________________
૧ આવશ્યક સૂત્ર
૧૦ એગશાસ્ત્ર ટીકા. ૨ ,, નિર્યુકિત ૧૧ નિશીથચર્ણિ ૩ ,, ટીકા હારિભદ્દીયા ૧ર વિવાહચૂલિકા સૂત્ર. ૪ પંચલગી ટીકા (જિનેશ્વરસૂરિકૃત) ૫ ઉપદેશમાલા પ્રકરણ ૧૩ નિશીથસૂત્ર ૬ નિશીથભાષ્ય
૧૪ દશવૈકાલિક સૂત્ર ૭ એઘનિર્યુક્તિ
૧૫ સ્વધર્મીવાત્સલ્ય કુલક
(અભયદેવસૂરિકૃત) ૮ દશાશ્રુતસ્કન્ધ ભાષ્ય ૧૬ મિથ્યાત્વ કુલક સંપૂર્ણ ૯ મહાનિશીથ સૂત્ર. ગા. ર૫ (પૂર્વાચાર્યકૃત)
આ ચિત્યવંદન કલક વૃત્તિ “શ્રીજિનદત્તસૂરિ જ્ઞાન ભંડાર સૂરતથી પ્રકાશિત થઈ ચૂકી છે. એટલે વિશેષ જાણવા માટે મૂળ ગ્રન્થ લેવાની વાંચકેને ભલામણ કરીએ છીએ.
૨. શ્રીજિનચંદ્રસૂરિ ચતુઃસહતિકા–આ લઘુ કૃતિમાં પિતાના ગુરૂદેવ શ્રીમાન કલિકાલકેવલી શ્રીજિનચંદ્રસૂરિજી મહારાજનું સંક્ષિપ્ત પણ રેચક ચરિત્રનું અતિહાસિક દષ્ટિએ પ્રાકૃતની ૭૪ ગાથામાં વર્ણન છે. ૩. ફલેધી પાર્શ્વજિન સ્તોત્ર, ગા. ૧૧
આદિ–“ સમૂતમ્પરોવર” ૪. પાર્શ્વનાથ સ્તોત્ર, ગાય
આદિ- ર શ્રી ધરપોરગેમદિતt”. ચ, સ્તંભન પાર્શ્વનાથ સ્તોત્ર, ગા. ૯
આદિ- “મનમોગવિજામિત્ર'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com