________________
د
r
"
સસ્કાર ટકી રહે તે માટે પાતે આપેલ પ્રવચનો – વ્યાખ્યાનાનુ” ચાગ્ય આલેખન કરી ~~ · અખ'ડ જ્યાત, મનેાવિજ્ઞાન, માઁગળ પ્રસ્થાન, તત્ત્વ ત્રિવેણી, પ્રશાંતવાહિતા ભાગ-૧-૨ વગેરે પુસ્તકા પ્રકાશિત કરી જ્ઞાનજિજ્ઞાસાથી આત્માએ પર મહાન ઉપકાર કર્યાં છે.
.
તેઓશ્રીનુ જીવન અનેક ગુણૈાથી ઝળહળતુ હતુ, નિસ્પૃહતા, નિખાલસતા, પાપકારભાવ, ગુણાનુરાગ વગેરે શુષ્ણેા તે જ તારકામાં શુક્ર તારાના તેજ સમાન પ્રકાશિત થતા રહેતા હતા. જેની ખૂબ અનુમાનના થાય તેવુ હતુ.
તેઓના દીર્ઘ 'યમી, તેજસ્વી જીવનના કઈક અશ આચરણમાં ઉતરે ને સુડતાલીશ વર્ષોંના દીર્ઘ સયમી જીવનદ્વારા સ્વ સાથે અનેકનુ કલ્યાણ કરનારા એવા શાસન પ્રભાવક આચાય ભગવતશ્રીને ભાવભરી વરના!!!
શ્રી જૈન સધ–સિહાર
સુનિશ્રી દર્શનવિજયજી મ.
૨૨
સાતની સાથે તપસ°ચમમાં પરાક્રમ હાય તા તે સેનામાં સુગધ સમાન.
with brand pret category