Book Title: Safaltani Sidi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala
Catalog link: https://jainqq.org/explore/022941/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ word સફળતાની સીડી [ ચાર પ્રકારના પુરુષાર્થ ] E [GRી RE ED Gળ - (ા માળી વાત પુષ્પ : ૨ : Page #2 -------------------------------------------------------------------------- ________________ ધ એધ ગ્રંથમાળા પુષ્પ બીજી સફળતાની સીડી [ચાર મકારના પુરુષાર્થ ] : લેખક : - જિનભક્ત • E ઃ પ્રકાશક : શ્રી મુક્તિઅલ જૈન મેાહનગ્રન્થમાળા. કાર્યાધિકારી–લાલચંદ્ર નદલાલ શાહ ઠે. રાવપુરા, વીકટા, વાલીઆ-વડાદરા. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : મુક્તિકમલ જેને મોહન ગ્રંથમાળ રાવપુરા-વડોદરા. - આવૃત્તિ પહેલી. પહેલી વાર શ આના વિ. સં. ૨૦૦૭ અક્ષયતૃતીયા. * મુદ્રક : શા. ગુલાબચંદ લલ્લુભાઈ શ્રી મહાદય ઝીં. પ્રેસ-ભાવનગર. Page #4 -------------------------------------------------------------------------- ________________ આભાર શ્રી જયંત મેટલ વર્કસના માલિક કપડવંજનિવાસી ધર્મશ્રદ્ધાળુ, ઉદારચરિત, શ્રેષ્ટિવર્ય, શ્રીમાન શેઠ ચીમનલાલ ડાહ્યાભાઈએ આ ગ્રન્થમાળાનું પ્રકાશન સસ્તુ રાખવામાં જે ઉદાર આર્થિક સહાય આપી છે તે માટે તેમને હાર્દિક આભાર માનીએ છીએ. લી. પ્રકાશક ::::: - - on to 000 : Page #5 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧ ભાંયતળિયું. સલતા અને નિષ્ફલતાનું કારણું. બિચારા દાસીપુત્ર ! [ દૃષ્ટાંત ] ( ૧ ) જુગાર રમશે નહિ. ( ૨ ) ચેરી કરશે નહિ. વિષયાનુક્રમ 9:3 માનું નાક કરડી ખાધું![ દૃષ્ટાંત ] (૩) માંસભક્ષણ કરશે। નહિ. ( ૪ ) મદિરાપાન કરશે નહિ. ( ૫ ) પરોગમન કરશે નહિ. ( ૬ ) વૈશ્યાગમન કરશે નહિ. ( ૭ ) શિકારના છંદ્દે ચડશે। નહિ. ભોંયતળિયું . ૨ સફલતાની સીડી ભીલ રાજાની ત્રણ રાણીએ [ દૃષ્ટાંત ] પતિના પ્રત્યુત્તર [દૃષ્ટાંત ] પાંચ પ્રશ્નોના એક જ જવાબ [ દૃષ્ટાંત ] સામાન્ય અર્થ વિશેષ અથ તાપ પુરુષાર્થીના પ્રકારો અથ અને કામ ધર્મ અને મેક્ષ પૃષ્ઠન બર ૧-૨ ર ૪ ૫ ૭ હ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૫ ૧૬ ૧૭ ૧૭ ૧૫ ૧૯ ૨૦ ૨૦ ૨૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ અર્થની હેયતા વફાદાર મુનિમ [ દૃષ્ટાંત ] જ્ઞાનવૃદ્ધ તે આનુ નામ! [દૃષ્ટાંત ] કામની હેયતા ધમ' અને મેાક્ષની ઉપાદેયતા. ૩ આરે હુણ ક્રિયા. પુરુષાર્થની મહત્તા કેટલીક શકા રાજમાર્ગ ત્રણ પ્રકારના પુરુષા જવાબદારી અદા કરી પ્રમાદની પ્રચુરતા પુરુષાર્થનાં પાંચ અંગે તાત્ત્વિક રહસ્ય ઉપસંહાર. ૨૯ ર ૩૯ ૪૨ ૫૦ ૨૪ ૫૪ ૫ ૫૯ ૬૦ ૬૩ ૬૪ r હર ૭૩ Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ : ૧ : ભોંયતળિયું. સફલતા અને નિફ્લતાનું કારણ એક માણસ એંશી વરસે લાલબુંદ લાગતું હોય, બંને આંખે બરાબર દેખતે હોય અને આખી સોપારી દાંતવડે ભાંગી નાખતા હોય, તો આપણને તરત જ લાગશે કે “ આ માણસે આરોગ્યના કેટલાક નિયમે અણિશુદ્ધ પાળ્યા હશે. તે જ રીતે જે એક પચીશ વર્ષને નવયુવાન સફેદ પૂણી જે જણાતો હોય, આંખે બરાબર જોઈ શકતો ન હોય અને પાયેરિયા જેવા દંતરોગથી પીડાતે હેય, તો આપણને તરત જ લાગશે કે “આ ભાઈસાહેબે આરોગ્યના કેટલાક નિયમોનો ભંગ જરૂર કર્યો હશે.” ' એક માણસ થોડા વખતમાં આગળ તરી આવ્યું હોય, લેકેની ખૂબ પ્રશંસા પામ્યું હોય અને દિનપ્રતિદિન ઉન્નત Page #9 -------------------------------------------------------------------------- ________________ ધર્મબંધગ્રંથમાળા થતું હોય, તે આપણને તરત જ લાગશે કે “આ માણસમાં કેટલાક મહાન ગુણે-સદ્ગુણે જરૂર હોવા જોઈએ. તે જ રીતે એક માણસ જલ્દી પાછો પડતે હેય, લોકોની નિંદાને પાત્ર થતું હોય અને દિનપ્રતિદિન અવનતિને પામતે હોય, તે આપણને તરત જ લાગશે કે “આ માણસમાં મેટી ખેડે જરૂર હોવી જોઈએ.' એક માણસ વેપારમાં સારે નફે કરતે હોય અને બીજે તેની જ કક્ષાને વેપારી તે જ જાતના વેપારમાં ખેટ કરતે હોય કે ઓછા નફે કરતો હોય તે આપણને જરૂર લાગશે કે “પહેલા વેપારીની વેપાર કરવાની રીત સારી હશે અને બીજા વેપારીની વેપાર કરવાની રીત ખામીભરેલી હશે.” તાત્પર્ય કે જે મનુષ્ય સફલતા મેળવે છે, તેઓ કેટલાક નિયમને ચક્કસ અનુસરતા હોય છે, કેટલાક ગુણેને અવશ્ય ખીલવતા હોય છે, અને પિતાની નીતિરીતિ કે કાર્યપદ્ધતિમાં કેઈ ને કઈ પ્રકારની વિશિષ્ટતા દર્શાવતા હોય છે. જ્યારે નિષ્કલતાને વરનાર મનુષ્ય સ્થાપિત નિયમોને કઈને કઈ રીતે ભંગ કરતા હોય છે, દુર્ગણમાં ફસેલા હોય છે અને નીતિરીતિ કે કાર્યપદ્ધતિમાં અનેક ખામીઓવાળા હોય છે, એટલે નિયમનું પાલન, સગુણેને વિકાસ અને સુંદર કાર્યપદ્ધતિ એ સફલતાનું કારણ છે અને પછી વર્તન, સ્વચ્છંદી વર્તણુક તથા કામ કરવાની બનઆવડત એ નિષ્ફલતાનું કારણ છે. ઊંચે ચડવાનું અઘરું છે, નીચે ઉતરવાનું સહેલું છે. આ વાતને વધારે ખ્યાલ દાસીપુત્રનું દૃષ્ટાંત વિચારવાથી આવી શકશે. Page #10 -------------------------------------------------------------------------- ________________ બીજુ : સફળતાની સીડી બિચારે દાસીપુત્ર! એક મનુષ્ય ભિક્ષુક જણાતા કઈ મનુષ્યને કુતૂહલવશાત્ પ્રશ્ન કર્યોઃ “અરે ભિક્ષુક! તારી લગેટીમાં વસ્ત્રનું નામનિશાન રહ્યું નથી, તે કેવલ દોરામય દેખાય છે, તેનું કારણ શું ?' ભિક્ષુકે કહ્યું: “એ લગેટી નથી પણ માછલાં પકડવાની જાળ છે.” આ જવાબથી આશ્ચર્યચકિત થયેલા મનુષ્ય બીજો પ્રશ્ન પૂછેઃ “તું મચ્છી ખાય છે ?” ભિક્ષુકે કહ્યું: “હા, હું મછી ખાઉં છું, કારણ કે એકલી મદિરા સારી લાગતી નથી.” પ્રશ્ન પૂછનાર વધારે આશ્ચર્યચકિત થયે. તેણે ત્રીજો પ્રશ્ન પૂછયેઃ “એટલે તું મદિરા પણ પીએ છે ?” ભિક્ષુકે કહ્યું: “શું કરું? નિત્ય વેશ્યાને ત્યાં જાઉં છું એટલે ફરજિયાત પીવી પડે છે. ” પ્રશ્ન પૂછનાર આભો બન્યા. તેણે ચોથો પ્રશ્ન પૂછેઃ ‘ત્યારે તું વેશ્યાગમન પણ કરતો હઈશ ?” ભિક્ષુકે કહ્યું: “મનેથી ઘેરાયેલા મનુષ્યને માટે એ જ એક વિશ્રાંતિનું સુંદર સ્થાન છે.” પ્રશ્ન પૂછનારને સમજ પડી નહિ કે હવે આને શું પૂછવું? છતાં તેણે પાંચમો પ્રશ્ન પૂછયેઃ “શું તું દુશ્મનોથી ઘેરાયેલો છે ?” ભિક્ષુકે કહ્યું: “હા, કેટલાક માણસે મારી સાથે દુશમના Page #11 -------------------------------------------------------------------------- ________________ એધ-ગ્રંથમાળા - પુષ્પ વટ રાખી રહ્યા છે, કારણ કે મેં ચારીને આણેલી મત્તામાંથી તેમને માટા હિસ્સા જોઇએ છે, ' ..: ' આ જવાર્બ સાંભળીને પ્રશ્ન પૂછનારથી રહેવાયું નહિ. તેણે તપી જઇને છઠ્ઠો પ્રશ્ન પૂછ્યાઃ અરે પાપી ! ત્યારે તુ ચારીના ધંધા પણ કરે છે ? ’ જુગાર રમતાં પૈસાની જરૂર ડગલે ને પગલે પડે છે એટલે ચારી કરવી પડે છે.' ભિક્ષુકે કહ્યું: ‘શું કરું ? આ જવાએ પ્રશ્ન કરનારની ધીરજના અંત આણ્યો. એટલે તેણે સાતમે અને છેલ્લો સવાલ પૂછ્યા: ‘તું જાતિના કાણુ છે અને ભિક્ષુકના વેશમાં કેમ કરે છે ?' ભિક્ષુકે કહ્યું: ‘હું રાજાની દાસીના પુત્ર છું ને એક વાર મારામારીમાં એક બ્રાહ્મણનું ખૂન કરી બેઠી છું એટલે તેની સજામાંથી બચવા માટે આ ભિક્ષુકના વેશે ક્રુ છું. પ્રશ્ન પૂછનારે માટેથી ક્રમ ખેંચ્યાઃ ‘એ ભગવાન ! આ તે કેટલું અધઃપતન ! ' તાત્પર્ય કે મનુષ્ય એક વાર વિવેકથી ભ્રષ્ટ થાય અને કર્તવ્ય-અકનના ખ્યાલ ચૂકી જાય કે તે ક્રમશઃ નીચે જ ઉતરતા જાય છે અને શતમુખ વિનિપાતને નાતરે છે. તેથી નિગ્રંથ જૈન મહર્ષિઓએ સફલતાના ઉમેદવારે જોગ નીચેની સાત આજ્ઞાએ અહાર પાડેલી છે. (૧) જુગાર રમશે નહિ. પૈસાની હારજિતવાળી પાનાની રમત, પાસાની રમત તથા અનેક જાતના ખેલા; ઘોડદોડની શરત; તેજીમદી અને આંક Page #12 -------------------------------------------------------------------------- ________________ બીજું : : : : સફળતાની સીડી ફરકને ધંધેઃ સેરડી તથા લોટરી; એ બધાયે જુગારનાં જુદાં જુદાં સ્વરૂપ છે. અને કાયદેસર મંજૂર થયેલે સટ્ટો જુગાર ગણાતું નથી, પરંતુ તેનામાં જુગારનાં બધાં તો મોજૂદ છે. આ જુગારના છંદે નળ જેવા પુણ્યશ્લોક રાજાની દુર્દશા કરી, પાંડવ જેવા પરાક્રમી પુરુષોને પૃથ્વી પર પરિભ્રમણ કરાવ્યું અને અનેક આબરૂદાર શ્રીમંતને હીરાની વીંટી ચૂસતા ક્ય, છતાંયે મુગ્ધ મનુષ્યને તેની મોહિની લાગે છે, એ શું ઓછું આશ્ચર્ય છે. ? જુગારના નાદે કેટલાયે બુદ્ધિમાનને બરબાદ કર્યા, કેટલાયે હુન્નરબાને હડફેટે ચડાવ્યા અને કેટલાયે શાણું અને રાણા ગણાતા મનુષ્યનું સદંતર સત્યાનાશ વાળ્યું, છતાં મનુષ્ય કેમ સમજતા નહિ હોય ? જુગારના છંદે ચડેલા મનુષ્ય આધ્યાત્મિક ઉન્નતિ કરી શકતા નથી, સામાજિક ઉત્કર્ષ પણ સાધી શકતા નથી અને પિતાને પ્રાપ્ત થયેલા અમૂલ્ય મનુષ્ય ભવની રેવડી દાણાદાણ કરે છે ! જ્યાં મન સદા વિહલ હોય, જ્યાં ચિત્ત સદા અસ્થિર હોય, જ્યાં હૃદયને કબજો ધનલાલસા, અભિમાન, ઈષ્ય અને મૂઢતા લઈ રહ્યાં હોય, ત્યાં કલ્યાણ કેવું? વિકાસ કે? સફલતા કેવી? માટે “જુગાર રમશે નહિ.” (૨) ચેરી કરશે નહિ. ગજવાં કાપવાં, બનાવટે કરવી; માલમત્તા તફડાવવી; તાળાં તેડવાં, ખાતર પાડવાં; વાટ આંતરવી; ધાડ પાડવી; લૂંટ કરવી; એ બધાં ચેરીનાં સ્વરૂપ છે. અને દાણારી કરવી; Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ બધ-ગ્રંથમાળા - પુષ્પ રાજ્યે મુકરર કરેલા કામાંથી યુક્તિપૂર્વક છટકી જવું; માલમાં સેળભેળ કરવી; માપ અને તાલ ખાટાં રાખવા, છેતરપીંડી કરવી એ ચારીના માસિયાઇ ભાઇ બહેનેા છે. . : $: ચારીના નાદ લાગુ પડતાં માર ખાવા પડે છે, 'ધને અંધાવું પડે છે, જેલમાં જવુ પડે છે અને કેટલીક વાર તે પ્રાણની આહૂતિ પણ આપવી પડે છે. આ નાદમાં સાઈ જનારા મનુષ્ય શાંતિના અનુભવ કરી શકતા નથી, સ્થિરતાના અનુભવ કરી શકતા નથી. તેમજ મલિનતામાં મસ્ત રહે છે તેથી તેને માટે ઉચ્ચજીવન અશક્ય બને છે. જો કે કેટલાક ચારા ઉદારતા, શૂરવીરતા અને તેમણે માનેલી પ્રામાણિકતાથી યુક્ત હાય છે, પણ એ ગુણા જીવનની સફલતા કરવા માટે પસ નથી, તેમજ તેની પાછળ રહેલી દૃષ્ટિ મિથ્યા હાવાને લીધે તે ગુણે તેને ચારીના ધંધા વધારે જોરથી કરવાનુ ઉત્તેજન આપે છે. કેટલાક મનુષ્યે પેટ ભરવા માટે કોઇ અન્ય રસ્તા ન સૂઝતાં ચારીના ધંધા પસંદ કરે છે અને ધીમે ધીમે રીઢા બની જાય છે. આમાં અજ્ઞાન, કુસંગ અને પ્રામાણિકપણે પરિશ્રમ કરવાની વૃત્તિના અભાવ મોટા ભાગે કારણભૂત હાય છે. જે માખાપે! નાનપણથી પેાતાનાં કરાં માટે પૂરતી કાળજી રાખતા નથી કે તેમની નાનીમોટી ચારીને ઉત્તેજન આપે છે, તે એને મહાન ચારા બનાવવામાં નિમિત્તભૂત થાય છે. કહ્યું છે કે “ ચૌથોરાના મન્ત્રી, મેા વાળદ્રથી ગના સ્થાનટ્યુતિ, શૌર સવિયઃ મૃતઃ |** Page #14 -------------------------------------------------------------------------- ________________ બીજી સફળતાની સીડી (૧) જે ચારી કરે છે. (૨) જે ચારી કરાવે છે–ચારી કરવામાં ઉત્તેજન આપે છે (૩) જે ચારને સલાહ આપે છે. (૪) જે ચારના ભેદ જાળવી રાખે છે, (૫) જે ચારીના માલ વેચી આપે છે (૬) ચારને ખાનપાન આપીને પેષે છે અને (૭) જે ચારને સંતાઈ રહેવા માટે પેાતાનું સ્થાન આપે છે, તે બધાં જ ચારે છે. એટલે ચાર એક જ પ્રકારના નહિ પણ સાત પ્રકારના હાય છે. : H ઃ માનું નાક કરડી ખાધું! એક વિધવા બ્રાહ્મણી હતી. તેને એક પુત્ર હતા. આ પુત્ર ખરાબ સંસ્કારાને લીધે-ખરાબ સામતને લીધે ચારી કરતાં શીખ્યા. એક વાર તેણે કાઈ વેપારીની દુકાનમાંથી થાડાં તલ ચાર્યાં અને તે લાવીને માને આપ્યાં. એટલે માએ કહ્યુંઃ દીકરા! તું અહુ ડાહ્યો છે. આ તલની આપણે તલ સાંકળી બનાવીશું, જે કેટલાક દિવસ સુધી ખાવાને કામ લાગશે.’ બીજી વાર એ વિધવા-પુત્રે એક વેપારીની દુકાનમાંથી ગેાળ ચાર્ચી અને લાવીને માને આપ્યા. એટલે માએ કહ્યુંઃ ‘પુત્ર! તને શાબાશી ઘટે છે કે તુ ગાળ લઈ આવ્યા. આપણી પાસે ગાળ મુદ્લ ન હતા, તેથી એ ખાવાનાં કામમાં આવશે.’ ત્રીજી વાર એ વિધવા પુત્રે કાઈ કાપડિયાની દુકાનમાંથી કાપડના તાકા તફડાવ્યેા અને માની પાસે મૂકયા. એટલે માએ કહ્યું: ‘આ કામ તે તેં ઘણું જ સારું કર્યું, કારણ કે આપણાં કપડાં ફાટી ગયાં હતાં, તે હવે નવાં શીવડાવી શકીશું.' આ રીતે વિધવા-પુત્રને તેની મા તરફથી દરેક વાર ઉત્ત Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉમાધ-માળા જન મળવાને લીધે તે મેટે ચાર બને અને ચોરીના કામમાં જ ખરી બહાદુરી માનવા લાગ્યો. એમ કરતાં તેણે ચેરેની એક ટૂકડી જમાવી અને તેની મદદથી અવારનવાર મોટાં ખાતર પાડવા લાગ્યું. તેની આ રંજાડથી શહેરમાં બૂમ ઊઠી કે “કઈ માટે ચાર પામે છે, નહિ તે અવારનવાર તાળાં કેમ તૂટે અને ખાતરે કેમ પડે?” આ બૂમાટાને લીધે રાજ્યના કર્મચારીઓ સાવધ બન્યા અને ચેરને પકડી પાડવા માટે વિવિધ પ્રયાસ કરવા લાગ્યા. માણસ ગમે તેવો હોંશિયાર અને કાબેલ હોય તે પણ કઈક વાર ભૂલ કરે છે, એટલે આ વિધવા-પુત્ર એક વાર પિતાની ભૂલને લીધે આબાદ સપડાઈ ગયે અને તેને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યું. તેના પર ઘર ફાડવાના, ગાઈ કરવાના, ચોરી કરવાના એમ અનેક જાતનાં તહોમતે હતાં, એટલે ન્યાયાધીશે તેને ફાંસીની શિક્ષા ફરમાવી. ફાંસીએ લટકાવતાં પહેલાં સામાન્ય રીતે દરેક ગુનેગારને પૂછવામાં આવે છે કે “તેની છેલ્લી ઈચ્છા શું છે? તે મુજબ આ વિધવા-પુત્ર ચેરને પણ પૂછવામાં આવ્યું કે “તારી છેલ્લી ઈરછા શું છે?” તે વખતે એ વિધવા-પુત્ર ચેરે કહ્યું કે મારી છેલ્લી ઈચ્છા મારી માને ચરણસ્પર્શ કરવાની છે, માટે તેને અહીં હાજર કરે. રાજ્યાધિકારીઓએ તે વાતને અમલ કર્યો અને તેની માતાને હાજર કરવામાં આવી. તે વખતે આ વિધવાપુત્ર ચરણસ્પર્શ કરવાના બહાને તેની નજીક ગયો અને તેનું નાક કરડી ખાધું ! - આ જોઈ સર્વત્ર હાહાકાર થયો અને પૂજ્ય માતાને Page #16 -------------------------------------------------------------------------- ________________ . સફળતાની સાત ચરણસ્પર્શ કરવાને બદલે આ અધમે તેનું નાક કેમ કરવી ખાધું? એ પ્રશ્ન સહુના મનમાં ઊઠવા લાગ્યા. તેથી અધિકારીએએ તે ચોરને પૂછ્યું કે “તે આવું કાળું કૃત્ય કેમ કર્યું !” રે કહ્યું: “મેં એગ્ય જ કર્યું છે. જે મારી માતાએ મને નાનપણમાં ચોરી કરતાં વાર્યો હોત તો મારી આ હાલત થાત નહિ. પણ તેણે તે મને ઉત્તેજન જ આપ્યા કર્યું. એટલે તે મારી માતા નહિ પણ જીવતી ડાકણ છે અને તેથી જ મેં એનું નાક કરડી ખાધું છે.” આ સાંભળી બધા માણસોનું કુતૂહલ શાંત થયું અને તેમણે હવે પછી પોતાના પુત્ર-પુત્રીઓને ચેરીના કોઈપણ કામમાં કેઈ પણ જાતનું ઉત્તેજન ન આપવાનો નિર્ણય કર્યો. તાત્પર્ય કે “ચેરી કરશે નહિ. (૩) માંસ-ભક્ષણ કરશે નહિ. પરમાટી વાપરવી; મત્સ્ય ખાવાં, ઈડાં વાપરવાં; એ બધાં માંસભક્ષણનાં સ્વરૂપ છે. આ પ્રકારનું માંસભક્ષણ પંચેન્દ્રિય પ્રાણુઓને વધ કર્યા–કરાવ્યા વિના થઈ શકતું નથી. ' જે પારકાના પિંડથી પિતાને પિંડ પિોષવાને ઈરછે, તેને ન્યાયી કેમ કહેવાય ? જે અનેક પ્રકારની નિર્દોષ વસ્તુઓ છેડીને સદેષ માંસને પસંદ કરે, તેને શાણે કેમ કહેવાય ? જે પ્રાણીમાત્રને એક પિતાની ઓલાદ માનવા છતાં તેને કાપીને ખાઈ જાય, તેને શિષ્ટજન કેમ કહેવાય ? * જેન સિવાયના ઇતર દર્શનકારની માન્યતાની અપેક્ષાએ આ વાત છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ પુ, ધિમાળા : ૧૦: - આ જગમાં ખાવાની વસ્તુઓ કયાં ઓછી છે કે મનુષ્ય માંસભક્ષણ કરવું જોઈએ? જે મનુષ્ય એમ માને છે કે માંસભક્ષણથી જ શારીરિક બળની વૃદ્ધિ થાય છે, તેમણે ગૂર્જરેશ્વર કુમારપાળ તથા મંત્રીશ્વરો વસ્તુપાલ-તેજપાલ, વિમલશા, ભામાશાના દાખલાઓ વિચારવા કે જેઓ નિર્માસાહારી હેવા છતાં, અનેક લડાઈઓમાં વિજય મેળવી પરાક્રમી તરીકે પંકાયા. પશુઓમાં હાથી, અશ્વ અને સાંઢની શકિત તપાસવી જોઈએ. જીવનમાં કઈ પણ વાર માંસભક્ષણ ન કરવા છતાં તેમનામાં કેટલી બધી તાકાત હોય છે? આ વાતની વિરુદ્ધ કદાચ એમ કહેવામાં આવે કે હાથી, અશ્વ અને સાંઢ બળવાન છે, પણ તેને નિત્ય માંસાહાર કરનારે સિંહ મારી શકે છે, માટે વનસ્પતિના આહાર કરતાં માંસાહાર વધારે તાકાતવાળે છે. પરંતુ આમ કહેવું યથાર્થ નથી, કારણ કે કેટલીયે વાર હાથીઓએ સિંહ, વાઘ અને દીપડાને પગ તળે ચગદીને સૂંઢવડે ચીરી નાંખ્યાના દાખલાઓ બનેલા છે. વળી ગીરની ભેંસોથી સિંહ બીએ છે, એટલે કે તેને છેડવાની હિમ્મત કરી શકતા નથી. તેથી માંસાહારથી જ બળવૃદ્ધિ થાય છે, એમ માનવું નિરર્થક છે. વળી માંસાહારથી જડતા વધે છે, તમે ગુણ વધે છે, મનનાં પરિણામે જલદી હિંસક થાય છે અને વિચારોની સૂક્ષ્મકોટિ સુધી પહોંચી શકાતું નથી. માટે “માંસ-ભક્ષણ કરશે નહિં, (૪) મદિરાપાન કરશે નહિ. દારૂ, સુરા, વારુણ, સમરસ, કાદંબરી કે એવાં જ બીજા અન્ય નામે ઓળખાતા માદક પદાર્થોનું સેવન કરવું તે મદિરાપાન છે, જેનાં સામાજિક, આર્થિક, શારીરિક અને માનસિક Page #18 -------------------------------------------------------------------------- ________________ બીજું : : ૧૧ સફળતાની સીડી પરિણામે ઘણાં જ ખતરનાક છે. આ ભયંકર વ્યસનને લીધે સુખમય સંસાર સળગી જાય છે, પૈસો ટકો પલાયન થાય છે, શરીર પાયમાલીના પંથે પડે છે અને મન સદા વ્યાકુળ રહે છે. | દારૂડિયાની હાલત કેવી કરુણ થાય છે, તે છાતીએ કતરી રાખવા જેવું છે. તેઓ ઠેકાણે-કઠેકાણે ગમે ત્યાં પટકાઈ પડે છે, તેમનાં ફાટી રહેલાં મોઢામાં કૂતરાઓ પેશાબ પણ કરી જાય છે ! દારૂની લતે ચડનાર મનુષ્ય જુગાર, ચેરી અને વ્યભિચાર જેવા મહાન દુર્ગણમાં સરલતાથી ફસાઈ જાય છે, તેથી ઉન્નત વિચારો અને ઉન્નત આચારને અપનાવવાનું તેમને માટે અશક્ય બને છે. તેથી જ તે માનવ જીવનને નિષ્ફળ બનાવનાર “મદિરાપાન કરશે નહિ.” (૫) પરસેવન કરશે નહિ. પંચની સાક્ષીએ જે સ્ત્રીનું પાણિગ્રહણ કરવામાં આવ્યું હોય તે સિવાયની કોઈ પણ સ્ત્રીને સમાગમ કર એ પરસ્ત્રીગમન છે. એનાં ભયંકર પરિણામે કેવાં આવે છે, તે જાણવા માટે લંકાપતિ રાવણનું દષ્ટાંત વિચારવું જોઈએ. તે અનેક વિદ્યાને જાણકાર હતો, મહાન બળિયે અને પરાક્રમી હતો, પરંતુ આ એક જ કુલક્ષણથી અધઃપતનની ઊંડી ગર્તામાં સરી પડશે અને કાયમને માટે કાળી ટીલી લઈને આ જગતમાંથી વિદાય થશે. | ગુજરાતના વાઘેલા રાજા કરણને પણ આ જ નાદ લાગે હતો. પ્રધાનની સ્વરૂપવંતી સ્ત્રીએ તેના મનને પરાધીન બનાવ્યું હતું. આ કારણે તેણે જે ઉપાય લીધા અને પરિણામે માધવે Page #19 -------------------------------------------------------------------------- ________________ ધિમધ-ગ્રંથમાળા કપુપ જે રીતે તેને બદલે લીધે. એ આપણે ઇતિહાસની એક કમનશીબ કરુણ કહાણી છે. એ પરસ્ત્રીલંપટ કરણના પાપે જ ગરવી ગુજરાત પર અલ્લાઉદ્દીનને ખૂની પંજે પડે અને તેણે કાયમને માટે પોતાનું સાર્વભૌમત્વ ગુમાવી દીધું. જેવી આપણી મા દીકરીએ તેવી જ બીજાની મા દીકરીઓ. જે આપણે બીજી સ્ત્રીઓ તરફ કુદષ્ટિ કરીએ, તે બીજા આપણી સ્ત્રી પર કુદષ્ટિ કરે એ સ્વાભાવિક છે. એટલે સ્વાર્થરક્ષાની ખાતર પણ મનુષ્યએ આ બદીમાંથી મુક્ત થવું જોઈએ. પારકા ભાણે મેટે લાડ” એ મનુષ્ય-સ્વભાવની નબળાઈનું પ્રતિબિંબ છે. ઘરની સ્ત્રી પવિની જેવી હોવા છતાં સુંદર લાગતી નથી અને બીજાની કુવડ જેવી સ્ત્રી પણ સુંદર લાગે ! ! ખરેખર ! મનુષ્યની મૂઢતાને કઈ છેડે જ નથી. ગૃહસ્થાશ્રમની દૃષ્ટિએ લગ્નની પ્રણાલિકાએ મનુષ્યને જાતિય જીવન માટે જે વ્યવસ્થા કરી આપેલી છે, તેમાં સંતોષ માને અને તે સંબંધોને પણ ઉત્તરોત્તર સંયમની ઉચ્ચ ભૂમિકાએ લઈ જવા એમાં મનુષ્યનું શ્રેય છે, જીવનનાં કલ્યાણના અંશે છે, એમાં જીવતરની સફલતાનાં બીજે છે. તેથી પરસ્ત્રીગમન કરશે નહિ.” (૬) વેશ્યાગમન કરશે નહિ. દેહવિક્રયનો ધધ કરનારી જે સ્ત્રીઓ તે વેશ્યાના નામથી ઓળખાય છે, તેમના છંદમાં પડવું એ વેશ્યાગમન કહેવાય છે. એ જાતના છંદમાં પડતાં પહેલાં તે પૈસાની ખુવારી ખૂબ થાય છે, બીજું અનેક જાતના ચેપી રેગે લાગુ પડે છે, ત્રીજું Page #20 -------------------------------------------------------------------------- ________________ બીજું: ૧ ૧૩ સફળતાની સીડી સામાજિક પ્રતિષ્ઠાને નાશ થાય છે, ચોથું ગૃહજીવનમાં આગ ઊઠે છે અને પાંચમું પરલોકનું હિત બગાડે છે. જે સ્ત્રીને ચેરચખાર, ભાંડભવાયા, મવાલીગુંડા અને બદમાશ બેવકૂફેએ ભેગવી હોય તેને પુનઃ ભેગવવામાં કઈ જાતનું શાણપણ છે? જે સ્ત્રી કૃત્રિમ હાવભાવ અને બાહ્ય દેખાવથી મનુષ્યને પ્રથમ પ્રલોભન આપીને તેને રસકસ ચૂસી લે છે અને તે કસ વિનાને થયે તેને હરાયા ઢેરની જેમ હાંકી કાઢે છે, તેના સ્નેહમાં પડવામાં કઈ જાતનું ડહાપણ રહેલું છે ? ક્ષણિક વિષયતૃપ્તિ માટે ધન, આબરૂ અને ધર્મની આહુતિ આપવી એ કેટલા અંશે વ્યાજબી છે, તેને વિચાર પ્રત્યેક સુજ્ઞ મનુષ્ય તટસ્થભાવે કરી લેવું ઘટે છે. વેશ્યાગમન કરનાર પૂરો પરાધીન બને છે, મલિન જીવનમાં સબડ્યા કરે છે અને ઉચ્ચ આદર્શોથી રહિત થાય છે, તેથી વેશ્યાગમન કરશે નહિ.” (૭) શિકારના છેદે ચડશે નહિ. શિકારને શેખ એ નિર્દયતાની સૂચક એક બૂરી લત છે. મનુષ્ય એકવાર તે નાદે ચડો કે પછી તેને વારંવાર શિકાર ખેલવાનું મન થયા જ કરે છે. તેમાં કેટલીક વાર તે પ્રાણુની આહુતિ પણ આપવી પડે છે, અનેક શિકારીઓના દેહને વાઘ-વરૂઓએ ફાડી ખાધાના દાખલાઓ ઈતિહાસના પાને મોટી સંખ્યામાં સેંધાયેલા છે. * શિકારને છંદ કઈ પણ રીતે વ્યાજબી નથી, આપણા શેખની ખાતર એક નિર્દોષ પ્રાણને જાન લેવાને આપણને Page #21 -------------------------------------------------------------------------- ________________ ધમધ-થથમાળા : ૧૪૩ શુ અધિકાર છે? શું આપણને જીવવું ગમે છે અને તે પ્રાણીએને જીવવું ગમતું નથી તે પછી અન્યાયને આચરવાને અર્થ શું? વળી જે પશુઓ મૂંગા છે, તૃણને આહાર કરનારાં છે અને નદી-નાળાં તથા ઝરણાનાં પાણી પીનારાં છે, તેને ગળી કે તીરનું નિશાન બનાવવામાં કઈ જાતની બહાદુરી સમાયેલી છે? ધિક પડે એ પુરુષાર્થને કે જે અશરણ મૂંગા પ્રાણીઓનું નાહક બલિદાન લે છે અને તેના કરનારને પાપથંકમાં રગદેવે છે! તેથી જ “શિકારના છંદે ચડશે નહિ.” ભેંયતળિયું આ રીતે મહામેંઘા માનવભવને નિષ્ફલ બનાવનારી નાપાક નસરણી સાત પગથિયાંની બનેલી છે કે જેના પરથી હૃદય ઉઠાવી લીધા વિના સફળતાની સીડી પર આરોહણ કરી શકાતું નથી, એટલું જ નહિ પણ સફલતાની સીડીને ટેકવવાનું ભૈયતળિયું જ પ્રાપ્ત થતું નથી. - ભેંયતળિયું નરમ હોય તે સંભવ છે કે તેના પર ગઠવાયેલી સીડી અંદર ઉતરી જાય; ભેંયતળિયું પિચું હોય તે સંભવ છે કે તેના પર ગોઠવાયેલી સીડી આડીઅવળી ખસી જાય. તેથી સીડી ગોઠવનારે ભેંયતળિયું સખત અને મજબૂત હેય તેની પૂરી ખાતરી કરી લેવી જોઈએ. ઉપર જણાવેલી નિગ્રંથ મહર્ષિઓની સાત આજ્ઞાનું પાલન આવું સખત અને મજબૂત જોયતળિયું પૂરું પાડે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ : : ૨ : સફલતાની સીડી. “સફલતાની સીડીને વાસ્તવિક અર્થ શું છે, તે સમજી લેવાની જરૂર છે, કારણ કે જુદા જુદા હેતુઓ ધરાવનારાઓ એક જ વાકય કે એક જ શબ્દનો અર્થ જુદી જુદી રીતે કરે તે બનવા ચગ્ય છે. આ વાતને વધારે સ્પષ્ટ ખ્યાલ નીચેના ઉદાહરણે પરથી આવી શકશે. ભીલ રાજાની ત્રણ રાણુઓ. એક ભીલ રાજા પિતાની ત્રણ રાણુઓને સાથે લઈને દરના કોઈ ગામ તરફ જઈ રહ્યો હતો. તે વખતે એક રાણીએ કહ્યું“હે નાથ ! મને બહુ તરસ લાગી છે, માટે પાણી લાવી આપે. બીજી રાણીએ કહ્યું: “હે સ્વામી ! મારાથી હવે ભૂખે રહેવાતું નથી, માટે કેઈક પ્રાણીને શિકાર કરે.” અને ત્રીજી Page #23 -------------------------------------------------------------------------- ________________ પુષ્પ અમાધચંથમાળા : ૧૬ઃ રાણીએ કહ્યું “હે પતિદેવ! આ માર્ગ બહુ કંટાળાભરેલે લાગે છે, માટે આપ એવું સુંદર ગીત ગાઓ કે જેથી મારું મન પ્રસન્ન થાય.” તેમના જવાબમાં ભીલ રાજાએ ફક્ત એટલું જ જણાવ્યું કે “ રિશ' એટલે પહેલી રાણી એમ સમજી કે નજીકમાં કઈ સરવર નથી, તે પાણી કયાંથી લાવે? મતલબ કે આગળ જતાં કઈ જલાશય આવશે ત્યારે પાણી લાવી આપશે. બીજી રાણી એમ સમજી કે ભાથામાં બાણ નથી, તે શિકાર કેવી રીતે કરે? મતલબ કે આગળ પર ખાવાને કાંઈ બીજે બંદોબસ્ત કરશે. અને ત્રીજી રાણી એમ સમજી કે સ્વર નથી એટલે ગળું બેસી ગયું છે, તે શી રીતે ગાય? તેથી એ માટે આગ્રહ કર ઉચિત નથી. આમ એક જ “ો શિ” વાક્યમાંથી ત્રણ અર્થો કાઢવામાં આવ્યા – (૧) સો વારિત્ત–- સરોવર નથી. (૨) નારિd- 7 અતિ- બાણ નથી. (૩) રો નાત- – સ્વર નથી. પંડિતને પ્રત્યુત્તર, એક વાર એક પંડિતને ચાર જુદા જુદા મનુષ્યએ ચાર સવાલ પૂછ્યા. તે આ રીતે – (૧) જીવનનું લક્ષણ શું? (૨) કામદેવની સ્ત્રીનું નામ શું? Page #24 -------------------------------------------------------------------------- ________________ બીજું ઃ સફળતાની સીડી (૩) ઉત્તમ ફૂલ કયું? (૪) કન્યા પરણ્યા પછી જાય કયાં ? પંડિતે આ ચારે સવાલના જવાબમાં માત્ર એટલું જ કહ્યું કે-સાસ '. એટલે પહેલો સવાલ પૂછનાર સમયે કે જીવનનું લક્ષણ હતા=શ્વાસ છે. બીજો સવાલ પૂછનાર સમયે કે કામદેવની સ્ત્રીનું નામ =રતિ છે. ત્રીજો સવાલ પૂછનાર સમયે કે ઉત્તમ ફૂલ ના =જાઈનું છે. અને સવાલ પૂછનાર સમયે કે કન્યા પરણ્યા પછી સારા ગાય સાસરે જાય છે. પાંચ પ્રશ્નોનો એક જ જવાબ. એક પટેલને પાંચ માણસેએ જુદા જુદા સવાલ પૂછયા તે આ રીતે – પહેલો સવાલઃ “ખેડૂત ક્યો સારે ?” બીજો સવાલઃ “ઘોડો કયે શોભે ?” ત્રીજે સવાલઃ “ખાટલે કે જોઈએ?” એ સવાલઃ “નિશાળીઓ કે હોય?” પાંચમો સવાલઃ “કે સરદાર માન પામે?” પટેલ બહુ હેશિયાર હતા. એટલે તેમણે આ પાંચ સવાલને એક જ ઉત્તર આપે કે “પાટીદાર.” મતલબ કે ખેડુતમાં પાટીદાર સારો હોય છે. તેના જેવી સુંદર ખેતી બીજા કે કરી શકતા નથી. ઘેડે પાટીદાર હોય તે જ લે છે, કારણ Page #25 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ગ્રંથમાળા કે તેથી પંથ જલ્દી કપાય છે. ખાટલો પાટીદાર હોવા જોઈએ કે જેથી સૂવા ટાણે આરામ મળી શકે. નિશાળીઓ પાટીદાર હવે ઘટે કારણ કે પાટી વિના તે ભણી શકે નહિ. અને સરદાર પાટીદાર હોય તે જ માન પામે કારણ કે પાટી વિનાનાજાગીર વિનાના સરદારને સમાજમાં કાંઈ જ પડતો નથી. સામાન્ય અર્થ. સફળતાની સીડીને સામાન્ય અર્થ એ છે કે “સફલતા માટેની સીડી.” “સફલતા મેળવવા માટેની સીડી” અથવા સફલતા જેનાથી મેળવાય તે પ્રકારની સીડી.” જેમ પાણીના ઘડાને અર્થ પાણી ભરવાનો ઘડે છે, જેમ અથાણુની બરણી નો અર્થ અથાણું ભરવા માટેની બરણી છે અને પૂજાના ઓરડાનો અર્થ પૂજા કરવા માટેનો ઓરડો છે, તેમ અહીં સફળતાની સીડીને અર્થ સફળતા મેળવવા માટેની સીડી છે. વિશેષ અર્થ. સફલતા એ કાર્ય કે પરિણામ છે અને સીડી એ કરણ કે સાધન છે, તેથી સફલતારૂપી પરિણામ લાવનારું જે સાધન તે સફળતાની સીડી છે. જેમ મલિનપણનો ભાવ કે મલિનત્વ એ મલિનતા છે, જેમ સાક્ષરપણાને ભાવ, કે સાક્ષરત્વ કે એ સાક્ષરતા છે અને જેમ દક્ષપણને ભાવ કે દક્ષત્વ એ દક્ષતા છે, તેમ સફલપણને ભાવ કે સફલત્વ એ સફલતા છે. - સફલ શબ્દ બે પનો બનેલો છે. ૪+૪. તેમાં “ક” પદ સહિતપણાનો અર્થ બતાવે છે અને “ઢ” પદ લાભ કે Page #26 -------------------------------------------------------------------------- ________________ બીજું : ક ૧૯ સફળતાની સીડી ઈષ્ટ પરિણામનું સૂચક છે, તેથી જે ક્રિયા કે જે પ્રવૃત્તિ, લાભવાળી હોય, ઈષ્ટ પરિણામને લાવનારી હોય તે સફલ કહેવાય છે અને જે ક્રિયા કે જે પ્રવૃત્તિ લાભ વિનાની હોય, ઈષ્ટ પરિણામ લાવવાને અસમર્થ હોય, તે નિષ્ફલ કહેવાય છે. એક વિદ્યાથી વિદ્યાભ્યાસ કરીને ઊંચા કમે ઉત્તીર્ણ થાય તે સફલ થયે ગણાય છે અને ઉત્તીર્ણ ન થાય તે નિષ્ફળ થયો ગણાય છે. એક ખેડૂત ખેતી કરીને સારું અનાજ પકવી શકે તે સફલ થયે ગણાય છે અને કાંઈ અનાજ પકવી ન શકે તે નિષ્ફલ થય ગણાય છે. એક વકીલ પિતાના અસીલને કેસ ચલાવીને જિતી જાય તો સફલ થયે ગણાય છે અને હારી જાય તે નિષ્ફળ ગયે ગણાય છે. તે જ રીતે એક મનુષ્ય પુરુષાર્થ કરીને મનુષ્યને સફલ કરી શકે તે સફલ થયે ગણાય છે અને તેમ ન કરી શકે તે નિષ્ફલ થયે ગણુય છે. સીડી એટલે ચડવાનું સાધન. સીડી એટલે ક્રમિક પગથિયાં. સીડી એટલે વ્યવસ્થિત સોપાનમાળા. એટલે જે સાધન વડે, અથવા જે પગથિયાનું ક્રમશઃ અવલંબન લઈને અથવા તો જે પાનમાળાની વ્યવસ્થાને અનુસરવાથી મનુષ્ય પિતાને પ્રાપ્ત થયેલા અતિદુર્લભ મનુષ્યત્વનું સાર્થક્ય કરી શકે તે સફલતાની સીડી છે. તાત્પર્ય. સફલતા શબ્દ અહીં મનુષ્ય જીવનની સાચી સફલતા કે જે પરમાનંદ વડે પ્રાપ્ત થાય છે, તેને ઘાતક છે અને સીડી શબ્દ, મનુષ્ય પરમાનંદની પ્રાપ્તિ માટે કરવા જોઈતા પુરુષાર્થને Page #27 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ-ગ્રંથમાળા : ૨૦ : * પુપ પ્રતિપાદક છે. એટલે જે પુરુષાર્થ વડે પરમાનંદની પ્રાપ્તિ થાય એ સફળતાની સીડી છે. પુરુષાર્થના પ્રકારે. આપણે આપણા જીવન દરમિયાન જે કાંઈ પુરુષાર્થ કરીએ છીએ તેને બે વિભાગમાં વહેંચી શકાય. એક તે સાંસારિક સુખને માટે થતો અને બીજો આધ્યાત્મિક ઉન્નતિને માટે તે. તેમાં પ્રથમ પુરુષાર્થનું પ્રયોજન “અર્થ ” અને “કામ” હોય છે, તથા બીજા પુરુષાર્થનું પ્રયોજન “ધર્મ ” અને “મેક્ષ' હોય છે. અર્થ અને કામ. અર્થ વડે ખાનપાન મેળવી શકાય છે, વસ્ત્ર–અલંકાર મેળવી શકાય છે, મંદિર-મહેલ અને બાગબગીચા મેળવી શકાય છે તથા યશ, કીર્તિ અને અધિકાર પણ મેળવી શકાય છે. વળી દાસદાસીઓ, નોકરચાકર, સેવકસેવિકાઓ તથા સ્ત્રીઓ પણ મોટા ભાગે તેને જ આધીન હોય છે. કહ્યું છે કે" तावन्माता पिता चैव, तावत् सर्वेऽपि बान्धवाः । तावद्भार्या सदा हृष्टा, यावल्लक्ष्मीः स्थिरा गृहे ॥" માતાપિતા ત્યાં સુધી જ માન રાખે છે, સગાંવહાલાં ત્યાં સુધી જ સ્નેહ રાખે છે અને સ્ત્રી પણ ત્યાં સુધી જ હરખાયેલી રહે છે કે જ્યાં સુધી લક્ષ્મી ઘરમાં સ્થિર હોય છે.” "नयेन नेता विनयेन शिष्यः, शीलेन नारी प्रशमेन साधुः । जीवेन देहः सुकृतेन देही, वित्तेन गेही रहितो न किञ्चित् ।।" Page #28 -------------------------------------------------------------------------- ________________ બીજી : ૧ : સફળતાની સી “ ન્યાયથી નેતા, વિનયથી શિષ્ય, શિયળથી નારી, સમતાથી સાધુ, જીવથી દેહ, સુકૃતથી આત્મા અને ધન કે લક્ષ્મીથી ગૃહસ્થ છે. તેનાથી રહિત હોય તે કાંઇ નથી. તાત્પર્ય કે ન્યાય—નીતિતું જાણકારપણું અને તે પ્રમાણે વર્તવાને સ્વભાવ ન હોય તેા નેતા બની શકાતું નથી. યાગ્ય વિનય ન હાય તેા શિષ્ય બની શકાતુ નથી. શિયળ એ સ્ત્રીનુ ભૂષણ છે, તે વિના સ્ત્રી શેાભતી નથી. સમતા ગુણ પ્રકટ્યા વિના સાચા સાધુ બની શકાતું નથી, છત્ર હોય તે જ ઢેડુની કિ'મત છે, નહિ તે ‘ જલ્દી કરેા, વખત જાય છે’ એમ કહીને તેને બાળી મૂકવામાં આવે છે. સુકૃત કરવામાં આવે તે જ આત્મા શેાલે છે, નહિ તેા દુષ્ટ રીતે વર્તતે આત્મા પાતે જ પોતાને વૈરી છે, અને ધન ન હોય તેા ગૃહસ્થનુ ઘર શાલતું નથી. કહા કે તે સ્મશાન તુલ્ય ગણાય છે. "" અને તેથી જ નીતિકારોએ કહ્યું છે કે "वरं वनं व्याघ्रगणैर्निषेवितं द्रुमालये पत्रकलैश्च भोजनम् । तृणैश्च शय्या वसतं च वल्कलं, न बन्धु मध्ये धनहीन जीवितम् ॥" વાઘથી ભરેલા વનને સેવવું સારું, જંગલમાં રહીને પત્ર અને લથી નિર્વાહ કરવા સારા, ઘાસની પથારી પર સૂઈ રહેવું સારું, વસ્ત્રોમાં છાલનાં કપડાં પહેરવાં સારાં, પરંતુ સગાંવહાલાંની વચ્ચે ધન વિના રહેવું સારું નહિ, કામવડે સ્પસુખ, રસસુખ, ગધસુખ, વસુખ અને શબ્દસુખ માણી શકાય છે. સુંવાળી પથારી, સુંવાળા વસ્ત્રો, સુંદર ગાદીતકિયા, સારું રાચરચીલું, વીજળીના પંખા, છત્રી, Page #29 -------------------------------------------------------------------------- ________________ ધર્મબંધ-ચંથમાળા : ૨૨ : ઃ પુષ જોડા, આવી વિવિધ વસ્તુઓ અને સ્ત્રી એ સ્પર્શસુખનાં સાધન છે. વિવિધ જાતનાં ખાણાં, વિવિધ જાતનાં પીણાં, વિવિધ જાતનાં મેવા-મિઠાઈ અને વિવિધ જાતનાં મુખવાસ એ રસસુખનાં સાધન છે. કેશર, કસ્તુરી, અગર, ચંદન, વિવિધ જાતનાં તેલે, વિવિધ પ્રકારનાં અત્તર અને સુવાસિત પુપિ એ ગંધસુખનાં સાધન છે. મનહર વસ્ત્રો, મનોહર અલંકારો, મનહર રૂપ અને મનહર દેખાવ એ વર્ણસુખનાં સાધન છે. તથા સુંદર શબ્દો, પ્રિય વાકયે, મધુર ગીત, મનહર અવાજ, રુચિકર તાલ કે વિવિધ આરોહ-અવરોહને અનુસરતી સ્વરશ્રેણી એ શબ્દસુખનાં સાધનો છે. તાત્પર્ય કે–એક પ્રકારના મનુષ્ય જે કાંઈ પ્રવૃત્તિ પરિશ્રમ, વ્યાપાર-વ્યવસાય કે ધંધા-રોજગાર કરે છે, તેને હેતુ કંચન, લક્ષ્મી, સુવર્ણ, દ્રવ્ય, નાણું, ધન, પિસે આદિ નામથી ઓળખાતા અર્થની પ્રાપ્તિ હોય છે અને તે દ્વારા જ્યારે તેઓ વિવિધ ભેગ-ઉપભોગની સામગ્રી એટલે “કામ મેળવી શકે છે ત્યારે પોતાની મહેનત ફળી ”—પોતાને સફળતા મળી.” એમ માને છે. ધર્મ અને મેક્ષ. આધ્યાત્મિક ઉન્નતિનું સાધન, દાન–શીલ-તપ-ભાવવાળો. ધર્મમાર્ગ કે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રવાળો મેક્ષમાર્ગ ગણાય છે. કહ્યું છે કે – "दानं सुपात्रे विशदं च शीलं, तपो विचित्रं शुभभावना च । भवार्णवोत्तारणसत्तरण्डं, धर्म चतुर्धा मुनयो वदन्ति ॥" Page #30 -------------------------------------------------------------------------- ________________ ખીજું : : ર૩ : સફળતાની સીડી “ સુપાત્રને દાન આપવું, નિર્મલ ચારિત્ર રાખવુ, વિવિધ પ્રકારના તપ કરવા અને ઉત્તમ ભાવના રાખવી, એ ચાર પ્રકારના ધર્મ ભવસાગરને પાર કરવા માટે સુંદર વહાણ છે; એમ મુનિએ કહે છે, ” દાન-વિષે કહ્યું છે કે:-- પર ववसायफलं विवो, विश्वस्स फलं सुपत्तविणिओगो । तयभावे ववसाओ, विवो विअ दुग्गइनिमित्तं ॥ " “ વ્યવસાયનુ મૂળ વૈભવ છે અને વૈભવનું ફૂલ સુપાત્ર વિનિયાગ છે; એટલે કે તેનું સુપાત્રને દાન કરવુ' એ છે. જો એમ કરવામાં ન આવે તે એ વ્યવસાય અને એ વૈભવ, ક્રુતિનું નિમિત્ત બને છે. ” “ ત્તત્ત્વ મુય, દતે મહત્ત્તરમ્ | दत्तं श्रेयांसि संमूने, विष्ठा भवति भक्षितम् ॥ ,, “ દ્વીધેલા અને ભાગવેલા વચ્ચે મેટુ અંતર જણાય છે. જે દેવામાં આવે છે તેના વડે શ્રેયની ઉત્પત્તિ થાય છે; જ્યારે ભાગવેલાંની કે ભક્ષણ કરેલાની વિષ્ઠા બની જાય છે. ’ શીલ-વિષે કહ્યું છે કેઃ— - " शीलं नाम नृणां कुलोन्नतिकरं शीलं परं भूषणम्, शीलं प्रतिपाति वित्तमनघं शीलं सुगत्यावहम् । शीलं दुर्गतिनाशनं सुविपुलं शीलं यशः पावनं, शीलं निर्वृत्तिहेतुरेव परमः शीलं तु कल्पद्रुमः ॥ 99 Page #31 -------------------------------------------------------------------------- ________________ * પુષ બધ-ચંથમાળા : ૨૪: - “ખરેખર ! મનુષ્યનું શીલ કુલની ઉન્નતિ કરનારું, પરમ ભૂષણરૂપ અને ન ચાલ્યું જાય તેવું ઉત્તમ ધન છે. વળી પવિત્ર શીલ સુગતિને લાવનારું, દુર્ગતિને દલનારું અને પાવન યશરૂપ છે. તેમ જ શીલ એ શાંતિને પરમ હેતુ છે. તેથી શીલ એ જ આ જગમાં સાચું કલ્પદ્રુમ છે.” તપ–વિષે કહ્યું છે કે – " जहा महातलायस्स सन्निरुद्धे जलागमे । उसिचणाए तवणाए कमेणं सोसणा भवे ।। एवं तु संजयस्सावि, पावकम्मनिरासवे । भवकोडीसंचियं कम्म, तवसा निरिजइ ।।" જેમ કે મોટા તળાવમાં પાણી આવવાનાં માર્ગ રૂંધવામાં આવે અને પછી તેને ઉલેચવામાં કે તપાવવામાં આવે તે તે તળાવનું પાણી ક્રમે ક્રમે શેષાઈ જાય છે, તેમ સંવત પુરુષ નવાં પાપકર્મો કરતાં અટકે અને તપને આશ્રય લે, તો તેનાં કોડે ભવનાં સંચિત થયેલાં કમે પણ ખરી પડે છે.” ભાવ-વિષે કહ્યું છે કે – ." तकविहूणो विजो, लक्खणहीणो अ पंडिओ लोए । भावविहूणो धम्मो, तिन्निवि नूणं हसिजंति ॥" જે વૈદ્ય રાગ પારખવામાં કે ઔષધ આપવામાં અક્કલને ઉપગ કરતું નથી, જે પંડિત પિતાના વિચારમાં અને આચારમાં વિદ્વત્તાનાં કાંઈ લક્ષણે બતાવતા નથી અને જે ધર્મ ભાવથી રહિત હોય છે, તે ત્રણે, ખરેખર ! હાંસીને પાત્ર થાય છે.” Page #32 -------------------------------------------------------------------------- ________________ બીજું : ૫ ર૫ ' સફળતાની સીડી " दानशीलतपःसम्पद्भावेन भजते फलम् । स्वादः प्रादुर्भवेद्भोज्ये, किं नाम लवणं विना ? ॥" દાન, શીલ, તપ અને સંપત્તિ ભાવવડે જ ફલને ધારણ કરે છે. રસોઈમાં મીઠું ન હોય તો સ્વાદ કયાંથી ઉત્પન્ન થાય ? અર્થાત્ જે સ્થાન રસવતીમાં મીઠાનું છે, તે જ સ્થાન, દાન, શીલ અને તપમાં ભાવનું છે.” સમ્યગદર્શન એટલે સાચી દૃષ્ટિ કે સુદૃષ્ટિ, તેનાવડે જગત અને જીવનના પ્રશ્નોને સાચી રીતે જોઈ શકાય છે. તે માટે અનુભવી પુરુષોએ કહ્યું છે કે – "धनेन हीनोऽपि धनी मनुष्यो,यस्यास्ति सम्यक्त्वधनं प्रधानम् । धनं भवेदेकभवे सुखाय, भवे भवेऽनन्तसुखी सुदृष्टिः ।।" ધનથી રહિત હોવા છતાં તે મનુષ્ય ધનવાળે છે કે જેને શ્રેષ્ઠ સમ્યકત્વ એટલે સમ્યગદર્શન કે સુદૃષ્ટિની પ્રાપ્તિ થઈ છે. જ્યારે ધન બહુ બહુ તે એક ભવમાં જ સુખ આપી શકે છે ત્યારે સુદષ્ટિવાળે. મનુષ્ય જે કાંઈ ભ ધારણ કરવા પડે, તે દરેક ભવમાં અનંત સુખને સ્વામી થાય છે.” “दानानि शीलानि तपांसि पूजा, सत्तीर्थयात्रा प्रवरा दया च । सुश्रावकत्वं व्रतपालनं च, सम्यक्त्वपूर्णानि महाफलानि ॥" દાનના વિવિધ પ્રકારો, શીલના ભિન્ન ભિન્ન અંગે, નાના પ્રકારનું તપ, પૂજ્ય તારક તીર્થોની યાત્રા, ઉત્તમ દયા, સુશ્રાવકપણું અને વ્રત પાલન કરવાની શક્તિ એ સમ્યક્ત્વનાં જ મહાલે છે. ” Page #33 -------------------------------------------------------------------------- ________________ ધ આધ-ગ્રંથમાળા ૩ ૨૬ ઃ : પુષ્પ સમ્યગ્જ્ઞાન એટલે સાચું જાણપણું કે તત્ત્વના યથાર્થ આપ. તેને માટે કહ્યું છે કે— ૮ ૧૪મું નાળ તણો ત્યા, વં વિટ્ટુરૂ સદ્દસંગર્ । अन्नाणी किं काही ? किं, वा नाहीइ अपावगं || 99 સસયમી પુરુષ પ્રથમ જ્ઞાન અને પછી યા એ રીતે વર્તે છે, કારણ કે અજ્ઞાની મનુષ્ય કરે શુ? તે પુણ્ય અને પાપના ભેદ કેવી રીતે જાણી શકે ? તાત્પર્ય કે-યાનું પાલન કરવા માટે તે મૂળ તત્ત્વાને પહેલાં જાણી લે છે. ” 66 नाणस्स सबस्स पगासणाए, अन्नाणमोहस्स विवजणाए । रागस्स दोसस्स संखणं, एगन्तसोक्खं समुवेह मोक्खं ॥ " 66 ‘ જ્ઞાનના પૂર્ણ પ્રકાશથી અને અજ્ઞાન તથા મેાહના ત્યાગથી, તેમજ રાગ અને દ્વેષના સંક્ષયથી મનુષ્યા એકાંત સુખવાળા માક્ષને પામે છે. "" સમ્યક્ ચારિત્ર એટલે સદાચાર, સંયમ કે વિરતિ, તે માટે કહ્યું છે કેઃ 66 नादंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निवाणं ॥ 17 “ જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું નથી, તેને સમ્યજ્ઞાન પ્રાપ્ત થતું નથી. જેને સમ્યજ્ઞાન પ્રાપ્ત થયુ' નથી તેને સમ્યક્ ચારિત્ર પ્રાપ્ત થતું નથી. જેનામાં સમ્યક્ ચારિત્રના ગુણા પ્રકટ્યા નથી તે કખ ધનથી મુક્ત થતા નથી. અને જે કમબંધનથી મુક્ત થતા નથી તે નિર્વાણને પામી શકતા નથી. "" Page #34 -------------------------------------------------------------------------- ________________ બીજું : : ૨ઃ સફળતાની સીડ “gઝાઝવામિ, પરિદ્રયનિપ્રદ પવનચઃ | दण्डत्रयविरतिश्चेति संयमः सप्तदशभेदः॥" હિંસા, જૂહ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચ બાબતોથી વિરમવું; પાંચ ઇદ્રિનો નિગ્રહ કરે, ક્રોધ, માન, માયા અને લોભને જિતવા; તથા મનથી, વચનથી અને કાયાથી પાપ કરતાં અટકવું; એ રીતે સંયમ સત્તર પ્રકારનો છે.” " मिथ्या वक्तं न जानामि, सारं किश्चित्तव कथयामि । गुप्तित्रितयं समितीः पञ्च, यावजीवं खलु मा मुश्च ॥" એક શિષ્ય પૂછ્યું કે “હે પૂજ્ય ગુરુદેવ! ચારિત્ર કેને કહેવાય ? ચારિત્ર કેવું હોય ? ચારિત્રના પ્રકારો ક્યા? ચારિત્ર પામવા શું કરવું જોઇએ? વગેરે બાબતનું રહસ્ય મને જણાવો” તે વખતે ગુરુએ જવાબ આપે કે “હે શિષ્ય ! મને બહુ બેલતાં આવડતું નથી. એટલે તને ટૂંકમાં જ જવાબ આપી દઉં કે જ્યાં સુધી તું જીવે ત્યાં સુધી ત્રણ ગુપ્તિ અને પાંચ સામતિને છોડીશ નહિ, અર્થાત્ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિના પાલનમાં સમ્યક્ ચારિત્રનું તમામ રહસ્ય આવી જાય છે.” ત્રણ ગુપ્તિ એટલે મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુસિ. જેનાથી