SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ય સમાપ્ત કર્યું, જેની ઝેશસ્તિ જેસલમેરીયે શાન માં પ્રકાશિત સૂચિપત્રમાં આપવામાં આવી છે. સંભવ છે કે આ -વખતે બીજાં પણ જેમ સાહિત્યનો ગ્રો લખાયાં છે અને કાળચકના ભેગે નષ્ટ પણ થઈ ગયાં હાથ તેનવાઈ જેવું નથી? - ચાતુર્માસ સમાપ્ત થયા પછી સૂરિજી મહારાજ પિતાના જ્ઞાનબળથી સ્વર્ગવાસના સમયની અત્યન્ત નિકટતાને અનુર ‘ભવ કરી ત્યાં જ રહ્યા, માઘ સુદિ ૧૩ ને દિને આપશ્રીને તીવ્ર જવર અને શ્વાસાદિની મહાન પ્રાણઘાતક વ્યાધિ ઉત્પન્ન થઈ. તે સમયે સ્વાવસાન સમય સમીપ જાણું તરુણ પ્રભાચાર્ય અને ઉપાધ્યાય લબ્લિનિધાનને પાસે બોલાવી શ્રીમુખે ફરમાવ્યું કે “મારા પાટની શોભા તથા અભિવૃદ્ધિ કરવામાં સર્વ રીતે ચગ્ય શાત્ર લક્ષ્મીધરના પુત્ર આંબાની ધર્મપત્નિ કીકીના ઉચ્ચ ગુણસમ્પન્ન પુત્ર ૧૫ વર્ષની લઈ વયસ્ક મારા પ્રિય શિષ્ય પધમૂતિનેજ ગચ્છનાયકત્વનું મહત્વ અને ઉત્તરદાયિત્વ પૂર્ણ પદ સમર્પિત કરજે” બીજી પણ ગચ્છની આંતરિક વ્યવસ્થા વિષયક અનેક પ્રકારની ઉચ્ચ શિક્ષાઓ દઈ મિતિ ફાગણ વદિ ૫ના દિવસે પાછલા પ્રહરમાં ૫૪૫ાછળની પટ્ટાવલિઓમાં સૂરિજી મહારાજની તિથિ ફાગણ વદ અમાસ લખી છે. એ જ દિવસે એમની તિથિ આખાયે ભારતમાં આદર પૂર્વક ઊજવવામાં પણ આવે છે, પરંતુ પ્રાચીન અને પ્રામાણિક તથા સમકાલીન સમયે રચિત “ પૃ ર્વાવણીમાં “સંવત ૩૮૨ામાન " Scપ પાશ્ચાત્ય આ સ્પષ્ટોલેખે છે, તેમજ જયસાગર મહેક શિષ્ય સેમકુંજર શિષ્ય દેવત્વ મહિમરનાદિ લિખિત ૧૬ મી સદીની પટ્ટાવલીમાં પણ “સ ૨૮૬ જાશગુન વરિ તિથી I !' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034800
Book TitleDada Shree Jinkushalsuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherShravak Sangh
Publication Year1953
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy