યમાં શ્રીજિનચંદ્રસૂરિજીએ આચાર્યપદ આપી દિવાકરાચાર્ય નામથી પ્રષિત ક્ય.
૩ આપે વિ. સં. ૧૩ ૧૪ ચૈત્ર સુદી ૧૪ ના રોજ શ્રીજિનેપરસૂરિજી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. સં. ૧૩૪૧ વૈ. સુ. ૩ ને દિવસે શ્રીજિનપ્રબોધસૂરિજીએ જાહેરમાં વાચકપદ આપ્યું અને વિ. સં. ૧૩૬૪ વૈશાખ વદિ ૧૩ ને જ જાલોરમાં જ શ્રીજિનચંદ્રસૂરિજીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
રાજદર્શન ગણિ. વાચક સર્વરાજ ગણિ આદિ અનેક વિદ્વજનમાન્ય અપ્રતિમ પ્રતિભાસંપન્ન વિદ્વાનોએ પણ હંમ-વ્યાકરણ બૃહદવૃત્તિ (૩૬૦૦૦), મહાતકલક્ષણ સાહિત્ય અલંકાર જોતિષ અને સ્વપરના દર્શન શાસ્ત્રોનું સુનુશ્ચિત અધ્યયન કર્યું હતું. આપણું ચરિત્રનાયકને પણ અભ્યાસ ઉપર્યુકત ઉપાધ્યાયજી પાસે થયે હતે. એ વાત તેમની સ્વયંનિર્મિત “ચૈત્યવંદનકુલકવૃત્તિની પ્રશસ્તિના નિમ્નલિખિત લેકથી સિદ્ધ થાય છે. "तन्मौक्तिकस्तबकसेव्यपदोऽनुवेल-मस्ताघसंवरधरः कुपथप्रमाथी । विद्यागुरुर्मम विवेकसमुद्रनामो-पाध्याय इद्धतररत्ननिधिर्बभूव ॥११॥
આચાર્ય નામનું મહા મૂલ્યવાન પદ અર્પિત કર્યું. આપને વિહાર પ્રદેશ બહુજ વિસ્તૃત હતે. બિહારના રાજગૃહ આદિ તીર્થોની યાત્રાઓ પણ આપે કરી હતી. એમને શ્રાવક સમુદાય પણ વિદ્વાન હતે. ઠ. ફેએ આજ વાચનાચાર્ય પાસે વિ. સં. ૧૩૪૭માં “યુગપ્રધાન ચઉપઈ” ની રચના કન્નાણામાં કરી વિશેષ માટે જુઓ “વિશાલ ભારત” મે–જુન ૧૯૪૭
૧ આપ પાલનપુરમાં વિ. સં. ૧૩૧૫ અષાઢ સુદ ૧૦ના દિવસે શ્રીજિનેશ્વરસૂરિના હસ્તકમેલ દ્વારા દીક્ષિત થયા. વિ. સં. ૧૩૪૬ વિશાખ કૃણ ૧ જાલેરમાં શ્રીજિનચંદ્રસૂરિએ વાયનાચાર્ય પદ આપ્યું. - ૨ સં. ૧૩૨૨-માઘસુદિ ૧૪ના રોજ વિક્રમપુર–(આજનું બાકાનર નહીં કિંતુ જેસલમેરસ્ટેટ સ્થિત)માં આપની દીક્ષા થઈ, સં. ૧૩૪ર વૈશાખ સુદિ ૧૦ જાહેરમાં શ્રી મહાવીર ભગવાનના મંદિરમાં શ્રીજિનચંદ્રસૂરિજીએ વાચક પદ આપ્યું. આપની કૃતિ ગણધરસાદ્ધશતકલgવૃત્તિ પ્રસિધ્ધ છે જેનું પ્રકાશન શ્રીજિનદત્તસૂરિજ્ઞાનભંડાર સૂરતથી થયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
વાચનાચાર્ય પદ સંવત ૧૩૧પમાં ફલવદ્ધિકા–ફાધી–પાનાથજીની બીજી વાર યાત્રા કરી શ્રીજિનચંદ્રસૂરીશ્વરજી નાગપુર–નાગૌર– પધાર્યા ત્યારે ત્યાં મિતિ માહ સુદિ ૧૨ ના રોજ મંત્રીદલીય ઠ. વિજયસિંહ ઠ સેતુ સા. રૂદા આદિ ગિનીપુર-દિલ્લી સંઘના પ્રમુખ શ્રાવક તથા ડાલામઉના મંત્રીદલીય ઠ. અચલ આદિ સમુદાય કન્યાનયન-કન્નાણ-(દાદરીથી ૪ માઈલ) આસિક-હાંસી, નરભટાદિ વિભિન્ન સ્થાનોના નિવાસી સમસ્ત વાજડ-વાગડ-દેશના સંઘ, મ. મૂધરાજ આદિ કોશવાણાના સમુદાય તથા સમગ્ર સપાદલક્ષ દેશના સમૂહ, જાવાલિપુર– જાલેરના શાહ સુભટ શમ્યાનયન આદિ મારવાડના શ્રીસ એકત્ર થવાથી વિરાટ ઉત્સવ પ્રારંભ થશે, ભિન્ન ભિન્ન સ્થાનો પર સદાવ્રતે ખેલાયાં જિનચૈત્ય-મંદિરમાં નૃત્ય, વાજિંત્રાદિસહ પૂજન થયાં. અને સ્વધાર્મિક વાત્સલ્ય આદિ અનેક ધાર્મિક સુકૃત્ય થયાં. બહુ સંખ્યક શ્રાવક શ્રાવિકાઓએ યથાશકિત વ્રત અંગીકાર કર્યા માલા રોષણાદિ માટે નંદી મહત્સવ કર્યો તે સમયે મુનિ શ્રીસેમચંદ્ર અને સાધ્વી શીલસમૃદ્ધિ દુર્લભસમૃદ્ધિ, ભુવનસમૃદ્ધિ એ ચારને દીક્ષા આપવામાં આવી.
૧ અહીંના વિધિચૈત્યમાં વિ. સં. ૧૨૩૪ માં શ્રીજિનપતિસૂરિજીએ શ્રી પાર્શ્વપ્રભુની સ્થાપના કરી, વિશેષ માટે જાઓ- જે સત્ય પ્રકાશ)
૨ આ જાતિના સંબંધમાં “મહરિયાણજાતિ” નામને અમારે લેખ જેવા ભલામણ જે “એસવાલ નવયુવક” વર્ષ ૭ અંક માં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
પંડિત જગતચંદ્રને વાચનાચાર્ય પદ અને ધર્મમાલા તથા પુયસુંદરી ગણિનીને પ્રવતિની-પદો આપ્યાં.
બાલકાલથી જ પ્રતિભાને વિકોસ અત્યધિક હેવાથી આપણા ચરિત્રનાયક વિદ્યાધ્યયનમાં અત્યન્ત દત્તચિત્ત હતા. અત્યારે એએ પિતાના અને અન્ય દર્શનેના સાહિત્ય વિષયક મૂલગત રહસ્યનું ગંભીર અવગાહન કરી ચૂક્યા હતા.એટલે ન્યાય અને વ્યાકરણ જેવાં અસાધારણ વિષયમાં એમની ગતિમતિ અતિ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી હેવાથી અને ઉચ્ચકેટિન મુનિ
ગ્ય ગુણોને વિકાસ થયે હેવાથી આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીએ તેમની ગ્યતાનું સર્વાગીણ પરીક્ષણ કરી તેઓને વાચનાચાર્ય પદથી અલંકૃત કર્યા.
ઉપરના મહત્સવાનંતર કલિકાલકેવલી શ્રીજિનચંદ્રસૂરિજી ઠક્કુર વિજયસિંહ ઠ. સેદ્ર. ઠ. અચલસિંહ ઈત્યાદિ વિશાલ શ્રીસંઘ સાથે ફલેધી આવી ભગવાન શ્રી પાર્શ્વનાથજીની ત્રીજી વાર યાત્રા કરી વિસ્તૃત સંઘમાં ઘણાં શ્રીમતે હેવાથી તીર્થ સ્થાનમાં આર્થિક આવક પણ સારી થઈ. તદનંતર વિ.સં) ૧૩૭પ વૈ. કૃ. ૮ ને દિવસે પૂજ્ય આચાર્યવર્ય નાગર પધાર્યા. મહત્તિયાણ 8. અચલસિહે સમ્રાટ કુતુબુદ્દીન પાસેથી રસ્તામાં કઈ પણ રાજ્ય તરફથી વિહ્વો ઉપસ્થિત ન થાય એવા પ્રકારનું
૧ એઓએ શ્રીજિનપ્રબોધસૂરિજી પાસે વિ.સં ૧૩૪૦ જેઠ વદિ ૪ ના દિવસે જાહેરમાં દીક્ષા ગ્રહણ કરી હતી. - ૨ શ્રીજિનપ્રબેધરિજી પાસે વિ.સં. ૧૩૩૩ જેઠ વદિ ૭ ના રોજ પરમપુનીત શત્રુંજય તીર્થમાં એમણે દીક્ષા લીધી હતી.
૩ વિ. સં. ૧૩૪૧ જેઠ વદિ અને દિવસે શ્રીજિનપ્રબોધસૂરિજી પાસે જેસલમેરમાં આપશ્રીએ દીક્ષા લીધી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
ફરમાન-આજ્ઞા પત્ર પ્રાપ્ત કરી હસ્તિનાપુર, મથુરા માટે વિશાલ સંઘ કાઢી ક્રમશઃ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં હસ્તિનાપુર આવ્યા. ભકિતપૂર્વક તીર્થ વંદના કર્યા બાદ દિલીસમ્રાટ કુતુબુદ્દીનને પણ પોતાના ઉત્કટ ચારિત્રબલ તથા ઉપદેશના પ્રભાવથી પ્રભાવિત કરી ખંડાસરાયમાં રોકાયા, ત્યાંથી મથુરાની યાત્રા કરી પુનઃ દિલ્લી આવી ખંડાસરાયમાં ચાતુર્માસ રહ્યા.
અત્રે અમારે પ્રસંગવશ નોંધવું જોઈએ કે ઉપર્યુકત સમયમાં પણ કઈ કઈ ઠેકાણે ચૈત્યવાસિઓનું અધિક પ્રાબલ્ય અવશ્ય હતું એટલે આચાર્ય મહારાજ ને આ સંઘયાત્રામાં થોડું-ઘણું કષ્ટ પણ અવશ્ય સહેવું પડયું. જેને વિસ્તૃત ઉલ્લેખ યુગપ્રધાનાચાર્યગુવલીમાં આપેલ છે. તેને માત્ર સાર આ પ્રમાણે છે-દિલ્લી નિકટ દ્રમકપુરીના ચૈત્યવાસી આચાર્યો બાદશાહના કાનમાં યાતદ્વ વાતે ભરાવી આચાર્ય સહિત શ્રીસંઘને કેદ કરાવ્યા. પરંતુ ગમે તેવાં વાદળાં કેમ ન હોય પણ સૂર્યનું તેજ કાંઈ છાનું થોડું જ રહી શકે ? જાહેર થઈ જ જાય.
તેમ ડીવારમાં તે મૂળસ્થિતિ સામે આવી ગઈ, એટલે બાદશાહે ચૈત્યવાસી આચાર્યને બંધાવી તાડના-તર્જના કરાવી, પરંતુ આચાર્ય મહારાજ શ્રીજિનચંદ્રસૂરિજી એક અજોડ સમભાવી મહાપુરુષ હતા, એટલે અપકારીની પણ યાતના જોઈ તેમનું હૃદય દ્રવિત થઈ ગયું અને પોતાની લાગવગ વડે પ્રયત્નો કરાવી ચિત્યવાસીને છેડા, ખરેખર અપકાર કરનાર પ્રતે પણ ઉપકારની ભાવના રાખવી એજ ઉચ્ચ પ્રકારની વિચારધારાનું લક્ષણ છે. ઈતિહાસમાં આવા મહામૂલા ઉદાહરણે થોડાં જ જડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજું
સૂરિપદ અને પ્રતિષ્ઠા
સ
પાછળના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે પરમત્કૃષ્ટ વ્યાખ્યાતા આચાર્ય મહારાજ શ્રીજિનચંદ્રસૂરિ
જીનું જીવન કેટલું સમજવલ અને અનુકરણીય હતું ! એ કેવલ ચારિત્રિક સંપત્તિનાજ સ્વામીન હતા પણ જ્ઞાન અને ક્રિયાને અપૂર્વ સંગમ-સમન્વયને ઉત્કૃષ્ટ આદર્શ ઉપસ્થિત કરનાર મહાપ્રભાવક પુરુષ હતા. એમની વકતૃત્વ શકિત નિસ્સન્ટેહ વિદ્વાને ને આશ્ચર્ય ચકિત કરે એવી હતી, ઠ૦ ફેરુ તે એમના માટે લખે છે કે એમણે ચાર રાજાઓને પ્રતિબંધ આપ્યું હતું, એમને શિષ્ય સમુદાય પણ વિશેષરૂપે આત્મકલ્યાણ પ્રગતિ સાધક માર્ગ પર અવિરત ગતિએ પ્રયાણ કરનારો હતે માનવ સંસ્કૃતિના બૌદ્ધિક વિકાસમાં એમનું સ્થાન ઊંચું છે એ સમયનું પ્રતિબિંબ એમના ગ્રન્થમાં વિદ્યમાન છે.
પ્રતિભા એ અત્યંત મહત્ત્વની વસ્તુ છે, ગમે તે ક્ષેત્રમાં કઈ પણ માણસ કે વિદ્વાન વિચરણ કરે, પરંતુ પુરુષાર્થ કરતાં એ પ્રતિભાની આવશ્યકતા અધિક રહ્યા કરે છે. અંતચેતના નું જાગ્રુતરૂપ જયાં સુધી આપણે ન કલ્પી શકીએ ત્યાં સુધી પુરુષાર્થ પણ શા કામને મહાપુરુષે આ સંસારમાં જેટલા થયા છે તે પ્રતિભા લઈને જ અવતર્યા હતા. એમનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૩
કાર્ય દરેક રીતે સફલ થવામાં પ્રતિભાને ખાસ કારણ માનીએ તે જરાએ અનુચિત નથી. શ્રીજિનચંદ્રસૂરિજી સાક્ષાત પ્રતિભાસ્વરૂપ હતા, એમની આ પરંપરા આગળ પણ ચાલી હતી.
શ્રીજિનચંદ્રસૂરિજી ખંડાસરાયમાં ચોમાસું વિરાજતા હતા તે દરમ્યાન કર્મ સગવશાત્ અચાનક એમના શરીરમાં કમ્મરોગ ઉત્પન્ન થશે. ત્યારે સ્વજ્ઞાન-ધ્યાન બળે પિતાને અલ્પાયુ જાણું પિતાના હસ્તદીક્ષિત લક્ષણ, તર્ક, સાહિત્ય, અલંકાર અને - તિષાદિ શાસ્ત્રોના પારંગત વિશિરોમણિ પરમ દાર્શનિક શ્રી કુશળકીર્તિગણિને સ્વપદ યોગ્ય જાણીને આચાર્ય મહારાજે આચાર્ય પદ પર બેસાડવાની તથા એમનું સૂરિપદપ્રાપ્તિ પછીનું શુભાભિધાન આદિ બાબતેની આવશ્યક.ગ્ય શિક્ષા વગેરે પર પ્રકાશ પાડનાર એક પત્ર રાજેદ્રચંદ્રાચાર્ય ઉપર લખી શ્રાવક શ્રીમાન ઠ વિજયસિંહને સુપ્રત કર્યો.આચાર્યદેવની પ્રકૃતિ વિકૃત હેવા છતાં પણ રાણા માલદેવ ચૌહાણનું અત્યન્ત આગ્રહભર્યું આમંત્રણ આવવાના કારણે દિલીથી મેદિનીપુર-મેડતા તરફ પ્રયાણ કર્યું, માર્ગમાં એક માસ સુધી કન્યાનયન-કન્નાણમાં સ્થિરતા કરી, ત્યાં શ્વાસાદિ ને વ્યાધિ એકાએક વધી પડવાથી ચતુર્વિધ સંઘ સમક્ષ ખમત–ખામણુ કર્યા અને પિતાના અધિક વિશ્વાસપાત્ર પ્રવર્તક શ્રીમાન જયવલલભ ગણિ સાથે સમુદાય વિષયક આવશ્યક વિચારણા કરી ઉપર્યુકત રાજેન્દ્રચંદ્રાચાર્ય ઉપર ગચ્છનાયક પદ ચગ્ય સર્વશિક્ષાસૂચક એક બીજે પત્ર પણ લખી જયવલ્લભ ગણિને આપી દીધું. ત્યારપછી
૧ એમની દીક્ષા સં. ૧૨૨ માધ સુદિ ૧૪ વિક્રમપુરમાં શ્રીજિનપ્રબોધસૂરિજીના કરકમલો દ્વારા થઇ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
જ્યારે સ્વાથ્યમાં થોડો ઘણે ફેરફાર થયે એટલે રણ માલદેવે આપેલ નિમંત્રણનું ધ્યાન રાખી મેડતા તરફ વિહાર લંબાવ્યો અને ક્રમશઃ ત્યાં પહોંચી ૨૪દિવસની સ્થિરતા કર્યા બાદ કોશવાણા પધાર્યા. અહીં વિક્રમ સંવત ૧૩૭૬ આષાઢ સુદિ ને દિવસે દેઢ પહાર રાત્રિ વ્યતીત થયા બાદ અનશન આરાધના પૂર્વક આ અસાર સંસારથી સદાને માટે વિનશ્વરશીલ ભૌતિક શરીરની અપેક્ષાએ વિદાય લીધી.
એમના સ્વર્ગવાસથી શ્રીસંઘમાં બહૂજ ગમગીન વાતાવરણ બન્યું ભક્ત શ્રાવક શ્રાવિકાઓને ઘણું જ દુખ થયું, એવા સર્વગુણસમ્પન્ન આચાર્યને વિરહ કયા ભકત પુરુષને ન સાલે? પરંતુ કાળચક આગળ કઈ શું કરી શકે ? જેટલું આયુષ્ય છે એ પૂરું થયા બાદ મોટા સાષિમુનિઓ તીર્થકર મહારાજાઓ પણ વધારી શકતા નથી તે પછી બીજા સાધારણ માણસનું તે કહેવું જ શું ? શ્રીસંઘની હાદિક ભક્તિ ગુરુમહારાજ પર અગાધ હતી અતઃ એમની ચિર સ્મૃતિ માટે સ્થાનીય શ્રીસંઘે એક સુંદર સ્તૂપ બનાવરાવી પ્રતિષ્ઠિત કરાવ્યો. - ત્યાર પછી કેશવાણામાં ચાતુર્માસ રહેલા શ્રીજયવલ્લભગણિ પણ ચાતુર્માસ બાદ સૂરિજીપ્રદત્ત આચાર્ય પદ વિષયક પત્ર લઈ વિહાર કરી ભીમપલ્લી રાજેંદ્રચંદ્રાચાર્ય પાસે આવ્યા.
૧ આ ગામ પાલણપુર એજન્સીના ડીસા કેમ્પથી ૧૬ માઈલ પશ્ચિમ દિશામાં આવેલ છે જે અત્યારે ભીલડી તરીકે વિખ્યાત છે. વિશેષ પરિચય પ્રાપ્ત કરવા માટે જે યુગ” ૧૮૮૫–૮૬ ભાદ્રપદ કાર્તિક અંકમાં મુનિરાજ શ્રી કલ્યાણ વિજયજીને “ભીમપલી અને જન તીર્થ રામસેન્ય” નામક નિબંધ જેવા વિનંતિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૫
પત્ર વાંચી આચાર્યશ્રી પ્રમુદિત થયા અને જયવલ્લભગણિઆદિ તમામ સાધુ સમુદાય સહિત પાટણ તરફ વિહાર કર્યો. અને ક્રમશઃ ત્યાં પહોંચ્યા, તે સમયે ત્યાં ભયંકર દુકાળ હોવા છતાં પણ સ્વજ્ઞાનબળે ચતુર્વિધ સંઘનું કલ્યાણ જાણું પૂજ્ય શ્રી ગુરૂદેવની બહુમૂલ્ય આજ્ઞા પ્રતિપાલનાર્થ આચાર્યશ્રીએ સં. ૧૩૭૭ જેઠ વદિ ૧૧ કુંભ લગ્નમાં સૂરિપદ સ્થાપનાનું શુભ મુહુર્ત નકકી કર્યું. આ વૃત્તાંત જ્ઞાત કરીને સુશ્રાવક જાડુણના પુત્રરત્ન શેઠ *તેજપાલ ગુરુભક્તિથી પ્રેરાઈ પિતાના નાના ભાઈ રુદ્રપાલ સાથે પદ સ્થાપના મહત્સવ પિતા તરફથી કરવા માટે એકદમ ઉત્કંઠિત થઈ ગયા,
જ્યારે આચાર્યશ્રી પાસેથી એમના શુભ મનેરથો પૂર્ણ થવાની આજ્ઞા મળી એટલે તેજપાલે ગિનીપુર-દીલી–ઉચ્ચનગર, દેવગિરિ-દૌલતાબાદ-ચિતૌડ અને ખંભાત આદિ મોટા નગરોમાં રહેલ ગુરૂભક્ત શ્રાવકે અને સ્વપરિચિત મિત્રે પર શીઘ્રગામી પત્રવાહકે દ્વારા આમંત્રણ પત્રિકાઓ પાઠવી, યદ્યપિ તે સમયમાં આજના જેવી ટપાલની તીવ્ર વ્યવસ્થા તે નહતી પણ શેઠે હર્ષિત થઈ એવી વ્યવસ્થા કરી કે થડા દિવસોમાં દેશ દેશાંતરે ઉપર્યુકત સંવાદ પહોંચી વળે. ક્રમશઃ ચારે દિશાએથી શ્રીસંઘ પાટણમાં આવવા લાગે, એજ
એમના પિતા જાહૂણ શ્રીજિનપ્રભસૂરિજીના નાના ભાઈ હતા એમનાં જ વંશમાં મંત્રીશ્વર કર્મચંદ્ર વચ્છાવત જેવા મહાપુરુષ થયા. કર્મચંદ્રવંશપબંધ-વૃત્તિ અને પટ્ટાવલીઓમાં એમના જીવન પટપર પ્રકાશ નાંખનારી અનેક નૂતન વિગતે જડે છે, ઉકત વંશપ્રબંધ મૂલ હિંદી અનુવાદ સહિત મહામહોપાધ્યાય સ્વ. ગૌરીશંકરજી હીરાચંદ ઓઝા એ છપાવ્યો છે એટલે તેનું પિષ્ટ પેષણ અત્રેઅનુચિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
સમયે દિલ્લીનાઠ૦ વિજયસિંહ પણ પૂર્વોલિખિત શિક્ષા યુક્ત પદવ્યવસ્થાપત્ર લઈ પાટણ આવ્યા. પાટણમાં અત્યારે કઈ જુદે જ રંગ જામ્યું હતું જ્યાં જુઓ ત્યાં આનંદ વિલીન લેકસમૂહ દષ્ટિગોચર થતે હતે. ખરેખર પુણ્યવાન આત્માઓને જ્યાં નિવાસ હોય છે ત્યાં જન્મદુઃખી પણ પિતાના દુઃખને ક્ષણવાર માટે વીસરી જાય છે. (અનુવાદકના જીવનમાં આ પંકિત સેળ આના ઊતરી છે.) એ પવિત્ર આત્માઓને અતુલનીય પ્રભાવ છે.
ચારે તરફના સંઘો એકત્ર થયા જાણું રાજેંદ્રચંદ્રાચાર્ય મહામહોપાધ્યાય વિવેકસમુદ્રગણિ, પ્રવર્તક જયવલ્લભગણિ હમસેનગણિ, વાચનાચાર્ય હેમભૂષણ આદિ ૩૩ મુનિઓ અને
જયદ્ધિ મહત્તરા, પ્રવર્તિની બુદ્ધિસમૃધ્ધિ ગણિની, પ્રવર્તિની પ્રિયદર્શના આદિ ત્રેવીસ આર્યાએ આદિ સમસ્ત શ્રીસંઘ સન્મુખ પ્રવર્તક જયવલ્લભગણિ અને ઠ૦ વિજ્યસિંહદ્વારા પ્રાપ્ત સ્વર્ગીય શ્રીજિનચંદ્રસૂરિજીના આજ્ઞાપત્ર વાંચી સંભળાવ્યા. - ૧ એમની દીક્ષા સં૦ ૧૩૨૪ માર્ગશીર્ષ દ્વિતીયા શનિવારના રોજે જાલોરમાં શ્રીજિનેશ્વરસૂરિજીના વરદ હસ્તે થઈ, સંવત ૧૩૬૧ બીજા વૈશાખવદિ ૧૦ ના રોજ સમિયાણ(ગઢસિવાણા)માં શ્રીજિનચંદ્રસુરિજીએ વાચક પદ આપ્યું, શ્રીજિનકુશલસુરિજીએ સંવત ૧૩૭૮ માઘસુદિ ના દિવસે ભીમપલ્લીમાં આપને ઉપાધ્યાય પદથી વિભૂષિત કર્યા.
૨ આપ ઠ હાંસિલ પુત્ર દેહાના નાના ભાઈ ઠ. વિરદેવની પુત્રી હતાં, સંવત ૧૩૪૨ વૈશાખ સુદી ૧૦ ને જાલોરનાં મહાવીરમૈત્યમાં શ્રીજિનચંદ્રસુરિ પાસે દીક્ષા ગ્રહણ કરી, નામ રત્નમંજરી પાડયુ, સ. ૧૩૬૮ શ્રા. વ. ૧ લગભગ ભીમપલીમાં ઉપયુંકત આચાર્યવર્ય જિનચંદ્રસૂરિજીએ મહત્તરા૫દ આપી જયદ્ધિ નામ રાખ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૭
શ્રીસંઘ પણ કલ્યાણકારક આજ્ઞાથી હર્ષોલ્લાસ વ્યકત કરે એ સર્વથા સ્વાભાવિક છે. આધ્યાત્મિક સંસ્કૃતિની દીવ્યજ્યોતિને કાયમ રાખનાર મહાપુરૂષેના આવા મહામાંગલ્યકારી કાર્યને શુભ સંવાદ કયા ગુરૂભક્તને પરમેસ્કૃષ્ટ આનંદના મહાસાગરમાં
લાં ન ખવરાવે? કારણ કે પ્રાચીન કાળમાં જેન સમાજમાં પૂજાનાં અનુશાસનનું પાલન ધયાનપૂર્વક કરવામાં આવતું હતું, ગચ્છનાયકની આજ્ઞાનું પરિપાલન મુનિ અને ગૃહસ્થ આદર પૂર્વક કરવામાં જ પોતાનું કલ્યાણ માનતા. ત્યારથી આવા પ્રકારની સંઘવ્યવસ્થાને લેપ થયે છે ત્યારથી જૈન શાસનની સાર્વભૌમિક ઉન્નતિમાં પણ ઘણું ઘણું બાધાઓ ઉપસ્થિત થઈ છે અને થઈ રહી છે અસ્તુ.
શ્રી રાજેન્દ્રચંદ્રાચાર્યો પૂજ્યશ્રીગુરૂદેવની આજ્ઞાનુસાર વાચનાચાર્ય શ્રીમુશલકીતિ ગણિને પરમતારક વીતરાગ પરમાત્મા શ્રી શાંતિનાથ સ્વામીના ચૈત્ય (મંદિરમાં) શ્રીસંઘ મક્ષસ અત્યન્ત વિશાળ માનવમેદિની સન્મુખ ધામધૂમ પૂર્વક જેનશાસનમાં પંકાયેલું એવું મહામૂલ્યવાન સૂરિપદ સમર્પિત કરી સ્વગીય આચાર્ય મહારાજ દ્વારા જ સૂચિત “શ્રીજિનકુશલસૂરિ" નામ ઘોષિત કર્યું.
આચાર્ય પદ સમયે આખુયે પાટણ નગર ધ્વજા-પતાકાઓ વડે શણગારવામાં આવ્યું, અનેક પ્રકારના વાજિ ના સુમધુર
સ્વરે ગુંજિત થઈ રહયા હતા, ભાટ અને બન્દીગણ બિરુદાવલી ઉચ્ચારણ કરી રહયા હતા, શ્રીસંઘની બાહુલ્યતોના કારણે વિસ્તૃત રાજમાર્ગ પણ સંકુચિત થઈ રહ્યો હતો, આજે શેઠ તેજપાલનું પરમ સૌભાગ્ય હતું કે જેના વેગે સ્વભુજ પાર્જિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૮
વિત્તને સદ્વ્યય કરવા આ સુંદર સુગ તેવણને પ્રાપ્ત ચ. યાચકોને મનનુકૂળ સૌવર્ણ યમુદ્રાઓ અને અશ્વાદિ વાહન એવધ સ્ત્ર અન્ન આભૂષણ આદિનું દાન મળ્યું, તે ઉત્સવ પ્રસંગે ત્યાં પાટણમાં ૧૦૦ આચાર્યો ૭૦૦ મુનિઓ અને ૨૪૦૦ સાધ્વીઓ એકત્ર થએલા, તે બધાઓને વસ્ત્ર પાત્રાદિ વહરાવીને ત્યાંના બધાએ શ્રાવકોએ સુપાત્રદાનને સારામાં સારો લાભ મેળવ્યા હતા.
આ પ્રસંગે ભિન્નભિન્ન સ્થાનેથી આવેલા શ્રાવકોએ પણ ધાર્મિક કૃત્યેમાં સ્વવિત્તને સારા પ્રમાણમાં વ્યય કરી યશ અને પુણ્ય પાર્જન કર્યા, જેમાં ભીમપલ્લીના શ્રાદ્ધશિરોમણિ સાધુરાજ સામેલના પુત્ર વીરદેવ, શ્રીશ્રીમાલ શાહ બીજલના પુત્ર રાજસિંહ, એવં રાજમાન્ય દેવગુરૂભક્ત પરમાર્હત મંત્રીદલીય ઠ વિજયસિંહ ઠ. ચૈત્રસિંહ ઠાકુમરસિંહ ઠ. જવનપાલ ઠ. પાલ્ડા આદિ સમુદાયે અને સાધુરાજ સુભટના પુત્રરત્ન શાહ મેહન મં. ધન્ ઊંકા, આદિ જાલેરના શ્રાવકે તેમજ શાહ ગુણધર આદિ પાટણના તથા વીજાપુરના શાહ તિહણ આદિ, આસાપલ્લીના ઠ. પઉમસિંહ, ખંભાતના ગે. જૈત્રસિંહ આદિ અગ્રગણ્ય શ્રાવકેને ઉલ્લેખ વિશેષ મહત્ત્વ રાખે છે.
આ અવસરે માલારોપણ નન્દીમહત્સવ તથા શ્રી શાંતિનાથજીના મંદિરમાં અછાન્ડિકા મહેન્સ થયાં. જેસલમેરીય જ્ઞાનભંડારના વિસ્તૃત સૂચીપત્રથી જણાય છે કે એ જ વર્ષમાં શ્રીશ્રીમાલ દેદના પુત્ર આનાએ સૂરિજી મહારાજના ઉપદેશથી નિષધ કાવ્યની તાડપત્રીય પ્રતિ ખરીદી જેની પ્રશસ્તિ “જેસલમેર ભાંડાગારીય ગ્રંથાનાં સૂચિ” પૃ. ૧૪માં છપાઈ ચુકી છે. ગચ્છનાયક પદ પ્રાપ્ત કર્યા બાદ સૂરિજી મહારાજ ભીમપલ્લી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
તરફ પધાર્યા, ત્યાં વીરદેવ શ્રાવકે વિશેષ સમારોહ પૂર્વક પ્રવેશેત્સવ કરી ગુરૂભક્તિને અભૂતપૂર્વ લાભ પ્રાપ્ત કર્યો. સંઘને વિશેષ આગ્રડ હેવાથી અને ધર્મોન્નતિનો લાભ જાણીને આચાર્ય થયા બાદ પ્રથમ ચાતુર્માસ અગેજ યાપન કર્યું
સં. ૧૩૭૮ માઘ સુદિ ૩ ના રોજ ભીમપલ્લીન શેઠ વીરદેવ તથા અન્ય શ્રાવક સમુદાયે પાટણના શ્રીસંઘ સાથે દીક્ષા માલારોપણ નિમિત્ત નન્દી મહોત્સવ તથા સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા આદિ ધાર્મિક કાર્યો કરી કરાવી ધર્મની વિશેષ પ્રભાવના કરી, આ પ્રસંગે રાજેન્દ્રચંદ્રાચાર્યું પણ માલા ગ્રહણ કરી, દેવપ્રભુ મુનિને દીક્ષા,વાચનાચાર્ય હેમભૂષણને ઉપાધ્યાયપદ અને
મુનિચંદ્ર ગણિને વાચનાચાર્ય પદ આદિ આપવામાં આવ્યા, એજ વર્ષમાં પ્રતિજ્ઞાનું પાલન કરવામાં પ્રવીણ પૂજ્યશ્રીએ પિતાના ધ્યાન જ્ઞાનાદિ બલથી સ્વસમુદાયના અનેક વિદ્વાનના સુગ્ય પાઠક પ્રકાંડ પંડિત શ્રીવિવેકસમુદ્ર ઉપાધ્યાયનું અલ્પાયુ જાણું ભીમપલ્લીથી પુનઃ પાટણ આવ્યા, ત્યાં મિતી જેઠ વદિ ૧૪ ના શરીર સ્વસ્થ રહેવા છતાં શ્રીવિવેકસમુદ્ર ઉપાધ્યાયને ચતુર્વિધ સંઘ સમક્ષ મિથ્યાદુક્ત અપાવી ક્ષામણ પૂર્વક અનશન કરાવ્યું, પરમ કલ્યાણ કારક પંચ પરમેષ્ઠી મહામંત્રનું ધ્યાન કરતાં કરતાં આરાધના પૂર્વક જેઠ સુદી 2 ના રોજ ઉપાધ્યાયજી સ્વર્ગવાસી થયા, પાટણના સંઘે સમારોહ પૂર્વક એમને સ્વર્ગમત્સવ કર્યો, અગ્નિસંસ્કારના સ્થાન પર ઉપાધ્યાચજીની સુસ્મૃતિ કાયમ રાખવા માટે સ્થાનીય શ્રીસંઘ તરફથી
1 સંવત ૧૩૪૭ મિતી જ્યેષ્ઠ વદિ ૭ ને રોજ ભીમપલીમાં શ્રી જિનચંદ્રસૂરીશ્વરજીએ એમને દીક્ષા અર્પિત કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
એક સૌંદર્ય સમ્પન્ન સૂપની સ્થાપના કરવામાં આવી જેની પ્રતિષ્ઠા આષાઢ સુદિ ૧૩ ના રોજ આચાર્યશ્રીએ કરાવી હતી અને એ વર્ષનું ચાતુર્માસ પણ સૂરિજી મહારાજે સંઘના અત્યાગ્રહથી પાટણમાં જ કર્યું.
વિ. સં. ૧૩૭૯ મિતી માગશર કૃષ્ણ ને દિવસે મહાન ત્રાદ્ધિવાળા અને શ્રાવકેની ઉપસ્થિતિમાં શેઠ તેજપાલે શ્રી શાંતિનાથ વિધિચૈત્યમાં જલયાત્રા પૂર્વક પ્રતિષ્ઠત્સવ મનાવ્યું. તેમાં પાટણના મેટા મેટા શ્રીમતે અને સમસ્ત રાજકર્મચારીઓ પણ સમ્મિલિત થયાં હતાં અને આ સુંદર અવસર જાણું યથાવસરે સ્વવિત્તને સદુપયોગ કરી કૃતકૃત્ય થયાં. યાચકને દાન આપી સંઘ પૂજા કરાવી, અને સાધર્મિક વાત્સલ્ય કરીને શેઠ તેજપાલે પુષ્કળ દ્રવ્ય વ્યય કર્યો હતે. એજ દિવસે શ્રી શત્રુંજય પર્વત પર શેઠ તેજપાલ તરફથી શ્રીયુગાદિ દેવ પ્રભુના મંદિરની નીવ નાંખવામાં આવી. શાહ *નરસિંહના પુત્ર ખીંવડશાહે ઉદ્યાપન કર્યું. આચાર્ય મહારાજ શ્રીજિનકુશલસૂરિજીએ શિલા રન અને ધાતુ પિત્તલમય શ્રી શાંતિનાથાદિ જિનેશ્વરેની ૧૫૦ પ્રતિમાઓ, સ્વકીય મૂલ સમવસરણય,શ્રીજિનચંદ્રસૂરિ + શ્રીજિનરત્નસૂરિ આદિ
શ્રી શીતલનાથના મંદિર (જેસલમેર)માં સ્થિરચંદની બનાવરાવેલ શીશાંતિનાથજીની પ્રતિમા સં. ૧૩૭૯ માર્ગશીર્ષ કૃષ્ણ ૫ ની પ્રતિષ્ઠિત વિધમાન છે. નાહર લેખ સંગ્રહ લેખાંક ૨૩૮૮.
+ આ પ્રતિમા તીર્થાધિરાજ શ્રી શત્રુંજય પર વિધામાન છે. જેને લેખ આ પ્રમાણે છે સંવત ૧૨૭૧ વર્ષે મા વઢેિ વ શ્રીजिनेश्वरसूरिशिष्य श्रीजिन(रत्न,सूरिमूर्तिः श्री जिनचंद्रमूरिशिष्यैः श्रीजिनकुशलसूरिभिः प्रति० बृ० खरतरगच्छे.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
સહિત અનેક અધિષ્ઠાતાઓની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરી.
ઉપર્યુકત મહોત્સવમાં ભીમપલ્લીના શેઠ વીરદેવ અને ભીમપત્તન,ભીમપલ્લી તેમ આશાપલ્લીના અન્યાયશ્રાવકે પણ સંઘ પૂજા સાહસ્મિવચ્છલ આદિ ધાર્મિક સુકૃત્યે કરવામાં સ્વદ્રવ્યને સદુપયોગ કરી હર્ષિત થયા, સાધુ સહજપાલના પુત્ર સ્થિરચંદ્ર અને શાહ ધીણાના પુત્ર ખેતસીએ ઈન્દ્રપદ આદિ મહોત્સવ એવં બીજા વિવિધ ધર્મકાર્યોમાં પુષ્કળ દ્રવ્ય વ્યય કરી જેનશાસનની મહતી પ્રભાવના કરી.
સુગ્ય પુરૂષની યેગ્યતાઓને અનુભવ જગત્ સ્વયમેવ કરી લે છે, એ વાત દીપક તુલ્ય સ્પષ્ટ છે. શ્રીમાન આચાર્ય મહારાજની વિદ્વત્તા અને પ્રભાવિત્પાદક વ્યાખ્યાન શૈલીની સુવાસ ચારે તરફ ફેલાતાં વાર ન લાગી, જેના ફલ સ્વરૂપ વિભિન્ન નગરાના સંઘ તરપૂથી ચાતુર્માસ માટે નિમત્રણે આવવા લાગ્યાં.
ઉસે થયાં બાદ આચાર્ય શ્રી વિજાપુર પધાર્યા, ત્યાં ધામધુમ પૂર્વક ભવ્ય પ્રવેશોત્સવ થયો અને શ્રીસંઘની અભ્યર્થનાથી તેઓશ્રીને ચોમાસું પણ ત્યાં જ કરવું પડ્યું. વિજાપુરમાં શ્રીવાસુપૂજ્ય ભગવાનના મહાતીર્થની ભક્તિ પૂર્વક યાત્રા કરી સૂરિજી મહારાજ ત્રિશંગમ પધાર્યા, સાધુરાજ જેસલના પુત્ર જગધર અને સલખણે અસંખ્ય નરનારીઓના સમુદાય સાથે બધાઓને આશ્ચર્યચક્તિ કરે એ ભવ્ય પ્રવેશોત્સવ ઉત્સાહ પૂર્વક કર્યો, ત્યાંથી પુનઃ વિજાપુર આવી ત્યાંના તથા ત્રિશંગમના સંઘ સહિત આરાસણ અને તારંગા જેવા મહાન તીર્થોની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
યાત્રા કરી મંત્રીદલીય ઠ૦ આસપાલના પુત્ર જગતસિંહે સંઘપૂજા સાધમિકવાત્સલ્ય, અવારિતસત્ર ધ્વજારેપણુદિ બહુ સંખ્યક ધાર્મિક ઉત્સવ કર્યા. યાત્રાથી પાછાં આવતાં સૂરિજી મહારાજે ત્રીજું ચોમાસું પણ પાટણ કર્યું.
વિ. સં. ૧૩૮૦ કાર્તિક સુદિ ૧૪ના રોજ શેઠ તેજપાલે પિતાના નાના ભાઈ રૂદ્રપાલની સાથે તીર્થાધિરાજ શ્રી શત્રુ જયમાં સ્વનિર્માપિત નૂતન મંદિરના મૂળનાયક એગ્ય શ્રીત્રાષભદેવ ભગવાનની કપૂરસમાન સમજવલ સત્તાવીશ આંગળ પ્રમાણ પ્રતિમાની અંજલશલાકા સૂરિજી મહારાજના હસ્તકમલ દ્વારા કરાવી, આ પ્રતિષ્ઠા મહોત્સવ પર અનેક સ્થાનેના સંઘને પણ આમંચ્યા હતા. શ્રીજિનપ્રધસૂરિ શ્રીજિનચંદ્રસૂરિ કપદિયક્ષ ક્ષેત્રપાલ અને અંબિકાની પ્રતિમાઓ તથા જુદા જુદા સદગૃહસ્થદ્વારા નિર્પિત અને કે મૂર્તિઓની અને શત્રુંજય મંદિરના શિખર પર ચઢાવવા માટે દવજદંડની પ્રતિષ્ઠાઓ
» મુંબઈના એક શ્રાવક પાસે આ પ્રતિમા છે જેના પર આ પ્રમાણે લેખ ઉકીર્ણિત છે. "संवत १३८० श्रीजिनकुशलसूरिभिः श्रीअंबिका प्रतिष्ठि[ता]तां
આજ સંવની પ્રતિષ્ઠિત એક આદીશ્વરજીની ચૌવીસી પ્રતિમા અત્યારે પણ બીકાનેરના શ્રીચિન્તામણું પાર્વનાથના મંદિરમાં મૂલનાયક તરીકે વિરાજમાન છે. તેને લેખ આ પ્રમાણે છે. ___A संवत् १३८० वर्षे श्रीजिनकुशलसूरिभिः प्रतिष्ठितं श्री. मंडोवरमूलनायकम्य (!) श्रीआदिनाथादिचतुर्विशतिपट्ठम्य (१)
B नवलक्षक रासल पुत्र नवलक्षक राजपाल पुत्र....रत्नेन नव लक्षक सा. नेमिचंद्र सुश्रावकेन सा. वीरम दुसाउदेवचंद्र कानडमहं
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
કરાવી, શા ધીણના પુત્ર ખેતસિંહાદિ શ્રાવકોએ ઈન્દ્રપદ, યુગાદિદેવ મુદ્દઘાટન, માલાગ્રહણ આદિ ધાર્મિક કાર્યોમાં પુષ્કળ દ્રવ્યનો સદ્વ્યય કરી આત્મકર્તવ્યને પરિચય કરાવ્યો.
આવું પવિત્ર તીર્થસ્થાન અને સુયોગ્ય ચારિત્રપાત્ર ગુરુને સુસંગ એ બે વસ્તુઓ દુર્લભ છે, અતઃ આ પ્રસંગે મિતી માગશર વદિ ૬ના રોજ ઘણયે શ્રાવકે સમ્યકત્વ ગ્રહણ. સમાયિક, પરિગ્રડ પરિમાણાદિ શ્રાવકેચિત વ્રત અંગીકાર કરી માનવજન્મની સફળતાના માર્ગ પર અપેક્ષાકૃત અગ્રસર થયા.
પ્રકરણું ત્રીજું
પર
રતવર્ષની રાજધાની દિલહીથી શ્રીમાલ જ્ઞાતીના શેઠ હરૂના પુત્ર સુશ્રાવક રય
પતિએ વિ. સં. ૧૭૮૦માં દિહીશ્વર
: સમ્રાટ ગ્યાસુદ્દીન તઘલખની રાજસભામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર પિતાના પુત્ર ધર્મસિંહ દ્વારા પ્રધાન મંત્રી શ્રીનેબ સાહેબની પૂર્ણ સહાયતાથી આ આશયનું એક શાહી ફરમાન (આજ્ઞાપત્ર) કઢાવ્યું કે “શેઠ રય પતિને સંઘ તીર્થયાત્રાના શુભ હેતુથી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાંની બધી પ્રાતીય સરકારો એમને આવશ્યક સગવડે પૂરી પાડવા વડે દરેક દરેક રીતે સહાયતા કરે અને સંધની તીર્થયાત્રામાં કોઈપણ પ્રકારનાં વિધ્રો અને બાધાઓ ન આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
ઉપરનું શાહી ફરમાન પ્રાપ્ત કરી રાજમાન્ય શેઠ શ્રીમાન રય પતિએ શત્રુંજય ગિરનાર આદિ મહાતીર્થોની યાત્રા કરવા માટે નિકળનાર સંઘમાં સમ્મિલિત થવા નિમિત્તે પાટણમાં વિરાજમાન પૂજ્ય આચાર્યવર્ય શ્રીજિનકુશળસૂરિજી પાસે વિજ્ઞપ્તિ પત્ર લખી શીઘગામી મનુષ્ય દ્વારા પહોંચાડ્યું. સૂરિજી મહારાજે પિતાની બધીયે પરિસ્થિતિને સારી રીતે ખ્યાલ કરી તીર્થયાત્રા માટે સંઘ કાઢવાની આજ્ઞા પ્રદાન કરી, ગુરૂદેવનો આશીર્વાદ પ્રાપ્ત કરી શેઠ રય પતિ અત્યંત પ્રસન્ન થયા, અને પોતાના પુત્ર મહણસિંહ, ધર્મસિંહ, શિવરાજ અભયચંદ્ર તથા પૌત્ર ભીષ્મ અને બંધુ જવણપાલાદિ પરિવારના તમામ લોકે સહિત ગુરૂમહારાજ દ્વારા બતાવેલ વિધિ અનુસાર સંઘની તૈયારી કરવામાં પૂર્ણતયા સંલગ્ન થયા. કારણ કે એ સમયમાં આવા વિશાળ સંઘની આજના કરવી એ એક કઠણ કામ હતું, પરંતુ તીર્થભકત પરિવારે પિતાનો મૂલ્યવાન સમય લગાડી થડા સમયમાં સંઘચિત સર્વ પ્રકારની તૈયારી કરી લીધી, સંઘવી શેઠ. પતિએ દિલ્હીના પ્રમુખ શ્રાવકમંત્રિદલીય સાધુ જવનપાલ, દેવગુરૂધર્મભકિત કારક શ્રીશ્રીમાલી શા ભેજા, શાક છીતમ એવં શિલ્પાદિ અનેક વિષયેના ધુરન્ધર વિદ્વાન રાજમાન્ય ઠ શ્રી ફેરુ, ધામઈ નિવાસી શાક રૂપે, બીજા આદિ લૂણીવડી નિવાસી પચોલી સાવ ક્ષેમધર આદિ દૂર અને નજીકના શ્રીસંઘને એકત્ર કરી સ્વનિવાસસ્થાન દિલહીથી મોટા આડંબર સાથે યાત્રાર્થ પ્રયાણ કરવાને વિસ્તૃત ઉત્સવ મનાવ્ય, ઉપર જણાવાયું છે કે શેઠ શ્યપતિના પુત્રરત્ન શ્રીમાન્ ધર્મસિંહને પ્રભાવ રાજદરબારમાં બહુ સાર હતો, જેના અંગે એમના પ્રયાસથી રાજ્યના પ્રધાન માર્ગથી થઈ ૧૨ પ્રકારના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
સુસ્વરવાળાં વાજિંત્રથી શાહી સેના સહિત પ્રથમ વૈશાખ વદ ૭ ના રોજ નવીન નિર્માણ કરાવેલ દેવાલય લઈ સમસ્ત શ્રીસંઘે દિલ્હીથી પ્રયાણ કર્યું, એ વખતનું એ દશ્ય ખરેખર દેખવા ગ્ય મનહર હતું. સધવા સ્ત્રીઓ સુંદર સ્વરે સાથે હર્ષ પૂર્વક મંગલ ગીતો ગાઈ રહી હતી. અકિચનને ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ માટે દરેક પ્રકારની વ્યવસ્થા સંઘમાં હતી. તેમજ દીન દુઃખી યાચક જનને મને ભિલલિત દાન દેવાતું હતું, ભાટે અને બન્દી અને ઉચ્ચરવરે બિરદાવલીનો ઉચ્ચાર કરી રહ્યાં હતાં, દર્શકની અપાર ભીડ જામી હતી. કારણ કે
જ્યાં આવો માન્ ઉત્સવ મંડાયે હોય ત્યાં અગણિત માનવ મેદની ઉભરાય એ સર્વથા સ્વાભાવિક છે.
યાત્રાના પ્રથમ દિવસથી જ શેઠ રપતિએ અન્નક્ષેત્ર (દાન શાળા) ખોલી દીધું હતું, સંઘ દિલ્હીથી. પ્રયાણ કરી ક્રમશઃ કન્યાનયન (કન્ના) આવ્યા, ત્યાં યુગપ્રધાન આચાર્ય શ્રીજિનદત્તસૂરિજી મહારાજના વરદ કરકમલેથી શુભ મુહૂર્તમાં પ્રતિષ્ઠત પ્રભુ શ્રીમહાવીર જિન તીર્થનાં દર્શન કર્યા, ત્યાંથી ત્યાંના શ્રેષ્ઠિ પૂના, પન્ના, રાજા, રાજૂ, ઠદેપાલ, શા કાલા, ખારઈ પૂના આદિ સમુદાય તથા આશિકાના દેદા આદિ શ્રાવક સમુદાય સંઘ સાથે થયા, એવી રીતે સ્થાન સ્થાન પર પૂજા પ્રભાવના આદિ દ્વારા જૈન શાસનની પ્રભાવના કરને કરતે સંઘ અનુક્રમે નરભેટ પહોંચ્યા, ત્યાં પણ શ્રીજિનદત્તસૂરિજી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત અતિશય યુક્ત નવફણુ પાર્શ્વનાથ ભગવાનની વિભિન્ન પ્રકારે ભકિત પૂર્વક શુદ્ધ હૃદયથી વંદના કરી, ત્યાંથી શાક ભીના, દેવરાજ, અને ખાટુથી શા. ગોવાલ આદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
નવા ઝુંઝણું નિવાસી શાક કે આદિ સમુદાય સંઘની સાથે થઈ ગયે, ધીરે ધીરે જૈનશાસનની અખંડ જ્યોતિ જગાવતા જગાવતા સંઘે ફલેધી આવી પાર્શ્વનાથજીની યાત્રા કરી.
સંઘવી શ્રીમાન રપતિ દ્વારા પૂર્વ આમંત્રિત શેઠ હરપાલ પુત્ર ગોપાલ શાહ પાસવીર પુત્ર નન્દન, શા. હેમલ પુત્ર કçયા, શાપૂર્ણ ચંદ્ર પુત્ર હરિપાલ, શાપેથડ, બાહડ, લાખણ, સીવા, સામલ, કીકટ આદિ ઉચ્ચનગરના શ્રાવકે તથા દેવરાજપુરા દેરાઉર)ના શા. વસ્તુપાલ આદિ કયાસપુરના શાહ મેડણ આદિ મકોટ(મોટ)ને શાક તલ્પણદિ સિધુ દેશના સંઘે પણ આવી પહોંચ્યા, એવી જ રીતે નાગૌર આદિ સપાદલક્ષ દેશના શાલખમસિંહ, મેડતાના શાહ આચા આદિ, કેશવાણના મંત્ર કેલ્કાદિ, જેવી રીતે નાની મેટી નદીઓ મળી અંતે સમુદ્રમાં ભળે છે. એવી રીતે અને કે ગામના શ્રાવકો પણ તીર્થયાત્રાને લાહ લેવા આ વિશાળ સંઘ રૂપી સમુદ્રમાં ભળવા લાગ્યા. - ત્યાંથી સકલ શ્રીસંઘ ગુઈડાના શાક મેલું આદિને લઈ જાલેર પહોંચ્યો, ત્યારે ત્યાંના સંઘ તરફથી રાજકીય અધિકારી વર્ગના સહગ સાથે સંઘનું ભાવભીનું અતિ ભવ્યસ્વાગત કરવામાં આવ્યું, યાત્રીગણે સમરત જિનાલમાં શુદ્ધ ભાવથી દર્શન કરવા રૂપ ચૈત્યપ્રવાડી કરી, જાલેરના શ્રાવક મહિરાજ, કેટકપુર(કેરટા)ને શા. ગાંગા આદિ અનેક ભાઈ બહેને સંઘમાં ભળ્યાં, સંઘ કમશઃ શ્રીશ્રીમાલ (ભિન્નમાલ) નગરમાં શ્રી શાંતિનાથ અને ભીમપલ્લી એવં વાયડમાં શ્રી મહાવીર પ્રભુની યાત્રા કરી જેઠ વદિ ૧૪ના ગુજરાત દેશની રાજધાની અણહિલપુર પાટણમાં આવી પહોંચે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
અહિં સ્થાવરતીર્થ શ્રી શાંતિનાથ ભગવાન અને જગમતીર્થ શ્રીજિનકુશલસૂરિજીના ચરણાવિંદમાં શાહ રય પતિ, શા. મહણસિંહ આદિ સંઘના તમામ ભાઈ બહેનેએ ભકિન્ન પૂર્વક વંદના કરી, શ્રી શાંતિનાથ ભગવાનના વિશાલ દેરાસરમાં અષ્ટાન્ડિકા મહત્સવ કરી પાટણ નગરના સમસ્ત જિનાલયેની વિધિવત્ ચિત્યપ્રવાડી કરી.
સંઘવી શેઠ રપતિ, મહણસિંહ, શ્રેટ ગોપાલ, જવણપાલ, શાહકાલા, હરિપાલ આદિ પૃથફપૃથફ દેશના શ્રાવક અને સ્થાનીય શ્રીમતે પૈકી શેઠ તેજપાલ એવં સંઘના પૃષ્ઠરક્ષક શેઠ રાજસિંહ, શ્રીપતિ પુત્ર કુલચંદ્ર, ધણુ પુત્ર ગોસલ, આદિ પાટણ તથા હમીરપુરના શ્રાવક સમુદાયે આવી આચાર્ય મહારાજને સંઘમાં પધારવાની નિમ્ન શબ્દોમાં વિનંતિ કરી.“પ્રજો! વર્ષાકાલ અત્યન્ત સમીપ છતાંએ સંઘના કલ્યાણ નિમિત્તે આપ અતિશીધ્ર પધારે, જેથી અમારા બધાયે લોકેની તીર્થયાત્રાની ઉત્કટ ભાવના સફલીભૂત થાય” સંઘની પ્રાર્થનાજ એવી સચેટ હતી કે સૂરિજી મહારાજ તેને ટાળી ન શક્યા, પ્રત્યુત મિતી જેઠ સુદિ ના રોજ શુભ મુહૂર્તમાં ગુરુદેવ શ્રીજિનચંદ્ર સૂરિજીનું ધ્યાન મનમાં કરતા કરતા સૂરિજી મહારાજે ૧૭ સાધુ અને જયદ્ધિમહત્તરા પુણ્યસુંદરી ગણિની પ્રમુખ ૧૯ આર્યાએ સહિત ગિરિરાજની શુભ યાત્રા નિમિત્તે સંઘ સાથે વિહાર કર્યો.
આપણે ઉપર જોઈ ગયા છીએ કે આ સંઘમાં અનેક મહુધ્ધિવાળાં શ્રાવક શ્રાવિકાઓ હતાં જેમાંના આ પ્રધાનપદે છે, સહુથી પ્રથમ આ સંઘસેનાના સેનાપતિ શેઠ રપતિ, પૃષ્ઠ રક્ષક શેઠ રાજસિંહ, પ્રબલ દ્વાએશેઠ મહણસિંહ, જવણપાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
ભેજા, કાલા, ફેરૂ, દેપાલ,ગોપાલ, તેજપાલ, હરિપાલ, મેહણ આદિ. સંઘ સાથે ૫૦૦ ગાડાં, ૧૦૦ ઘોડા અને બહુ સંખ્યક પાયદળ હતાં, સ્થાન સ્થાન પર જૈન શાસનની મહાન પ્રભાવના કરત સંઘ સંખેશ્વરજી પહોંચ્યા, ત્યાં પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુની યાત્રા મહાપૂજા, ધ્વજારોપણાદિ શુભ કાર્ય કરીને મુસલમાન સૂબેદારની સહાયતા તથા અધિષ્ઠાયક દેવના સાન્નિધથી સમસ્ત શ્રીસંઘ ગિરિરાજ શ્રી શત્રુંજયની તળેટી (પાલીતાણા)માં આવ્યું, ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની સમારેહ પૂર્વક યાત્રા પૂજા કરી અને આષાઢ વદિ ના જ સમસ્ત સંઘે પરમપુનીત ગિરિરાજની યાત્રા કરી તીર્થપતિ પરમ તારક વતરાગ પરમાત્મા શ્રી આદિનાથ સ્વામીનાં ભકિતસિક્ત હદયે દર્શન કરી ભવ્ય એ સ્વજન્માંતરના મિથ્યાત્વાધિકારને દૂર કરી અનિર્વચનીય આનંદને અનુભવ કર્યો.
આ ઉપર્યુકત સંઘમાં ઘણું ખરા એવા પણ શ્રાવકે હશે કે જેણે સર્વ પ્રથમજ આ અતિઉત્તમ તીર્થભકિતને લાભ પ્રાપ્ત કર્યો હશે. પિતાના પરમ આરાધ્ય દેવને નિહાળી ક્યા માણસને અવર્ણનીય આનંદ ન થાય ? એવા માણસના હૃદયમાં જે અતિ વિશુદ્ધ ભાવનાઓને ઉદ્દભવ થાય છે તે અન્ય શ્રદ્ધા વિહીને સંભવ નથી જ.
આ યાત્રા કરતાં શ્રીજિનકુશલસૂરિજી મહારાજની માનસિક પરિસ્થિતિમાં ખૂબજ પરિવર્તન થયું હતું, પ્રભુની ભવ્ય પ્રતિમાના શુભ દર્શન કરી હૃદયમાં ઉચ્ચશ્રેણિની ભાવનાઓને પ્રવાહ વહેવા લાગે જે સર્વથા સ્વાભાવિક છે. પોતાની ઉત્કૃષ્ટ વિચારધારાને તરતજ એક સ્થાન પર કેન્દ્રિત કરી સ્વસૂક્ષ્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૯
પ્રતિભા વડે તરતજ નવીન કેમાં ભગવાનની સ્તવના કરવાં માંડી. એટલું તે દરેક માણસે સ્વીકાર કરવું જ પડશે કે જ્યારે કઈ પણ માણસ પવિત્રતમ સ્થાનમાં પહોંચી જાય છે ત્યારે તેના હૃદયની પરિસ્થિતિની વાત તો કોણ કરે? પરંતુ થેડી ક્ષણે માટે આખાએ જીવનમાંજ આમૂલ પરિવર્તન થઈ જાય છે. જ્યાં જ્યાં એવા મહાન પુરૂષાએ પિતાના જીવનને બહુમૂલ્ય ભાગ ગાળી કેવળ માનવ સંસ્કૃતિ જ નહીં, પણ પ્રાણીમાત્રના સુખની ગંભીર ગષણ કરી છે, એવી જગ્યાએ ભાવનાશીલ વ્યકિત પહોંચવાથી આખુંચે એમનું કાર્ય આદર્શ આ સામે નાચવા લાગે છે, જેમાંચ થઈ જાય છે, સારૂંએ સંસાર શૂન્યવત્ અવભાસે છે. | મુનિઓએ પિતાની ચિરકાળની ભાવના પ્રભુની ભાવપૂજા કરીને શાન્ત કરી ત્યારે શ્રાવકવર્ગે દ્રવ્ય અને ભાવપૂજાઓ વડે પિતાની ભક્તિ યત્કિંચિત રૂપેણ વ્યકત કરી તેમાં સર્વ પ્રથમ સંઘપતિ શેઠ રપતિએ સપરિવાર પ્રભુના નવાગેની સ્વર્ણમુદ્રાઓ વડે પૂજા-અર્ચના કરી, ત્યાર પછી અન્ય મહદ્ધિક શ્રાવક સમુદાયે પણ સ્વશકિત અનુસારે પૂજાને લાભ લઈ નર જન્મની સફળતા માની. એજ દિવસે સૂરિજીએ શ્રીયુગાદિદેવ સમક્ષ યશભદ્ર અને દેવભદ્ર નામક ક્ષુલ્લકેને દીક્ષા આપી.
