SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ વીતરાગ સ્તવન, ગા. ૨૫ - - આદિ-વિનાનિરિ’ ૫ શત્રુંજયમંડન ઋષભ જિન સ્તવન, ગા. ૨૬ આદિ-વિમરશશિર મુતિ ” ૬ શાંતિનાથ સ્તવન. ગા૧૯ આદિ-“સત્તાનમાનુરમોહતગોવિજ્ઞાન ૭ તીર્થયાત્રા સ્તવન, ગા. ૪૧ આદિ-“માનદ્ મહાનઃ મહાન વિધાગવાના ૮ ચતુર્વિશતિ જિન સ્તવન, ગા. ૨૯ આદિ-“જોહમણામામયમહરિસરંક' ઉપાધ્યાયજીના શિષ્ય વિજયતિલક જી રચિત કર્મગ્રન્થ વિચારગર્ભિત શત્રુંજય સ્તવન(ગાથા ૨૧) સુપ્રસિદ્ધ છે. આ સ્તવન ઉપર બહુસંખ્યક વિદ્વાનો દ્વારા સર્જાયેલ ટીકાઓ અને ટખાઓ મળી આવે છે. ભંડારિ કુલાવર્તસ શ્રીનેમિચંદ્રરચિત “ટિશતરુત્તિ” ના નિર્માતા શીતરિત્ન ગુણરત્ન વિજ્યતિલક ઉપાધ્યાયને પિતાના વિદ્યાગુરૂ તરીકે વર્ણવ્યા છે. ઉપાધ્યાય શ્રીવિજયતિલકજીના શિખ્યામાં વાચક મુનિશેખર અને ક્ષેમકીતિ વિખ્યાત છે, એમનો ઉલ્લેખ પણ gઇરાક્રવૃત્તિ માં વિદ્યાગુરૂ અને વ્રતગુરૂ તરીકે મળે છે, વાચક શ્રેમકતિને શિષ્ય પરિવાર બહુ વિશાળ હતે. એવી કિવદન્તિ પ્રસિદ્ધ છે કે વાચકશ્રીએ ૫૦૦ ધાડપાડુઓ અથવા તે જાનના લેકેને પ્રતિબંધ આપી એકીસાથે દીક્ષિત કર્યા હતાં જેના અંગે એમનાથી ક્ષેમધાડ નામની શાખા પ્રચલિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034800
Book TitleDada Shree Jinkushalsuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherShravak Sangh
Publication Year1953
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy