________________
બીજું ઃ
સફળતાની સીડી
(૩) ઉત્તમ ફૂલ કયું? (૪) કન્યા પરણ્યા પછી જાય કયાં ?
પંડિતે આ ચારે સવાલના જવાબમાં માત્ર એટલું જ કહ્યું કે-સાસ '.
એટલે પહેલો સવાલ પૂછનાર સમયે કે જીવનનું લક્ષણ હતા=શ્વાસ છે. બીજો સવાલ પૂછનાર સમયે કે કામદેવની સ્ત્રીનું નામ =રતિ છે. ત્રીજો સવાલ પૂછનાર સમયે કે ઉત્તમ ફૂલ ના =જાઈનું છે. અને સવાલ પૂછનાર સમયે કે કન્યા પરણ્યા પછી સારા ગાય સાસરે જાય છે.
પાંચ પ્રશ્નોનો એક જ જવાબ. એક પટેલને પાંચ માણસેએ જુદા જુદા સવાલ પૂછયા તે આ રીતે –
પહેલો સવાલઃ “ખેડૂત ક્યો સારે ?” બીજો સવાલઃ “ઘોડો કયે શોભે ?” ત્રીજે સવાલઃ “ખાટલે કે જોઈએ?” એ સવાલઃ “નિશાળીઓ કે હોય?” પાંચમો સવાલઃ “કે સરદાર માન પામે?”
પટેલ બહુ હેશિયાર હતા. એટલે તેમણે આ પાંચ સવાલને એક જ ઉત્તર આપે કે “પાટીદાર.” મતલબ કે ખેડુતમાં પાટીદાર સારો હોય છે. તેના જેવી સુંદર ખેતી બીજા કે કરી શકતા નથી. ઘેડે પાટીદાર હોય તે જ લે છે, કારણ