જ્યારે આવા વિશાળ શ્રીસંઘનું આગમન પાદલિપ્તપુર (પાલીતાણા)માં થયું ત્યારે અહીં રાજા મહિપાલનું આધિપત્ય હતું એમ યુગપ્રધાનાચાર્યગુર્નાવલિથી ફલિત થાય છે, સંઘવી મહદયે સૌરાષ્ટ્રનરેશના અન્ય દેહ સમા શેઠ મખદે અને એમના નાના અન્ય તથા શ્રી શ્રીમાલ છજજલ કુલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રદીપ રાજસિંહે નાના પ્રકારના મહત્સવ પૂર્વક સંઘપૂજા સ્વધર્મિવાત્સલ્યાદિ પવિત્ર કાર્યો કરી પુણ્ય પાર્જન કર્યું આષાડ વદિ ૮ને દિવસે યુગાદિદેવના મૂલમંદિરમાં શ્રીનેમિનાથજી આદિની પ્રતિમાઓ, સમવસરણ, શ્રીજિનપતિસૂરિ શ્રીજિનેશ્વરસૂરિ આદિ ગુરુબિંબની પ્રતિષ્ઠા મહાન ઉત્સવ સહિત શ્રીજિનકુશલસૂરિજી મહારાજે સ્વહસ્તે કરી, એજ દિવસે પાટણના શેઠ તેજપાલે બધુ રુદ્રપાલયુક્ત પાટણમાં જ પૂર્વ પ્રતિષ્ઠિત શ્રીયુગાદિ દેવના બિંબને સ્વનિર્માપિત નવીનતમ પ્રાસાદમાં સ્થાપિત કર્યું. તે સમયે પ્રાસાદ પ્રતિષ્ઠા આદિ બધિ સાધૂચિત કિયાએ પણ આચાર્ય મહારાજે કરાવી.
આષાડ વદિ ૯ ના દિવસે મૂળ મંદિરમાં માળારે પણ સમ્યકત્વ ગ્રહણ, નવવિધ પરિગ્રહ પરિમાણ, સામાયિકાદિ શ્રાવકેચિત વ્રતો ગ્રહુર્ણ કરવા માટે વિશાળ નંદીમહેસૂવ થયે, બીજા પણ અનેકે શ્રાવક શ્રાવિકાઓએ પોતપોતાની શક્તિ અનુસારે વ્રત ગ્રહણ કરી સંઘ યાત્રાની સ્મૃતિ કાયમ કરી, આ પ્રસંગે સુખકીતિ ગણિને વાચનાચાર્ય પદ આપ્યું, નવનિર્મિત પ્રાસાદ પર વજદડ ચઢા, આ રીતે પવિત્રતમ તીર્થ શત્રુંજય ઉપર દસ દિવસ પર્યત મહોત્સવને ભારે સામરેહ રહ્યો. તેમજ ઉપર્યુક્ત મહોત્સવમાં ઉચ્ચ નગરના રેડલા હેમલના પુત્રરત્ન માએ નામના કડુવા શ્રાવકે પિતાના ભત્રીજા હરિપાલ સાથે ૨૬૭૪ દ્રમ્પની મેટી બોલી બોલાવી ઈન્દ્રપદ અંગીકાર કર્યું, ધીણના પુત્ર ગોસલે ૬૦૦ દ્રમ્પ વ્યય કરી - ૧ એમની દીક્ષા સ. ૧૩૪ર વૈશાખ શુદિ ૧૦ને દિવસે જાહેરમાં . શ્રીજિનચંદ્રસૂરિજીના કરકમ દ્વારા થઈ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૧
મંત્રી પદ લીધું. આ વિરાટ ઉત્સવના અંગે તીર્થભંડારમાં ૫૦૦૦૦ની આવક થઈ, બાદ બધાય જણા ગિરિનારજી તરફ પ્રયાણ કરી ગયા.
અનુક્રમે પ્રયાણ કરતા જ્યારે અંગારગઢ આવ્યાં ત્યારે ત્યાંના અધિપતિએ ઉચ્ચરાજકર્મચારી તથા નાગરિકે સાથે સંઘના સામે જઈ ભાવભીને સત્કાર કર્યો. રાતભર ત્યાં નિવાસ કર્યા બાદ પ્રાતઃકાલ ખંગારગઢ ગામમાં ચિત્યપ્રવાડી કરી આષાઢ સુદિ ૧૪ના રેજ રેવતાચલના ઉપર આબાલબ્રહ્મચારી કન્દપ વિજેતા શ્રીનેમિનાથ ભગવાનની યાત્રા કરી. અહીં પણ સંઘપતિ શેઠ રય પતિએ વર્ણમુદ્રાઓથી નવાંગ પૂજા શત્રુજય પ્રમાણે કરી, આચાર્ય મહારાજે પણ નવીન સ્તુતિ તેત્રાદિ રચીને ભગવાનની ભકિત પૂર્વક ભાવપૂજા કરી. એજ પ્રસંગે માંગરના શાહ જગતસિંહને પુત્ર જયતા ઘણું અભિ
હે લઈને જિનવંદનાર્થ ગિરનારજી આવ્યું હતું. અંગારગઢ નિવાસી મહદ્ધિક રીહટુ. કાંઉણ રી. (૨)પુત્ર રત્ન શા. મેખાદિ શ્રાવકે એ સમ્યકત્વ, સામાયક, પરિગ્રહ પરિમાણાદિ તે ગ્રહણ કર્યા. સંઘ પતિ આદિ શ્રાવકેએ શત્રુંજયની પેઠે ૪ દિવસ સુધી મહાપૂજા, દેવજદંડારેપણુદિ મહેત્સ કર્યા. હમીરપત્તન નિવાસી શા. ધીણુના પુત્ર નેસલે ૨૪૭૪ દ્રમ્મ સમર્પિત કરી ઈન્દ્રપદ તથા શેઠ કાલાના પુત્ર બીજાએ ૮૦૦ કમ્મ વ્યય કરી મંત્રીપદ લીધું, એવી જ રીતે અન્ય ધનવાનેએ પણ વિપુલ ધનરાશિને ઉદારભાવે સદ્વ્યય કરીને સ્વભુજે પાર્જિત વિત્તનો લાહે લીધે. અહીંના ભંડારમાં બધી મળીને ૪૦૦૦૦ રુપિયાની આવક થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
પિતાના સઘળાં મરશે પરિપૂર્ણ થવાથી ક્યા માણસનું હૈયું હર્ષિત ન થાય? સંઘ પતિ શેઠ પતિએ પિતાની મનઃકામના સંપૂર્ણતયા પૂરી થઈ જાણીને મુતહસ્તે સ્વર્ણ વસ્ત્ર, અલંકાર આદિ ઉચિત વસ્તુઓનું દાન એવું કર્યું કે જેથી સમસ્ત સૌરાષ્ટ્ર દેશમાં વસતા યાચકની મનોવાંચ્છા પૂર્ણ થઈ
સમસ્ત શ્રીસંઘ સહિત વિહાર કરતાં શ્રીજિનકુશળસૂરિજી મહારાજ શ્રાવણ સુદી ૧૩ સે નિર્વિઘતયા પાટણ પધાર્યા, આખાયે સંઘ ૧૫ દિવસ નગર બહાર રહ્યો ભાદ્ર પદ કૃષ્ણ એકાદશીને દિવસે શુભ મુહૂર્તમાં શેઠ શ્યપતિ અને તેજપાલના પ્રયત્નથી થયેલ મેટા ઉત્સવ પૂર્વક નગર પ્રવેશ થયે. સંઘવીએ બીજી વાર પાટણમાં યાચકને પુષ્કળ દાન આપ્યું. બાદ પોતાના સમાદરણીય પરમ પૂજ્ય ગુરૂમહારાજના ચરણ કમલમાં મસ્તક નમાવી તેમની આજ્ઞા પ્રાપ્ત કરી સંઘ સાથે દિલહી પ્રયાણ કર્યું. માર્ગમાં આવતાં અને કે જિનાલયનાં દર્શન કરતે કરતે સંઘ શ્રીજિનચંદ્રસૂરિજીના નિર્વાણ સ્થાન કેશવાણ આવી પહોંચ્યા. ત્યાં તેમના સ્તૂપ પર ધ્વજા ચઢાવી મહાપૂજા કરી વિલેપનાદિ કર્યા, ત્યાંથી ફધિ આવી પાર્વનાથ ભગવાનના દર્શન કર્યા. અન્ય દેશના માણસે જે ફલે-- ધીમાં આવી સંઘ સાથે જોડાયા હતાં તે બધાએ પોત પોતાના સ્થાને તરફ વળ્યા. સંઘપતિ શેઠ રપતિ જે માર્ગે આવ્યા હતા તે માર્ગે જ ચાલતા ચાલતા કાતિક કૃષ્ણ અને દિને દિલહી. પહોંચ્યા. બાદશાહ દ્વારા સન્માનિત એવા પિતાના પુત્ર શ્રી ધર્મસિંહે નિર્ગમન મહત્સવ કરતાં વિશેષ સમારોહ પૂર્વક નગરપ્રવેશોત્સવ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
- ૩૩
પ્રકરણ ચોથું
FEA
ભી મ પ લી નો સંઘ
ક,
ટણમાં ચાતુર્માસ યાપન કર્યા બાદ સં. ૧૩૮૧ વૈશાખ વદિપના દિવસે શાંતિ
નાથ ભગવાનના વિધિચૈત્યમાં ચરિત્રનાયક ગુરુદેવ શ્રીમાન જિનકુશલસૂરિજી મહારાજ સાહેબની નિશ્રામાં એક વિશાલ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયે. જેમાં દિલહીના શ્રીશ્રીમાલ અદ્રપાલ, નીંબા, જાલેર નિવાસી મંત્રી ભેજરાજના પુત્રરત્ન સલખણસિંહ, રંગાચાર્ય લખણું એવું સાચાર નિવાસી મંત્રી મલયસિંહ, ભીમપલીવાળા શેઠ શ્રીવીરદેવ, ખંભાતના વ્યવહારી છાડા, શ્રીથા તથા વેલાકુલ (વેરાવળ)ના શાદેવપાલ, મંત્રી કુમાર, શાક ખીમડ આદિ શ્રાવકેને સમૂહ આવ્યું હતું, પન્દર દિવસ પર્યન્ત પ્રતિઠત્સવની બહુજ ધામધૂમ થઈ, ચોથના દિવસે શેઠ તેજપાલ રૂદ્રપાલ, શ્રીશ્રીમાલ શા. આના, રાજસિંહ, ભણશાળી લૂણા, શા ક્ષેમસિંહ, દેવરાજ, ભણશાળી પદ્મા, મન્ના આદિ સમસ્ત પાટણના સંઘે જલયાત્રા પૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો...
પ્રતિષ્ઠા સમયે આચાર્ય મહારાજે જાહેર માટે મહાવીર બિબ, દેવરાજપુર માટે આદિનાથ બિંબ, શત્રુંજય ઉપર આવેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૪
બૂલ્હાવસહીના જીર્ણોદ્ધારાર્થ શા છજજલ પુત્ર રાજસિંહ અને મોખદેવ કારિત શ્રેયાંસનાથાદિ જિનપ્રતિમાઓ અને ભણશાળી લુણા કારિત શત્રુંજય ઉપરના અષ્ટાપદપ્રસાદ નિમિત્તે ચતુર્વિશતિ જિનબિંબ આદિ ૨૫૦ અઢીસે પ્રસ્તર (પાષાણ)ની તથા પિત્તળની અગણિત મુતિએ, ઉચ્ચપુર અર્થે શ્રીજિનદત્તસૂરિ તથા જાલેર અને પાટણ માટે શ્રીજિનપ્રબંધસૂરિ દેવરાજપુર (રાઉરોગ્ય શ્રીજિનચંદ્રસૂરિ અને અંબિકા, બીજી પણ અધિષ્ઠાયકાદિની પ્રતિમાઓ અને સ્વભંડાર એગ્ય સમવસરણપટની પણ પ્રતિષ્ઠા કીધી.
વૈશાખ વદિ દિને દિને વ્રત ગ્રહણ માલારોપણ આદિ નિમિત્તે નન્દી મહોત્સવો અતિશય વિસ્તાર પૂર્વક કરવામાં આવ્યાં, તે પ્રસંગે દેવભદ્ર અને યશભદ્ર, આ બન્ને મુનિઓને વડી દીક્ષા તથા સુમતિસાર, ઉદયસાર અને જયસાર, આ ત્રણ મુનિઓને તેમજ ધર્મસુન્દરી અને ચારિત્રસુન્દરી, આ અને આર્યાએને દીક્ષા આપવામાં આવી. જયધર્મ ગણિને ઉપાધ્યાય પદથી અલંકૃત કર્યા તેમજ બહુ સંખ્યક સાધ્વી
આ પ્રતિમા અત્યારે દેલવાડામાં વિદ્યમાન છે, જેને લેખ બાબૂપૂર્ણચંદ્રજી નાહરના લેખ સંગ્રહમાં ૧૧૮૮ લેખક તરીકે પ્રસિદ્ધ થયે છે. મેહા નામના શ્રાવકે આ પ્રતિમા ભરાવી હતી.
૧ આ પ્રતિમા બીકાનેરના મહાવીરના (વેદોવાળા) મંદિરમાં છે, જેને લેખ આ પ્રમાણે છે.
संवत् १३८१ वैशाख वदि ५ श्रीजिनचंद्रसूरिशिष्यैः श्रीजिनकुशलसूरिभिरंबिका प्रतिष्ठिता]तम् (?)"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૫
અને શ્રાવિકાઓએ માળાઓ ગ્રહણ કરી, અને ઘણાએ શ્રાવકોએ દ્વાદશત્રત અંગીકાર કર્યા
ભીમપલ્લીના સુવિખ્યાત શ્રાવક શ્રીમાન વીરદેવ આદિની વિનયાંતિ વિજ્ઞપ્તિથી સૂરિજી મહારાજ પાટણથી વિહાર કરી વિશાખ વદિ ૧૩ ને દિને ભીમપલ્લી પધારી મહાવીરસ્વામીની
પ્રતિમાના દર્શન કર્યા, તે પ્રસંગે શેઠ વીરદેવે મેટા ઠાઠમાઠથી • પ્રવેશોત્સવ કરી ગુરુભક્તિને અપૂર્વ લાભ લીધે. શુદ્ધ ગુરૂને જ્યાં સંયોગ અને વાણું શ્રવણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય ત્યાં આધ્યાત્મિક ભાવનાઓનાં ઝરણાં છૂટે એ સ્વાભાવિક વાત છે, તદનુસાર સૂરિજી મહારાજના પધારવાથી ભીમપલ્લીની જૈન જનતામાં ધર્મધ્યાનની અનુપમ લહેરીઓ ઉછળવા માંડી હતી. શ્રાદ્ધવર્ય શ્રીમાનું વીરદેવે પિતાના લઘુબંધુ શો માલદેવ સાથે યવનસમ્રાટ ગ્યાસુદ્દીન પાસેથી શત્રુંજ્ય યાત્રા નિમિત્ત શાહી આજ્ઞા પ્રાપ્ત કરી કંકુપત્રિકાઓ દ્વારા દેશદેશાંતરના સમસ્ત શ્રીસંઘને પિતાના તરફથી નિકળનાર યાત્રીસંઘમાં ભાગ લેવા નમ્રતા પૂર્વક આમંત્રણ આપ્યું.
ક્રમશઃ અનેક ગ્રામનગરીને સર્વ શ્રીસંઘ એકત્ર થવાથી જેઠ વદિ અને શુભ મુહુર્તમાં શેઠ વીરદેવને સંઘરૂપી સેનાને સંચાલિત કરવા માટે સૂરિજીએ સંઘપતિ પદ પ્રદાન કર્યું. શેઠ રાજ દેવના પુત્રરત્ન ઝાંઝા, શા. પૂર્ણપાલ, શાસૂટા, આ ત્રણે ભાઈઓ અત્યંત શક્તિસમ્પન્ન વીરયોદ્ધાઓ હતા, જેથી એએ સંઘના પૃષ્ઠરક્ષક તરીકે નિયુક્ત થયાં. આચાર્ય ભગવાન શ્રીજિનકુશલસૂરિજી મહારાજ પુણ્યકીર્તિ, સુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
કીતિ આદિ ૧૨ સાધુ તથા પ્રવર્તિની પુણ્યસુન્દરી આદિ સમસ્ત સાધ્વીઓ સહિત સંઘની સાથે હતા, માર્ગમાં શ્રીસંઘને દર્શન એવં પૂજા કરવાની વ્યવસ્થા માટે શેઠ વીરદેવ કારિત દેવાલયમાં ચતુર્વિશતિજિનપટ્ટક સ્થાપિત કરી સંઘની સાથે રાખ્યું, જો કે ચાતુર્માસ બહુજ નજીક હતું. તે પણ આચાર્ય મહારાજ શ્રીસંઘની ભાવભીની પ્રાર્થનાને અસ્વીકાર ન કરી શક્યા, કારણ કે શ્રીસંઘ તે તીર્થકર ભગવતે માટે પણ આદરણીય હોય છે. આ સંઘ સાથે અનેકે ઊંટ ઘડા આદિ વાહને તથા અગણિત પાયદળ યાત્રિએ હતા.
અત્યન્ત સમારેહ (ઠાઠ) પૂર્વક ભીમપલ્લીથી પ્રયાણ કરી બબે દિવસની સ્થિરતા કરતાં વાયડ નગરમાં પ્રભુ શ્રીમહાવીર સ્વામી અને સેરીસામાં ભગવાન પાર્શ્વનાથ સ્વામીની વિજારે પણદિ મહાપૂજા પૂર્વક તીર્થયાત્રા કરી ત્યાંથી અત્યન્ત સકિટવન્તીં આશાપલ્લીના મુખીયાં શ્રાવક સડણપાલ,મંડળીક, બૈજલ આદિ વિધિસંઘની વિજ્ઞપ્તિનો સ્વીકાર કરી સૂરિજી મહારાજ સઘ સહિત આશાપલ્લી પધાર્યા અને ત્યાંના સંઘ તરફથી થએલ મોટા સમારેહ સાથે આદિનાથ ભગવાનનાં દર્શન કરી માલારેપણત્સવ કર્યો. - બાદમાં ત્યાંથી આગળ દરેકે દરેક સ્થળે ધર્મની મહાન પ્રભાવના પૂર્વક જૈન સંસ્કૃતિની વિજય વૈજયન્તી ફરકાવતે સંઘ ક્રમશઃ ખંભાત આવી પહોંચે, તે સમયે ખંભાત જૈન સંસ્કૃતિ અને સભ્યતાનું એક મોટું કેન્દ્ર ગણાતું. સંઘપતિ શેઠ વીરદેવે નગરના સર્વ લોકોને એકઠા કરી સંધસહિત સૂરિજી મહારાજને વર્ણનાશકય ભવ્ય પ્રવેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૭ ત્સવ કર્યો, જેન શાસનના ઈતિહાસમાં આ પ્રવેશત્સવનું, સ્થાન અત્યન્ત મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે, ગુજરાતના હિન્દુ રાજ્યકાલમાં જેવી રીતે પ્રસિદ્ધ વીર તથા સાહિત્યિક મંત્રીશ્વર વસ્તુપાલે સં. ૧૨૮ માં શ્રીજિનેશ્વરસૂરિજી મહારાજનું અને યવનેના રાજ્યકાળમાં શેઠ જેસલે વિ ૧૩૩૪ યા ૧૩૬૭ માં શ્રીજિનચંદ્રસૂરિજીને નગર પ્રવેશોત્સવ કર્યો હતો તેવીજ રીતે આ ઉત્સવ પણ પૂર્વની હિન્દુ રાજ્યકાલની સ્વર્ણમય ઘડિઓનું સંમરણ કરાવી રહ્યો હતે. - આચાર્ય શ્રીજિનકશલસૂરિજીએ શ્રીસંઘસહિત અજિતનાથ સ્વામીની અનેનવાંગીવૃત્તિકારક શ્રીઅભયદેવસૂરિ છએ સ્વનિર્મિત જયતિહુઅણ સ્તોત્રદ્વારા પ્રકટ કરેલ શ્રીસ્તંભન પાર્શ્વનાથ સ્વામીની નવનિર્મિત સ્તુતિ તેત્રે વડે સ્તવના કરીને ભકિત પૂર્વક યાત્રા કરી, ત્યાર પછી નિરંતર આઠ દિવસ સુધી સંઘપતિશેઠ વિરદેવ આદિ સંઘના મહર્થિક શ્રાવકેએ ખંભાતના શ્રીસંઘ સાથે જિનાલયમાં મહાવજારોપણ પુરસ્કર મહાપૂજા, અવારિત અન્નસત્ર (દાનશાળા), સહમીવચ્છલ અને ઈદ્રપદ ગ્રહણ આદિ વિશાળ મહેન્સમાં પુષ્કલ દ્રવ્ય વ્યય કર્યો. શેઠ કછુઆના પુત્રરત્ન દેવ ખામરાજના નાનાભાઈ દેવ સામળે ૧૨૦૦ બારસે દ્રમ્પ અર્પણ કરી ઈન્દ્રપદ ગ્રહણ કર્યું, તેમ અન્યાન્ય શ્રાવકેએ પણ
૧ આ શ્રાવકે ખંભાતના કોટ્ટપિકા પાડ માં શ્રી અજિતનાથ ભગવાનનું વિધિચૈત્ય અને પૌષધશાલા બનાવરાવી હતીઆ જિનાલયનો લેખ નાહરજીના પ્રાચીન જૈન લેખ સંગ્રહના બીજા ભાગમાં પ્રકટ થયે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૮
સ્વયેગ્યતાનુસાર મંત્રી આદિ વિવિધ પદે ગ્રહણ કર્યા. આ રીતે ખંભાતની યાત્રા સાનંદ પૂર્ણ કરીને સમસ્ત સંઘે પરમપુનીત તીર્થાધિરાજ શ્રીસિધ્યાચળજી તરફ પ્રયાણ કર્યું. * તે સમયે દેશની પરિસ્થિતિ અત્યન્ત ભયંકર દશામાં હતી. સ્થાને સ્થાને રાજવિગ્રહ ઉપસ્થિત હતા, જ્યાં જુઓ ત્યાં ભયના કારણે ગ્રામતે, શું? પણ મોટા મોટા નગરે-શહેરે પણ શુન્ય થઈ રહ્યા હતા, છતાં ગુરૂદેવની અનુપમ કૃપાથી આનંદ પૂર્વક ચાલતે ચાલતે સમસ્ત શ્રીસંઘ અનુક્રમે ધંધુકા નગર પહોંચ્યું, ત્યાંનો પ્રધાન શ્રાવક મંત્રીદલીય ઠકકુર ઉદયકરણ આદિએ સંઘની ભક્તિ બહુ સારી કરી.
અહીંથી વિહાર કરી પાલીતાણા પહોંચી ગુરૂદેવે શ્રીસંઘ સહિત બીજી વાર યાત્રા કરી અને અદ્વિતીય ભક્તિરસથી પૂર્ણ સુન્દરતમ સ્તોત્રો વડે પ્રભુની સ્તુતિ કરીને કૃતાર્થ થયાં સંઘાધિપતિ શેઠ વીરદેવ, પૃષ્ઠરક્ષક મંચ ઝાંઝા, શેઠ તેજપાલ નેમચંદ, દિહી નિવાસી શ્રીશ્રીમાલ રુદ્રપાલ, શા. નીમદેવ, મંત્રીદલીય ઠ૦ જવણપાલ, શા. લખમા, જાલેર નિવાસી શાહ પૂર્ણચંદ્ર સહજા, ગુઢ]ડાના શા. વધૂ આદિ શ્રીમત શ્રાવકેએ ૧૦ દિવસ પર્યન્ત ગિરિરાજ પર મહાદ્વાજારોપણ મોટીપૂજા, અવારિતસત્ર સ્વધામીવાત્સલ્ય, સંઘ પૂજા અને ઈન્દ્રપદાદિ મહાન ઉત્સર્યા. યાચકને અન્ન વસ્ત્ર અલંકાર આદિ આપીને જૈન શાસનની મહતી પ્રભાવના કરી.
શાહ લેહટના પુત્રરત્ન શાહ લખમાએ ૩૭૦૦ રૂપિયા સમર્પિત કરી ઈન્દ્રપદ ગ્રહણ કર્યું. દિલ્હી નિવાસી શ્રીશ્રીમાળ સુરજરાજના પુત્ર રૂદ્રપાલના લઘુ બાંધવ નીમદેવે ૧૨૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૯ બારસે દ્રમ્મ ખરચી મંત્રી પદ લીધું તેમ અન્યાન્ય ધનવાન શ્રાવકોએ પણ બીજા વિવિધ પદો લીધાં બધી મળીને ૧૫૦૦૦ રૂપિયાની યુગાદિદેવના ભંડારમાં આવક થઈ.
શ્રીઆદિનાથ ભગવાનના વિધિચૈત્યમાં નવનિર્મિત ચોવીસ જિનાલય દેવકુલિકાઓ પર પૂજ્યશ્રી દ્વારા પ્રતિષ્ઠિત કલશ વજાદિ ચઢાવ્યાં. તદઅંતર સૂરિજી મહારાજ સમસ્ત સંઘ સહિત તલાટી આવ્યા, ત્યાંથી પાછાં ફરતાં પુનઃ સેરીસામાં પાર્શ્વનાથની યાત્રા કરી સંખેશ્વર આવ્યા. ત્યાં ચાર દિવસ ઉકાઈ સંઘ તરફથી મહાપૂજા ધ્વજારોપણુદિ ઉત્સવ થયાં ત્યાંથી પા(માં)ડલ ગ્રામે આવી શ્રીને મીશ્વરપ્રભુને સંઘ સહિત વંદન કર્યું, સૂરિજીએ સ્વપ્રતિભા વડે નવીન તેત્રે રચી આત્મગુણની પ્રેરણાદાયક પ્રભુનાં ગુણગાન કર્યા, બાદ અનુકમે ગામેગામ વિચરણ કરતાં કરતાં શ્રાવણ સુદિ ૧૧ ને દિવસે ભીમપલ્લી પાછાં આવ્યા, શેઠ વીરદેવ કૃત અનુપમ સમારેહ સાથે નગર પ્રવેશ કરીને શ્રી મહાવીર ભગવાનની ભવ્યતમ પ્રતિમાનાં દર્શન કરી ધન્ય થયા, સંધના દેશાંતરીય યાત્રાળુઓ સંઘપતિદ્વારા સન્માન પ્રાપ્ત કરી સ્વસ્થાને ગયા.
વિ. સં. ૧૩૮૨ વૈશાખ સુદ ૫ ના દિવસે શેઠ શ્રીવીરદેવે દીક્ષા માલાપણુદિ નન્દીમહેન્સ કર્યા સૂરિજી મહારાજે વિનયપ્રભ, નીતિપ્રભ, હરિપ્રલ, સેમપ્રભ, આ ચાર મુનિઓ અને કમલશ્રી લલિતશ્રી,આ બે સાધ્વીઓને દીક્ષા આપી, અનેક સાધ્વી શ્રાવિકાઓએ માલા ગ્રહણ કરી, સમ્યકત્વ, સામાયિક. પરિગ્રહ પરિમાણાદિ વ્રત લીધાં. આ ઉત્સવમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
સ્થાનીય સંઘ તેમજ પાટણ, પાલનપુર, વીજાપુર, આશાપલ્લી આદિ નગરોના શ્રાવકેએ એકત્રિત થઈ શાસન શોભામાં અભિવૃદ્ધિ કરી અને ત્રણ દિવસ લગી અમારી ઉ૬ષણ કરવામાં આવી હતી. આચાર્ય શ્રીજિનકુશળસૂરિજી મહારાજના તત્વાવધાનમાં આ સમારેહ હિન્દુ રાજ્ય કાલની માફક ચિત્તમાં આચર્ય ઉત્પન્ન કરે એ હતો.
ત્યાર પછી સૂરિજી મહારાજ સાચારના શ્રીસંઘની ભકિતપૂર્ણ વિજ્ઞપ્તિથી ત્યાં પધાર્યા. શ્રીસંઘે ભાવભીના સમારેહ સાથે પ્રવેશેલ્સવ કરી મહાવીર પ્રભુના દર્શન કરાવ્યાં, અહિં માસકલ્પવ્યતીત કરીને લાટહૂદનામના સ્થાને પધાર્યા, ત્યાં પણ સંઘના ભાવભીના સ્વાગત પૂર્વક શ્રી મહાવીર ભગવાનને વંદન કરી ૧૫ દિવસ સુધી ધર્મોપદેશ દ્વારા જૈનશાસનની મહતી પ્રભાવના કરીને અનુક્રમે બાડમેર પધારી આદિનાથ પ્રભુનાં દર્શન કર્યા, અને સંઘના અત્યાગ્રહથી ચોમાસું પણ ત્યાંજ યાપન કર્યું, અગેજ ચૈત્યવંદનકુલકવૃત્તિ નામક અમૂલ્ય ટીકાગ્રન્થની રચના કરી જે સુરતથી પ્રકટ પણ થઈ ચૂકયું છે.
સંવત ૧૩૮૩ પિષ સુદિ ૧૫ ના દિને શા. પ્રતાપસિંહ આદિસ્થાનીય શ્રાવકના આગ્રહથી જેસલમેર, લાદ, સત્યપુર, અલ્હાદનપુર આદિના શ્રાવકેની સમક્ષ અમારી ઘોષણા પૂર્વક ઉપસ્થાપના (વડી દીક્ષા), માલારોપણ, સમ્યફચ્ચરણ પ્રભૂતિ ગત ગ્રહણ નિમિત્તે નદીમહેન્સ સમ્પન્ન થયાં, એજ વર્ષે જાહેર શ્રીસંઘની અનુરાધપૂર્ણ વિનંતિ પર ધ્યાન આપી સૂરિજી મહારાજ બાડમેરથી વિહાર કરી લવણખેટક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
આવ્યા, ત્યાં સૂરિજીના પૂર્વજ વાહિત્ર શા. ઉદ્ધરણે શ્રીશાંતિનાથ જિનાલય નિર્માણ કરાવ્યું હતું અને સ્વયં ચરિત્રનાયકના ગુરૂદેવ શ્રીજિનચંદ્રસૂરિજીને જન્મ અને દીક્ષા પણ એજ નગરમાં થયાં હતાં, આ વાત અત્રે ખાસ નોંધ કરવા લાયક છે.
