Book Title: Safaltani Sidi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 24
________________ બીજું ઃ સફળતાની સીડી (૩) ઉત્તમ ફૂલ કયું? (૪) કન્યા પરણ્યા પછી જાય કયાં ? પંડિતે આ ચારે સવાલના જવાબમાં માત્ર એટલું જ કહ્યું કે-સાસ '. એટલે પહેલો સવાલ પૂછનાર સમયે કે જીવનનું લક્ષણ હતા=શ્વાસ છે. બીજો સવાલ પૂછનાર સમયે કે કામદેવની સ્ત્રીનું નામ =રતિ છે. ત્રીજો સવાલ પૂછનાર સમયે કે ઉત્તમ ફૂલ ના =જાઈનું છે. અને સવાલ પૂછનાર સમયે કે કન્યા પરણ્યા પછી સારા ગાય સાસરે જાય છે. પાંચ પ્રશ્નોનો એક જ જવાબ. એક પટેલને પાંચ માણસેએ જુદા જુદા સવાલ પૂછયા તે આ રીતે – પહેલો સવાલઃ “ખેડૂત ક્યો સારે ?” બીજો સવાલઃ “ઘોડો કયે શોભે ?” ત્રીજે સવાલઃ “ખાટલે કે જોઈએ?” એ સવાલઃ “નિશાળીઓ કે હોય?” પાંચમો સવાલઃ “કે સરદાર માન પામે?” પટેલ બહુ હેશિયાર હતા. એટલે તેમણે આ પાંચ સવાલને એક જ ઉત્તર આપે કે “પાટીદાર.” મતલબ કે ખેડુતમાં પાટીદાર સારો હોય છે. તેના જેવી સુંદર ખેતી બીજા કે કરી શકતા નથી. ઘેડે પાટીદાર હોય તે જ લે છે, કારણ

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82