મન પર કાબૂ રખાય તે મને ગુપ્તિ, વચન પર કાબૂ રખાય તે વચનગુપ્તિ અને કાયા પર કાબૂ રખાય તે કાયગુપ્તિ. પાંચ સમિતિ એટલે ઈસમિતિ, ભાષાસમિતિ, એષણસમિતિ, આદાનનિક્ષેપસમિતિ અને પારિષ્ઠાપનિકાસમિતિ. અહીં સમિતિનો અર્થ સાવધાની કે જ્યણાપૂર્વકની પ્રવૃત્તિ સમ Page #35 -------------------------------------------------------------------------- ________________ બેધ-ચંથમાળા ર૮ઃ જવાને છે. તેમાં જણાપૂર્વક ચાલવું એ ઈસમિતિ છે, જયણાપૂર્વક બોલવું એ ભાષાસમિતિ છે, જયણાપૂર્વક આહાર, પાણી વગેરે મેળવવાં એ એષણસમિતિ છે, વસ્ત્ર, પાત્ર વગેરેનું જયણાપૂર્વક પડિલેહણ એટલે ચક્ષુથી જીવજંતુ રહિત છે કે કેમ? તે તપાસવું. તથા તેમને યથાસ્થાને લેવાં મૂકવાં તે આદાન-નિક્ષેપ (આદાન એટલે ગ્રહણ, નિક્ષેપ એટલે સ્થાપન) સમિતિ છે, અને મલ, મૂત્ર, બળ કે કચરાને જીવ રહિત ભૂમિમાં સંતાપ ન થાય તે રીતે જયણા પૂર્વક પરઠવવાં–નાંખી દેવાં તે પારિષ્ઠાપનિકાસમિતિ છે. કહ્યું છે કે – “વાળા ચ ધws, કા ધમરણ પાળા દોરા તવુ કયTI, viત મુદ્દાવા કયા ” જયણ એટલે યત્ના, યત્ન, બનતે તમામ પ્રયાસ કે બની શકે તેટલી વધારેમાં વધારે કાળજી, તે ધર્મની જનેતા છે, ધર્મનું પાલન કરનારી છે, ધર્મની વૃદ્ધિ કરનારી છે અને એકાંત એવા મુક્તિસુખને લાવનારી છે.” તાત્પર્ય કે-બીજા પ્રકારના મનુષ્ય જે કાંઈ પ્રવૃત્તિ-પરિ. શ્રમ, વિધિ-વિધાન, આચારઅનુષ્ઠાન કે ક્રિયાઓ કરે છે, તેને હિત ઉત્તમ જીવન ગાળવાને હોય છે અને તે દ્વારા જ્યારે તેઓ મેક્ષમાર્ગની સામગ્રી મેળવી શકે છે ત્યારે પોતાની મહેનત ફળી” “પિતાને સફળતા મળી” એમ માને છે. આ રીતે મનુષ્ય માત્રની પ્રવૃત્તિ યા તે અર્થપ્રાપ્તિના હેતુથી, યા તે કામપ્રાપ્તિના હેતુથી, યાતો ધર્મપ્રાપ્તિના હેતુથી, યાતો મોક્ષ Page #36 -------------------------------------------------------------------------- ________________ બીજી સફળતાની સીડી પ્રાપ્તિના હેતુથી થાય છે. આ ચાર પ્રકારના હેતુમાંથી પ્રથમ અર્થના બે હેતુઓ એટલે અર્થ અને કામને હેય ગણવામાં આવ્યા છે, કારણ કે તેનાથી મનુષ્ય જીવનનો મહાઉદેશ જે પરમાનંદની પ્રાપ્તિ છે, તે થઈ શકતી નથી. ' અર્થની હેયતા. અનેક દુર્ગણોને ઉત્પન્ન કરવામાં નિમિત્તભૂત છે. કહ્યું છે કે – " निर्दयत्वमहङ्कारस्तृष्णा कर्कशभाषणम् । नीचपात्रप्रियत्वं च पञ्च श्रीसहचारिणः ॥" “ લક્ષમીની સાથે પાંચ વસ્તુઓ હાજર થાય છે. (૧) નિર્દયતા (૨) અહંકાર (૩) તૃષ્ણ (૪) કર્કશ વચનપ્રયોગ (૫) હલકી કેટિના માણસો પ્રત્યે પ્રેમ. આ કથન સર્જાશે સત્ય ભલે ન હોય, પણ મહદ્ અંશે સાચું છે. મનુષ્ય પાસે જરૂર કરતાં ધનસંચય વધારે થવા લાગ્યું કે તે પોતાના મૂળ મિત્રને એક પછી એક છેડતે જાય છે અને નવા સાથે દેસ્તી બાંધે છે. સગાંવહાલાંને પણ તરછોડવા લાગે છે અને ગરીબની ગતિ છેક જ વિસરી જાય છે. વળી વડીલો અને માતા પિતા પ્રત્યે તેની વર્તણૂકમાં ફેર પડી જાય છે અને જે સ્ત્રી આજ સુધી પોતાની સાથે મુશીબતે ઉઠાવવામાં, આફત ઝીલવામાં અને તમામ પ્રકારના વિકટ પ્રસંગમાં સાથ પૂરતી હતી, તેમજ નિરાશામય સગોમાં આશ્વાસનનાં વચને કહીને તેને ટટાર રાખતી હતી, તે સ્ત્રી તેને સામાન્ય “ગ્યતા વિનાની ” “પિતાના માટે નકામી ? અને “રૂ૫–ગુણવિહીન” જણાય છે, તેથી તેના પર બીજી Page #37 -------------------------------------------------------------------------- ________________ : પુરુષ ધમધ-ગ્રંથમાળા કરવામાં તે મગરૂરી માને છે. આ રીતે વધારે પડતો ધનસંચય તેનામાંથી વિનય, વિવેક, રહમ અને દયાના ગુણોને દૂર કરવામાં મુખ્ય ભાગ ભજવે છે, તેથી લક્ષ્મીની સાથે નિયતા આવે છે, એમ કહેવું અનુચિત નથી. ધનવાને વધારે ધનવાન થવાના કેડમાં જે ઉપાયો કામે લગાડે છે અને પોતાના હરિફેને મહાત કરવા જે યુકિતઓને આશ્રય લે છે તે પણ નિર્દયતાની જ સૂચક છે. લક્ષ્મી સાથે આવનાર બીજે દુર્ગુણ. અહુંકાર કે અભિમાન છે. મનુષ્યને બે પૈસાની પ્રાપ્તિ થઈ કે એમ જ માનવા લાગે છે કે હવે આ જગતમાં મારે જે બીજે કઈ નથી. અને તેની છાતી અભિમાનથી ફૂલવા માંડે છે, તેની મૂછો મરડવા લાગે છે અને તેને કમ્મરને ડાંડિયે અક્કડાઈને લીધે એવે ટટાર થઈ જાય છે કે તેને જરાપણ વળવા દેતો નથી. આવા મનુષ્ય અહંકારના આફરામાં એ વાત છેક જ ભૂલી જાય છે કે આ જગત પર કૈક કોટ્યાધિપતિઓ અને કેક અજાધિપતિઓ થઈ ગયા કે જેની આગળ પિતે કઈ વિસાતમાં નથી અને એ કટ્યાધિપતિઓ અને અજાધિપતિઓ જ્યારે આ દુનિયામાંથી વિદાય થયા ત્યારે ખુલ્લા હાથે અને રડતા મેઢે ગયા હતા, તે વાત પણ તેને યાદ આવતી નથી. જે એ વાત યાદ આવતી હોય તે અહંકાર આવે જ શાને? અને કદાચ કઈ દુભાંગી પળે આવી જાય તે ટકે શાને? - લક્ષ્મીની સાથે આવનારી ત્રીજે દુર્ગણ તૃષ્ણા છે. જેમ લાભ વધે તેમ લેભ વધે એ હકીકત જગપ્રસિદ્ધ છે. જ્યારે Page #38 -------------------------------------------------------------------------- ________________ બીજી: સફળતાની સીડી પાસે કાંઈ પણ ન હોય, ત્યારે મનમાં એમ થાય છે કે “દસવીસ રૂપિયા મળી જાય તે સારું ? જ્યારે દસ-વીસ રૂપિયા મળી જાય ત્યારે મનમાં એ વિચાર આવે કે “હવે સે–બસો રૂપિયા મળી જાય તે સારું. ' જ્યારે એ પ્રમાણે સો-બસે રૂપિયા પણ મળી જાય છે ત્યારે મનમાં એમ થવા લાગે છે કે હવે “હજાર-બે હજાર મળે તે સારું' એ તે લક્ષ્મીની સાથે તૃષ્ણા વચ્ચે જ જાય છે. એમ કરતાં લક્ષાધિપતિ થવાને કેડ જાગે છે, લક્ષાધિપતિમાંથી કેટ્યાધિપતિ થવાને કેડ જાગે છે અને કેટયાધિપતિમાંથી અન્નાધિપતિ થવાને કેડ જાગે છે. આ તૃષ્ણને અંત કયાં? આ લાલસાને છેડે ક્યાં? એટલે લક્ષ્મીના આગમનની સાથે લેભ વધતો જાય છે, તૃષ્ણ અધિક થતી જાય છે અને આસક્તિ માઝા મૂકે છે, એ નિર્વિવાદ છે. - લક્ષ્મીની સાથે આવનારો દુર્ગુણ કર્કશ વચનપ્રયોગ છે. પહેલાં જે વાણમાં નમ્રતા હોય છે, વચનમાં મધુરતા હોય છે, જે વાક્યપ્રયોગોમાં મીઠાશ ભારોભાર ભરેલી હોય છે તે જ વાણી, તે જ વચને અને તે જ વાક્યપ્રયોગો લક્ષ્મી આવ્યા પછી તે છડાઈવાળાં, કડવાશભરેલાં અને સંપૂર્ણ કર્કશ બને છે. પહેલાં જ્યાં “ભાઈ“બંધુ,” “મહાશય, “મહદય” એવાં સંબોધન થતાં હોય છે, ત્યાં “એ” “અલ્યા” “મૂર્ખ” “ગઢા” એવાં સંબંધને થવા લાગે છે. અને આખી દુનિયા જાણે મૂર્ખ હેાય અને પોતે જ એક ડાહ્યો હોય તેમ વાતવાતમાં તે અન્ય લેકેને “મૂર્ખ લકે” “બેવકૂફ માણસો” “અક્કલના ઓથમીર” “બુદ્ધિના બારદાન” એમ કહીને સંબોધે છે. વળી વિચિત્ર વાત તે એ છે કે–જેને દુનિયા પૂજતી હોય છે, જેના Page #39 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ચંથમાળા કર : માટે લેકના મનમાં ઊંડે આદર હોય છે અને જેના સાધુત્વ વિષે કઈ જાતની શંકાનું કારણ હતું નથી તેવા મનુષ્યને પણ તેઓ “ભામટા” “લેભાગુ” “ડળઘાલ” અને “બદમાશ” કહેવાની હદ સુધી પહોંચી જાય છે! આથી વધારે વચનકર્ક, શતા બીજી કઈ હોઈ શકે ? લક્ષમીની સાથે આવનારો પાંચમે દુર્ગણ હલકી કેટિના માણસે પ્રત્યેનો પ્રેમ છે. મનુષ્ય પાસે પૈસા થવા લાગ્યા કે તેની આસપાસ લેભી, લાલચુ અને ખુશામદખેરેની જમાત એકઠી થવા લાગે છે. આ “હાજી હા” કરનારની ટળી દિવસને રાત અને રાતને દિવસ કહેતાં પણ અચકાતી નથી ! તેઓ દરેક વાતમાં એક જ પ્રતિપાદન કરતા હોય છે કે “આપ જેવા આ જગમાં કે ઈશાણું નથી.” “આપ જેવા આ જગમાં કઈ બુદ્ધિમાન નથી.” “આપ જેવા આ જગતમાં કઈ દાની નથી.” “આપ ગુણવંત છે, બહાદુર છે, વીર છે, પરાકમી છે, અને દેવને પણ ટપી જાઓ તેવા તેજસ્વી અને ભાગ્યવાન છે. લક્ષ્મીવંતને આવી ચાપલુસીભરી વાત ગમવા લાગે છે, કારણ કે તેનાથી તેમના અભિમાનનું પોષણ થાય છે. અને તેથી તેમની પાસે સાચાબોલા, વફાદાર કે ડાહ્યા માણસેનું સ્થાન ઝપાટાબંધ ઘટતું જાય છે. વફાદાર મુનિમ. એક લક્ષમીનંદને મરતી વખતે પિતાના વફાદાર મુનિમને કહ્યું કે “હું મરતી વખતે મારી પાસે એટલું ધન મૂક્ત જાઉં છું કે મારી સાત પેઢી સુધી પણ તે ખૂટશે નહિ. પણ Page #40 -------------------------------------------------------------------------- ________________ : ૨૨ : સફળતાની સીડી તમને ભલામણ એક જ કરવાની કે જ્યાં સુધી તમે ગાદી પર હે ત્યાં સુધી મારે પુત્ર સટ્ટો ન કરે તે જોશે. એ બાબતનું તમે વચન આપો એટલે મને નિરાંત થાય.” વફાદાર મુનિએ તે પ્રમાણે વચન આપ્યું. હવે શેઠ ગુજરી ગયા અને બધી મિલકત યુવાન શેઠના હાથમાં આવી. સરેવર ભર્યું હોય ત્યાં અનેક પક્ષીઓ આવી પહોંચે છે, એ ન્યાયે આ યુવાન શેઠ આગળ જુદી જુદી જાતના અનેક માણસો જમા થવા લાગ્યા. તેમાં કેટલાક સિનેમા અને નાટકના શોખીન હતા, કેટલાક દારૂડિયા હતા, કેટલાક ગુપ્ત વ્યભિચાર કરનારા હતા અને કેટલાક સટેડિયા હતા. શેઠના બાળપણનાં સંસ્કારે સારા હતા અને તેમના પિતાએ ધાર્મિકતાને પણ કેટલેક વારસે આપ્યો હતો, તેથી તે બીજી રીતે બગડ્યા નહિ, પણ સટેડિયા મિત્રએ તેમના મનમાં એ વાત મજબૂત ઠસાવી દીધી કે તેઓ પોતાના ધનના જોરે અને ખાસ કરીને ભાગ્યના જોરે સટ્ટા દ્વારા કોડ રૂપિયા કમાઈ શકશે. આ વાતને વધારે મજબૂત કરવા માટે તેઓ કેટલાક જેશીઓને તથા હસ્તરેખા-વિશારદને બોલાવી લાવ્યા અને તે અગમ-નિગમની વાત જાણનાર મહાપુરુષોએ (?) શેઠને કહી દીધું કે “તમારા ગ્રહ અતિ બળવાન છે અને હવે પછીના વર્ષોમાં લક્ષ્મીની રેલછેલ થશે.' પછી પૂછવું જ શું? શેઠે સટ્ટો ઉપાડવાને વિચાર કર્યો અને તેને લગતી બધી તૈયારી કરી. તે વખતે પેલા વફાદાર યુનિમે કહ્યું: “હે શેઠ ! આપના પર લમીની મહેર છે. આપની Page #41 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ગ્રંથમાળા : ૩૪ : : પુષ્પ પાસે મકાન છે, માળાઓ છે, મિલા છે, માટી માટી મિલકતા છે અને રાકડનાણું પણુ ઘણુ છે. તેથી આપે સાહસ ભરેલા ધંધામાં ઉતરવુ... ચેગ્ય નથી. સટ્ટો તા ભર્યુ” નાળિયેર કહેવાય, તેમાંથી શુ... પિરણામ આવે તે કાણુ કહી શકે ? વળી મારી નજરે મેં અનેક સારા સારા માણુસાને આ ધંધામાં ખુવાર થતા જોયા છે, તેથી આપને મારી સલાહ છે કે આ ધંધામાં પડવુ નહિ. 