લવણખેટકથી પ્રયાણ કરી પિતાની જન્મભૂમિ શમ્યાનયન-સમિયાણા (ગઢ સિવાણા) પધાર્યા ત્યારે ત્યાંના શ્રાવક સમુદાયે કરેલ બહુજ ભાવભીના સત્કાર પૂર્વક શ્રી શાંતિનાથ પ્રભુનાં દર્શન કર્યા. કેઈપણ પિતાના ગામને વ્યક્તિ જ્યારે સર્વાગપૂર્ણ ગ્યતાના બળે ઉચ્ચ સ્થાન પર પહોંચે ત્યારે એ ગામના લેકે એના પર ગૌરવ લે અને ઊંચા આસન પર બેસાડે એ સર્વથા સ્વાભાવિક વાત છે.
આ રીતે બાડમેરથી વિહાર કર્યા બાદ લવણખેટક અને સમિયાણાના શ્રાવકને સંતુષ્ટ કરી સૂરિજી મહારાજ જાલેર પધાર્યા, સંઘે મોટા આડંબર વડે પ્રવેશત્સવ કરાવ્યું. સ્વપ્રતિષ્ઠિત ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાના દર્શન વંદન કર્યો, ત્યાં મંત્રીશ્વર કુલધરના વંશમાં દીપક સમાન મંત્રી ભેજરાજને પુત્ર સલખણસિંહ, શાહ વાહડ પુત્ર ઝંઝણ વગેરે સ્થાનીય સંઘ તરફથી શેઠ હરપાલ પુત્ર પાલ " આદિ ઉચ્ચનગર અને દેવરાજપુરને શ્રીસંઘ પાટણના શેઠ તેજપાલ, રુદ્રપાલ આદિ અને જેસલમેર, સમિયાણ શ્રીશ્રીમાળ (ભિન્નમાળ) સાર, ગુઢહા પ્રભૂતિ અનેક નગરેનાં સંઘ સમસ્ત તરફથી ૧૫ દિવસ લગી દીક્ષા આહણ કરવાની અભિલાષાવાળા વૈરાગી મહાનુભાને સુંદર આમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૨
કરવામાં આવ્યું, અને કે શ્રાવકેએ વિવિધ પ્રકારનું દાન કર્યું અમારી શેષણ દ્વારા જૈન શાસનની જમ્બર પ્રભાવના કરતાં વિ. સં. ૧૩૮૩ ફાગણ વદિ ૯ને રોજ આચાર્ય મહારોજના. તાવધાનમાં વિરાટ મહત્સવ પૂર્વક જિન બિંબ પ્રતિષ્ઠા વ્રતગ્રહણ ઉપસ્થાપના પ્રવ્રજ્યાગ્રતુણ, માલારેપણું અને સમ્યકત્વ આપણુ આદિ નન્દીમહેત્સવ મનાવ્યા. - આ પ્રસંગે શ્રીજિનકુશલસૂરિજીએ મંત્રીદલીય ઠ૦ પ્રતાપસિંહના સુપુત્ર ઠ, અચલસિંહે બનાવરાવેલાં બિહાર પ્રદેશાન્તર્ગત ઈતિહાસવિશ્રુત રાજગૃહ પાસે વૈભારગિરના ચતુવિંશતિ જિનાલયમાં મૂળનાયક એગ્ય વીતરાગ પરમાત્મા શાસનધીશ્વર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી વગેરે અનેક પાષાણ તથા ધાતુમય બિઓ, ગુરુમૂર્તિએ અને અધિષ્ઠાયકેની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરી, અને ન્યાયકીતિ, લલિતકીતિ, સમકાતિ, જ્ઞાનકીતિ, અમરકીર્તિ, દેવકીર્તિ, આ ૬ સાધુઓને દીક્ષા આપી તેમજ અનેકે શ્રાવક શ્રાવિકાઓએ માલા ગ્રહણ સમ્યકત્વ મૂળ દ્વાદશત્રતાદિ ગૃહસ્થચિત વ્રત અંગીકાર કર્યા
૧ બીકાનેર સુપાર્શ્વનાથ મંદિરમાં પાર્વપ્રભુની ધાતુમય પ્રતિમા છે, તેના પર આ પ્રમાણે લેખ છે.
__ "सं. १३८३ वर्षे फारगुन वदि नवमीदिने सोमे श्रीजिनचन्द्रसूरिशिष्य श्रीजिनकुशलसूरिभिः श्रीपार्श्वनाथविम्बं प्रतिष्ठित कारितं दो० राजापुत्रेण दो० अरिसिंहेन स्वमातृपितृश्रेयोऽर्थः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૩
પ્રકરણ પાંચમું
સિવુ દેશમાં ધર્મપ્રચાર
,
પS
::
આચાર્યવર્ય શ્રીજિનકુશલસૂરિજીને લેકે ત્તર પ્રભાવ દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગે,
એમની ધવલકીર્તિરૂપી વૈજયંતી સર્વત્ર ફરકતી છે કે છે થઈ ગઈ. મહાન આત્માઓના લક્ષણેમાંના છેડા પણ લક્ષણને વિકાસ કેઈના જીવનમાં થાય તે એનું જીવન અવશ્યજ ઉચ્ચ કક્ષાએ પહોંચે એ સ્વાભાવિક વાત છે.
આચાર્ય શ્રી જિનકુશલસૂરિજીએ તે પિતાનું સમગ્ર જીવન સ્વપૂર્વજો દ્વારા નિર્માપિત પવિત્રતમ માર્ગ પર જ આધારિત કર્યું હતું, એમને ઉપદેશ વ્યાપક હતું, માનવ સંસ્કૃતિ અને સભ્યતાના આંતરિક રહસ્યના ગંભીર તત્ત્વનું પ્રફેટન કરી સાર્વજનિક ઉન્નત પથ નિર્માણ કરવાની એમનામાં અપૂર્વ શકિત હતી. વાણી બળે જૈન ધર્મના અમૂલ્ય તને સર્વત્ર પ્રચાર કરી વિતરાગ પરમાત્મા કથિત ધર્મને પ્રચાર કરવા વડે પિતાનું જીવન સાર્થક કરી તેમના સમકાલીન કહેવાતા આચાર્યો આદિની આગળ એક ઉત્કૃષ્ટ આદર્શ સ્થાપિત કર્યો હતું. જ્યાં જેનેના ઘરો બીસ્કુલ નહતાં ત્યાં પણ આચાર્યશ્રીને વિહાર કેઈપણ ખેલના રહિત નિરાબાધ પણે થતું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
४४
ભારતવર્ષના ઈતિહાસમાં સિલ્વદેશનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે. સમગ્ર આર્યાવર્તના સાંસ્કૃતિક ગૌરવને ઉજજવલ કરતા અનેક સાધને સિન્ધ દેશાન્તર્ગત “મોહેન જોડેશે”નાં ખંડેરામાં વિદ્યમાન છે, અહીંનું પુરાતત્વ સાધન સંસારમાં વિખ્યાત છે. સર્વ કલાઓનું સમન્વયાત્મક પ્રાચીન કેન્દ્ર પણ છે. ભારતના નામકરણ હિન્દુસ્તાન સાથે પણ એજ દેશની નદીને ઈતિહાસ સંકળાયેલ છે. જો કે ત્યાં જૈન ધર્મને સમ્બન્ધ સાંધના અવશેષે પણ મળ્યાં છે. પરંતુ મહાકાળચક્રના પ્રભાવથી ક્રમશ: જૈન ધર્મ ત્યાંથી ક્ષીણ થતે ગયે, અને અશ્વિનાયક શ્રીજિનકુશલસૂરિજી મહારાજના સમયમાં જે કે જૈનેનું થોડું ઘણું પણ આધિપત્ય અવશ્ય હતું. છતાંએ અપેક્ષાકૃત ત્યાં મિથ્યાત્વનો પ્રચાર વિશેષ પરિમાણમાં હતું, જ્યાં અજ્ઞાનનું સામ્રાજ્ય વ્યાપ્ત હેય ત્યાં અંધારું સ્વાભાવિક રીતે હોય, એ સર્વમાન્ય સત્ય છે, ત્યાંની જનતાના વ્યાપક અજ્ઞાનને ઉમૂલન કરવા સાથે વીતરાગ પરમાત્મા દ્વારા પ્રરૂપિત સન્માર્ગ પ્રવર્તનમાં આચાર્ય શ્રીને બધી રીતે યોગ્ય અને સમર્થ જાણે ઉચ્ચનગર તથા દેવરાજપુર (બડાવલપુર સ્ટેટ)ના શ્રી સમ્પત્તિથી મહાન સમૃદ્ધ શ્રાવકાએ સિબ્ધ પ્રાન્તમાં પધારવા માટે આચાર્યશ્રીને વિનંતી કરી. સિલ્પના ભાગ્ય સારાં હતાં જેથી તેમની વિનંતીને વગર આનાકાનીએ સ્વીકાર થઈ ગયે, ગુરૂમહારાજે પણ જિનશાસનની પ્રભાવના રૂપ લાભ જાણી જારથી વિહાર કર્યો, સમિયાણું ખેડનગરાદિ મરુસ્થલના પ્રમુખ જેસલમેર મહાહગ કે જે બારેમાસ દુષ્કાળનું નિવાસ સ્થાન છે. ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
૪પ
આવ્યાં, ત્યાંના સંઘ સારૂં સન્માન કર્યું, અને સૂરિજીએ સ્વહસ્તે પ્રતિષ્ઠિત થયેલાં પ્રભાવ પૂર્ણ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનાં દર્શન વંદન કર્યા. સમય થડે હેવા છતાં પણ સંઘની અત્યાગ્રહ પૂર્ણ નમ્ર વિનંતિને માન આપી સૂરિજી ૧૫ દિવસ ત્યાં રહ્યા. આપને વિરાજવાથી અનેક ધર્મ કાર્યો થયાં એટલે ધર્મ પ્રભાવના સારી થઈ. અત્રે પ્રાસંગિક રૂપે એક વસ્તુ અમારે ખાસ બેંધવી જોઈએ અને તે એ કે એ વખતે જેસલમેર ખરતરગચ્છની પરંપરાનું પ્રધાન કેન્દ્ર ગણવામાં આવતું હતું. અને વર્તમાનમાં પણ આંશિક રીતે છે. અહીંના પ્રાચીન જ્ઞાન ભંડારામાંના ઘણયેની સંસ્થાપના ખરતરગચ્છના આચાર્યોએ કરી અને મુનિઓએ સ્વશ્રમ વડે પિતાના ઘણું લખેલા ગ્રન્થ આયા, લખ્યા અને લખાવી જ્ઞાન શ્રીની અભિવૃદ્ધિ કરી. આજે વિશ્વમાં પ્રાચીન તાડપત્ર અને કાગળ પરના ગ્રન્થોની સંખ્યા અધિક પ્રમાણમાં જે મળે છે તે અત્રેની જ છે, ભારતીય સાહિત્યની તમામ શાખાઓના સાહિત્યિક ગ્રન્થ આ ભંડારે જ સાચવી રાખ્યા છે, એ કહેવું વધુ પડતું નથીજ.
ઉચ્ચનગર અને દેવરાજપુરના શ્રાવકે એ જેસલમેરમાં સૂરિજી મહારાજ પાસે પુનઃ શીધ્ર પધારવા વિજ્ઞપ્તિ કરી, ત્યારે તે સંઘના અનુરોધને લઈગ્રીષ્મઋતુ (ભર ઉન્હાળા)ના દિવસે હેવા છતાં પણ રેગીસ્તાન ઓળંગી ઈસમિતિ આદિનું યથાવત્ પાલન કરતા કરતા ઉષ્ણતાદિ ઘેર પરીષહ વેઠી રેતાળ મહાસમુદ્રને પત્તનના રાજમાર્ગની માફક સહેલાઈથી પાર કર્યો અને દેવરાજપુર આવ્યા, ત્યાં પોતાના હાથે પ્રતિષ્ઠિત કરેલ ઋષભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
દેવ પ્રભુની પ્રતિમાનાં વિધિવત્ દર્શન વંદન કર્યા. અહીંના શ્રાવકે ઘણે દિવસથી સૂરિજી મહારાજના આગમનની પ્રતીક્ષા કરતા હતા. અત્યારે પિતાનાં મનોરથ પૂર્ણ થયાં જાણી આનદેત્સવ મનાવવા લાગ્યા. અહીં આચાર્યદેવ માસકલ્પ કરી સદ્ધર્મને વિજય વાવટે ફરકાવી મિથ્યાત્વને અધિકાંશ નાશ કર્યો. આત્મોન્નતિના પ્રશસ્ત માર્ગમાં સહાયક એવા ઉપદેશામૃતનું પાન કરવા અહિને શ્રાવક સમુદાય હમેશાં તત્પર રહેતે.
ત્યાર બાદ સૂરિજી મહારાજ ઉચનગર આવ્યા, આપના શુભાગમનથી બધાએ નાગરીક જનોને અતિ પ્રસન્નતા થઈ. હિન્દુ, મુસલમાને બધાએ તેમના સ્વાગતમાં સારો ભાગ લીધે હતે, બારેય જાતના વાજીંત્રે ખૂબ વાગી રહ્યા હતા. એટલે એમને આ નગર પ્રવેશત્સવ ભારે દર્શનીય હતે. પૂર્વકાલમાં
જ્યારે અત્રે હિન્દુ શાસન હતું ત્યારે શ્રીજિનપતિસૂરિજી મહારાજના પુનીત પાદપવોથી આ નગર પવિત્ર થયું હતું, તેજ આ નગરમાં ચતુર્વિશતિપટ્ટાલંકાર શ્રીષભદેવ સ્વાઅમીની ભવ્ય પ્રતિમાનાં દર્શન શ્રીજિનકુશલસૂરિજીએ કર્યા. અહીંના શ્રાવકનાં દદય આચાર્યશ્રી પ્રતે સ્વાભાવિક રીતે ફના હતાં જેથી આપની અમૃત શ્રાવિશું વાણીના પ્રવાહને સત્વર ઝીલી લીધ, તદનુસાર અનેકે મિથ્યાત્વ પ્રવૃત્તિઓ નાબૂદ થઈ ગઈ, એટલે ત્યાં શ્રાધ્ધજનેએ અશુદ્ધ કુલાચારાદિ અનેક પ્રકારના મિથ્યાત્વને બાહુલ્યતાએ પરિત્યાગ કર્યો.
વિ. સં. ૧૩૮૪ ના માહા સુદિપ ને દિવસે શેઠ ગોપકલના પુત્ર નરપાલ, શાહ વયરસિંહ નન્દન મોખદેવ, લાખણ "આંખ,કઠુઆ, રિપલ, વકિલ, ચાહડ અને બાહડ આદિઉચ્ચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૭
નગરના અનેક ધનિક શ્રાવકે તેમજ દેવરાજપુર, કયાસપુર, બહિરામપુર, મલિકપુર પ્રકૃતિ અનેક સ્થાનેના રાજવÍ તથા નાગરિક તમામ ગ્રૂડના પ્રબળ અનુરોધથી અનેક લબ્ધિસંપન્ન પરમ પ્રભાવક આચાર્ય મહદયે પ્રતિષ્ઠા વ્રતગ્રહણ માલારોપણાદિ પૂર્વ સૂચિત નન્દી મહોત્સવ વિસ્તારથી કર્યા.
ઉપર્યુકત કાર્યક્રમમાં રાણુકકેટ તથા કયાસપુરીય વિધિ ચૈત્યના મૂળનાયક યોગ્ય યુગાદિ જિનના બે બિમ્બ તથા અને કે પાષાણ તથા પિત્તલમય પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ તેમજ ભાવમૂર્તિ, ઉદયમૂતિ, વિજયમૂતિ હેમમૂતિ, ભદ્રમૂતિ, હર્ષભૂતિ મેઘમૂતિઓ, પદ્મભૂતિ વિગેરે ૯ મુનિએ અને કુલધર્મા, વિનયધર્મા, તથા શીલધર્મા, નામક ત્રણ આર્યાઓની ભાગવતી દીક્ષાઓ થઈ એજ શુભ પ્રસંગે ૭૭ શ્રાવિકાઓ માળા ગ્રહણ કરી પિતાને કૃતકૃત્ય માનવા લાગી. વિપુલ શ્રાવકસમુદાયે પણ પરિગ્રહ પરિમાણદિવસે ગ્રહણ કર્યા.
સિધુ જેવા અનાર્યપ્રાય દેશમાં પણ સૂરિજીના આગમન અને ઉચ્ચ શ્રેણીની ઔપદેશિક શૈલીને એ સચોટ પ્રભાવ પડે કે ત્યાં એક સર્વથા નૂતન પ્રકારનું અધ્યાત્મિક વાયુ મંડળ તૈયાર થઈ ગયું, કહેવાનું તાત્પર્ય કે મરૂભૂમિને પણ એમની વાણીએ લીલી છમ બનાવી દીધી.
૧ આ મતિઓમાંની એક ધાતુપ્રતિમા બિકાનેરના ચિન્તામણિ મંદિરના ગર્ભગૃહમાં સુરક્ષિત છે. જેના પર આ પ્રમાણે લેખ છે.
. संवत १३८४ माघसुदि ५ श्रीजिनकुशलसूरिभिः श्रीआदि. नाथर्वित्र प्रतिष्ठितं कारितं च सा० सोमण पुत्र सा० लाखण 'श्रावकेन भातहरिपाब्युतेन ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
સંવત ૧૩૮૫માં ઉચ્ચપુર, બહિરામપુર, કયાસપુર આદિ અનેક સ્થાનેના ખરતરગચ્છ વિધિસમુદાયની વિદ્યમાનતામાં ફાગણ સુદિ ૪ના રોજ શ્રીજિનકુશલસૂરિજી મહારાજાએ ઉપર ઉહિલખિત નવદીક્ષિત ક્ષુલ્લક અને સુલ્લિકાઓને વડી દીક્ષા આપી તથા કમલાકર ગણિને વાચનાચાર્ય પદથી નવાજ્યા, ૨૦ શ્રાવિકાઓએ માળા ગ્રહણ કરી તથા અનેકે શ્રાવક શ્રાવિકાઓએ વિવિધ વ્રત લીધાં.
વિ. સં. ૧૩૮૬માં બહિરામપુરના ખરતરગચ્છીય વિધિસંઘના વિશેષ આગ્રહથી સૂરિજી મહારાજ પિતાની સુયોગ્ય શિષ્યમંડળી સાથે વિહાર કરી બહિરામપુર આવ્યા, શાહ મામા, દેદા, ધીર, રૂપાદિ સ્થાનીય ગૃહસ્થાએ યુગપુરૂષનો ભવ્ય પ્રવેશત્સવ કરી શાસનની સેવા કરી.
સૂરિજી મહારાજે અહિં ભગવાન પાર્શ્વનાથ સ્વામીના જિનાલયમાં પ્રભુપ્રતિમાના દર્શન વંદનર્યા, જ્યારે ગુરૂમહારાજ કઈ પણ મેટા નગરની આજુબાજુ વિહાર કરતા ત્યારે - તબ્રિકટવર્તી ગ્રામવાસી શ્રાવકેનાં ટોળે ટોળાં દર્શન માટે
આવતાં, તદનુસાર અહિ અને કે ભાવુક જ ગુરૂદેવના દર્શનાર્થ
આવેલાં, તેઓની ભક્તિ સ્થાનીય વિધિસંઘ તથા કંવલા. - આદિ ઈતર ગચ્છના ગૃહસ્થ પણ સારી રીતે કરતાં. ' કયાસપુરીય ખરતર સંઘના બળવત્તર આગ્રહથી જ્યારે સૂરિજી મહારાજ તે તરફ આવતા હતા ત્યારે રસ્તામાં શિલારબહણ નામના ગામમાં ત્યાંના ગૃહસ્થો મુસલમાન શાસકને સાથમાં લઈ આચાર્ય મહારાજની સામે આવ્યા અને વિવિધ વા
નીવનિ સાથે બહિરામપુરની માફક જ પુરપ્રવેશનું સ્વાગત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
કર્યું, ત્યાં છ દિવસની સ્થિરતા કરી, તે દરમ્યાન છએ દિવસ સ્વધર્મિવાત્સલ્ય, અવારિત દાનશાળા એવ સંઘપૂજાદિનાને પ્રકારના પુણ્ય કાર્યો નિરંતર થતાં રહ્યાં. ત્યાર બાદ ત્યાંથી વિહાર કરી કયાસપુર આવતાં રસ્તામાં ખાવાડન નામના ગામમાં પધાર્યા, ત્યાંના શ્રાવકે એ પણ બહુ સમારોહથી પ્રવેશોત્સવ કરાવ્યું, ત્યાં માત્ર એકાદ દિવસની સ્થિરતા દરમ્યાન પણ આમ જનતા ઉપર સૂરીજી મહારાજના ઉપદેશનો પ્રભાવ સારામાં સારે પડે, એટલે જન સમાજમાં ધર્મભાવનાની જાગૃતિ સારી થઈ.
ત્યાંથી વિહાર કરી ક્રમશઃ કયાસપુર આવ્યા. સ્થાનીય શેઠ મેહુણ, ખીમસિંહ, નાયુ, જટ આદિ શ્રાવક સમુદાયે પિતાના સ્વામી મુસલમાન નવાબ તથા શાક ચાચિગ આદિ ઉપકેશગચ્છીય ગૃહસ્થને સાથે લઈને સૂરિજી મહારાજને એ ભવ્યતમ પ્રવેશત્સવ કર્યો, કે જે અંતિમ હિન્દુ સમ્રાટ શ્રીમાન પૃથ્વીરાજ ચૌહાણે વિ. સં. ૧૨૩માં શ્રીજિનપતિસૂરિજી મહારાજને દિલ્લીમાં કર્યો હતે. સૂરિજી મહારાજે સ્વહસ્તે પ્રતિષ્ઠિત શ્રીષભદેવ ભગવાનના અપૂર્વ ભાવે દર્શન કર્યા
આ પ્રવેશત્સવના સમારોહે નગરજને ઉપર બહુ ઉંડી છાપ પાડી, તે લેકે સૂરિજી મહારાજના ચારિત્રપાલન એવં વિદ્વત્તા આદિ ગુણેની ભૂરિ ભૂરિ પ્રશંસા કરવા લાગ્યા, કંવલા આદિ અન્ય ગચ્છના તેમજ વિપક્ષભાવ રાખનારાઓ પણ સૂરિજી મહારાજના ઉચ્ચતમ ચારિત્ર એવં અત્યુત્તમ જ્ઞાન ધ્યાનથી પ્રભાવાન્વિત થઈને આપશ્રીના પરમ ભકત બની ગયા, કેમ ન હેય? જ્યાં દેશના અધિપતિ જેને આદર પૂર્વક માનતા હોય તેને ત્યાંની પ્રજા પણ અતીવ સન્માનપૂર્ણ બષ્ટિથી જુએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
એ સર્વથા સ્વાભાવિક છે. “વા રાણા તથા પ્રા” ની ઉક્તિ અત્રે તે પિતાનું મૂર્તરૂપ ધારણ કરી રહી હતી. એ સમયમાં આજના જેવી ગ૭ના નામે સાઠમારી નહોતી. માત્ર ગુણેની પૂજા કરવામાંજ મનુષ્યો પિતાનું કર્તવ્ય માનતા હતા.
કોસુકવશ કેટલાક તુરુષે પણ ગુરૂમહારાજ પાસે આવવા લાગ્યા, તેઓ પણ આપની નિષ્પક્ષપાતપૂર્ણ વાલી અને બહુશ્રુતતા જોઈને ચમત્કૃત થઈ ગયા, શ્રાવકે પિતાના શાસનની વિશેષ પ્રભાવનાનું તત્વ સમજી નવાં નવાં મિષ્ટાન્ને યુક્ત સ્વામિકવાત્સલ્ય કરવા લાગ્યા અને સામાયિકાદિ ધર્મસ્થાન તથા તપશ્ચર્યાને પણ સારો ઠાઠ જામે. ચોમાસું સકિટ આવવાથી સૂરિજી મહારાજ ત્યાંથી વિહાર કરી પુનઃ દેવરાજ પુર આવ્યા. બહુ સારા સ્વાગત સાથે શ્રીયુગાદિ દેવનાં દર્શન કર્યા. સં. ૧૩૮૬નું ચોમાસું અહીં જ યાપન કર્યુ.
સંવત ૧૩૮૭માં શેઠ નરપાલ, આંબા, લાખણ, વીકલ વિગેરે ઉચ્ચનગરના શ્રાવક વૃદની વિશેષ આગ્રહભરી અભ્યર્થનાથી બાર ઠાણ સહિત ત્યાં પધાર્યા અને એક માસ પર્યત નિવાસ કર્યો, પરશુરારકેટ નામક ગ્રામ નિવાસી શાહ હરિપાલ રૂપ, આસા, સામલ ઈત્યાદિ શ્રાવક સંઘના અત્યાગ્રહવશ ઉચ્ચનગરથી બહેળા શ્રાવક સમુદાય સાથે વિહાર કર્યો. માર્ગમાં આવતાં અનેક ગામના જૈનેની વંદના સ્વીકારતાં ક્રમશઃ પરશુરારકેટમાં ભવ્યતમ સમારોહ પૂર્વક પ્રવેશ કર્યો, વિવિધ ધાર્મિક કૃત્યે થયાં. અત્રેથી વિહાર કરી બડિરામપુર પધારી ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કર્યા અને પૂર્વવત્ મહતી શાસન પ્રભાવના કરી, ત્યાં થોડા દિવસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
નિવાસ કરી કયાસપુર આદિ સિંધના અનેક ગામમાં એક અને નગરમાં પાંચ દિવસ, આ પ્રમાણે ઉગ્રાતિઉગ્ર વિહાર કરતાં કરતાં દેવરાજપુર પધાર્યા અને ૧૩૮૭નું મારું ત્યાં કર્યું
સંવત ૧૩૮૮માં ઉચ્ચપુર, કયાસપુર, શિલારવાહણ, વગેરે સિલ્વદેશસ્થ ભિન્નભિન્ન ગામ-નગરનાવિધિસમુદાયનું સમેલન થવાથી અનેક દિવસ સુધી નાના પ્રકારના ધાર્મિક ઉત્સવ થયા, મિતિ માગશર સુદિ ૧૦ને દિને પદસ્થાપના, વ્રત ગ્રહણ, માળારોપણ આદિ નિમિત્તે વિરાટ નન્દીમહેત્સવ થયે, આ શુભ અવસર પર વિદ્વત શિરોમણિ શ્રીતરૂણકીતિ ગણિને આચાર્ય પદ સમર્પિત કરી તરૂણપ્રભાચાર્ય તરીકે જૈન સંઘમાં પ્રસિદ્ધ કર્યા પં. સ્લમ્પિનિધાન ગણિને ( ૧ સંવત ૧૩૬૮ શ્રાવણ વદિ ૧ને દિને ભીમપલ્લીમાં શ્રીજિનચંદ્ર સરિજીએ એમને દીક્ષા આપી. શ્રીજિનકુશલસૂરિજી રચિત “ચારગુરુ વૃત્તિ” ના આપ સાધક હતા. સં૧૪માં દીપાવલીને દિવસે પાટણમાં મહતીયાણ ઠ. બલિરાજની અભ્યર્થનાથી “પડાવશ્યક બાલાવબેધ” . જે સૂવે પર પ્રાપ્ત થતા દેશી ભાષામય બાલાવબોધમાં સર્વ પ્રાચીન અને પ્રથમ છે. ગધભાષાની દૃષ્ટિએ પણ આનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ ગ્રંથની થોડી કથા “ બાવીને પુર ગર સમ”માં છપાયેલી છે. વિ. સં ૧૪રની પ્રાચીન હસ્ત લિખિતપ્રતિ બીકાનેરના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. એમના વિદ્યાગુરૂ રાજેન્દ્રચંદ્રાચાર્ય અને યશકીર્તિ ગણિ હતા, શ્રીજિનપદ્રસૂરિજી, શ્રીજિન લબ્ધિસૂરિજી તથા શ્રીજિનચંદ્રસૂરિજી આચાર્યોને એમણેજ આચાર્ય પદ આપ્યાં હતાં. આપની કેટલીએ સ્તોત્રાદિ કૃતિ મળે છે. આ
૨ આ મુનિએ પણ ચરિત્રનાયક શ્રીજિનકુશલસૂરિજી રચિત ચૈત્યવંદુન % વૃત્તિ” નું સંશોધન કર્યું હતું. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય પદ, જયપ્રિય અને પુણ્યપ્રિય મુનિ તેમજ જ્યશ્રી તથા ધર્મશ્રી સાથ્થીઓને દીક્ષા આપવામાં આવી. ૧૨ શ્રાવિકા ઓએ માળા ગ્રહણ કરી અને કેએ વિવિધ વ્રત લીધા સિ દેશમાં આ મહત્સવ અભૂતપૂર્વ હતે. મતલબ કે તે દેશમાં સૂરિજીમહારાજના વિહારથી જૈનશાસનની વિશેષ પ્રવના થઈ.
પ્રકરણ ઠું
:
'' સ્વર્ગવાસ અને ત્યાર બાદની
પરિસ્થિતિ ચાર્યશિરોમણિ ગુરૂદેવશ્રીજિનકુશલ સૂરિજી મહાહાજાએ વિ. સં. ૧૩૮૯
નું ચાતુર્માસ દેવરાજપુરમાં યાપન કર્યું. ત્યાં પ્રાચીન ગુજરાતી ગવ ભાષાના આદ્ય ગ્રન્થકાર શ્રી તરુણપ્રભાચાર્ય અને લબ્લિનિધાન ઉપાધ્યાયને સ્યાદ્વાદરત્નાકર તથા મહાતકરત્નાકર જેવા જટિલ ગ્રન્થનું પરિશીલન કરાવ્યું. જૈન દાર્શનિક શૈલીના અત્યન્ત ઉચ્ચતમ સિદ્ધાન્તનું રહસ્યાત્મક જ્ઞાન ઉપર્યુક્ત ગ્રન્થના સૂક્ષ્માતિસૂક્ષ્મ અભ્યાસ પર અવલંબિત છે. અન્યાન્ય હસ્તલિખિત ગ્રન્થની પુપિકાએ પરથી ફળિત થાય છે કે આચાર્યશ્રીએ અહીં પોતાનું આયુષ્ય અલ્પ જીણી સાહિત્યસેવાની સાધના આદરી હતી.
