________________
: ૩ :
આરોહણ ક્રિયા.
પુરુષાર્થની મહત્તા
જ્યાં ભણવાનુ કાઈ સાધન ન હતું તેવા ગામમાંથી, જેમનું સ્થાન ઘણું નીચું હતું તેવી જાતિમાંથી, અને જેમને સમય ઘણા ખરામ હતા તેવા કુટુ ંબમાંથી મહાન રાજ્યકર્તા પાક્યા –મહાન વિચારકેા–વિદ્વાના-પડિતા ઉત્પન્ન થયા અને મહાન શાહસાદાગર।, કલાકારો, સમાજસેવકા, સાધુએ અને સતા બહાર પડયા. આ હકીકત સ્પષ્ટ રીતે બતાવે છે કેસાધનની તંગીને જિતી શકાય છે, સ્થાનની પ્રતિકૂળતાને કાબૂમાં લઈ શકાય છે અને સમયની વિચિત્રતા પર વિજય મેળવી શકાય છે; પણુ તે એક જ શરતે કે-તે અંગે અવિરતઅખંડ પુરુષાર્થ કરવા જોઈએ. તે માટે એક કવિએ ઠીક જ કહ્યું . છે કેઃ—