2 મુનિમ પુરાણા હતા અને પિતાના ઠેકાણે હતા, તેથી શેઠ વિચારમાં પડી ગયા. એટલે સટ્ટો ઉપાડવાના વિચાર મુલતવી રાખ્યા. પેલા સટોડિયા મિત્રએ જોયું કે શેઠના ઉત્સાહ એકાએક એસરી ગયા, એટલે તેના કારણાની શોધ કરવા માંડી. તેમાં તે જાણી શકયા કે શેઠના વૃદ્ધ મુનિમ જ તેમના કાનમાં ફૂંક મારી છે અને આપણી ચાજના પર પાણી ફેરવ્યું છે, તેથી તેએ ધીમે ધીમે શેઠના કાન પર મુનિમની એવફાદારીના અને ખાનગી રીતે પૈસા ખાઇ જવાના આક્ષેપ કરવા લાગ્યા. તે સાથે સટ્ટો કરવાથી કાણે કેટલા પૈસા મેળવ્યા અને કેવા માલેતુજાર થઈ ગયા તે જ વાતે કરવા માંડી. તેથી કાચા કાનના શેઠે મુનિમની શિખામણને બાજુએ મૂકીને ફરી સટ્ટામાં ઝંપલાવવાના નિશ્ચય કર્યાં. મુનિમે જોયુ` કે શેઠ ફ્રીને સટ્ટો ઉપાડવાના નિશ્ચય પર આવ્યા છે, એટલે તેણે કહ્યું: ભલા થઈને મારી વાતનો સ્વીકાર કરા. હું તમારા આટલા વર્ષના જૂના અને વફાદાર સેવક તમને કદી પણ ખાટી સલાહ આપુ નહિ. આપ સટ્ટો કરો તે કોઈ પણ રીતે ઈચ્છવા યોગ્ય નથી. ’ Page #42 -------------------------------------------------------------------------- ________________ પડવું ન આ નીકળતા જ આપવી નહિ બીજું : : ૩પ : સફળતાની સીડી તે વખતે શેઠે કહ્યું: “તમે કેટલા વફાદાર છે, તેની મને ખબર છે. પણ જૂના માણસ જાણીને હું કાંઈ બોલતે નથી ત્યારે તમે વધારે પડતી છૂટ લેતા જાઓ છે, માટે હવે પછી તમારે મારી કોઈ પણ વાતમાં વચ્ચે પડવું નહિ અને મને વણમાગી શિખામણ આપવી નહિ !” શેઠના મુખમાંથી આવા શબ્દો નીકળતાં મુનિમના તે હેશકોશ ઊડી ગયા. જાણે ચંદ્ર અગ્નિ કરતે હોય, જાણે સાગર માઝા મૂકતે હોય, જાણે પગ નીચેની ધરતી સરકી રહી હોય તે દુઃખદ અને આશ્ચર્યકારી અનુભવ કરવા લાગ્યા, પણ ડીવારે એ વચનની કળ કાંઈક મળી પડી ત્યારે વિચાર કરવા લાગ્યા કે “શેઠની સેબત ખરાબ છે અને તેમના કાનમાં પૂરેપૂરું ઝેર રેડાયું છે, એટલે હાલ મારી કઈ પણ વાત માનશે નહિ. વળી તેમને દિનમાન પણ હવે પાંસરે હોય તેમ જણાતું નથી. નહિ તે આવી કુબુદ્ધિ ક્યાંથી સૂઝે?” એટલે તેણે કહ્યું: “મારા માલિક ! આ શબ્દો આપના મુખમાંથી નીકળતા હોય તેમ હું માનતો નથી, કારણકે આપની સજજનતા અને વિવેકથી હું પૂરેપૂરે પરિચિત છું. એટલે આ વચને આપનામાં દાખલ થયેલા કઈ ભૂત-પ્રેત, પિશાચ કે વ્યંતરના જણાય છે. તેથી તેને અસ કે એરતો કરતો નથી. મારી વફાદારી માટે આપ કહે તેવા પ્રમાણે આપવા તૈયાર છું. વધારે શું કહું? જે ધણનું મેં નિમક ખાધું છે, તેના પ્રત્યેની મારી અખંડ વફાદારી જ મને આ વચને બેલાવી રહી છે, નહિ તે હું જાણું છું કે ભીંતમાં ૧ણે લાગી ચૂકયે છે અને ખેતરમાં હિમ પડી ચૂકયું છે.' આ શબ્દથી શેઠ એકદમ ઉશ્કેરાઈ ગયા અને બોલી ઊઠ્યા Page #43 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ-ગ્રંથમાળા ઃ ૩૬ ઃ : પુષ્પ કે “મુનિમજી! જીભને વધારે પડતી લાંબી કરવાની કોઈ જરૂર નથી. મારી સાથે કેવી અદબથી વાત કરવી જોઈએ તે પણ તમે ભૂલી ગયા છો, માટે હવે પછી જે બીજી વાર આવું કરશે તે પાણીચું પરખાવી દઈશ!” | મુનિમે કહ્યું: “આપ સટ્ટો કરે અને હું ગાદી પર બેસું તે વાત બનવાની જ નથી. જે આપને એ નિશ્ચય આખરી જ હોય તે આ રહી તિજોરીઓની ચાવીએ અને આ રહ્યા ચોપડા. આ હાલતમાં હું એક ક્ષણ પણ નોકરી કરવા તૈયાર નથી.” શેઠ મુનિમ સામું જોઈ રહ્યા. તે વિચારવા લાગ્યા કે “હું માલદાર થાઉં કે ગરીબ બની જાઉં તેથી સાથે આ મુનિમને શું લાગેવળગે? એ તે એના પગારને ભાગીદાર તેમ છતાં એ ડોઢ ડાહ્યો થઈને મને શિખામણ આપવા આવે છે અને હું શિખામણ ન માનું તે નોકરી છેડી દેવાની ધમકી આપે છે, તેથી તેને કોઈ પણ કેડું આપવું નહિ.” અને તેમણે મુનિમની પાસેથી તિજોરીઓની ચાવીઓ અને ચેપડા સંભાળી લીધા. મુનિમ સલામ ભરીને ગાદીએથી નીચે ઉતર્યો. તેની નેકરી છૂટી ગઈ. પણ તેને એક વાતને પરમ સંતેષ હતો કે તેણે એક મરણ પામતાં માલિકને આપેલા વચનનું પાલન બરાબર કર્યું હતું. મુનિમજી ચાલ્યાં જતાં શેઠ પર સર્વ અંકુશ દૂર થશે. ખુશામતખોરનું ચડી વાગ્યું અને તેમની શિખામણ પ્રમાણે શેઠ સટ્ટામાં યાહેમ ઝંપલાવ્યું. એ સટ્ટાએ પ્રારંભમાં યારી આપી અને કેટલાક લાખનો નફો થયે. પેલા સ્વાથી Page #44 -------------------------------------------------------------------------- ________________ બીજું: : ૩૭ : સફળતાની સીડી અને ખુશામતખારો એક યા બીજા રસ્તે ચડી ગયા. પછીથી આ કટેકટીને સમય. શેઠે નાખેલે માટે દાવ ઊંધો પડે, પરંતુ આ ઘટનાએ તેમને બમણે સટ્ટો કરવાને ઉશ્કેર્યા, કારણકે હાર્યો જુગારી હંમેશાં બમણું રમે છે. પરંતુ એ દાવ પણ નિષ્ફળ ગયે અને શેઠ વધારે ખાડામાં ઉતરી પડ્યા. આ વખતે સાચી સલાહ આપનાર તેમની પાસે કેઈપણ હતું નહિ અને જે કઈ હતા તે નીચે પ્રકૃતિના હતા, વળી સ્વાથી હતા. એટલે છેવટે શેઠ ગળાબૂડ પેટમાં ઉતરી ગયા અને મકાને, માળાઓ, મિલો અને મીલકત વેચવાનો વખત આવ્યું. જ્યારે તેમનું સર્વ કાંઈ વેચાઈ ગયું ત્યારે ખેટનો ખાડે માંડમાંડ પૂરા. તે દિવસથી તેઓ છેક મુફલીસ બની ગયા. કહેવાનું તાત્પર્ય એ છે કે-લામી આવે છે ત્યાં હલકી પ્રકૃતિનાં માણસો ભેગાં થાય છે, તેઓ સ્વાર્થવશાત્ ખોટી સલાહ આપે છે અને લક્ષમીનંદનેને તે સાકર જેવી મીઠી લાગે છે. જ્યારે સાચાબેલા, વફાદાર અને સજજન માણસેનું તેમની પાસે કોઈ સ્થાન રહેતું નથી. કેટલાક કહેશે કે લક્ષમીમાં આવા દુર્ગણે ભલે હેય પણ સંસારમાં તે તેની જ બોલબાલા છે. કહ્યું છે કે – વિદ્યાવૃદ્ધાતોદ્ધા, જે ૨ વૃદ્ધા વદુતારા सर्वे ते धनवृद्धस्य द्वारे तिष्ठन्ति किङ्कराः ॥" “જેઓ વિદ્યાવૃદ્ધ છે, જેઓ તપોવૃદ્ધ છે અને જેઓ બહુશ્રુત હોવાથી જ્ઞાનવૃદ્ધ છે, તે સર્વે ધનવૃદ્ધના દ્વારે કિંકરો તરીકે ઊભા રહે છે. ” Page #45 -------------------------------------------------------------------------- ________________ ધ બાધ-ગ્રંથમાળા : પુષ તેથી અને હેય કેમ ગણાય ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે-વિદ્યાવૃદ્ધ, તપાવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ, ધનવૃદ્ધના દ્વારે કિકર તરીકે ઊભા રહે છે એમ કહેવુ બિલકુલ વ્યાજબી નથી. જેએ સાચા વિદ્યાવૃદ્ધ છે, સાચા વિદ્વાન છે તેઓ પોતાની વિદ્યામાં મસ્ત રહે છે અને તેના સદુપયેાગવડે જીવનની જરૂરીઆતે સહેલાઈથી મેળવી લે છે. તેથી તેમને ધનવાનોની ગુલામી કરવાની કાઇ જ આવશ્યકતા રહેતી નથી. એટલુ જ નહિ પણ ધનવાનાને જ તેમના ડગલે અને પગલે ખપ પડે છે. તેમના વિના તેમનું તંત્ર, તેમને મહેાળા ધધા કે તેમને વિશાળ વ્યવસાય ચાલી શકતા નથી. ધનવાન મિલ ઊભી કરવા ઈચ્છે પણ ઇજનેરા અને જુદાં જુદાં ખાતાનાં નિષ્ણાત માણસા ન મળે તા શું કરી શકે ? તેથી જ કહ્યું છે કેઃ -- : ૩૮ : 9 विद्वश्वं च नृपखं च नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते ॥ '' વિદ્યત્ત્વ અને નૃપત્વ એ એની સરખામણી કદી પણ થઇ શકે નહિ. કારણ કે રાજા પેાતાના દેશમાં જ પૂજાય છે અને વિદ્વાનન્ સર્વત્ર પૂજાય છે. જેઆ તપાવૃદ્ધ છે, તેમને ધનનું પ્રયાજન શું ? કદાચ તપસ્વી તરીકે ગણાતા કાઇ સાધુ, સંન્યાસી, પરિવ્રાજક, તાપસ કે ફકીરે કાઇ ધનવાન આગળ કાઇ વસ્તુની માગણી કરી હાય તા તેથી એમ કહી શકાય ખરું કે બધા તપાવૃદ્ધો ધનવાનને ત્યાં કિંકરની જેમ ઊભા રહે છે ? તપના જે આદશ નિગ્રંથ મહર્ષિઓએ રજૂ કર્યાં છે, તે સૌંપૂર્ણ સ્વાવ Page #46 -------------------------------------------------------------------------- ________________ બીજુ : : ૩૯ : સફળતાની સીડી લંબી અને સ્વાધીન છે અને તેના અનુષ્ઠાતાને કદી ધનવાન કે લક્ષમીનંદની આગળ કોઈ વસ્તુની માગણી કરવાની જરૂર પડતી નથી. જેઓ જ્ઞાનવૃદ્ધ છે, તેઓનું સ્થાન તે વિદ્યાવાન કરતાં પણ અનેકગણું ઊંચું છે. તેઓ લક્ષ્મીને મહત્વ આપે જ કેમ ? અને જે તે લક્ષ્મીને મહત્વ આપતા હોય તે તેઓ જ્ઞાનવૃદ્ધ નથી તેઓ લક્ષમીને ચંચલ, અસ્થિર, અનેક દુર્ગની જનની અને વિખવાદનું મૂળ સમજે છે. લેકમાં પણ કહેવત છે કે “જર, જમીન અને જરૂ, એ ત્રણે કજિયાનાં છે એટલે જ્ઞાની પુરુષો આત્માની મસ્તીમાં જ મોજ માણે છે અને દુનિયાની દેલત કે સંપત્તિને તૃણવત્ સમજે છે. - જ્ઞાનવૃદ્ધ તે આનું નામ! હિંદને જિતવા આવેલો સિકંદર સિંધુ નદીના તટે રહેતા એક મહાત્માને મળવા ગયે. ખરું કહીએ તો એ જોવા ગયે કે આ દેશના મહાત્માઓ કેવા છે? તે જ્યારે મહાત્માપુરુષની પાસે પહોંચે ત્યારે તેઓ પ્રાત: રવિના બાલકિરણે પોતાના દેહ પર ઝીલી રહ્યા હતા. સિકંદર તેમની નજીક એવી રીતે ઊભે રહ્યો કે જેથી તેને પડછાયે તેમના દેહ પર પડવા લાગ્યું. પરંતુ મહાત્મા પુરુષ કાંઈ બેલ્યા નહીં. તેઓ પોતાના ચિંતનમાં મસ્ત હતા. સિકંદરે જોયું કે આ મહાત્માએ પિતાની સામે કોણ ઊભું છે, તે જોવાની દરકાર કરી નહી. એટલે પિતાનું આગમન તે જણાવવા બેલ્યા કે-પ્રણામ હો મહાત્મન ! ગમે છે? તે કિરn “ ઊભી Page #47 -------------------------------------------------------------------------- ________________ અમાધ-થમા ઃ પુષ - આ શબ્દ સાંભળતાં જ મહાત્માએ આંખો ઉઘાડી અને આશીર્વાદ આપતા જણાવ્યું કે “સુખી હે બચ્ચા !' પણ તેથી વિશેષ કાંઈ બોલ્યા નહિ. સિકંદરે આશ્ચર્ય અનુભવ્યું “મારા પિષાક અને રૂઆબ ઉપરથી પણ તેઓ એટલું જાણી નહિ શક્યા હોય કે હું કઈ મહાન નૃપતિ, મહાન મહીપતિ કે મહાસેનાધિપતિ છું ? પણ ખરેખર તેમને આ કઈ ખ્યાલ આવ્યો લાગતો નથી, નહિ તે કાંઈ પણ પુછત ખરા! એટલે તેણે કહ્યું “હું પૃથ્વી વિજેતા સિકંદર આપની સામે ખડે છું” તે સાંભળીને મહાત્મા પુરુષે કહ્યું “અબે પૃથ્વી વિજેતા સિકંદર! તું એક નાનકડી દુનિયાને સિકંદર છે અને હું એક વિશાળ અને વિરાટ દુનિયાને સિકંદર છું તેથી તને હુકમ કરું છું કે તારી જગાએથી તું દૂર હટી જા અને મને આ સવારના બાલરવિના કેમળ કિરણે ઝીલવાની મીઠી મોજ માણવા દે !” સિકંદર ઝંખવાણે પડી ગમે તે હઠીને દૂર ઊભે રહ્યો અને મહાત્મા પુરુષ પૂર્વવત બાલરવિના