વિ. સ. ૧૩૮૯ ભાદરવા સુદિ ૮ ના દિવસે સૂરિજીના ઉપદેશથી સુશ્રાવક કુમારપાહી, કલ્પસર િની પ્રતિતું લેખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
કાર્ય સમાપ્ત કર્યું, જેની ઝેશસ્તિ જેસલમેરીયે શાન માં પ્રકાશિત સૂચિપત્રમાં આપવામાં આવી છે. સંભવ છે કે આ -વખતે બીજાં પણ જેમ સાહિત્યનો ગ્રો લખાયાં છે અને કાળચકના ભેગે નષ્ટ પણ થઈ ગયાં હાથ તેનવાઈ જેવું નથી? - ચાતુર્માસ સમાપ્ત થયા પછી સૂરિજી મહારાજ પિતાના જ્ઞાનબળથી સ્વર્ગવાસના સમયની અત્યન્ત નિકટતાને અનુર ‘ભવ કરી ત્યાં જ રહ્યા, માઘ સુદિ ૧૩ ને દિને આપશ્રીને તીવ્ર જવર અને શ્વાસાદિની મહાન પ્રાણઘાતક વ્યાધિ ઉત્પન્ન થઈ. તે સમયે સ્વાવસાન સમય સમીપ જાણું તરુણ પ્રભાચાર્ય અને ઉપાધ્યાય લબ્લિનિધાનને પાસે બોલાવી શ્રીમુખે ફરમાવ્યું કે “મારા પાટની શોભા તથા અભિવૃદ્ધિ કરવામાં સર્વ રીતે ચગ્ય શાત્ર લક્ષ્મીધરના પુત્ર આંબાની ધર્મપત્નિ કીકીના ઉચ્ચ ગુણસમ્પન્ન પુત્ર ૧૫ વર્ષની લઈ વયસ્ક મારા પ્રિય શિષ્ય પધમૂતિનેજ ગચ્છનાયકત્વનું મહત્વ અને ઉત્તરદાયિત્વ પૂર્ણ પદ સમર્પિત કરજે” બીજી પણ ગચ્છની આંતરિક વ્યવસ્થા વિષયક અનેક પ્રકારની ઉચ્ચ શિક્ષાઓ દઈ મિતિ ફાગણ વદિ ૫ના દિવસે પાછલા પ્રહરમાં ૫૪૫ાછળની પટ્ટાવલિઓમાં સૂરિજી મહારાજની તિથિ ફાગણ વદ અમાસ લખી છે. એ જ દિવસે એમની તિથિ આખાયે ભારતમાં આદર પૂર્વક ઊજવવામાં પણ આવે છે, પરંતુ પ્રાચીન અને પ્રામાણિક તથા સમકાલીન સમયે રચિત “
પૃ ર્વાવણીમાં “સંવત ૩૮૨ામાન " Scપ પાશ્ચાત્ય આ સ્પષ્ટોલેખે છે, તેમજ જયસાગર મહેક શિષ્ય સેમકુંજર શિષ્ય દેવત્વ મહિમરનાદિ લિખિત ૧૬ મી સદીની પટ્ટાવલીમાં પણ “સ ૨૮૬ જાશગુન વરિ તિથી
I
!'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૪ ચતુર્વિધ સંઘની સમક્ષ મિસ્યા દુષ્કત આપી સ્વયમેવ અનશન પ્રહણ પૂર્વક મડામાંગલ્યકારી પંચ પરમેષ્ઠિના ધ્યાનમાંતલ્લીન જઈ બે પ્રહર રાત્રિ વ્યતીત થયે આ ક્ષણભંગુર ભૌતિક શરીરને ત્યાગ કરી સ્વર્ગને મહામાર્ગ સ્વીકાર કરી લીધું. કીવાવરે નિવેસર” લખ્યું છે, અમારા મંતવ્ય પ્રમાણે આ તિથિ ઠીક છે. સંભવ છે કે લેખકની ભૂલને કારણે મને બદલે બમાસ લખાઈ જવાથી આ બ્રાતિ ફેલાઈ હોય ? સમયસુન્દરજી તથા તેથી પ્રાચીન પટ્ટાવલિઓ પણ પાંચમનું જ એક સ્વરથી સમર્થન કરે છે. એમાં તે આઠ દિવસના અનશનને પણ ઉલ્લેખ છે. અત: આઠ દિવસનું અનશન માઘ શુદિ ૧૩ સે આરંભળ્યું હોય તે ફાગણ વદ પાંચમનાજ, નહિં કે તેનાથી આગળ, સમાપ્ત થાય છે. (મૂળલેખક)
(આ સ્થળે અમારે નેધવું જોઈએ કે બૃહદ્ગુર્નાવલી તથા દેવનાદિ લિખિત ૧૬મી સદીની પટ્ટાવલી આદિના ઉપરોકત લખાણ મુંજબ પાંચમને જ ઠીક માનતાં વાંધો એ આવે છે કે આવા મહાન શાસન પ્રભાવક આચાર્ય મહારાજની સ્વર્ગતિથિ તપશ્ચર્યાદિ દ્વારા ઉજવવાની પ્રવૃત્ત કાંઈ સાવ આધુનિક તે નજ હેય, અસલથી જ ચાલુ થએલ હેવી જોઈએ. જે આ વાત બરાબર હોય તે પછી તે સમયથી તે સર્વત્ર પાંચમની પ્રવૃત્તિ પ્રવૃત્ત થએલ હેવી જ જોઈએ, તેને સમૂલ પલ્ટાવીને સાવ નિમલ અમાવસ્યાની પ્રવૃત્તિ થઈ જવામાં કારણ શું માનવું ? તે વાત મગજમાં બેસતી નથી. કોઈ એકાદ વ્યકિતના ભૂલ ભર્યા લખાણ માત્રના આધારે અસલથી ચાલતી આવેલ સાર્વત્રિક પ્રવૃત્તિનું સાવ નિમેલન થઈ જવું કોઈ પણ રીતે શાક્ય લાગતું નથી. - લેખકની ભૂલ થવાનું કારણ માનીએ તે પણ વિચારવાનું કેપ્રાચીન લિપીમાં “શ અને “ને ભેદ સાવ નહીં જ હોય છે. જેથી “શના બદલે જ વંચાઈ જવું કંઈ કઠણ નથી. એટલે બૃહદ્દ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૫
* પ્રાતઃકાલ થતાની સાથેજ વિદ્યુતવેગે ઉપર્યુકત શેક સમાચાર ચારે દિશાઓમાં ફેલાઈ ગયાં. આખું એ નગર ગુરમહારાજના સ્વર્ગવાસથી શેકના સાગરમાં ડૂબી ગયું. ગુરૂપ્રત્યે સર્વાધિકભકિત પરાયણતા રાખનારાઓનાં ચક્ષુઓમાંથી અશ્રુઓની ધારાઓ વહેવા લાગી ગઈ. જાણે કે હૃદયજ પવળી ને આંખે દ્વારા વહી રહ્યું હોય તેવું શકમય વાતાવરણું કરુણાનું મૂર્ત રૂપ ખડું કરી દેતું હતું. પિતાના પરમ ઉપકારી અને આત્મીય ન હોવા છતાં પણ આત્મીય સ્નેહ સમ્બન્ધ સૂત્રથી જે સાથે બંધાયેલ હોય તેમના મનમાં કેટલે ભીષણ વજાઘાત થતું હશે એ વાત કપાનામાં આવે એવી નથી. અનું. ભવને જ વિષય છે. વર્ષો સુધી જેણે પિતાના શરીરને જરા પણ મેહ કર્યા વિના અનેક કષ્ટ અને યાતનાઓને ગુર્નાવલીમાં લેખકની ભૂલના અંગે “
પંચાં લખતાં “યાંથી પહેલાને “ શ્રી જઇને “પંચાં લખાઈ ગયું હોય અને પાછળ વાલાએ તેને “પંખ્યા સમજીને પાંચમ લખી દીધી હેય તો તે કાંઈ નહીં બનવા જેવું નથી પરંતુ સબલ કારણ વિના પંચમીની ચાલુ પ્રથા છુટી ને અમાવસ્યાની પ્રથા ચાલુ થઈ જવી કોઈ પણ રીતે શક્ય લાગતી નથી
શ્રીમાન સમયસુંદરજી વિગેરે એ ૮ દિવસનું અણુસણ કરવાનું કે બૃહદવલીમાં પણ ગણ વિષયક શિક્ષા આપવા વિગેરેનું માઘ શુ ૧૩ સેજ લખ્યું હોય તો તે માનવાને કારણ છે કે ૮ દિવસ ફાળ વદ પંચમીએજ પૂર્ણ થતા હોવાથી તે દિવસે સ્વર્ગતિથિ માનવી ઠીક. પરંતુ તેમ છે નહી, ૧૩ના તો વ્યાધિ ઉત્પન્ન થઈ અને તેના તે દિવસે અણસણ કરવું પણ સંભવ ઓછું લાગે છે. તે પછી ચાલતી સાર્વત્રિક અમાવસ્યાની પ્રથાને બ્રાંત માનીને પંચમીને પ્રામાણિક માનવી કયાં સુધી યોગ્ય કહી શકાય ? છત્યલમા (સંપાદક)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
હોમ બની જેમ શાસન નીકા ન્માર્ગે ચ રાખી એવા મહઋાનવના અવસાનથી કર્યું હદય શેક વિદાળ ન બને ! ! ! - ગુરુ મહારાજના પવિત્ર દેહના અંતિમ દર્શન માટે તથા નિર્માણમહત્સવમાં ભાગ લઈ પોતાની ભકિત ભરી હાદિક, શ્રદ્ધાંજલિ અર્પિત કરવા આસપાસના બધાયે ગામના સંઘે સાગરના મોજાં જેમ ઉછળી પડયાં, ૭૫ મંડપિકાએ મંડિત ઈન્દ્રવિમાન તુજ સુંદર નિર્વાણવિમાન શ્રીસંઘે નિર્માણ કરાવ્યું એમાં ગુરુદેવના દેહને સંસ્થાપિત કરી વિરાટ ઉત્સવ પૂર્વક શેકાકુલ ચિત્તે શ્રીસંઘ સમસ્ત નગરના પ્રધાન પ્રધાન રાજ માર્ગો પર થઈને અગ્નિ સંસ્કાર નિમિત્ત શમશાને પહો, ત્યાં અગર, તગર, કસ્તુરી, મલય ચંદન, કપૂર આદિ સુગંધિત દ્રવડે દેહની અંત્યેષ્ટિક્રિયા કરવામાં આવી, તે સમયનું એકમય વાતાવરણ અવર્ણનીય હતું વજહદય પણ પીઘળી જતું. * અગ્નિ સંસ્કારના સ્થાન પર રીહડ ગોત્રના શેઠ હરપાલના પુત્ર ઝાંઝણું યશોધવલ આદિએ સ્વપરિવાર તરફથી સુંદર કલાપૂર્ણ સ્તૂપ નિર્માણ કરાવ્યું. આ સ્તૂપ અત્યન્ત વિશાલ તેમ દર્શનીય અને મુસ્લિમ પ્રધાન સિધુ દેશમાં જેને સંસ્કૃતિના શુભ્રતમ ગૌરવસ્વરૂપ હતું, એટલે દૂરદૂરથી યાત્રીગણ યાત્રાર્થ આવી ગુરૂવંદનને લાભ મેળવી કૃતાર્થ બન તા. વર્તમાન કાળમાં આ સ્તુપ-નગર બહાવલપુર સ્ટેટમાં હોવાથી પાકિસ્તાનમાં આવી ગયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાનામું. શ્રીજિનપદ્મસૂરિ પદ સ્થાપની–
એવં શિષ્ય પરંપરા
:
:
ટS,
| આચાર્ય મહારાજની આજ્ઞા પ્રમાણે શ્રીત છે પ્રભાચાર્યજીએ વિ. સં. ૧૩૯૦ જેઠ સુદિ ૬ સેમવારે મિથુન લગ્નના શુભ મુહુર્તમાં પદ સ્થાપના
કરવાનું નિશ્ચિત કર્યું. એટલામાં સિધુ દેશના રાણ નગરનિવાસી રીહડ ગોત્રીય શ્રાવક પૂર્ણચન્દ્રના પુત્ર હરિપાલ દેરાઉર આવ્યા. તેમણે તરૂણપ્રભસૂરિ પાસે આવી પદસ્થાપન મહત્સવ પિતેજ કરવાની મહાન ઉત્કંઠા બતાવી તેઓશ્રી પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરીને સમસ્ત ઠેકાણે કુંકુમપત્રિકાઓ પાઠવી દીધી.અનુક્રમે દૂરદૂરના અનેક દેશથી આવતા સર્વ સ્થાનોના શ્રીસંઘે એકત્ર થયા. શેઠ હરિપાલે સ્વયમી અંધુઓનું અતિ પ્રશંસનીય સત્કાર-સમ્માન કર્યું, સ્થાનીય શ્રી આદિનાથ ભગવાનના મંદિરને ધ્વજા પતાકાઓ વિગેરે ખૂબ સજાવવામાં આવ્યું. બધાઓના હૃદયે હર્ષાવેશથી આહાર દિત થઈ રહ્યાં હતાં, પૂર્વકૃત નિશ્ચય પ્રમાણે શુભ મુહૂર્તમાં સરરવતીકંઠાભરણ શ્રીતરૂણપ્રભાચાર્યજીએ મહોપાધ્યાય જય અને લક્વિનિધાન ગણિ આદિ ૩૦ સાધુ તથા બહુ સંખ્યક આર્યાએ મળી ચતુવિધ શ્રીસંઘની સમક્ષ અગણ્ય માનવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૮
મેદની તથા ત્યાંના નવાબના પુત્રની સમુપસ્થિતિમાં શ્રી પદ્મમૂર્તિ મુનિને શ્રીજિનકુશળસૂરિજીના પાટ પર સંસ્થાપિત કરી નવીન ગણનાયકનું નામ શ્રીજિનપદ્રસૂરિ રાખ્યું.
આ સૂરિપત્સવમાં અમારિ ઘોષણ, યાચકોને મનેભિલષિત દાન તથા એક માસ પર્યન્ત નિત્ય સ્વધમી વાત્સલ્ય આદિ નાનાવિધ સુકૃત્યે થયાં. આચાર્ય શ્રી જિનપદ્યસૂરિજી એ જયચંદ્ર, શુભચંદ્ર, સાધુચન્દ્ર, આ ત્રણ સાધુએ તેમજ મહાશ્રી. કનકશ્રી નામક સાધવીઓને દીક્ષા દીધી, અને પંડિત અમૃતચંદ્ર ગણિને વાચનાચાર્ય પદ અર્પણ કર્યું. અનેક શ્રાવક શ્રાવિકાઓએ માળાગ્રહણ સમ્યકત્વ, પરિગ્રહ પરિમાણુ સામાયિકાદિ વ્રત ઉચ્ચારણ કર્યા
રીહડ હરિપાલે આ અતિ પૂનીત ઉત્સવ પ્રસંગે ઉદાર દિલથી હજારેના વ્યયદ્વારા પિતાની ચંચલ સંપત્તિને સદુપગ કરી પરમ પ્રમાદને પ્રાપ્ત કર્યો. શા. આંબા, ઝાંઝા, મમી, ધુરસુર, મુડરણ, નાગદેવ, ગોસલ, કર્મસિંહ, ખેતસિહ, બહિતથા અનેક ભિન્ન ભિન્ન સ્થાનેના લમીનન્દન શ્રાવકોએ ઉદાર ચિત્તથી પ્રચુર દ્રવ્યનો વ્યય કરી યશપાર્જન, પુપાર્જન કર્યા, તદનંતર જ્યેષ્ઠ સુદિ –ા દિવસે શેઠ હરિપાલે કરાવેલ શ્રીયુગાદિ દેવ બિબ આદિ કેટલાએક જિનબિંબે તથા દેવરાજપુરના સ્તૂપ અને જેસલમેર, કયાસપુર નિમિત્ત શ્રીજિનકુશળસૂરિજીની ત્રણ મૂર્તિઓને ભવ્ય પ્રતિષ્ઠા * ૧ વિ. સંવત ૧૩૫૪ જેઠ વદિ ૧૦ના રોજ જાહેરમાં શ્રીજિનચંદ્રસૂરિનાં વરદ હસ્તે આપની દીક્ષા થઈ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
૫૯ મહત્સવ થયે, અને એજ દિવસે અતિ વિસ્તૃત આડંબર પૂર્વક ચતુવિધ શ્રીસંઘે સ્વર્ગીય ગુરુદેવ શ્રીજિનશલસૂરિજી મહારાજની પ્રતિમા સૂપમાં પ્રતિષ્ઠાપિત કરી.
ઉપર સૂચિત તમામ મહાઉત્સવના પ્રધાન નેતા શેઠ હરિપાલને પરિચય “ શરતરાછાના મુવી " માં આ પ્રમાણે આપવામાં આવ્યું છે. રીડ કુલદીપક સાધનદેવના પુત્રરત્ન હેમલના પુત્ર પૂર્ણચંદ્રના એઓ પુત્ર હતા. સ્વચ્છાશયવાલા શેઠશ્રી જૈન શાસનની પ્રવદ્ધના કરવામાં અત્યંત પ્રવીણ હતા, એવણને ગિરનાર અને શત્રુંજયની યાત્રા કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. શ્રીજિનચંદ્રસૂરિજી (૧૩૭૩માં) અને શ્રીજિનકુશળસૂરિજીને વિનંતી કરી એમણેસિધુપ્રાન્તમાં વિહાર કરાવ્યું હતું. જેથી જૈન ધર્મનું બહુ મહત્વ વધ્યું, ત્યાંના માંસભક્ષિઓએ પણ માનવતાનું સાચું મૂલ્ય જાણી અભક્ષ્ય વસ્તુઓનો ત્યાગ કર્યો. શેઠ હરિપાલ કેવલ રૂપિયા પૈસાને વ્યય કરીને જ સંતોષ માનનારે શ્રાવક નહોતે ;િ જેને ધર્મ અને સંસ્કૃતિના તો એમના જીવનમાં ખૂબ ઉંડી રીતે ઉતર્યા હતાં, જેને સિદ્ધાન્તને આત્મસાત કર્યા હતાં. તેથી એમણે પિતાની પ્રિય પુત્રીને પણ સંસાર સાગર નિસ્તારિણી ભાગવતી દીક્ષા અપાવી હતી. ધન્ય છે એવા નરરત્નને !
આચાર્ય મહારાજ શ્રીજિનપદ્યસૂરિજી મહારાજના આચાર્ય પદેત્સવના અવસર પર જેસલમેરને સંઘ પણ ગુરૂભકિતને. લાભ લેવા આવ્યું હતું. તે સંઘે અવસર જોઈને પિતાને નગર પધારવા આગ્રહભરી વિનંતી કરી એટલે ગુરૂમહારાજે બે ઉપાધ્યાય તથા ૧૨ મુનિગણ સહિત ત્યાં જઈ ચોમાસું કર્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગવાસ બાદ - શ્રીનિકુશળસૂરિજી મહારાજ પિતાની વિદ્યમાનતામાં પણ -કુશળ મંગળ વરતાવી પિતાનાં કુશળ એવા નામને સાર્થક ફરવાના થશથી મંડિત થયા હતા, એટલું જ નહીં પરંતુ - સ્વર્ગ ગમન બાદ પણું અદ્યાપિ ભકતોની આકાંક્ષાઓ પરિ પૂર્ણ કરવાને સદૈવ તત્પર રહે છે. એટલે ભકતજનેનાં વાંછિત પૂરવાને કયતરૂ સમાન છે. સમય સમય પર વિશેષ પ્રકારે સમરણ કરવાથી શ્રદ્ધાળુઓને પ્રત્યક્ષ રૂપમાં પ્રગટ દર્શન પણ આપે છે અને અપ્રત્યક્ષ રૂપે પણ કષ્ટ નિવારણ કરે છે. એમના સમ્બન્ધમાં ઘણા પ્રકારના ચમત્કારીક વૃત્તાંતે સાંભળવામાં આવે છે. જે બધાને લિપિબદ્ધ કરી મૂર્ત રૂપ આપવામાં આવે તે એક મેટા કદનું પુસ્તક થઈ જાય માટે અમે ગ્રન્થ વિસ્તારના ભયથી કેવલ શેડી ઘટનાઓ કે જેમને ઐતિહાસિક ઉલ્લેખ મળી આવે છે, તેઓને જ માત્ર સંક્ષિપ્ત નિર્દેશ કરી સંતોષ માનીશું. - ૧ વેગડ શાખાની પદાવલિમાં લખ્યું છે કે જેસલમેર પાર્શ્વનાથ મલનાયક પ્રતિષ્ઠા દેહરાની થાપી.મંગલઉરિજીવતાં આલિયે થાયે તે આજ લગિ પ્રભાવિક છે. એકદા વખાણ કરતાં જાણે શ્રી શત્રુંજયના દેહરા દીવાની વાટ ઉંદિરે તાણ ચન્દ લા તિવારે મુહપત્તિ ઉતારી અસલી - તિહાં થતાં તે બુઝાણું. વલી એકદા રતૈકટ વાહણ આવતૌ બૂડવા લાગી, તિવારે ગુર રામહે પૈસી મંત્રબલે તિલાં જઈ પાર ઉતાર્યો, કપડે ભીને બાહિર આયા, શ્રાવકે પૂછયે તિવારે ગુરે કપડ નીચવી સ્વાદ ખારો ચખાવ્યો’ કહ ન માને તે આજથી સાતૈ દિને શ્રાવક આવશ્વે, તિવારે સાત દિને આવ્યા, પ્રત્યય ઉપનૌ ઇમ અનેક અવદાતછે. તિરસ્યાં ને પાણી પાવૈ. સમય સાદ દે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
૧ બિકાનેરનાં મંત્રીશ્વર વછાવતકુલાવર્તસ શ્રીયુત કર્મચંદ્રજીના પૂર્વજ મંત્રી વરસિંહજી ઉરની યાત્રા માટે અતિ ઉત્કંઠિત હેવા છતાં પણ રાજવિપ્લવાદિ કઈ કારણવશ જઈ ન શક્યા. ત્યારે એમની મનેકામના પૂર્ણ કરવા માટે ગુરૂદેવે બિકાનેરથી ૪ ગાઉ ઉપર ગઢાલય (નાલ) નામક સ્થાનમાં સમ્મુખ. આવી સ્વપ્ન દ્વારા દર્શન આપ્યાં, અને કહયું કે હું તમારી. આંતરિક ભકિતથી બહુજ સંતુષ્ટ થયે છું, તમારી યાત્રા અહીંજ સફલ છે. મંત્રીશ્વરે ગુરુ મહારાજનાં દર્શનની સ્મૃતિ સ્થિર કરવા માટે ઉપર્યુકત સ્થાન પર ગુરુમંદિર નિર્માણ કરાવ્યું. આજે એટલે કાળ વ્યતીત થઈ ગયા છતાં તે સ્થાને સૂરિજી મહારાજને પ્રભાવ સર્વવિદિત છે. સાંભળવા પ્રમાણે ત્યાં એમના ચરણ પણ દેરાઉરથી આવેલાં છે. સેમવાર તથા દરેક પૂર્ણિમાએ બીકાનેરના તમામ ગચ્છના સેંકડો નરનારીઓ દર્શનાર્થે આવી કૃતાર્થ થાય છે, કાર્તિક પૂર્ણિમા અને ફાગણ. વદ અમાસને દિવસે ત્યાં દર વર્ષે મેળા ભરાય છે.
૨ કવિવર શ્રીસમયસુંદરજી ગણિ જ્યારે સિંધ પ્રાતમાં ચિત્રણ કરતા હતા ત્યારે સંઘ સહિત ઉચ્ચનગર જતાં સ્વર્ગમાં પંચનદી પાર કરવા વહાણમાં બેઠા હતા. તે કાળે અંધારી રાત પૂરજેરના વરસાદ સહિત એકાએક ભયંકર તેફાન આવી જવાથી નૌકા ભયમાં આવી પડી, ત્યારે એક માત્ર ઈષ્ટ દાદાસાહેબજ શાન ધર્યું. ફળસ્વરૂપ તરતજ સૂરિજીના દેવાત્માએ સહાયતા કરીને સંકટ દૂર કર્યું, કવિ પિતે પિતાના શહીદેમાં આ ઘટનાનું વર્ણન આ પ્રમાણે કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
આ આયે રી સમરતા દાદે જ આવ્યો. - સંકટ દેખ સેવકું સદ્દગુરૂ, દેરાઉન્ત ધાયે, સ. ૧ ' વરસે મેડને રાત અંધારી, વાય પિણ સબળે વાયો. પંચ નદી હમ બેઠે બેડી દરિયે, હે દાદા દરિયે ચિત્તડરાયો,સારા દાદા ઉચ્ચ ભણી પહુંચવણ આયે, ખરતર સંઘ સવા. “સમયસુંદર કહે કુશલ કુશલ ગુરૂ, પરમાનન્દ સુખ પાયે,સ૩
- ૩ એવી જ રીતે જલવૃષ્ટિના અભાવમાં એમનું સ્મરણજ્યારે કર્યું ત્યારે તત્કાલ વર્ષા થઈ તેનું પણ કવિવરે “માંગે મેડqહતુરત” એવાં પદ્યની રચના કરી સાન્નિધ્ય સ્વીકાર્યું છે.
૪ કવિવર ધર્મવર્ધનજીએ પણ સ્વરચિત કુશલ સૂરિજીના સ્તવમાં બૂડતી નૌકાને એકદમ બચાવી લેવાનું વર્ણન કેટલી વાર કર્યું છે.
.
. આચાર્ય શ્રીજિન ભકિત સૂરિજી નિર્મિત શ્રીજિનકુશળસ્તિવનમાં બીકાનેરનરેશ શ્રી સુજાણસિંહની શત્રુઓના શિયથી રક્ષા કરવામાં આવી જેને ઉલેખ આ પ્રમાણે છે.
રતિખ પરચો પામી, શ્રી બીકણ નરેશ”
સુજાણસિંહ નરરાજને, અરિચ લિયૌ ઉબાર” ' '
ગુરુગુણ રત્નાવલી ૫ ૬૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
બીજા પણ ઘણા ચમત્કારેના ઉલલેખે રામલાલજી ગણિ"કૃત “દાદાસાહેબની પૂજા તથા સ્તવનો એવં અચાન્ય કવિઓ દ્વારા નિર્મિત સ્તન્ન સ્તુતિ સયા સ્તવનાદિમાં મળી આવે છે. જે સર્વજનપ્રસિધ્ધ છે. - જ્યાં જ્યાં ગુરૂદેવના ચરણપાદુકા અને પ્રાચીન રસૂપસ્થાને છે ત્યાં ત્યાં ભિન્ન ભિન્ન સમય પર યાત્રીઓ તથા ધ્યાવના કરનારાઓને જે જે ચમત્કાર થયા તથા કામના પૂર્ણ થઈ તેના સેંકડે ઉદાહરણ વિદ્યમાન છે, એટલે સર્વ પ્રસિદ્ધ વસ્તુને વ્યકત કરવાનું આ સ્થાન નથી. . '
એમના અલોકિક પ્રભાવનું જ્વલંત ઉદાહરણ એટલું જ બસ છે કે જ્યાં જુઓ ત્યાં સેંકડો સ્તુતિ તેત્ર, અષ્ટક નિશાની, પદ, છંદ, સ્તવન અને સેંકડોએ સ્મૃતિ મંદિર ચરણે, પ્રતિમાઓ જ્યાં જુઓ ત્યાં મળે છે. આજ દિવસ સુધી યુગપ્રધાન આચાર્ય શ્રીજિનદત્તસૂરિજી મહારાજ શિવાય કઈ પણ આચાર્યનાં આટલાં મંદિર અને સ્તવને મળ્યાં નથી જેટલાં આપના મળ્યાં છે. જેનેના લેદય પર આજ સુધી એમનું કહ્યું પ્રભુત્વ છે. આચાર્યશ્રીને સ્વચ્છ પરગચ્છ સ્થાનકવાસી અને કટ્ટર તેરાપંથી આદિ બધાયે લેકે ભકિતભાવ પૂર્વક માને છે એમને સમસ્ત ભારતમાં જ્યાં જ્યાં જૈન મંદિરે અનેતી છે ત્યાં ત્યાં એમને ચરણ પાદુકાઓ મળે છે, ઘણે ઠેકાણે એમની “દાદાવાડીઓ પણ ગામથી જરા દૂર અથવા તે સમીપ સ્વતંત્રજ મળી આવે છે. એમ છતાં વાંચકોની વિશિષ્ટ જાણકારી માટે થોડાં સ્થાનેની સૂચિ ચાપવી ઉચિત ગણાશે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રસિદ્ધ સભ્ય સ્મારક સ્થાન લેખમાસિક ૨.૧૪૮૬ જયે. સુ. ૫શુક, મૂર્તિ આદિનાથમં. માલપુરા હસ્ટિ સં. ૧૯૨૩માઘ વદિ ૫, પાદુકા. દાદાવાડી. નાગોર સં. ૧૬૫૪ જે. સુ. ૧૧ રવિ, , વિમલવસહી શત્રુંજય યુ પ્રજિ. સં ૧૬૫૬ સુ.૧ર શનિ , દાદાવાડી સાંગાનેર હરિ,
. ૧૮૬૩ જૈ મુ. ૯ શનિ, ,. દાદાવાડી જામનગર , જ ૬૭૫ વૈ. સુ. ૧૫, મૂર્તિ અસ્તરવસહી શત્રુંજય , સં. ૧૯૮૨ . સુ. ૩ ગુરૂ છે , , , સં. ૧૬૮૨ મિ. સુ. ૫ પાદુકા દાદાવાડી પટના. ના ૩૩ર સં. ૧૬૮૮ વૈ. સુ. ૧૫ , મંદિર ગુણાયાજી ના૧૭૬ સં. ૧૭૦૨ મા. સુ. ૧૩ સે., ગામમંદિર પાવાપુરી ના. ૧૯૮ એ: ૧૭૩૭ ચે. વ. ૧. , નાપાસર
. ૮૨૧ મ. સ. ૧૫, , દાદાવાડી સુર્શિદાવાદ ના ૬૭ સં. ૧૮૩૧ ફા. સુ. ૭, નેખા
સં. ૧૮૪૮ ન્ય.વ ૮ બુધ, દિનાકપુર ના૦ ૬૩૩ . ૧૮૫૦ પૈસુરુ ૩ બાહ, શાંતિ મંદિર ચૂરૂ. સં. સં. ૧૮૫૦ મા. સુ. ૫. પાદુકા દાદાવાડી ચૂરૂ સં૦ સં. ૧૮૫૦ મિ. વ..૧ સેમ , ફરૂખાબાદ હરિ રક. ૧૮૫૬. સ૩ બુધ , ચમ્પાપુરી ના. ૧૯૪ s, ૧૮૬૨ મા સ ૫.
જયપુર
હુરિ જ આ સંગ્રહમાં સકતે આ પ્રમાણે સમજવાં. હરિ=શ્રીજિનહરિફ સાગરસૂરિજીને પ્રકટ ખસંગ્રહ.ના=શ્રીપૂરણચંદ્રજીનાહારને લેખસંગ્રહ તમાં, સં =થમા લેખસંગ્રહ અને યુપ્રજિ =અમારું લખેલું યુગપ્રધાન જિનયરિ પુસ્તક સમજવું..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
૬૫ પ્રતિષ્ઠા સમય સ્મારક સ્થાન લેખપ્રાપ્તિ સં. ૧૮૬૭ અષાઢ સુ. ૯ બુધ,, કાસમ બજાર ના. ૮૪ સં. ૧૮૭૧ વૈ સુ. ૮ બુધ , છોટા દાદાજી. દિલ્હી. ના. પર૭ સં. ૧૮૭૫ મિ. સુ. ૯ રવિ ,, મધુવન (શિખરજી) ના. ૧૮૪૧ સં. ૧૮૭૬ મા. સુ. ૫. , હસ્તિનાપુર હરિ સં. ૧૮૭૭ વૈ સુ. ૫ ચન્દ્ર ,
પટના ના. ૩૨૦ સં. ૧૮૭૭ વૈ. સુ. ૫ ચન્દ્ર ,
» ના ૩૨૧ સં. ૧૮૭૭ વૈ સુ. ૧૫ , અધ્યા ના. ૧૬૫૬. સં. ૧૮૭૯ફા સુ. ૪ શનિ ,, ફૈજાબાદ ના. ૧૬૭૯ સં. ૧૮૮૨ દ્વિ. શ્રા. વ. ૧૨ ગુરૂ ,, (જીર્ણોદ્ધાર) નાગેર હરિ સં. ૧૮૮૮ મા સુ. ૫ ,, ચંદ્રાવતી ના. ૧૯૮૩ સં. ૧૯૦૪ મા. સુ. ૧૨ , દાદાવાડી, લખનઉ હરિ૦ સં. ૧૯૦૮ ૨. સુ. ૧૨ રવિ ,, (જીર્ણોદ્ધાર) દિલ્હી હરિ સં. ૧૯૧૦ માઘ સુ. ૨ સેમ, દાદાવાડી લખનઉ, સં. ૧૯૧૦ માઘ સુ. ૨,, , ગામમંદિર, પાવાપુરી ના. ૧૯ સં ૧૯૧૦ માઘ. સુ. ૨ ,, , રત્નપુરી ના. ૬૬૮ સં ૧૯૧૨ ફા. વ. ૭ ગૂરૂ દાદાવાડી, કેશરિયાજી ના ૬૪૬ સં. ૧૯૧૩ માઘ. સુ. ૫ શુક જૌહરી બાગ, લખનઉના.૧૬૩૭ સં. ૧૯૧૩ , , , , , શાંતિ મંદિર લખનઉ હરિ સ. ૧૯૧૩ , , , , ,
લખનઉ હરિ સં. ૧૯૧૪ જ. - ૨ , હીરાલાલ દેરાસર ના૦૧૬૨૨ સં. ૧૯૧૪ જયે. સુદિ ૨ ,, સં. ૧૯૧૪ ,, , સં. ૧૯૧૪ , , ,
હરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠા સમય સ્મારક સ્થાન લેખ પ્રાપ્તિ સં. ૧૯૧૭ મા. કઃ ૯ શનિ રતૃ અમરસાગર ના. ૨૫૪૨ સં ૧૯૧૯ વૈ. કૃ. ૨ પ દુકા
- હરિ, સ. ૧૯૨૩ થે. મુ. ૪ગુ ,
બોલેતર સં. સં. ૧૯૨૪ મે સુ. ૧૩
લખનઉ હરિ સં ૧૯૨૮ મા. સુ. ૧૩ ગુ.
કાનપુર , સં ૧૯૨૯
હસ્તિનાપુર , સં. ૧૯૩૩ મા. સુ. ૩ ,
સુજાનગઢ સ. સં. ૧૯૭૬ યે સુ. ૧૩ સે. , ભાગલપુર 0િ સં. ૧૯૦૮ આ વ. ૧૩ , બડા મંદિર કલકત્તા સ0 સં. ૧૯૩૯ ફી વ. ૭ ગુ. ,
જયપુર હરિ સં. ૧૯૩૯ ફા. વ ૭ ગુરૂ. , દાદાવાડી બિહાર ના૦ ૨૩૩ સ. ૧૯૪૦ મિ વ ૭ , કુંથુજિનાલય બીકાનેર સં. સં. ૧૯૫૦ આષા. સુ ૮ શુ, દાદાવાડી જયપુર સં. સં. ૧૯૫૫ પો. સુ. ૧૫ શુ , દાદાવાડી બનારસ હરિ૦ સં. ૧૯૬પ જે. સુ. ૧૨ ગુ, , મેડનારેડ સંદ સં. ૧૯૭૦ , વ. ૮
, ગંગા શહુર ,, સં. ૧૯૭૬. વ. ૭ , ,
લખનઉ હરિ સં. ૧૯૭૬ આ સુ ૩ સે. મૂર્તિ
હાપુડ , સં. ૧૯૭૯ વૈ. સુ. ૮ પાદુકા સં. ૧૯૭૯ આ. સુ ૧ સો. , કલકત્તા ના. ૧૦૦૮ સં. ૧૯૮૭ . સુ ૫ રવિ મૂર્તિ રેલ દાદાજી બીકાનેર સં સં. ૧૯૮૮ આધિ. સુ ૧૨ પોદુકા નાકોડા સં. સં. ૧૯૯૩ જ. વ ૮ ગુરૂ ,, નવા દાદાજી બીકાનેર સ ૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
જોધપુર
સતરમી સદીના ઉપાધ્યાય લલિતકીતિન શિષ્ય શ્રી રાજહર્ષે “શ્રીનિકુશલસૂરિ અષ્ટોત્તરશત સ્થાન શુંભ નામ ગર્ભિત સ્તવન” બનાવ્યું છે જેમાં એ સમયના સ્તૂપ સ્થાનની સૂચના છે. તે આ પ્રમાણે છે. દેશઉર આગરા સાંગાનેર સાર ગામ ગઢાલા પટ્ટણ(ઝાલા) બિહાર સેવનગિરી ઉચ્ચપુર અલવર માલપુરા
સિરોહી સિદ્ધપુર - અમરસર જ તારણ નૂતનપુર કિરદેરી ઓરંગાબાદ કિસનગઢ શત્રુંજય જેસલમેર નાડુલાઈ રાજગઢ
સુરત વદ્ધનપુર ચમ્પાપુરી ગિરનાર નાગૌર નવર , રતલામ
દીવનગર ઉદ્યોતનપુર સમિયાણા
ઈડર દેવલવાડા અમદાવાદ સેજત
આસેપ ખભાત
ડેરા(ગાજીખાન) ખીમસર , મહેતા પાટણ શેરગઢ
બહડમેર પાલી ફતેપુર
સહારનપુર ભટનેર પાલનપુર
સેત્રાવા મંગલઉર ફલેધી
જેતપુર વીરમપુર મડચક્ક તેડ
બિલાડા અંજાર મરેટ કુંભલમેર બેડલુ દા ભુજ અમરકેટ રિણી
પી પાડ માંડવી
કાપરડા
મેડતા
પિકરણ
!
સએલ
સરસ
આ સ્તવન મૂળ ભાવ એજ પુસ્તક પરિશિષ્ટમાં આપેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
લવેરા
ગ્વાલેર
કુછડકી
મહિમપુરી કંબલ લૂણુકરણસર લાઔર દેવીઝર ખેજડલા
બોલરવા ભેડાઈ
પચિયાખ તિમરી અજમેર સિરવાડી
દેવી ખેડા પંગલ સિરૂ જઈ સાંભર જગલ. વિક્રમપુર
મુલતાન પુનાસર ખડલી રાયપુર ડેરા (હાજીખાન) ડિડવાણુ વીજાપુર રાધનપુર ડેરા(ઈસમાઈલખાન)
ઉપરિ વણિત સ્તૂપોમાંહેના કંઈક તે કાલચક્રના ભોગ બની ચૂક્યાં છે. તેમ ઘણે ઠેકાણે નવાં નવાં પણ નિર્માણ થયાં છે. જેમાંના ઘણાખરા લેખે અમો આ સંગ્રહમાં આપી શક્યા નથી, આશા છે બીજા સંસ્કરણમાં આપી શકીશું. - પ્રકરણ આઠમું
સાહિત્ય સેવા ગય ગુરૂદેવ શ્રીજિન કુશળસૂરિજી મહા
જ વ્યાકરણ ન્યાય, સાહિત્ય અલંકાર, નાટક જોતિષ, મંત્ર તંત્ર, છંદ, તુરગપદ,
કઠપૂરણ શબ્દાલંકાર અને જટિલ સમ" !િ યાઓની પૂર્તિ આદિ વિવિધ કલાઓમાં મહાન સિધ્ધહસ્ત વિદ્વાન હતા, એટલે તેઓએ જૈનધર્મની વિવિધ પ્રકારે પ્રભાવના દ્વારા મહત્તા વધારવા માટે ન્યાન્ય અનેક મહત્તાપૂર્ણ કાર્યો કર્યા જેથી સાહિત્યિક સેવા યદ્યપિ વિશેષ પ્રમાણમાં નહોતાં કરી શક્યાં છતાં જે કંઈ રચનાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
કરી હતી તેમાંથી કેટલી એ રચનાઓના ઉલ્લેખ આગળના પ્રકરણમાં કરાયું છે. તે પણ ક્રમ ભાગ્યે અષી ઉપલબ્ધ નથી, છતાંએ જે કૃતિએ આજે મળી આવે છે તે પણ એમની અપ્રતિમ પ્રતિભા તથા વિશાળ વાંચન એવ અજોડ વિચારશૈલીની મૌલિકતા એવ પ્રામાણિકતાના પૂર્ણ આભાસ આપી રહી છે. આપની આજ સુધી પ્રાપ્ત કૃતિએ આ પ્રમાણે છે ૧ ચૈત્યવદન કુલક વૃત્તિ, કુલક વૃત્તિ, આ ૨૭ ગાથા પ્રમાણ લઘુકુલકના મૂળના રચિયતા તે મેટા દાદાસાહેબ યુગપ્રધાન આચાર્ય શ્રીજિનદત્તસૂરિજી મહારાજ છે, પણ એના ઉપર ૪૦૦૦ લેાક પ્રમાણુ અતિસુરેચક વૃત્તિ આચાર્ય શ્રીજિનકુશળ સૂરિજી મહારાજે રચી છે. તેમાં આ લઘુકૃતિના સુદર ભાવાનું વિશદ રીતે સ્પષ્ટીકરણ કરવા સાથે અનેક મૂળભૂત ગ્રન્થરત્નાના આધારે વિષયની પરિપુષ્ટિ તે બહુ સુંદર શૈલીએ કરી છે જ કિ ંતુ સાથેસાથે પ્રસ ગાનુસાર ધર્મકથાએ પણ એવી સુદરતમ આપવામાં આવી છે. કે જેથી ગ્રંથની Àાભામાં ખૂબજ અભિવૃદ્ધિ થઈ છે. કથા પ્રાયે અધીચે અનુષ્ટુપ લેાક અદ્ધ છે. જેની સૂચી મ્લેાકસ ંખ્યા સહિત વિષયવાર નીચે આપવામાં આવે છે.
વિષય સહિત કથાઓના નામ ૧ સુગુરુ-કુગુરુ વિષયે સિંહ-શ્રગાલ થા ૨ ગીતા ગુરુ વિષયે સ-શી પુચ્છિકા કથા કુર્ગુરુ ... ” વૈદ્ય પુત્ર કથા ૪ શાસન પ્રભાવના- વિષયે સિદ્ધસેન સૂરિ કથા
3
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્લાક સંખ્યા
૪૧
૧૯
૧
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૭
૨૮
૪૯
૩૫
૫૫
૩૭
પલ
પ શાસન પ્રભાવના વિષયે શ્રેણિક મહારાજ કથા ૯૪૫ ૬ ચૈત્યપંચક વિષયે મંગલ ચૈત્ય કથા ૭ કુદેવત્યાગ વિષયે હિંગુશિવ કથા ૮ કગુરૂત્યાગ વિષયે જમાલી નિન્હવ કથા ૯ ચૈત્યવંદન વિષયે ધનદત્ત શ્રેષ્ઠિ કથા ૧૦ નવકાર ફલ વિષયે શિવકુમાર કથા ૧૧ છે કે શ્રીમતી , ૧૨ ) એ ધરણેન્દ્ર , ૧૩ , , , હુકિયક્ષ કથા ૧૪ તપફળ વિષયે નાગદત્ત કથા ૧૫ સેદાસ રાજકુમાર કથા ૧૬ ત્રિભજન વિષયે સુમિત્રા બ્રામ્હણી કથા ૧૨૫ ૧૭ અજ્ઞાત ફલ ત્યાગ વિષયે વંકચૂલ તસ્કર કથા ૧૮૯ ૧૮ વિચલિત રસાહાર વિષયે પંડિત ધનપાલ કથા ૧૧૫ ૧૯ ત્રસજીવ રક્ષા વિષયે ચંદ્રરાજ કથા ૨૦ અલીક વાક્ય પરિહાર વિષયે હંસરાજ કથા ૭૫ ૨૧ અદત્તાદાન વિરતી વિષયે દત્તશ્રેષ્ઠિ કથા ૨૨ શીલ મહામ્ય વિષયે સુદર્શન શ્રેષ્ઠિ કથા ૧૮૪ ૨૩ પરમાત આનન્દ શ્રાવક કથા : ૨૪ જીવરક્ષા વિષયે વજાયુધ ચકી કથા ૧૪૫
૪૯
૬૩
૧૦૩
આ રીતે એકંદર ૨૪કથાઓને સન્દર્ભ બહુ સુંદર શૈલીએ સન્દર્ભિત કર્યો છે. વલી આ ગ્રન્થમાં પ્રસંગે પ્રસંગે નિચેના ગ્રાના નામ નિર્દેશ સાથે ઉદ્ધરણો આપ્યાં છે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
૧ આવશ્યક સૂત્ર
૧૦ એગશાસ્ત્ર ટીકા. ૨ ,, નિર્યુકિત ૧૧ નિશીથચર્ણિ ૩ ,, ટીકા હારિભદ્દીયા ૧ર વિવાહચૂલિકા સૂત્ર. ૪ પંચલગી ટીકા (જિનેશ્વરસૂરિકૃત) ૫ ઉપદેશમાલા પ્રકરણ ૧૩ નિશીથસૂત્ર ૬ નિશીથભાષ્ય
૧૪ દશવૈકાલિક સૂત્ર ૭ એઘનિર્યુક્તિ
૧૫ સ્વધર્મીવાત્સલ્ય કુલક
(અભયદેવસૂરિકૃત) ૮ દશાશ્રુતસ્કન્ધ ભાષ્ય ૧૬ મિથ્યાત્વ કુલક સંપૂર્ણ ૯ મહાનિશીથ સૂત્ર. ગા. ર૫ (પૂર્વાચાર્યકૃત)
આ ચિત્યવંદન કલક વૃત્તિ “શ્રીજિનદત્તસૂરિ જ્ઞાન ભંડાર સૂરતથી પ્રકાશિત થઈ ચૂકી છે. એટલે વિશેષ જાણવા માટે મૂળ ગ્રન્થ લેવાની વાંચકેને ભલામણ કરીએ છીએ.
૨. શ્રીજિનચંદ્રસૂરિ ચતુઃસહતિકા–આ લઘુ કૃતિમાં પિતાના ગુરૂદેવ શ્રીમાન કલિકાલકેવલી શ્રીજિનચંદ્રસૂરિજી મહારાજનું સંક્ષિપ્ત પણ રેચક ચરિત્રનું અતિહાસિક દષ્ટિએ પ્રાકૃતની ૭૪ ગાથામાં વર્ણન છે. ૩. ફલેધી પાર્શ્વજિન સ્તોત્ર, ગા. ૧૧
આદિ–“ સમૂતમ્પરોવર” ૪. પાર્શ્વનાથ સ્તોત્ર, ગાય
આદિ- ર શ્રી ધરપોરગેમદિતt”. ચ, સ્તંભન પાર્શ્વનાથ સ્તોત્ર, ગા. ૯
આદિ- “મનમોગવિજામિત્ર'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૨
૬. શેરીષકાલંકાર પાશ્વ જિન સ્તોત્ર, ગા. ૫
આદિ- “શીરોરીવનાવનિરિર” ૭. સિદ્ધક્ષેત્ર મંડન આદિનાથ સ્તવન, ગા. ૧૬
આદિ–“પ્રીવિટામિજૂરી ૮. બહુવિહક શીશાંતિજિન સ્તવન, ગા. ૩ર
આદિ-“સિરિયંતિના દરિયo” ૯ શ્રીપા જિન જન્માભિષેક સ્તુતિ, ગા. ૪
આદિ-“કવિમા ' ૧૦. ચતુર્વિશતિ જિન નામ ગર્ભિત સ્તુતિ. લેક ૪
આદિ-“મેગાવિતવાણુપૂરાણુવિ”િ + ૧૧. પંચમી તપફલગલિત નેમિજિન સ્તુતિ લેક ૪
આદિ-“ નેમિક vanત્રપતિ '+ - પ્રકરણ નવમું
શિષ્ય પરંપરા
L:
'હિ
=
'
આ
ચાર્ય મહારાજના વરદ હસ્તકમલથી દીક્ષિત થયેલાં સાધુસાધ્વીઓનાં નામે કેટલાએ ગત પ્રકરણમાં આવી ગયાં છે. જેમાં મહાપાધ્યાય શ્રીવિનયપ્રભ અને
આ બને સ્તુતિએના અંતે રા' શબ્દ આવેલ હોવાથી અને. રચનાલી જતાં ચરિત્ર નાયકની કૃતિનું અનુમાન સહેજે થઈ આવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
સમપ્રભ, વિશેષ ઉલલેખનીય મુનિપુંગવે હતા. એટલે એમને અને એમની શિષ્ય પરંપરાને પરિચય આપવું જરૂરી છે.
૧ મહોપાધ્યાય શ્રીવિનયપ્રભ એમની દીક્ષા સં ૧૩૮૨ વૈશાખ સુદિ ૫ ને દિવસે થઈ એવું ઉલેખ પૂર્વના પ્રકરણમાં થઈ ચુક્યું છે. સંવત્ ૧૩લ્સ અને ૧૪૧૨ના વચગાળામાં એઓશ્રીને ઉપાધ્યાય પદ મળ્યું હોય એમ અનુમાનથી જણાય છે,આપ બહુ ઉચ્ચકેટિના વિદ્વાન હતા. એમની સાહિત્યિક સંસ્કૃતિઓ આ પ્રમાણે છે.
૧ નરમ ચરિત્ર–સંવત ૧૪૧ર કાર્તિક પૂર્ણિમાએ ખંભાતમાં આ ચારિત્રની રચના કરી. તેજ સમયમાં લખાયેલી ૧૦ પત્ર અને ૪૯૪ લેકની પ્રતિ બાજેતરાના ભાવહષય ભંડારમાં અમેએ જોઈ હતી. અંતિમ ઉલેખ આ પ્રમાણે છે.
"संवत १४१२ वर्षे मीविनयप्रभोपाध्यायैः श्रीस्तम्भपुरे સ્થિતૈઃ સચ(સ્વ) (2)સારા(ચ) ર દિ નરવા ”
આ ગ્રન્થનું પ્રકાશન જામનગરવાળા પંડિત હીરાલાલ હંસરાજે કર્યું છે. પરંતુ આશ્ચર્યને વિષય છે કે પ્રકાશકે નામજ ઉડાવી દીધું છે. સાહિત્ય સાધનામાં આવા પ્રયાસ ગ્રન્થકર્તાનું ઘાતક અને નિદ્ય છે.
૨ ગૌતમ રાસ-સંવત ૧૪૧૨ કાર્તિક સુદિ ૧ના દિવસે ખંભાતમાં આ રાસ દેશી ભાષામાં બનાવ્યો છે, ખરેખર આ ગૌતમરાસની ભાષાશૈલી લાલિત્યપૂર્ણ અને પ્રાસાદિક આદિ આશ્ચર્યોત્પાદક સાહિત્યિક ગુણોથી યુક્ત છે, આજે સેંકડે જ્ઞાનભંડારોમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૪
: આ સસની પ્રતિએ જડે છે. એટલુંજ નહિં, હિતુ અને કે ગ્રંથમાં એનું મુદ્રણ પણ થઈ ચુકયું છે. એ એની લેક પ્રિયતાનું પ્રધાન પ્રતીક છે. કેઈ પણ ઉત્તમ પ્રકારની કૃતિ અતિ પ્રચારિત હોય છે ત્યારે ધીદુર્બળ માણસના મને થાય છે કે આમાં કર્તા તરીકે મારું નામ જોડાય તે કેવું સારું ? આ રાસની ઉપર પણ એવું થયું છે. વિજયભદ્ર તથા ઉદયવંત નામના કેઈ અજ્ઞાત વ્યક્તિઓએ આ રાસને પિતાને નામે અજબ રીતે ચઢાવી દીધું છે, જો કે પ્રાચીન પ્રતિઓમાં તે વિનયપ્રભ ઉપાધ્યાયનું નામ સ્પષ્ટ જ છે, છતાં શુદ્રમાણસે સ્વપ્રકૃતિનું પરિચય આપ્યા વગર કઈ રીતે રહી શકતા નથી. સાધુ થઈને આવા દુકૃત્ય કરવામાં શું લાભ મળે છે એ અત્રે ખાસ વિચારવા જેવી વાત છે. સાહિત્યિક ચોરી કેટલા દિવસ છુપાઈ રહેશે? સમયસુંદરજીની સજઝાને પણ આવી રીતે ચોરી કરી પિતાને નામે કેટલાકએ ચઢાવી વિધી છે, ઉપરના રાસની બધાયથી જૂની પ્રતિ સં. ૧૪૩ ની મળી છે જેમાં વિનયપ્રભનું નામ સ્પષ્ટ છે. સાંભળવા પ્રમાણે ઉપાધ્યાજીએ ૪૫ ગાથાવાળા આ રાસની રચના પિતાના અકિંચન ભાઈને દારિદ્રય દૂર કરવા માટે કરી હતી. અને તેનું સ્મરણ કરતાં તેની ભાવના સફળ પણ થઈ હતી, વિ. સં. ૧૪૩૦માં લખેલી આ રાસની પ્રતિમાં આપની નિક્ત છ કૃતિઓને નામ નિર્દેશ કરેલ છે.
૩ મહાવીર સ્તવન, ગા. ૨૪ * : આદિ-“પાનના ટારિરિપત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
૪ વીતરાગ સ્તવન, ગા. ૨૫ - - આદિ-વિનાનિરિ’ ૫ શત્રુંજયમંડન ઋષભ જિન સ્તવન, ગા. ૨૬
આદિ-વિમરશશિર મુતિ ” ૬ શાંતિનાથ સ્તવન. ગા૧૯
આદિ-“સત્તાનમાનુરમોહતગોવિજ્ઞાન ૭ તીર્થયાત્રા સ્તવન, ગા. ૪૧
આદિ-“માનદ્ મહાનઃ મહાન વિધાગવાના ૮ ચતુર્વિશતિ જિન સ્તવન, ગા. ૨૯
આદિ-“જોહમણામામયમહરિસરંક' ઉપાધ્યાયજીના શિષ્ય વિજયતિલક જી રચિત કર્મગ્રન્થ વિચારગર્ભિત શત્રુંજય સ્તવન(ગાથા ૨૧) સુપ્રસિદ્ધ છે. આ
સ્તવન ઉપર બહુસંખ્યક વિદ્વાનો દ્વારા સર્જાયેલ ટીકાઓ અને ટખાઓ મળી આવે છે. ભંડારિ કુલાવર્તસ શ્રીનેમિચંદ્રરચિત “ટિશતરુત્તિ” ના નિર્માતા શીતરિત્ન ગુણરત્ન વિજ્યતિલક ઉપાધ્યાયને પિતાના વિદ્યાગુરૂ તરીકે વર્ણવ્યા છે.
ઉપાધ્યાય શ્રીવિજયતિલકજીના શિખ્યામાં વાચક મુનિશેખર અને ક્ષેમકીતિ વિખ્યાત છે, એમનો ઉલ્લેખ પણ gઇરાક્રવૃત્તિ માં વિદ્યાગુરૂ અને વ્રતગુરૂ તરીકે મળે છે, વાચક શ્રેમકતિને શિષ્ય પરિવાર બહુ વિશાળ હતે. એવી કિવદન્તિ પ્રસિદ્ધ છે કે વાચકશ્રીએ ૫૦૦ ધાડપાડુઓ અથવા તે જાનના લેકેને પ્રતિબંધ આપી એકીસાથે દીક્ષિત કર્યા હતાં જેના અંગે એમનાથી ક્ષેમધાડ નામની શાખા પ્રચલિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
- ૭૬ થઈ હતી. એમના અનેક શિષ્ય માંહેથી ૧ મોદરાજ, ૨ તરત્ન ૩ ગુણરત્ન અને ૪ ક્ષેમહંસ એ ચારનાંજ નામના
લેખ મળે છે. આજે પણ એમની શિષ્ય પરંપરા તિરૂપે વિધમાન છે. આ શાખામાં અનેકે વિદ્વાને થયાં છે જેમાંથી કેટલાક ગ્રંથકારોને નિર્દેશ અહીં કરવામાં આવે છે.
૧ તરિત્ન અને ગુણરત્ન “શિત વૃત્તિના કર્તા, આ વૃત્તિ વિ. સં. ૧૫૦૧માં બની છે અને આચાર્ય શ્રીજિનભદ્રસૂરિજી મહારાજે સરોધિત કરી છે. ૨ મહેપાધ્યાય જયસમજી જૂઓ “યુગપ્રધાન જિનચંદ્ર સુરિ” નામનું પુસ્તક.
પૃ૦ ૧૯૭ ૩ મહોપાધ્યાય ગુણવિનય , , , , ૨૦૦
બને મહિપાધ્યાયે સત્તરમી સદીના પ્રકાંડ પ્રકાર વિદ્વાને હતા. ઉપર્યુક્ત પુસ્તકમાં એમની કૃતિઓને પરિચય આપ્યા બાદ પણ એમની ઘણી નવીન રચનાઓ અમે પ્રાપ્ત કરી શક્યા છીએ જેના પર અમારા વિચાર સ્વતંત્ર નિબંધ રૂપે લખવાને હેઈ અત્રે તેને વિશેષ ઉલલેખ નથી કરતા. ૪ મતિકીર્તિ જૂએ યુપ્ર જિન, પૃ. ૨૦૨ ૫ વિદ્યાકીતિ
, 9 » ૩૧૨ ૬ લાવણ્યદીતિ
ક ૧૯ ૭ રત્નલાભ , જેન ગુર્જર કવિઓ ભા. ૩ ૮ કનકવિલાસ , યુપ્ર. જિ. પૃ. ૨૦૩ ૯ હંસપ્રદ * * * .
૨૩ ૧૦ ચાદર
જ છે . એ ૨૦૪ ૧૧ કનકનિધાન જ છે
ને ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
'
, ૩૧૩
', ૨૦૭
0.
” છે , ૩જે
૧૨ પુણ્યકતિ : ' જુએ ચું-પ્રવ જિ. પૃ૦ ૨૦૪ ૧૩ લબ્ધિચંદ્ર ૧૪ શ્રીસાર
' ૧૫ હેમનન્દન
૨૦૬ ૧૬ સહજકીતિ
, ૨૦૬ -૧૭ યતીન્દ્ર
, ૨૦૮ ૧૮ નંદલાલ
જૈન સિધ્ધાંત ભાસ્કર માસિકમાં
અમારે લેખ ૧૯ વિનયમેરૂ , યુ. પ્ર. જિ. પૃ. ૨૧૦-૩૧૫ ૨૦ જિનહર્ષ. , જે. ગુ. ક. ભા. રજે ૨૧ લાભવર્ધન
છ , , , રજે ૨૨ રામવિજય રૂપ-ચંદ) ૨૩ શિવચંદ્ર
,, ૩જે ૨૪ રામચંદ્ર ૨૫ લક્ષ્મીવલ્લભ ૨૬ સિંહા ૨૭ ભુનનકીર્તિ
, ૧લે ૨૮ મતિકશાળ ૨૯ યશવર્ધન ૩૦ રત્નવિમલ
» » » » , ૩જો .. ૩૧ અમરસિધુર ) , , , , ૩૨ રામલાલજીમહાટ બીકાનેરમાં વિદ્યમાન હતા, એમનું
પણ મૃત્યુ થડાજ ટાઈમ પહેલાં થયું છે. આ ૧ એમના શિષ્ય ઉદયરાજ શિષ્ય નેમચંદ્ર શિષ્ય શ્યામલાલજી જયપુરમાં વિદ્યમાન હતા, હમણા થોડા વખત પહેલાંજ જેમને અવસાન થયું છે.
99
5
95
95
0
9}
}
}
0
0
95 95 95
* * *
છ છે
# કે
.
૨
જે
છે.
૩
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
કરેલ છે
રિક અસર
આ બધા વિદ્વાની પરંપરાના ઘણુ વંશવૃક્ષ તથા ગ્રન્થસૂચિઓ અમારા સંગ્રહમાં છે. પરંતુ સ્થાન ન હોવાથી અને વિષયાંતરના ભયથી અત્રે આપતાં નથી.
૨ ઉપાધ્યાય શ્રીસેમપ્રભ પાલનપુરના માગેત્રીય રુદ્રપાલની સુશીલા ધર્મપત્ની ધારલદેવીની રત્નકુક્ષીથી વિ. સં. ૧૩૭૫માં આપને જન્મ થયે હતે. જન્મ નામ સમરા કુમાર હતું. એકવાર ચરિત્રનાયક શ્રીજિનકુશલસૂરિજી મહારાજ પાલનપુર પધાર્યા ત્યારે સમરાકુમારનાં શુભલક્ષણે જોઈ તેના પિતાને દીક્ષાની વિશિષ્ટતા સૂચક ઉપદેશ આપતાં કહ્યું કે તમારો પુત્ર દીક્ષિત થશે તે મહાન શાસન પ્રભાવના કરનારો થશે એમ કહી ગુરૂદેવ ભીમપલ્લી પધાર્યા. પાછળથી રૂદ્રપાલ પણ સપરિવાર ત્યાં જઈ સમરકુમાર અને તેની બહેન કીલહૂ ને સં૦ ૧૩૮૨ વૈશાખ સુ. ૫ ને રોજ દીક્ષા અપાવી સેમપ્રભ અને કમલશ્રી કમશઃ ભાઈ બહેનનાં નામ રાખ્યાં. સં. ૧૪૦૦ જેસલમેરમાં સેમપ્રભ મુનિને વાચનાચાર્ય પદ આપ્યું. સં. ૧૪૧૫ આષાઢ સુદિ ૧૩ના ખંભાત નગરમાં તરૂણપ્રભાચાર્યજીએ શ્રીજિનચંદ્રસૂરિજીના પટ્ટપર સ્થાપિત કર્યા, દિલહીને શ્રીમાલ શાહ રતના, પૂના આદિએ પત્સવ કર્યો. એમણે પાંચ સ્થળોમાં બહાર પ્રતિષ્ઠાઓ ૨૪ શિષ્ય અને ૧૪ શિષ્યાઓને દીક્ષાઓ આપી, કેટલાએ લોકોને સંઘપતિ આચાર્ય ઉપાધ્યાય વાચનાચાર્ય આદિ પદે આપ્યાં. સં. ૧૪૩રના ભાદ્રપદ કૃષ્ણ એકાદશી ને દિવસે લેકહિતાચાર્યજીને ગણવિષયક શિક્ષા આપી સ્વર્ગવાસી બન્યા સંઘે દાહસ્થળ ઉપર સુંદર સ્તુપ બનાવ્યું. એમના પટ્ટધર શ્રીજિન રાજસૂરિજી. થયા. એમના વિશેષ જ્ઞાતવ્ય માટે જુઓ ઐતિહાસિક જેન કાવ્ય સંગ્રહ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
૩ શ્રીજિનપદ્મસૂરિજી આપ સુવિખ્યાત ખીમડ કુલીન શેઠ લક્ષ્મીધરના પુત્ર આંબાની સુશીલા ધર્મપત્ની શ્રીમતી કીકીબાઈના પુત્રરત્ન હતા; સં૦ ૧૩૮૪ માઘ સુદિ પમને દિને દેરાઉરમાં ચરિત્રનાયક શ્રી જિનકુશળ સૂરિજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. સં. ૧૩૦ જેઠ સુ. દન દેરાઉરમાં શ્રીતરૂણપ્રભસૂરિજીએ સૂરિપદ આપ્યું. અને સં. ૧૩૦નું માસું જેસલમેર કર્યું, જેનું વિસ્તૃત વર્ણન અમે છઠ્ઠા પ્રકરણમાં આપી ગયા છીએ. એના પછીનું વિશેષ વર્ણન ગુર્નાવલીમાં આ પ્રમાણે મળે છે.
સં. ૧૩૯ પિષ સુદિ ૧૦ ના રોજ લક્ષ્મીમાલા ગણિનીને પ્રવર્તનીપદ આપ્યું, માલારોપણુતિ ઉત્સવ થયા બાદ બાડમેર પધાર્યા. ત્યાંના રાણા શિખરસિંહ અને શ્રાવક પ્રતાપસિંહ સાતસિંહે સન્મુખ આવી ભવ્ય પ્રવેશત્સવ કર્યો, અહીં ૧૦ દિવસની સ્થિરતા કરી સત્યપુર (ચાર) આવ્યા, અહિં રાણ હરિપાલદેવ અને નીંબા શેઠે કરેલ સામૈયા સાથે ભગવાન મહાવીર સ્વામીની પ્રાચીન ભવ્ય પ્રતિમાનાં દર્શન કર્યા, મિતિ માહ સુદિ ને દિવસે વ્રતગ્રહણ માલાપણાદિ ઉત્સવે થયાં નયસાગર અને અભયસાગરની દીક્ષા થઈ, એક માસથીએ એાછા દિવસે ત્યાં સ્થિરતા કરીને શેઠ વીરદેવના આગ્રહથી આદિત્યપાંડા ગયા જ્યાં પાર્શ્વ પ્રભુના ચરણ ટકા, અહીંથી પાટણ ગયા. ત્યાં નવલખ દેવાનન્દનાં પુત્ર અમરસિંહ માઘ સુદિ ૧૩ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
- સ્વાગત પૂર્વક પ્રવેશ કરાવ્યું, સૂરિજી મહારાજે શાંતિનાથ પ્રભુને
વંદન કર્યું, મિતિ મહાસુદિ ૧૫ને શેઠ જાડણના પુત્ર તેજપાલે - સુરિજી મહારાજ પાસે નષભદેવ આદિ ૫૦૦ બિમ્બની પ્રતિષ્ઠા કરાવી. મિતિ ફાગણ વદિ દના રેજ માલારોપણ સમ્યકત્વ - ગ્રહણાદિ ઉત્સવ થયા. સં.૧૩૨ માગસરવદિ ના ક્ષુલ્લકમુનિએની ઉપસ્થાપના અને શ્રાવિકાઓને માળાગ્રહત્સવ થયે.
સં. ૧૩૯૩ કાર્તિક મહિનામાં તેજપાલ કારિત ઉત્સવ - સહિત સૂરિજી મહારાજે કતિપય શ્રાવક શ્રાવિકાઓને પ્રથમ પધાન વહન કરાવ્યું. શ્રીશ્રીમાલ મખદેવ શ્રાવકને જીરાવલી મંડન શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરવાને અભિગ્રહ હતે. અતઃ એમની વિનંતી સ્વીકાર કરી ફાગણ વદિ ૧ઠીદિવસે પાટણથી પ્રસ્થાન કરી નારઉદ્ર ગામે ગયા, ત્યાં મંત્ર ગેહાના પ્રવેશોત્સવ પૂર્વક બે દિવસ રહી આશેટા આવ્યા, ત્યાં શેઠ વીરદેવ શ્રાવકે રાજા સદ્રનન્દન રાજ, ગોધા અને સામંતસિંહ આદિ રાજ્યઅધિકારી સજજને સહિત પ્રવેશેત્સવ કરાવ્યું, ત્યાંના રસ્તામાં ચાર ડાકુઓને ભય હોવા છતાં શ્રાધ્ધશિરોમણિ શેઠ મખદેવના સુપ્રબંધથી નિર્વિદનતયા ભૂજદ્રી પધાર્યા. ત્યાં શેઠ છાજલના કુલપ્રદીપ શેઠ મેખદેવે ચૌહાણ રાજા ઉદયસિંહ આદિની સાથે સન્મુખ જઈ સમ્માન પૂર્વક પ્રવેશ કરાવ્યું, એજ વર્ષે રાજા ઉદયસિંહની સહાય તાથી શેઠ એખદેવે રાજસિંહ પુત્ર પુર્ણસિંહ ધનસિંહ આદિ -સહ કુટુઅ આબૂ તીર્થની યાત્રા માટે પૂજ્યશ્રીને વિનંતી કરી, સૂરિજી મહારાજે તેને સ્વીકાર કર્યાથી સપાદલક્ષ દેશીય શ્રીમાલ વીજપ જિનદેવ સાંગા આદિને કુંકુમપત્રિકા એકલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
૮૧
અને માના ભાર શાહ મૂલરાજ, પદ્મસિંહ આદિને સોંપ્યું. શેઠ મેાખદેવે ચૈત્ર સુદિ ૬ રવિવારને દિવસે તીર્થયાત્રા માટે અનવરાવેલ શ્રીશાંતિનાથ પ્રભુના નવીન દેવાલયની વાસક્ષેપ પ્રતિષ્ઠાં આચાર્ય મહારાજ પાસે કરાવી. અષ્ટાન્ડિકા મહેાત્સવ કર્યાં, ચૈત્ર સુદિ ૧૫ને દિને ખૂજદ્રીના શા. કાલા કીરતસિંહ, હાતા, ભેાજા આદિ સંઘસહિત પ્રયાણ ક્યું શ્રીજિનપદ્મસૂરિજી મહારાજ પણ લબ્ધિનિધાન ઉપાધ્યાય, વાચક અમૃતચંદ્ર ગણિ આદિ ૧૫ સાધુ અને જયદ્ધિ મહત્તરાદિ ૮ સાધ્વીએ સહિત સંઘ સાથે પધાર્યા.યાત્રીસ ંઘ પૂનિમત્રિત સપાદલક્ષીય સંધ . સાથે મળી નાણા તી ગયે, શા॰ સૂરદેવ આદિએ ઇન્દ્રપદ ગ્રહણ કર્યું, શેઠ મેાખદેવે શ્રીવીરપ્રભુના મંદિરમાં ૨૦૦ ચઢાવ્યા.
ત્યાંથી ક્રમશઃ આણુ જઇ સમસ્ત સ ંઘે વિમળશાહ તથા વસ્તુપાલ તેજપાલ કારિત વિમલવસહી તથા લૂણુગવસહી અને તેજસિંહવિહારનાં દર્શન કર્યા. શેઠ મેાખદેવ આફ્રિ શ્રાવકાએ ઇન્દ્રપદ ગ્રહણ કર્યું. મહાવારાપણ અવાતિસત્ર આદિ એનેક સુકૃત્ય થયાં, ભગવાનના ભંડારમાં ૫૦૦ પાંચસા રૂપિયા સમર્પિત કર્યાં, ત્યાંથી પ્રમ્હાદનપુર (પાલણપુર)ના સ્તૂપની અને મુદ્રસ્થલા ગામમાં શ્રીજિનપતિસૂરિજીની મૂર્તિના સંઘ સહિત દર્શન વન્દન કરી જીરાવલ્લી પધાર્યા. ત્યાંના ભારમાં ૧૫૦ની આવક થઈ. અહિંથી બધા લેાકેા ચંદ્રાવતી ગયા. ત્યાં શાહુ આંગણુ અનેકૃપા આદિએ સ્વધમિવાત્સલ્યાદ્રિ કરી સઘનું સારૂ બહુમાન કર્યું. ઋષભદેવ ભગવાનના મદિરમાં ૨૦૦ રૂપિયાની આવક થઈ.
..
2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
- ચંદ્રાવતીથી પ્રયાણ કરી આરાસણ(કુંભારીયા)માં નેમિનાથ = આદિ પંચતીર્થીને વંદન કર્યું, ત્યાંના ભંડારમાં ૧૫૦ રૂપિયા ભેટ આપી તારંગા આવ્યા જ્યાં ચૌલુકયવંશદિનમણિ પરમહંત શ્રીમાન્ કુમારપાળ ભૂપાલ કારિત ગગનચુંબી ભવ્ય મંદિરમાં વિરાજિત શ્રી અજિતનાથ મહારાજનાં દર્શન કર્યા, ૨૦૦ રૂપિયા - ભેટ આપ્યાં, તારંગાથી પાછા ફરતાં સંઘ ત્રિશંગમ આવ્યે, મસ્ત્રી સાંગણ પુત્ર મંડલીક વયરસિંહ નેમા કુમારપાલ મહિપાલ આદિએ પિતાના રાજા મહીપાલના પુત્ર મહારાજા રામદેવને વિનંતી કરી સરકારી વાજિત્રે સહિત સંઘને પ્રવેશોત્સવ કર્યો, પૂજ્યશ્રીએ બહુ સમારેહથી ચૈત્યપ્રવાડી કરી, સંઘ પાર્થ પ્રભુની સન્મુખ ૧૫૦) ભેટ કર્યા.
લઘુવયસ્ક પ્રતિભાસમ્પન્ન આચાર્યવર્ય શ્રીજિનપદ્રસૂરિજી મહારાજના ગુણની બહુ પ્રશંસા સાંભળી રાજા રામદેવે શેઠ મેખદેવ અને મંત્રી મંડલીક સમક્ષ સૂરિજી મહારાજનાં દર્શન કરવાની તીવ્ર ઉત્કંઠા દર્શાવી, તે બને શ્રાવકેના આગ્રહથી મહોપાધ્યાય શ્રીલબ્લિનિધાનાદિ સારા વિદ્વાન સાધુઓ સહિત આચાર્યદેવ રાજસભામાં પધાર્યા, નરપતિએ સિંહાસનથી ઉઠી સ્વાગત પૂર્વક સૂરિજી મહારાજને વંદન નમસ્કાર કરી પાટપર બિરાજવા નમ્ર શબ્દોમાં વિનંતી કરી, આચાર્યશ્રીએ રાજાને ધર્મ લાભ આશીર્વાદ આપે. જ્યારે મુનિએ બધા ક્રમબધ્ધ યથાસ્થાને બેસી ગયા ત્યારે સારંગદેવ મહારાજના વ્યાસે પિતાના બનાવેલ કાવ્યની વિશદ વ્યાખ્યા કરી. ઉપાધ્યાય શ્રીલબ્ધિનિધાનજીએ વ્યાસ મહાશયની રચનામાં કેટલીક કિયા વિષયિક ત્રુટિઓ બતાવી, જેથી રાજા રામદેવે સંતુષ્ટ થઈ ઉપાધ્યાય- :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
નજીની તીવ્ર પ્રતિભાના ભારે વખાણ કર્યા, આચાર્ય મહારાજે તત્કાળ નૂતન કાવ્ય નિર્માણ કરી રાજા રામદેવનું આબેહુબ વર્ણન કર્યું, રાજાસાહેબે એ કાવ્યને વિકટ અક્ષરમાં લખાવ્યું, પૂજ્ય આચાર્યશ્રીએ તે એકજ કાવ્યના અનેક અર્થો કરી રાજાને ચમત્કૃત કર્યો, તદનંતર શ્રીસંઘ સમસ્ત ચંદ્રાવતી થઈ પાછે બુજાદ્રી આચ્ચે, શેઠ મોખદેવે રાજા ઉદયસિંહ સહિત ભવ્યપ્રવેશોત્સવ કર્યો, ચાતુર્માસ પણ સૂરિજી મહારાજને અહીં જ થયે. પ્રાચીન ગુર્નાવલીમાં અહિં સુધીનું જ વર્ણન છે.
અન્યાન્ય પટ્ટાવલિઓમાં લખ્યું છે કે જ્યારે આપ સં. ૧૩૯૦માં બાડમેર પધાર્યા ત્યારે ત્યાંનાં શેઠ કુલધર દ્વારા નિર્માપિત શ્રી આદિનાથ અને મહાવીર પ્રભુનાં વિશાલ મંદિ
માં દર્શનાર્થ પધાર્યા પ્રવેશદ્વાર નાનું અને પ્રતિમાઓ વિશાળ જોઈ બાલસ્વભાવ વશાત્ પિતાની માતૃભાષા સિન્ધીમાં ઉપાધ્યાયજી ને પૂછયું કે
વ્હા રંઢા વસહી ક્લેિ માળી ગા?" ત્યારે પ્રત્યુત્તરમાં ઉપાધ્યાયજીએ સરસ રીતે તેમનું સમાધાન કર્યું ત્યાંથી વિહાર કરી પાટણ પધાર્યા, સરસ્વતી નદીને કિનારે આરામ કરતાં કરતાં વિચારવા લાગ્યા કે-પ્રાતઃકાલે પાટણને મહાન સંઘ વંદન કરવા આવશે ત્યાં હું જે એમની સન્મુખ સુંદર રીતે વ્યાખ્યાન નહીં આપી શકું તે સંઘ મનમાં શું સમજશે? ગુરૂદેવે મારામાં શું ગુણે જઈ આટલા મોટા સંઘનું નેતૃત્વ સોંપ્યું હશે ? એવી રીતે આખીયે રાત્રિ ચિન્તામાંજ ગાળી, એટલેજ નદીની અધિષ્ઠાતા સરસ્વતી દેવીએ પ્રત્યક્ષ થઈને વરદાન આપ્યું. પ્રાતઃકાલે ઉત્સાહ પૂર્વક ભક્તિથી શ્રીસંઘ વંદનાર્થે આવે એટલે સરસ્વતીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
કૃપાકટાક્ષથી “વફૅન્તો માવન હિતા” આ કાવ્ય દ્વારા લાક્ષણિક શૈલીમાં અતી મનહર શબ્દપદ્ધતિએ બહુ સુંદર
વ્યાખ્યાન આપ્યું, સમસ્ત સંઘે ચમત્કૃત થઈ “પાધવણસૂ રવી” નામથી પ્રસિદ્ધિ કરી. સંવત ૧૪૦૦ વૈશાખ સુદિ ૧૪ના રોજ પાટણમાં સ્વર્ગવાસ થયે, સંઘે આપની સ્મૃતિમાં આપને સુંદર સ્તૂપ નિર્માણ કરાવ્યું. આપ દ્વારા નિર્મિત કુશલસૂરિ અષ્ટક, સ્થૂલિભદ્ર ફાગ અને કેટલાક તેત્રે આદિ વિદ્યમાન છે.
શ્રીજિનપદ્મસૂરિજીના પટ્ટપર સં૦ ૧૪૦૦ આષાઢ વદિ ૧ને હિને પાટણમાં શ્રીતરૂણપ્રભસૂરિજીએ શ્રીજિનલબ્ધિસૂરિજીને બેસાડ્યા, નવલખા અમરસી (આસા) ઈશ્વરે પત્સવ કર્યો. આણાવધાની શ્રીજિનલબ્ધિસૂરિજી સં. ૧૪૦૬નાં વર્ષે નાગારમાં સ્વર્ગે સિધાવ્યા, તત્પટ્ટોપરિ તરૂણપ્રભાચાર્યજીએ વિ. સં. ૧૪૦૬ મોઘ સુદિ ૧૦ને દિવસે જેસલમેરમાં શ્રીમાલ શાહ હાજી કારિત મહોત્સવ પૂર્વક શ્રીજિનચંદ્રસૂરિજીને સ્થાપિત કર્યા. સં. ૧૪૧૪માં ખંભાતમાં આપ પણ પરલેકવાસી બન્યા, ત્યાં બગીચામાં આપને એક સ્તૂપ બનાવવામાં આવ્યું હતું. એમના પટ્ટધર આપણુ ચરિત્રનાયક શ્રીજિનકુશલસૂરિજી મહારાજના અંતેવાસી મહેપાધ્યાય શ્રીસેમપ્રભજી થયા, જેનું વર્ણન આગળ પૃષ્ટ ૭૮માં આવી ગયું છે.
.: સમાપ્ત : ૧ આ અષ્ટક પર ધરણીધર કૃત વૃત્તિની જ પત્ર વાળી પ્રતિ “શ્રી વિજયધર્મસૂરિ જ્ઞાનમંદિર” આગરામાં નં. ૧૯૭૬ ઉપલબ્ધ છે. બીજી પ્રતિ ભાવહર્ષીપ જ્ઞાનભંડાર બાલોતરામાં પણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट [क] एकदा प्रस्तावि श्रीजिनपतिसूरि भगवंत श्रीअजय. मेरु नगरि संयम प्रतिपालता रहह छह, भला व्याख्यान भला ध्यान मला ज्ञान दान, ते विस्तारता सुखह सुखइ अवस्थान करह छह । इम करतां जिवारइ श्रावक आची गुरां आगइ बइसइ, देव गुरु संघ श्रावक संबंधिनी जिवा. रइ वात नीसरह, तिवारद श्रीजिनपतिमूरि श्रावक गुण ग्रहण प्रस्तावि कहइ-जे मरुस्थली देसि श्रीखेड नगरि मुहतो श्रीउद्धरणु घणुं भलउ छइ, अत्यंत देवगुरु साहमीभक्त, धर्म विषइ आसक्त, देवगुरु आज्ञा प्रतिपालवा विषइ सावधान, कृपासागर, दयावत्सल, विनय विवेक विचार विष विदुर छइ । इसी परि श्रीजिनपतिसरि उद्धरण छाजहड तणी प्रशंसा करइ । श्रावक गुण वर्णन, करतां देखी, अनइ श्रीरामदेव साह पणि महद्धिक अजय. मेरु वसइ छइ देव गुरु विषइ भक्त, हिव श्रीरामदेव साह श्रीजिनपतिसूरि गुरु उद्धरण पहित्री तणि गुण प्रशंसा देखि मनइ चिन्तव्य उ-एक बार परीक्षा करी जोवू । गुरु घणउ वर्णवइ छइ, मरुस्थलीमांहि ते उद्धरण किसउ छइ ?। इसउ चितवी घड़ीया जोयणी सांद पलाणी पाधरउ खूमउकउ वेस करी तिहां थकी पाली श्रीखेडि नगार आव्यउ। तिसइ उद्धरण तणा वाणउ तणइ हाटि ऊतरिय3 छ। तेह कन्दा भोजन सामग्री घृत तंदुल
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
पिष्टकादिक गरथि करि लेबा लागउ, तिसइ श्रीद्धरण पणि देवनइ संयोगि तिहां आव्यउ। ते श्रावक जाणी जुहार जुहार करी आपणइ गृहांगणि तेडि अंगोहलि करावी, भली पट्टकूल तणी धोवति बेवइ जणा पहिरी देहरई देवपूजा करिवा नीकल्या छह । तिसइ उद्धरण तणी कलत्र पणि मला अपूर्व वस्त्र पहिरी ओढी हाथि कचुलडी लेइ नीकली। कचुलडी माहे एका प्रदेशि कुसुम केसर..."एका प्रदेशिपांच सात एकर प्रदेशि बि च्यार नवा सखर सुरंग चुनड़ी घाती कचु. लडी लेइ उद्धरण तणी कलत्र पणि देहरा भणी जायह छह,......देखि रामदेव साहनह मनि विस्मय अपनउ, ए किस्य उ स्वरूप ? देहरइ जाता घाटड़ी अनइ चूडा काह ? मनि सांसइ उपनइ हुतइ कोइ एक पछय उ एहडी घाटड़ी काइ देहरइ लेंइ जायइ छइ ? तिणि कह्यु-ए श्री उद्धरणनी कलत्र महा पुण्यात्मा सर्वज्ञतणा शासननइ विषइ चतुर, देहरह जाता कोइ श्राविका चूडा पखइ देहग जाता आवतां देखइ दुबली दोहली, तेहनइ चूड़ा पहिरावइह चूनडी पखइ मिलइ, तेहनइ चूनडी ओढावइ, साडी दिया, तिणि कारणि ए भाग्यवंत श्राविका सहु प्रकारे दीन दुस्थित तणइ कारणि आधार दियइ इसी विवेकवंत श्राविका छइ। इसउ जाणी श्रीउद्धरण तणा घरनउ आचार देखी मनमाहि हर्ष करी हर्षित थयउ, मनि मान्यउ-जे
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
श्रीजिनपतिसूरि वार्ता कही ते सत्य, संदेह भाग्यउ । अनेराइ घर तणा मनुष्य देव गुरु विषा भक्तिमंत, सप्तक्षेत्र, दस क्षेत्रह आपणउ वित्त वावता देखी श्रीरामदेव साहु उद्धरण वहित्री तणइ पगइ लागी आपणपाउ जणाव्यउ, ज हुं ताहरी परीक्षा करवा भणी आध्यउ हुँतउ,श्रीजिनपतिसूरि ताहरी वर्णना करइ, मइ जाणीयउ-ते किमाउ छह ? तिणि कारणि हुं अत्र आव्यउ, तउ सांपत आज ताहरउ घर तणउ आचार दीठउ, मन संतोष पहठ उ, संशय दुरि नाठउ, जिनशामननइ विषद इसा पुरुषरत्न हुवा तउ ए वार्ता जुगतीहीजि छा, तउ धन्य अनइ ते श्रीजिनपतिमूरि पणि चन्य, हु पिण धन्य, जे इसा साहमी तणउ मुख दीठउ । इसी परि आपण पउ धन्य मानतउ हुंत उ भली परि धीउद्धरण मोकलावी रामदेव साहु श्रीअजयमेरि आपण इ नगरि आवी श्रीजिनपति सूरि वांदी नमस्कार करी वमाव्या, आपणउ खेडि नगरि गयां तणउ वृत्तांत कही वमत खामणा कीधा । इसा श्रीजिनपतिसूरि हुआ।
अथ उद्धरण तणउ वृत्तात लिखियइ छइ, ऊद्धरण आगइ कोमल हुंनउ, पछइ श्रीउद्धरणि खेड़ि नगरि पहा उत्तुंग तोरण प्रासाद कराव्यउ, संपूर्ण प्रासाद नीपनउ. तिवार प्रतिष्ठा तणउ महतं गिणाव्यउ, कोमल आचार्य प्रतिष्ठा करिवा मणि तेड्या, ते आचार्य अनेरह स्थानकि प्रतिष्ठा करिया पहुंता, तिवारह उद्धरण सचिंत थयउ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
समस्त सामग्री प्रतिष्ठा तणी तउ मेलि हिव किम कीजियइ !, तिवारह श्रीउद्धरण तणी कलत्र खरतरांनी दीकरी हुंती, तिणि काउ-श्रीजिनपतिमूरि कन्हां प्रतिष्ठा करावउ, तिवार प्रतिष्ठा करावी मस्तकि वास घताव्या खरतर हुआ।
"बारसए पणयाले, विक्कमसंबच्छराउ वइक्कते।
ऊद्धरणकेडपमुहा, छाजहड़ा खरतरा जाया ॥ १ ॥ - अजे सीम उद्धरण छाजहरू तणउ केड़ खरतर हवउ । श्रीउद्धरण मुंहतानउ पुत्र कुलधर मंत्रीधर प्रवत्र्य उ, तिणि कुलधरि श्रीजिनेश्वरसूरि तणइ वारइ श्रीवाहड़मेरि उत्तुंगतोरण प्रासाद कराव्यउ । तेह तणइ वंशि श्रोजिनभद्रमूरि सरीखा गुणवंत गुरु प्रवर्त्या । श्री॥
અમારા સંગ્રહના એક પ્રાચીન પત્રથી ઉદ્ધત.
卐4
卐
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट [ख] चरित्रनायक दादा श्रीजिनकुशलसृरिकृता स्वगुरुगुणगर्भितचरित्रवर्णनात्मिका जिनचन्द्रचतुस्सप्ततिका।
सिरि जिणचंद गणीसर-पाए नमिउं तमम्मि रविप.ए । काहं गुण कण थवर्ण, नियसुगुरूण गुणगुरूणं ॥१॥ जइ जगजणे हविज्जा, परमाऊ ताणि य पउण-मइकलिआ। तहवि न तीरह तुह गुण गणगणणे कहमहं ? थविआ (?)॥२॥ तह वि पह चित्त भत्ती-अचिंत-चिंतामणी पसाधाओ पहविस्सइ मह सत्ती, तुह गुण थुणणे किमच्छेरं ? ॥३॥ तुम्हाणं थु(मु)त्ताहल-पवराण नराण जत्थ उप्पत्ती। कित्ती पड़ागा रेहा, सो वसो भुवण-भवणुवरि ॥४॥ जत्थ पहूर्ण तुम्हा-ण तिहुअणत्ताणकरणथवयरणं । किं चुज्जं ? सो देसो, वि(चि)रक्खाओ मारवत्ति ति ॥५॥ तुह ससिणे आणाथर्ण(?), जम्मणमहिमामिसेण जेण कयं । तेण पसिद्धं जायं, सम्माणथणित्ति नामेणं ॥६॥ सिरिमंति देवराओ, जाओ जणओ पहूण तुम्हाणं । कहमन्महा सरीरे, जयंतकुमरुव रूवसिरि? ॥७॥ भररयण रयणगन्मा, कोमलदेवी य मंतिणि जगणी। वेयविलोयणतिहुअण-ससि(१३२४)मिय वरिसे तुहुप्पत्ती ॥८॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
बिहिमग्गसीसमेसो, भविस्सइ महियलम्मि गुरुराओ। इय विहिणा विहिया तुह, उप्पत्ती मग्गसीसम्मी ॥९॥ जम्मो पहूण तुम्हाण, विसुद्धपक्खाण सुद्धपक्म्मि । तुह जम्ममहिमपुण्णा, रिता वि चउत्थिया पुण्णा ॥१०॥ तुम्हाण नियपहणं, सया पसभाण पिच्चिऊणुदयं । जाया दिसाविभागा, पसनया हरिसिया इञ्च ॥११॥ तुह नीरयस्स गुरुकवि-बुहतारयमंग(मंड)लस्स जम्मम्मि । रयरहियं गुरुकविबुह-तारयमंग(मंड)लजुयं गवणं ॥१२॥ चंदकुलभासयाणे, सयलं कलकलावतिलयाणं । पिच्छिय उदयं तुम्हाण, धवलइ भुवर्ण करेहि ससी ॥१३॥ जग उजोयकरागं, जगचक्खूणं च तुम्ह जम्मखणे । करमिसेण रविणा, कोसुंभधया दिसामु कया ॥१४॥ अंबे लच्छि-सरस्सइ, नियटुंबिदलेहिं कमलपत्तेहिं । बंदणमाला बंध[इह, जं जम्मो जुगवरम्पऽहुणा ॥१५॥ जिणधम्म ष सुहयरं, जम्मं तुम्हाण जणियआणंदं । जह कस्स वि गेहंगणि, अवयरणं कप्परुक्खस्स ॥१६॥ उज्जोयइस्सइ एसो, कुलममलं अम्ह खंभराउन्न । इय नाऊणं पियरेहि, नाम कयं खंभराउत्ति ॥१७ । तुह बालचंदमस्स व, बालऽवत्था विलोयमोयवरा । तुम्हाण जुगवराणे, किं किं नवि होइ? सुहजणयं ॥१८॥ तुह जह सरीरवडी, बडूंति तदा तहा कलासु गुणा । जह कप्पदममूलो, व[ ] चढ(?) प[य]टंति साहाइ॥१९॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
तुम्हाणं संपत्ते, नवमे वरिसे य जणिय जणहरिसे । सिरिजिणपबोह जुगवर, देसणाघणजलहरो वुट्ठो ॥२०॥ तुम्हाणऽकूखिदेतो, हरिसंकरपूरपूरिओ धणियं ।। गयमवरविसंताबो, जाओ निम्वेयफलामिमुहो ॥२१॥ सिरिजिणपबोहजुगवर-पाए गहिऊण विनवह कुमरो। दाऊण दिकवतरणी, नित्थारह भवसमुदाओ ॥२२॥ युगसिहि वणिदु(१३३२)मिये, बरिसे जिदुस्स सुद्धतइयाए । वय नियपय सिरिजुग्न, जाणित्ता देह दिक्ख गुरू ॥२३॥ एयमित्र खेमकित्ती, वित्थरिही वित्थरा पयललोए । इय विहियं तुह गुरुणा, अमिहाण खेपकित्तित्ति ॥२४॥ सिक्खाचामरजुयलं, गुरुमासण धवलछत्तसोहिल्लं । सीलंगसहसजोहं, पंचमहब्धयगयवरडू (?) ॥२५॥ संजमसिरिगुरुग्ज, अणवजं मयल दुट्ठगहमहणं । गुरुरायमाणपत्त, भुत्तं तुति]मए तुमए जियमएणं ॥२६॥ गुणमणिविजानहजुय, भिसेय विवेयरममुद्दाओ । पुरिसुत्तमेण तुमए, पत्ता पत्तेण विञ्जसिरी !!२७॥ वागरण छंद नाडय, पमाणसिद्धत पमुहविजाओ । लीणा तुम्ह सरीरे, जहा समुद्दे असंखनई ॥२८॥ अह सिरि चरमजिगुत्तम-कमकमलप वित्त विक्कमपुगओ । झाणवलेणं परिभा-विऊण नियआउपन्जंत ॥२९॥ जुगपवर नवनवुच्छव-पवरे जावालि पुरवरे पत्तो । सिरिजिण पबोह गुरुणो, वदिय गुरु विबुह कमकमला ॥३०॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
तत्थ सिरिवीर विहि-चेइयम्मि सुरवइविमाणतुल्लम्मि । तेरहसय इगयाले(१३४१), वइमाह सुद्धतीयम्मि ॥३१॥ सिरिजिणपबोहगुरुणा, नियहत्थेणं सगच्छ भारधुग । गुणरयणाण तुम्हाण, संठविया संघपञ्चकखं ॥३२॥
चतुर्भिः कलापकम् ] मंतिकुलकमलदिणयर-नाणामइ रयणरोहण गिरिस्स । तुह सूरिमंतनासो, गुरुराएहिं कओ ठाणे ॥३३।। जिणतुल्लरूप तिहुअण-आणंदणचंदचंदिमापडिम । सिरिजिणचंदमुणीसर, इइ नाम देइ तुम्ह गुरू ॥३४॥ सेयंसकुमारेणं, अक्खयधारा हि) दिनमिक्खुरसं । स पियामहस्स पुच्वं, अक्खयतीया तओ पच्वं ॥३५|| अक्खयनाणनिहीणं, दिणमिग तुम्हाण इन्थ पट्टमहो। संपद पट्टा पव्वं, अक्खयतीयत्ति विकावायं ॥३६॥ तुह वरपत्तनिवेसिय, सगच्छ भरमंतसार सुहचित्ती । सिरिजिणपबोहसुगुरु, अणमण विहिणा दिवं पत्तो ॥३७॥ गुणसुमगुरुणा गुरुणा, तुमए जणवछियस्थमुग्तरुणा । गच्छपहुतं पत्तं, जुतं वित्थरियसाहेण ॥३८॥ तुह विबुहरायपट्टा-मिसेय समयम्मि नंदितूरग्वो। हरिसयरो बिबुहाणं, सजो सघटा कलम्वुव ॥३९॥ पवयणमाया अट्ठउ, तुह अविहव रमणि मगलायारं । नाणसिरी चरणसिरी, उत्तारणयं करंति महे ॥४॥ . पढम अवत्थं सप]ते, नरसद्ले तुमम्मि गुरुराए ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
परिहवई नवि कोवि हु, जियगयघड़सीहपोएब्ध ॥४१॥ विबुहाहिवेण परिय-कामेणग्गंधश्रमियहिटेण । सचवियं तुमएचिय, अथो वियजायए पुत्तो ॥४२॥ तुह रूवसिरिसरूवं, उवमाईयं मऊहसोहिल्लं । . किर पंचविसइयमं, जिणावयारे कहेइ. जए ॥४३॥ नयरं नरवइणा जह, सग्गो मग्गाहिबेण जह भाई। पामाओ विषेण च, तुमए पहुणा तहा गच्छो ॥४४॥ सोहम्मसामिवसो, छत्तेण व सोहिही उ एएण। इय तुम्ह उत्तमंग, छत्तागारं कयं विहिणा ॥१५॥ सव्वंगसुंदरंग, बाहु सुसाहं करंगुली पत्तं । . नहकिसलयंसि च फलं, सहकारतरुव्व तुह भाइ ॥४६॥ भालस्थलं विसालं, अहमिचंदोवमं सिरी निलयं । पुराणसिरी कीडत्थं, कीडाठाणं कयं विहिणा ॥४७॥ तुह मुहचंदमपुव्वं, विमल कलकला-कलाव-निव्वुदयं । कयसययसिरीवासं, तमोहरं अमियनिज्झरणं ॥४८॥ कय-जगजण-आणंद, गहनिग्गहेउं स[य]लजडिमहरं । स्यणियरो संपिच्छिय, सुत्तं पत्तो जिओ भमइ ॥४९॥ नियबंधव-नियसेवय, केरव-ताराणयेसणं विहियं । लोयण-दसण-मिसेणं, ससिणा तुह सेवणाइ कए ॥५०॥ भइणीव सिरी-वाणी, चिट्ठइ तुह वयण कमलकुलतिलए । सह वेरे · तुम्हाण, अणप्पमाहप्पमिव जयई ॥११॥ कलिकालनिविडकदम-उद्धरिय सगच्छ-सकड-भारस्स ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
वसह-धवलस्स-मसल-खंघसिरी रेहए ठाणे ॥५२॥ करकमले वसइ सिरी, पासाय छत्त-चामर-धयाई । इय करफरिसे तुम्हाण, तज्जोगो जायई नराण ॥५३॥ हिययश्यणायरे तुह, गहिरिमगुरुए मईनईभरिए। समयामिय आहारे, वसइ सिरिवरजिणा निच्चं ॥५४।। पाया सुरतरुपाया, तुह विहिया विबुह-सेविया विहिणा । नियनिम्मियतिहुअणजण - मणइटुं दाउकामेणा ॥५॥ निरहसए काली तुह, साइसय-ज्झाण-नाणरूवाई । दळूण मिच्छदिट्ठी, न कोवि इह विम्हिओ जाओ ॥५६॥ तुह देसणा रसायण-मणुदिवसं जे नरा अणुहति । ते सम्मदिट्ठी बलिणो, लहंति अजरामरं. ठाण ॥५७।। तुह चउहा धम्मकहा, चउदुग्गइ-चउक्कमाय-निग्गहणं । काऊं जुग जुगवर !, चउजुगवासीण संजाया ॥५८॥ तुह मुहहिमसेलाओ, सरस्सई निस्सप्पवरा । अक्खलिया अच्छेरा, मुत्तिसिरी सग्गसुह-जणया ॥५९।। सिरिकण्णदेव सिरिजित्त-सीह सिरिसमरसीहरायाणो । तुह पयपंकय-छप्पय-लीलं कलयंति गुण सुद्धा ।६०॥ कयजुगजुग्ग सम्वं, कलिम्मि तुद्वेण तुह कवं चिहिणा । कयजुगभावा दीसई, जत्थ तुमं विहरसे नूर्ण ॥६१|| विवपइट्टा-दिक्खा -पयदावण' पमुह पमुह किचेहि । सुप्पसत्था तुहि हत्था, जयम्मि न हवंति? कस्सस्था ॥३२॥ सिरिसत्तुंजय-रेवइ-जिगवर-गुरुतित्थ पमुह तित्थेसु ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
जत्ता जुगल-मिसेणं, पाया दिव-सिक्करा जाया ॥६३॥ देसेसु गुजरत्ता-सु मारवत्ता-सवायलक्खेसु । सिंधु-मरुत्थल--वागड़-दिल्ली देसेसु य विहाण ॥६॥ महिमहिलावच्छत्थल-लच्छी जणया कया तए पहुणे । महुरा गयउरजत्ता, भवरिउजत्ता असुहचत्ता ॥६५॥ लद्धीए सिरिगोयम, रूबाइगुणेहिं क्यरसामिगुरू । मीलेण थूलिभद्दो, पभावणाए सुहत्थी य ॥६६॥ नियआउयपज्जतं, जाणित्ता उण नाणओ तुमए । मेरव रोरखविसमं, आगामियकालमसिक्करं ॥६॥ नियसिस्साणं राइंद-चंदपूरीण मापस्साणं । नियपयजुग्गं सिक्खं, संघसमक्खं कहेऊणं ॥६॥ कायध्वं गुणपवरे, वाणारियकुसलकित्तिगणिसिस्से । जिणकुसलमूरिसुगुरू-त्ति नामपुम्वेव अम्ह पयं ॥६९।। मिच्छादुक्कड़गयवर-मारूढो भाववज्जसन्नाहो । जिणचंदसुगुरुवीरो, अणसणखग्गेण हणिपरिऊ ॥७॥ रिउमुणिसिहिससि१३७६परिमिय बच्छर आसाढसुद्धनवमीए । पत्तो सुरवरलच्छी, पुराउ सिरिकोसवाणाओ ॥७१॥ चंदकुलनहदिवायर :, रयणायर ! मुगुण-पवर रयणेहिं। वाणी मुहा सुहायर !, नमोनमो तुज्झ जुगपवर ! ॥७२॥ मह तुह चरियसमई, वाणी पाणी पहारिया पप्प । धित्तूण गुणजललवं, पायउ भुवणं मया [प]तियं ॥७३॥ सिरिजिणकुसलगुरूहि, जुगवर जिणचंद नियगुरू एवं । परमाए मत्तीए, थुणिओ संघस्स दिसउ सिरिं ॥७४||
इति श्रीजिनचन्द्रमूरि चतुस्सप्ततिका समाप्ता ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट [ग] ॐ श्रीमज्जिनकुशलसूरि सद्गुरुभ्यो नमः । श्रीमज्जयसागर महोपाध्याय विरचिता जिनकुशलसूरि चौपाइ।
फरिसह जिणेसर सो जयउ, मंगल केलि निवास । वासववंदिय पयकमल, जगह जु पूरह आस ॥१॥ आसणि तपि जपि जोगि दृढु, जो समरइ सिरिसंति । तसु घरि सरवरि हंस जिम, नवनिधि नितु विलसंति ॥२॥ संति करण भवभय हरण, हरिवंसह सिणगार । वणिहि सामल मनि विमल, नमह सुनेमिकुमार ॥३॥ मार विडारण पास जिण, बलि[वारि जाउं तुय नाम । जसु लाणि[नामि] हि कलिमलु गलइ,टला ति विघन विराम ४ रामामांहि सलक्खणी, मनउ तिसला नारि । जमु नंदण सिरिवीरजिण, सलहिज्जइ संसारि !|५|| पणमिय गोयमसामिगुरु, अनुगुरु सोहम्मसामि । तसु चंसिहि जे केवि गुरु, तिहि बंदङ सिरि नामि १६|| इणिपरि समरिय देवगुरु, महिममहिरूह कंद । गाइसुं गुरु आणंद भरि, सिरिजिणकुसल मुणिंद ॥७॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
मरुमंडलि समियाणउ गाम, धणकणकंचणकुसुमाराम । तहिं निवमह जेल्हागरमंति, जसु जसु पसरह दरि दिगंति ॥८॥ चंदकुलंबर पूनिमचंद, वंदह श्रीजिनकुसल मुणिंद । नाम मंतु जमुमहिम निवास, जो समाह तमु पूरह आस ॥९॥ जइतसिरी सुकुलीणी नारि, तसुघरि मंडणि अतिसुविचारि । तासु पुत्र 'करमण' इय नाम, सहजिहिं जसु उत्तम परिणाम१० हमा हेलि खणि खेळह गेलि. सयणमाहि मणमोहण वेलि । जिमजिम सो परिवाघा बाल,तिमतिम महियलहरष विसाल११ देखहु एवडु पुण्य पयोर, वय लहडउ पूणि बुद्धिहि धोर । अन्नदिवसि जिणमसि गुरुमंगि, कुंवर सुचडियउ संजमरंगि तउ घरि आवी जणणी पाउ, पणमिय पयडइ सो मनभाउ । कथनि तुम्हारह लेयु दीख, अब मति देज्यो काइ सीख ॥१३॥ ताम जणणी ताम जणणी, भणड सुणि वच्छ!। बलिहारी तुह वयण हु अच्छ, जीवजीव लावण्ण मंदिर। तउ बालउ भोलउ सहिय तमिय, चि कहकहवि सुंदर। जं तर मग्गइ दिक्खसिरि, इय मह मनि न समाइ । जाइ फूल कह किम न रहर, गयदंतुग सिरिथाउ ॥१४॥ तउं लहुडउ गरूयउ व्रतमार, वच्छ ! बहतउ जाणइ सार । वृषमभार वृषमे ऊपडइ, वाछरूर ते अपविचि पडइ ॥१५॥ रहिरहि कह कहावइ लागि, जं तुय भावह तं तुय मागि । परिणाविमुंवर उत्तम नारि, सुखभोगवी व्रत पाखइ सारि १६
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
९८ जम्ह हाद]हुंती मोटी आस,इणि परि मेल्हइ ? कांह निरास हुयह पुत्र कुलवंता जेउ, मातपिता मनि चालइ तेउ ॥१७॥ थोड़ामांहि कह्यु मइ घणु, पूछि बच्छ ! हिव मन आपणुं। जयतसिरी तव बोली रही, कुंयरि बात तब निश्चल कही १८ अहह !! दिखाड़िय जई तई लोम, तिणि मुझ चित्त न
. आवड खोम। पड़ा लोह जिणि सुत्तियवेह, मा किमि पाडइ ? पत्थर रेह १९ लोकमाहि जे कहीयह भोग, अंतरंग ते जाण्या रोग। नवनव परि जे झगडंत, मवि भवि आपइ दुक्ख दुरंत॥२०॥ किहां कवणु हउं कुण तू मात !, कुणु परियणु बंधव कुण तात हियह विचारि जोवउ मान !, मायामय सहु देख उ तात ॥२१॥ कूड़ कपट नट विट संबंध, द्रोह वंच मद मूर्छा बन्ध । भवि भमता मइ कीधा सही, दीक्षा विणु तसु औषध नहीं जग आवह जग जावइ तोइ, आवत जान न पूछइ कोइ । आहर जाहर इम्हइ करई, पुण्य विणु ओडालउ किरह।२३। मई मन कीध दृढ आपणुं, रणिचडिया केहउ कापणुं । तोरइ वचनि करि गृह त्याग, काराविसुं सुकत संभाग।२४ माइ मनाविय तिणि करि बुद्धि, निश्चय एकमना छह सिद्धि । हिव कुंयर उतावल थई, तउ सामहणी ततखिणि थई ॥२५॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
ताम धवल मंगल [तू परवर, मन मेलहइ हरषि कूर । वाजइ तिवलि तूर निसाण, पड़ मोह भूमिपति प्राण ॥२६॥ तरल तुरंगम चड़ कुमार, अंगि अनोपम तमु सिणगार। सिरिपरि सीकरि छत्र ऊमाल, पाछह लूण उतारइ बाल ।२७॥ माइ वधावेव दियइ आसीस, करमण' नामई तसु प्रति सीस क्रमि नरनारी चाल्यूं सहूं , तिणि खणि विरळउ हुय घर रहू मारगि पगिपगि नाटक रंग, सुपरिहिं पसाई दानज रंग । दानसूर अनुयाचकवृंद, इहु बिहुँ पूगउ मन आणंद ॥२९॥ जेल्हासुत विस्तरि गुरु पासि, आवइ गरुअइ मन उल्लासि । तमु संगमि हरषिउ गुरु सोइ, पात्र लामि नहु रीझइ कोइ विविधरूपि तहिं मंडियनंदि, गाय गायन नव नव छंदि। ध्यान जलणि आहुति अन्यान, कीजइ तिल जवसरसत्र ध्यान
मास जोसिय सिरिजिण चंदगुरु, लाडण तहिं करमण रूपिसुर सजन मेलावइ आवीयउए, संयमसिरिनइ परणाविउए।॥३२॥ कुसल कित्ति तसु नामूए, जगि जंगम सोहग ठामृए । नारि दिया तव चाचरीए, गुरु गरुअड़ी दहदिसि संचरीए सहज मनोहर सरि करीए, किर कंठिहिं कोइल अवतरीए। कड़ि कसमसत पटोलडीए, कवि गाया भंभर भोलडीए ३४ उरलिय लहकर हारूए, पगि नेऊर रणझण कारूए । बाला ताला रसि रमईए, खलकत करि कंकण चूडम[ई ए केलिगम्भ सुकुमालतनु, धन लावण धन लीला मयनु । लड़हिय रंगिहि ललिषमणि, किवि जोयइ टगमग निय नयणि
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
सहूयह कउतिग देखि करे, तउ पहुतउ आपण आप घरे। सुङगुरु वासिहि महमाउए, गुरुहरि इण कुसलिगमुनि राउए सो लघु मुणि वर सुद्धाचार, विनयविवेक विचाराधार । नमइ स्वमद खमावइ सवि दीस,एबहु पुणिहिं लाभइ सीस ३८ ठामिठामि पामइ सोभाग, तमुवरि लोक धरह अनुराग। गुरु आपइ विद्या आपणी, थानकि कुण न करइ थापणी।३९। पापभीरु ससिसोमाकारु, जो साधइ तपु किरिया सारु । वायणायरिय क्रमि कीधउ सोह, पुणिहिं गरु अड़ि बहठो होइ गुरुमनि मानिउ सो गुणवंत, जाणिय नियजीविय पजंत । पाटसीख आयरियह देइ, आपणि सरगह सुखमाणे।।४१॥ गुरु आप सकरण सानंद, श्रीराजेंद्र चंद्रमरिंद । सरिमंत्र तमु आपह ताम, श्रीजिनकुशलसूरि इहु नाम ४२ भवजलनिधि उत्तारण घाटि, श्रीजिणचंद मुणीसर पाटि। माणिक जिम नव सोवनघाटि, सोहह सूरि सुमुनिवरधाटि ४३ जसु मंडिय खंडिय बंभंड, खंडिय पाखंडिय पाखंड । जो जगि जागइ तेजि पयंड, मोहरायसिरि पाडइ दंड ४४ स्वरि[सिरि कवणु मई मागइ दंड, इम वर बरत लेइय लोहंड झूकतउ जिणि जीवउ मोह, सासन चम चाविय सोह ४५ ताम मान मायाऽहंकार, लहइ पुलंता ते धिक्कार । मुरख कायर जेह असार, कह किम पामइ ? ते जयवार।४६।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
धमधमंत जिणि परियउ कोप, खमा खड्गि तसु कीघउ
लो[प] ए? इणि परिसुभट पड़ह रणखेत्रि, तरुवर पान जिम धुरि चैत्रि मयणमल्ल जिणि हेलामाटि, हाहा हणियउ हिययकपाटि । ब्रह्मतेज महिमा सा जाणि,लीजइ ज बलवंत विनाणि ॥४८॥ मुहि मुद्रिइ आवह अन्यान, न्यान लकुटि तसु फेडिउ थान समकितसिरिजिणि कीधउघाउ, भागउ मिथ्यामतमडवाउ॥ इणि परि मोहसेन भजेवि, दहदिसि जयजयकार लहेवि। जयत्रहस्त जगि उदयउ घर, गच्छराज परिपालइ पूर ॥५०॥ आचारिज तरुणप्रभसूरि, जिणि थापिउ जिणमासण सरि । किवि वाणारिय किवि उवज्झाय, किवि दिक्खिय उत्तम.
. कुलजाय ॥५१॥ संघपति जिणबिंधपतिह, विजयवंति जिणि विहिय विसिद्ध। मानतुंग सित्तुजय संगि, हुय विहार जसु बुद्धि प्रसंगि।५२। अवरवि कीधा जे उपगार, तिह हुं जाणुं संख न पार । जीह सहस जउ मुझ मुख हुति, तउ तसु गुण परिमाण लहंति संयम सिरि उरमंडलि हार, नवकलपियहिं जो करइ विहार । खरतरगच्छराय हुं सिंगार, पालइ पूचरिषि आचार |॥५४॥ जुगप्रधान कमला श्रीकंत, उत्सूत्रह परिहार करंत । सो मुणिवर पयडंत उ तत्त, सिंधुदेश विहरंतउ पत्तु ॥१५॥ अंतसमय जाणिय तहिं ठाइ, ध्यानि मोनि तपिजपि दृढ थाइ । सो सहगुरु कलिकसमलधोइ, देर उरि पहुतउ सुरलोइ ॥५६॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
4
.
१०२ तहिं थानक थाप्यउ थिर थूभ, सेव करइ जण बइठा ऊम । रत्नत्रय आरोपी तिहाँ, जे पूजइ तिहां दूषण किहाँ ?॥५७।। थूलभद्र वयरादिक जेय, सरगि गया जिम नमियह तेय । थूम जेम जिण गणहर केर, ईहां पुणतिम म घरह फर ॥५८॥ जमु तेरह सतत्रीसइ जम्म, छहतालइ सिरिसंजमधम्म । पाटणि सतहत्तरइ जु पाट, नवासियह जसु सगह वाट ॥५९।। भूमंडलि सग्गिहिं पायालि, सचराचरि जगि इणि कलिकालि प्रभु प्रताप नवि मानइ जोइ, मइ नयणे नहु दीठउ सोइ ।६०। निरधन लहइ धणधन सुरण, पुण्णहीण पामह बहु पुण्ण। असुखी पामह सुखसंतान, एकमना करता प्रभु ध्यान ।६१। प्रभु समरणि आपद मवि गलइ, श्रेय शांति सबि संपद मिलइ आधि व्याधि चिंता संताप, सवि छंडइ नहु मंडह व्याप पाप दोष नवि लागइ ताह, प्रभुदरिमणि उतकंठा जाँह । सेवंतह सुरतरु चिय छाह, दालिद निश्चय मेल्हह बाँह ॥६३।। विस विसहर विसतर नरनाहु, भूत प्रेत ग्रह व्यन्तर राहु। प्रभु नामहि तेह न करहपीड़, भाजइ भवभय भारठि भीड़ रोग सोग मवि नासह दरि, अंधकार जिम ऊगह सूरि । मूरख फिटी पंडित थाइ, प्रभु पसाइ सवि दुरिय पुलाइ ६५ दिनिदिनि जिनशामनि उद्योत, जहिं प्रभु छई भत्रमागर पोत
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
सो जुगवर मई भेट्य उ आज, रलिय रासि सवि कीधा काज
भासआज घरंगणि सुरतरु फलियउ, चिंतामणि मई करयलि
कलियउ। उदयउ परमाणंद भरे, आज जीह मई धषिय गणियइ । जुग पपरागम जइ मई थुणियउ, चंद्रगच्छ महिमा निलउए ।। कोइ करहु . पृथिवीपति सेवा, कोह मनावउ देवी देवा। चिंता आणह काइ मनि, वार वार इहु कवित्तु भणीजह । श्रीजिनकुशलसरि समरीजइ, सह काज आयास बिणु ॥ संवत् चउद इगासिय परिसिहि, मल्लिकवाहण पुरवरि
मनहरिसिहि । अनिय जिणेस पमाय बसि, कियउं कवित बहु मंगल कारणु विषन हरम पर पापनिवारणु,कोइ म संमउ करह पनि ६९ जिमजिम सेवई सुरनरगया, श्रीजिनकुशल मुणीसर पाया। जयमागर उपज्झाय तिम, इम जो सुहगुरुगुण अभिनंदा। रिद्धि समृद्धिहिं सो चिरु नंदा, मनवंछित फल तसु हवइए ।
इति श्रीमधुगप्रधान श्रीजिनकुशलमरीन्द्राणां
___चतपदिका मप्ततिका संपूर्णा । श्रीजयसागर महोपाध्यायकृता। श्रीजिनसिंहपूरिशिष्य पण्डित हेममन्दिरसनि लिखिता सुखाय । श्री शम् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट [] दादा श्रीजिनकुशलसरि स्तुम्माष्टोत्तरशतस्थान
नामगर्भित-स्तवनबंदीमइ सद्गुरु घरदाई, भीजिमकुशलमूरि सिरदार । महियल माहे मोटइदावइ, दीपद जिम पूरव दिनकार ॥१॥ मूल धुंभ देराउर मरियल, गुणगिरुओ श्रीगाम गडाल परचा पूरई परतिख पगि पगि, पाउपगारी परमदयाल २ महिमावंत अधिक मुलताणइ, उच्च अनोपम छह अधिकार सिदपुरइ समरूं समवायउ, नयर किरहोरइ नवसरहार जेसलमेर सकल जोधाणइ, नागोरइं प्रणमा नवद मेदनीतटइ देखी मन उनसइ, देवलवाडा आणि दिणंद उग्रसेनपुर पाटण अलवर, अमरसग्इं अउरंगाबाद नाडुलाइ वर्द्धनपुर नवहर, उद्योतनपुर अहम्मदाबाद सांगानेर विहार सुशोभित, मालपुरइ मनमोहन रूप । जयतारणि अरियण सहु जीपा, भाव धरीनइं बंदे भूप ६ किसनगढइ कल्पतरु कहीया, राजगढइ चंपारतलाम ममियाणह सोझित अतिसोहइ, साचोरह सारे मा काम सोबनगिरि मंडण सीरोही, नूतनपुर नित घढतउ नूर। पूजउ शत्रुजइ पदपंकन, सरति वंदु ऊगत सूर ।।८।। गिरनारइ तुझ गुण सहु गावर, जावइ दुख दोहग जंजाल । दीव नगर देख्या तुझ दरसण, मांगि फलइ मनोरथ माल
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
१०५ ईडर थूभ अनोपम ओपा, आसोपड सुरतरु अवतार । पुर खंभाइत पाटण पाली, दिल्लीगढ दउलति दातार मांगलउर वीरमपुर मनहर, अंजारइ मन अधिक उल्हास भली वात करइ भुजनगरह, मंडही मंदिर महिम निवास लखपति महिमपुरि लाहोरह, बंदद करजाड़ी वडगात । भेहरइ मांहे दालिद्र भंजइ, अजमेरह मोटी अखियात । पूगल जंगल पूनासर प्रभु, पहुचाडह सब वात प्रमाण । डिंडूआणइ आनइ सहुडेरइ, सेरगढइ सबलउ सनमाण फतेपुर बहु फल फूलइ करि, पूजइ गुरुपदपंकज सार । भाव भगति भटनेर भलीविधि,फलवधिपुर फलियउ सहकार महड़ीचक्क सुथान मरोटइ, अमरकोट मानइ सहु आण । सम्बल कम्बल मई सद्गुरुना, सेवइ पदयुग चतुर सुजाण दुखभंजन कहीयह देवीझर, ग्वालेग्इं कहीयइ गुणगेह । सलहीजा सिरवाड़ी सिजरूंई, देखी विकसइ सारी देह विक्कमपुर वडली वीजापुर, खीमसरइ प्रणम्यां नितुखेम बाहड़मेरु सनूर विशालइ, पहुकरणइ पाल्हणपुर प्रेम चंदसमान कहुं चंदेरी, तोड़इ वंछित द्या ततकाल । कुंभलमेरु सकल सुखकारक, महर रिणी मांहे सुविशाल सरसइ धनवरसइ सेवकपरि, लूणकरणसर लील विलास खरी बात कहां खेजड़लइ, पचीयाखई नितु पुण्यप्रकाश देवीखेड़ा दुसमण फेरह, सइंभर पूग सगला थोक झुटइ रायपुरइ जस झलकइ, राधनपुर द्यइ वंछितरोक
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
मउज करह सेवकनई महेवह, गुंदवचा सद्गुरु गुणवंत सारणपुर मुणीयासेत्रावइ, जयतपुरहं जुगवर जयवंत बीलाइ बंदु बड़लंदह, पीपाड़इ जस प्रबल पडूर । कामितदायक कापरहेड़इ, दुखीयां दुख गमाडइ दूर २२ लाभ घणउ यह सुगुरु लवेरइ, बालरबइ तिमरी मुलबास । कीरति अधिकी कुंडकी कहीयइ, रोहिठ पिण सुणीय उ
रहवास ॥२३॥ वं. महर करी महाजन प्रतिपालइ, संभालइ निजसेवक आय । सुप्रसन्न होवइ सांनिधकारी, पड़ियां अटवी पाणी पाय २४ आसति अधिकी जे मन आणी, परणकमल सेवइ चितलाय तिहां धरि नवनिधि होवइ ततखिण, कलिमें निरमल सुमस
कहाय ॥२५॥ वं०। वड़दरबारइ दोषी दुरजन, करी न सकइ काइ भूडउ काम । सद्गुरु सुनिभरि करी सेवकनी, महोयलमांहि वधारइ माप पूरव दक्षिण उत्तर पश्चिम, जोति सकल विहु लोकइ जाम। एक अनेक प्रकारई इणि जुगि, ईहक जननी पूरइ आस २७ तीर वाइ जिहां बखता तूटइ, तेज असम झलाई तस्वारि जलवट थलवट जंगलमाहि, एहवी ठामइ तूं आधारि २८ पाठक 'ललितकीति' सुपसायइ, 'राजहरष' वंदइ धरि राग अट्ठोत्तर सउ नामइं अद्भुत, सुख संपति होवह सोमाग २९
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________ યશોવિ, alcohilo જથી Ikea IIIIIIII | | 4 I || Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com