કોમળ કિરણો ઝીલવા લાગ્યા. તેમણે સિકંદર સાથે વધારે વાત કરી નહિ. સિકંદર આ મહાત્માની નિસ્પૃહતા, નિડરતા અને નિમગ્નતા જોઈને આ બની ગયે અને મન સાથે વિચાર કરવા લાગ્યું કે “જે દેશમાં આવા મહાત્માઓ વસે છે તે દેશને પૂરેપૂરે જિતી લે એ ખરેખર અશક્ય છે.” પછી તેણે હાથ જોડીને નમ્રતાપૂર્વક કહ્યું “મહાત્મન્ ! આપની Page #48 -------------------------------------------------------------------------- ________________ બીજું સફળતાની સીડી સેવામાં હાજર છું તેથી આપને જે કાંઈ વસ્તુની જરૂર હોય તે સુખેથી માંગી લે. તે આપને હું તાબડતોબ પૂરી પાડીશ.” મહાત્મા પુરુષે તેને જવાબ આપેઃ “હું પરમાનંદને ઈચ્છું છું. શું તે વસ્તુ તું મને આપી શકીશ? તું તૃષ્ણને માર્યો, અભિમાનને માર્યો મુક–મુકમાં ફરતો રહે છે, ત્યાંની પ્રજાના તમામ સુખ સાધને તરવારના જોરે લૂંટી લેવામાં મજા માણે છે, ત્યાં તારી પાસે આવી વસ્તુ હેય કયાંથી ? માટે એ સિકંદર ! તું તારા રસ્તે પડ અને મને મારી પરમાનંદપ્રાપ્તિની સાધનામાં મશગુલ થવા દે.” - સિકંદરે એ મહાત્માને ફરી ફરીને નમસ્કાર કર્યા અને ભારતને જિતવાને વિચાર માંડી વાળી પિતાના દેશમાં પાછો ફર્યો. કહેવાની મતલબ એ છે કે-જેઓ સાચા જ્ઞાનવૃદ્ધ છે, તેઓ કેયનીએ તાબેદારી સ્વીકારતા નથી કે લક્ષ્મીની લાલચમાં પડતા નથી. બીજી વાત એ છે કે-સુખને માટે લક્ષમી મેળવવાને પ્રયત્ન કરે એ ડુંગરને બેદીને ઉંદર કાઢવા બરાબર છે, કારણે તેના દ્વારા જે સુખ પ્રાપ્ત થાય છે, તે ક્ષણિક હોય છે. બીજી રીતે કહીએ તે સુખને આધાર લક્ષમી ઉપર નથી, પણ પિતાની સમજ ઉપર, પિતાના જ્ઞાન ઉપર જ છે. તેથી એક ફકીર, એક સાધુ, એક ત્યાગી કે એક ગરીબ સુખ માણી શકે છે અને એક રાજા, એક અમીર, એક ધનિક કે એક શ્રીમંત અનેક પ્રકારે દુખી હોય છે. વળી એક ગરીબ મનુષ્યને હજાર Page #49 -------------------------------------------------------------------------- ________________ ધ એધ-થથમાળા : ૪૨ : રૂપિયાની પ્રાપ્તિ થતાં આનંદ થાય છે, અને એક ધનિક મનુષ્યને તેટલી જ રકમ કોઇ જાતના આનંદ્ય આપી શકતી નથી; તેથી પણ એ વાત સિદ્ધ થાય છે કે સુખ અથવા આનંદને આપનારી લક્ષ્મી નથી, પણ તે અંગેની પેાતાની સમજ છે. તેથી આ સમજ સુધરી જાય તેા લક્ષ્મીને મેળવવા માટે જે શક્તિ અને સમયની ભય`કર ખરખાદી થાય છે તેમાંથી ખેંચી શકાય અને એ રીતે ફાજલ પડેલી શક્તિના તથા સમયના વધારે ઉચ્ચ હેતુ માટે ઉપયોગ કરી શકાય. કામની તૈયતા : કામભોગથી ઉત્પન્ન થતા સુખા પણ ક્ષણિક જ છે. ઇંદ્રિયાને ગમે તેટલી તૃપ્ત કરવામાં આવે તે પણ તે વડવાગ્નિના અગ્નિની જેમ સદા અતૃપ્ત જ રહે છે. તેથી જ જ્ઞાની પુરુષાએ કહ્યું છે કેઃ -- “ विषयगणः का पुरुषं, करोति वशवर्त्तिनं न सत्पुरुषम् । नाति मशकमेव हि, लूतातन्तुर्न मातङ्गम् ॥ 99 “ કરાળિયાની જાળથી મસલું (એક જાતનું સૂક્ષ્મજં તુ ) ખંધાઈ જાય છે પણ હાથી ખંધાતા નથી. તે જ રીતે કાયર પુરુષા કરાળિયાની જાળ જેવા, ક્રમ વિનાના વિષયસુખાને વશ થઈ જાય છે, પણ સત્પુરુષા તે રીતે વશ થતા નથી. ’” " अविदितपरमानन्दो, वदति जना विषय एव रमणीयः । तिलतैलमेवमिष्टं येन न दृष्टं घृतं क्वापि ॥ 97 9 “ જે મનુષ્યે પરમાનંદને જાણ્યા કે માણ્યું નથી, તે જ Page #50 -------------------------------------------------------------------------- ________________ ખીજું': : ૩ : સફળતાની સીડી મનુષ્ય એમ કહે છે કે વિષયનું સુખ રમણીય છે. વાત સાચી છે કે જે માણસે ઘીને કદી પણ જોયું નથી તે તે। તલના તેને જ મીઠું કહે, ”” कुरङ्गमातङ्गपतङ्गभृङ्गमीना हताः पञ्चभिरेव पञ्च । एकः प्रमादीस कथं न हन्याद्यः सेवते पञ्चभिरेव पञ्च ।। " 44 “ હરણ, હાથી, પતંગિયું, ભમરા અને માલ્લુ' એ પાંચે જણા અકેક ઇંદ્રિયની પરાધીનતાના કારણે હણાય છે, તે જેએ પાંચે ઇંદ્રિયાના ગુલામ છે, તેઓ કેમ ન હણાય ? અર્થાત્ જરૂર હણાય. હરણુ વાંસળીના સ્વરથી માહિત થઈને પારધિએ ગાવેલા પાસલામાં ફસાઈ જાય છે. હાથી સ્પેસુખની લાલસાથી હાથણીને પકડવા ઢાડે છે, તે વખતે શિકારીઓએ બનાવેલી અજાડીમાં પડી જાય છે અને પકડાઈ જાય છે. પછી આખી 6 જિંદગી મનુષ્યની ગુલામી ઉઠાવે છે. પતંગિયું રૂપની લાલસાથી દીવાની જ્યેાતમાં કૂદી પડે છે અને બળી મરે છે. ભમરે! સુગંધની લાલસાથી સાયંકાળે કમળમાં ખીડાઈ જાય છે અને ‘હમણાં નીકળું છું. ' હુમાં નીકળું છું.” એવા વિચારમાં છતી શક્તિએ કમળને ભેટ્ટીને બહાર નીકળતા નથી. તેનું પરિણામ એ આવે છે કે-સવારમાં હાથીએ કમળને મુખમાં પધરાવી દે છે, તે વખતે ભમરો પણ હાથીના પેટમાં જઇ પડે છે અને મરણને શરણ થાય છે. માછલું રસલાલચુ છે, તેથી ગલના છેડે લટકાવેલા માંસના સ્વાદ લેવા જતાં આખાદ સપડાઇ જાય છે. તેમાં રહેલા કાંટા તેના ગળામાં ખુ`ચી • Page #51 -------------------------------------------------------------------------- ________________ અમાધ-ચંથમાળા ૪ઃ પુષ જય છે અને તેથી તે પ્રાણને ગુમાવી દે છે. આ દાખલાઓ લઈને મનુષ્ય જે એ વિચાર કરે કે એક ઇન્દ્રિયની પરાધીનતા આટલું દુઃખ આણે છે, તે પાંચ ઇન્દ્રિયની પરાધીનતા જોગવનાર મારા શું હાલ થશે? ઇંદ્રિયસુખની અતિ લાલસા મનુષ્યના જીવનને અનેક રીતે અધઃપાત કરે છે. જેઓ સ્પર્શ સુખના અધિક લાલચુ છે એટલે જેઓ કામવાસનાની વારંવાર તૃપ્તિ કરવા ઈચ્છે છે તેનું પરિણામ શું આવે છે? આવા મનુષ્યનાં આયુષ્ય અતિ ટૂંકા થઈ જાય છે, તેમને અકાલમરણને ભય ખૂબ રહે છે અને જેટલે સમય જીવે છે તેટલે સમય એક જાતની ભયંકર અતૃપ્તિમાં જ પસાર કરે છે. આવા મનુષ્યોને અનેક જાતના રેગ લાગુ પડે છે, અને તેમનાં નાણુની બરબાદી થવામાં કાંઈ બાકી રહેતી નથી. વળી આ જાતની વિષયાસતિમાંથી સ્વચ્છેદાચાર પેદા થાય છે, વ્યભિચારની વૃત્તિ ઉત્પન્ન થાય છે, વેશ્યાગમન કરવાનું મન થાય છે અને છેવટે તે રસ્તે જતાં અધઃપાત સંપૂર્ણ બને છે. એથી ઍડલૌકિક અને પારલૌકિક અને કલ્યાણને માર્ગ નષ્ટ થાય છે. જેઓ રસના અતિ સ્વાદિયા બને છે, તેમની હાલત પણ છેવટે બૂરી જ થાય છે. તેઓને અજીર્ણ, અપચો, ઝાડા, મરડા, સંગ્રહણી અને એવા જ બીજા રોગ લાગુ પડે છે અને તેની નાગચૂડમાંથી તેઓ કદી પણ સંપૂર્ણ મુક્ત થઈ શકતા નથી. દુનિયામાં જે મનુષ્યએ દીર્ધાયુષી તરીકે નામ નેંધાવ્યાં છે, તેમાંના ઘણાખરા મિતાહારી અને જીભ પર કાબૂ રાખનારા હતા. સુગંધના શેખીને નવાં નવાં અત્તરે મેળવવામાં, નવાં ' ' ા છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ બીજું: : ૫ ? સફળતાની સીડી નવાં તેની બનાવટ કરવામાં અને બાગબગીચા તથા ફલવાડીએને મેળવવામાં તથા ખીલવવામાં એટલા ઓતપ્રેત બની જાય છે કે તેમને બીજી બાજુનું લક્ષ્ય જ રહેતું નથી. આવા મનુષ્યને બીજા મનુષ્યની વાસ આવે છે, તેથી તેઓ એમની નફરત કરતાં શીખે છે, અને એ રીતે ઘણે તિરસ્કાર, ક્રોધ વિગેરેનું સેવન કરતાં થાય છે. રૂપની લાલસા ભયંકર છે. મનુષ્ય રૂપાળા દેખાવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, એ ખર્ચ મેળવવા માટે અનેક જાતનાં પાપ કરે છે અને પરિણામે અમૂલ્ય મનુષ્યભવને હારી જાય છે. મોટાનું દેખીને નાના શીખે છે, એટલે ધનવાનોની નકલ મધ્યમ વર્ગના લેકે કરે છે અને મધ્યમ વર્ગના લોકોની નકલ ગરીબ લોકો કરે છે. એ નકલ કરવામાં તેઓ પોતાના ગજવાને ભૂલી જાય છે, સાદી સમજને વિસરી જાય છે અને એક જાતના વાહથી એવા પીડાય છે કે કર્તવ્ય અને અકર્તવ્યને ખ્યાલ પણ ચૂકી જાય છે. - દિવસમાં પાંચ વખત પિશાક બદલવા, ઘરેણાને ઠઠારા કર, પફ-પાવડર અને લીપસ્ટીકને ઉપયોગ કરે તથા અમર્યાદિત અને અસત્ય રીતે વ પરિધાન કરવાં એમાં કઈ જાતનું ડહાપણ સમાયેલું છે ? શું એથી વાસ્તવિક સૌંદર્યમાં વૃદ્ધિ થાય છે? શું એથી ઉત્તમ ગણવાને અધિકાર આપોઆપ આવી જાય છે? કે છટકેલ મનનાં એ બધાં છબરડાં છે? - સાદા પિશાકમાં અને સુઘડ રહેણીકહેણીમાં સાચું સૌદર્ય છે. તે વાત જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આ રૂપપ્રદર્શનને Page #53 -------------------------------------------------------------------------- ________________ ધમધ-ચંથમાળા : ૪ : રોગ જરાપણ હંઠવાને નહિ. આવાં રૂપપ્રદર્શને છેવટે પતનના માર્ગે લઈ જાય છે, એ વાત પણ ભૂલવા જેવી નથી. તેથી લાલસા એ આધ્યાત્મિક ઉન્નતિમાં મેટે અંતરાય છે અને તેથી જ બ્રહ્મચર્યના પાલન માટેના ખાસ ફરમાનમાં વિભૂષાત્યાગને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. મનુષ્યને ખુશામત ભરેલાં શબ્દ ખૂબ ગમે છે, એ એક જાતની નબળાઈ નહિ તે બીજું શું છે? આપણે કેવા છીએ તે આપણે જાણ બહાર હેતું નથી, છતાં કેઈ આપણને મહાન કહે, મહાગુણવાન કહે કે મહાસમર્થ કહે તેથી ફૂલાઈ જઈએ તે અવલ પ્રકારની બેવકૂફાઈ નહિ તે બીજું શું છે? જે માણસે કડવાં વચને સાંભળવા જેવું શૈર્ય કેળવી શકતાં નથી તેઓ ઉત્તમ પ્રકારને પુરુષાર્થ કરવા માટે યોગ્ય નથી, કારણ કે ત્યાં અનેક જાતના પરિષહ સહન કરવા પડે છે, જેમાં કટુ વચનને પરિષહ પણ ભારે હોય છે. સંગીતને વધારે પડતે નાદ પણ ઈષ્ટ નથી જ. તેના લીધે મનુષ્યનું મન નાચરંગના જલસાઓ તરફ, સિનેમાની ફીમે તરફ અને ગાનારીઓના સમૂહ તરફ જલદી દેરાઈ જાય છે, જે આખરે અવનતિનું કારણ બને છે. વળી હંમેશા સંગીતના પ્રિય સ્વરે જ કાને પડે અને દુઃખ-નિરાશાની કરુણું બૂમ કાને ન અથડાય, તે આ જગતમાં બનવું સંભવિત નથી. કહ્યું છે કે – - " क्वचिद् वीणावादः कचिदपि च हाहेति रुदितम् , कचिद् विद्वद् गोष्ठी कचिदपि च सुरामत्तकलहः । Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રીજી: ૧૦ : સફળતાની સીડી क्वचिद् रामा रम्या क्वचिदपि च गलत् कुष्ठवपुषः; ન ખાને સંસાર: જિમવૃતમયઃ ? f; વિષમયઃ ? ” “ કાઈ વાર વીણાના મધુર સ્વરે કાને પડે છે, તેા કાઈ વાર રુદનના હાહાકાર સંભળાય છે. કોઈવાર વિદ્વાનાની વિદ્વત્તા ભરી વાતચીત સાંભળવામાં આવે છે, તેા કોઈવાર દારૂડિયાના પાગલ પ્રભાવા શ્રવણુગાચર થાય છે. કેાઈવાર રમણીય રામા નજરે પડે છે, તેા કોઈ વાર કાઢથી ગળી ગયેલા અગા જોવામાં આવે છે. આ રીતે સમજ પડતી નથી કે આ સંસાર તે અમૃતમય છે કે વિષમય ? તાત્પર્ય કે તેમાં બધુ સુંદર અને પ્રિય હાય તે શકય નથી અને અમૃતની સામે ઝેર ઊભેલું જ છે. ” તેથી જ અનુભવી પુરુષાએ કહ્યું છે કેઃ - “ તે પંથેĚિ ન મમ્મર, ટોમુદ મુરૂં ન સૌર્ થ । दुन्नि न हुंति कयावि हु, इंदियसुक्खं च मुक्खं च ॥ " ' એક મનુષ્ય એકી સાથે પૂર્વ અને પશ્ચિમ કે ઉત્તર અને દક્ષિણ, અથવા પૂર્વને ઉત્તર, પૂર્વને દક્ષિણ, પશ્ચિમને ઉત્તર, પશ્ચિમને દક્ષિણ એમ બે દિશાઓમાં પ્રવેશ કરી શકતા નથી. એક સાય પાતાના એક મુખથી એટલે એક ખાન્તુથી જ કથાને સીવી શકે છે પણ એકી સાથે એ બાજુથી સીવી શકતી નથી. તેવી રીતે ઇંદ્રિયાના સુખને ઉપભાગ અને મેક્ષમાગની પ્રાપ્તિ એ એ ક્રિયા એકી સાથે કદી પણ સંભવી શકતી નથી. તાત્પર્ય કે જેણે મુક્તિ મેળવવી હાય, તેણે ઇંદ્રિયસુખની લાલસા છેાડવી જ જોઈએ. Page #55 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ ગ્રંથમાળા પરંતુ દિલગીરીની વાત એ છે કે – “મિક્ષા તાર નીમવારે, शय्या च भूः परिजनो निजदेहमात्रम् । वस्त्रं विशीर्णपटखण्डमयी च कन्था, हा हा तथापि विषयान् न परित्यजन्ति ॥" ભિક્ષા માગીને ખાવાનું હોય અને તે પણ નીરસ તેમજ એક વાર સૂવાનું સેંય પર હોય, સગાંવહાલાંમાં જે ગણે તે પિતાને જ દેહ હોય અને વમાં એક તદ્દન ફાટી તૂટી જીર્ણ લંગોટી હોય, તે પણ મનુષ્ય વિષય સુખને છોડતા નથી.” " विकम्पते - हस्तयुगं वपुःभीः प्रयाति दन्ता अपि विद्रवन्ति । मृत्यावुपागच्छति निर्विलम्ब, तथापि जन्तुविषयाभिलाषी ॥" “બંને હાથ થરથર ધ્રુજતા હોય, શરીર ડગમગતું હોય અને દાંત પણ એક પછી એક પડી રહ્યા હોય; વળી મૃત્યુ વિના વિલંબે નજીક આવી રહ્યું હોય, તે પણ પ્રાણી વિષયની અભિલાષાને છોડતો નથી!” વિષયસેગનું સુખ ક્ષણિક છે, તે વાત સહને પ્રતીત છે. શરીરને સુંવાળો સ્પર્શ થાય તેનું સુખ કેટલી વાર ટકે છે? જીભ વિવિધ વાનીઓનો આસ્વાદ લે તેનું સુખ કેટલી વાર જણાય છે? નાક જુદી જુદી જાતની સુગંધ લે તેનું સુખ Page #56 -------------------------------------------------------------------------- ________________ બીજું: સફળતાની સીડી કેટલે સમય અનુભવાય છે? આંખે જોયેલું અનુપમ રૂપ ક્યાં સુધી સુખ આપી શકે છે? અને કાને સાંભળેલે મધુર સ્વર કેટલા વખત માટે સુખનું નિમિત્ત થાય છે? જે વિષયનું સુખ સાચું સુખ હતા તે તેનાથી તૃપ્તિ જણાઈ હેત, તેનાથી સંતોષ અનુભવાયો હોત અને તેનાથી મનનું સુંદર સમાધાન થયું હોત; પણ અનુભવ તેથી ઉલટો જ છે. એટલે કે જેમ જેમ વિષયસુખ ભેગવાતું જાય છે, તેમ તેમ તેની લાલસા તીવ્ર થતી જાય છે અને પરિણામે એવા ભયંકર અસંતેષને જન્મ આપતી જાય છે કે જેથી કઈ પણ પ્રકારની શાંતિનો અનુભવ થઈ શકતું નથી. ખરેખર! " ददति तावदमी विषयाः सुखं, स्फुरति यावदिदं हृदि मूढता । मनसि तत्वविदां तु विचारके, क विषयाः क सुखं क परिग्रहः ॥" “ હદયમાં જ્યાં સુધી મૂઢતા રહેલી છે, ત્યાં સુધી જ આ વિષયે સુખને આપી શકે છે. પરંતુ તત્વવિદેના વિચારક મનમાં નથી તે વિષયનું આકર્ષણ, નથી તે તેના ઉપયોગમાં સુખની કલ્પના કે નથી તેના અંગેનાં સાધને મેળવવાની કઈ જાતની ઉત્કંઠા ! મતલબ કે તે વિષયસુખ અને તેનાં સાધનેને મહત્ત્વ આપતાં નથી. ” Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ધર્મ અને મેાક્ષની ઉપાદેયતા. ધમ અને માક્ષની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા પુરુષાર્થ શ્રેષ્ઠ છે. કારણ :ઃ ધર્મધ-ગ્રંથમાળા '' " व्यसनशतगतानां क्लेशरोगातुराणां मरणभयहतानां दुःखशोकार्द्दितानाम् । जगति बहुविधानां व्याकुलानां जनानां, ચળમાળાનાં નિત્યમેળો દિ ધર્મઃ ।। ' પુષ્પ “ સેંકડા દુ:ખથી ઘેરાએલા, કલેશ અને રાગથી પીડાયેલા, મરણના ભયથી હતાશ થયેલા, દુ:ખ અને શાકથી તરમાળ અનેલા એમ અનેક પ્રકારે વ્યાકુલ ખનેલા અશરણુ મનુષ્યને આ જગતમાં ધર્મ એક જ હમેશાં શરણુ કરવા ચેાગ્ય છે.” અને કહ્યુ છે કેઃ “ ટ્રીપો ઇન્દિ સમાતોમ, રસો રોગમઢામમ્ । सुधाबिन्दुर्विषावेगं धर्मः पापभरं तथा । " દીવા જેમ અંધારાના સમૂહને હણે છે, રસાયણુ જેમ મહાન રાગાના સમૂહને હણે છે અને અમૃતનું બિંદુ જેમ વિષના વેગને હણે છે, તેમ ધર્મ પાપના સમૂહને હણે છે. ધર્મ એટલે અધમતા અટકાવનારું આચરણુ, ધર્મ એટલે કર્તવ્યના કમનીય પથ, ધર્મ એટલે ઉત્તમ આચારવિચાર અને ધર્મ એટલે સુકૃત્ય અને સદાચાર, તેની ઉપાદેયતા વિષે અને વિચાર કરવાના જ થ્રુ હાય ? Page #58 -------------------------------------------------------------------------- ________________ ખીજી: ૪૫. સફળતાની સીડી ધમ વ્યક્તિગત વિકાસને સાધી શકે છે, ધમ સમાજને સુવ્યવસ્થિત રીતે ધારણ કરી શકે છે, ધમ રાષ્ટ્રને મહાન અને ગૌરવશાળી ખનાવી શકે છે, તથા ધર્મ સકલ વિશ્વમાં શાંતિના મેહનમંત્ર ટૂંકી શકે છે. અધિકારના ભેદથી આ મંગળમય ધર્મનું સ્વરૂપ જુદા જુદા પ્રકારે ખતાવવામાં આવ્યું છે, પણ તેનાં મુખ્ય લક્ષણા દાન, શીલ, તપ અને ભાવ છે. અર્થાત્ જે ક્રિયામાં દાનનું કોઈ તત્ત્વ ન હોય, શીલનુ કાઇ તત્ત્વ ન હોય, તપના કોઇ અંશ ન હોય કે ભાવની વિશદ્રુતા ન હાય તેને ધમ કહી શકાય નહિ. તેથી જે લેાકેા એમ કહે છે કે * વિષ સ્વાત્ ૨ રાોનને પીને પરમાત્રિ ! તેં હૈ। न हि भीरु । गतं निवर्तते, समुदयमात्रमिदं कलेवरम् ॥ " “ હું સુંદર નેત્રવાળી ! ઈચ્છા પ્રમાણે ખા અને પી, હું સુંદર અંગવાળી ! જે યૌવનાર્દિક વીતી ગયું તે તને ફરીથી પ્રાપ્ત થશે નહિ. હું ભીરુ ! જે સુખાર્દિક ગયું છે એટલે તે તજ્યું છે તે ફરીથી પ્રાપ્ત થશે નહિ; કેમકે આ શરીર કેવળ મહાભૂતાના સમુદાય જ છે.” તેમને ધર્મના વર્ગમાં સ્થાન નથી. કેમકે નથી તેમાં દાનનું તત્ત્વ, નથી તેમાં શીલનું તત્ત્વ, નથી તેમાં તપ કે સયમની ભાવના અને નથી તેમાં ઉત્તમ વિચાર. તે જ રીતે જે લેાકેા એમ કહે છે કેઃ " यावज्जीवं सुखं जीवेदृणं कृत्वा घृतं पिवेत् । भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः १ ॥ " – Page #59 -------------------------------------------------------------------------- ________________ ધબોધ-ચંથમાળા પર જ્યાં સુધી જીવ ત્યાં સુધી સુખેથી જીવ એટલે કે જરાયે દુઃખ, તકલીફ કે મુશીબત ઉઠાવ નહિ અને પાસે પૈસે ન હોય તે બીજાનું દેવું કરીને પણ માલમલીરા ઉડાવ, કારણ કે આ શરીર બળી ગયા પછી આવવાનું નથી.” તેમને પણ ધર્મના વર્ગમાં સ્થાન નથી, કારણ કે તેમાં દુરાચાર અને અનીતિને પષવાને જ વનિ રહેલો છે. મનુષ્ય ગમે તે રાષ્ટ્રને હોય, ગમે તે જાતિમાં જન્મે હોય, ગમે તે વંશની ઓલાદ ગણતે હોય અને ગમે તે ધંધેરોજગાર–વ્યવસાય કરતો હોય તે પણ દાન-શીલ–તપ–ભાવયુક્ત ધર્મનું આચરણ શક્તિ મુજબ કરી શકે છે. (૧) કમાણી કે મિલકતમાંથી ધનને મહ ઉતારી કાંઈક પણ સારા માર્ગે ખર્ચવાની વૃત્તિ રાખવી અને ગરીબ તથા નિઃસહાયને મદદ કરવી એ દાનની શરૂઆત છે. તેને ઉત્તરત્તર વિકાસ અભયદાન સુધી પહોંચે છે. (૨) સસ મહાવ્યસનમાંથી બચી જવું. એ શીલની શરૂ આત છે. તેને ઉત્તરોત્તર વિકાસ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને મમત્વ- ત્યાગ સુધી પહોંચે છે. (૩) નાનું સરખે પણ નિયમ રાખે એ તપની શરૂ આત છે. તેને વિકાસ ઉપવાસ, ઉનેદરતા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંસીનતા, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, કાર્યોત્સર્ગ અને ધ્યાન સુધી પહોંચે છે. જેથી છેવટે ઈરછાઓને નાશ થાય છે. (૪) સહુનું ભલું ઈચ્છવું, પણ કેઈનું બૂરું ઈછવું Page #60 -------------------------------------------------------------------------- ________________ બીજું ? સફળતાની સીલ નહિ, એ ભાવની શરૂઆત છે. તેને ઉત્તરોત્તર વિકાસ મંત્રી, પ્રમદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના સુધી પહોંચે છે. ધર્મનું આ સ્વરૂપ વિશ્વવ્યાપી છે, સહુ કેઈને વિકાસની એક સરખી તક આપનારું છે અને કેઈપણ જાતના કદાગ્રહ કે કુટિલ તત્વથી રહિત છે. તેથી જ નિગ્રંથ મહર્ષિઓએ તેને વિશ્વધર્મ કે સામાન્યધર્મ તરીકે જાહેર કર્યો છે. અને તેને અનુસરવાની આગ્રહભરી ભલામણ કરેલી છે. મેક્ષ એટલે સકલ કર્મકલેશેમાંથી મુક્તિ, અંતરમાં રહેલા વિષય-વિકારની સંપૂર્ણ સાફસુફી અથવા વાસનાઓને સમૂળગો ક્ષય. જે કારણને લીધે જીવને અપાર-અનંત સંસાર-સાગરમાં પરિભ્રમણ કરવું પડે છે અને દુખની અનંત પરંપરાના ભોગ બનવું પડે છે, જે કારણને લીધે આત્મા પિતાના ભવ્ય સ્વરૂપમાં સ્થિર થઈ શકતો નથી, જે કારણને લીધે ચૈતન્ય શક્તિને વિકાસ પરિમિત બને છે, અને જે કારણને લીધે પરમ આનંદના મહાસાગરમાં મગ્ન બની શકાતું નથી, તે કારણ કર્મ હોય, કલેશ હેય, ઉપાધિ હોય, અવિદ્યા , વાસના હોય કે ગમે તે નામે ઓળખાતું હોય પણ છેડવા ચોગ્ય છે. એને છોડવાની પ્રવૃત્તિ પરમ પ્રયાસથી કરવી, ગમે તે ભેગે અને ગમે તે જહેમતે કરવી તે સાચે પુરુષાર્થ છે અને તે જ સફલતાની સાચી, સુંદર, સબળ અને સુદઢ સીડી છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ : ૩ : આરોહણ ક્રિયા. પુરુષાર્થની મહત્તા જ્યાં ભણવાનુ કાઈ સાધન ન હતું તેવા ગામમાંથી, જેમનું સ્થાન ઘણું નીચું હતું તેવી જાતિમાંથી, અને જેમને સમય ઘણા ખરામ હતા તેવા કુટુ ંબમાંથી મહાન રાજ્યકર્તા પાક્યા –મહાન વિચારકેા–વિદ્વાના-પડિતા ઉત્પન્ન થયા અને મહાન શાહસાદાગર।, કલાકારો, સમાજસેવકા, સાધુએ અને સતા બહાર પડયા. આ હકીકત સ્પષ્ટ રીતે બતાવે છે કેસાધનની તંગીને જિતી શકાય છે, સ્થાનની પ્રતિકૂળતાને કાબૂમાં લઈ શકાય છે અને સમયની વિચિત્રતા પર વિજય મેળવી શકાય છે; પણુ તે એક જ શરતે કે-તે અંગે અવિરતઅખંડ પુરુષાર્થ કરવા જોઈએ. તે માટે એક કવિએ ઠીક જ કહ્યું . છે કેઃ— Page #62 -------------------------------------------------------------------------- ________________ બીજું : - સફળતાના પાડી - "विजेतव्या लका चरणतरणीयो जलनिधि विपक्षः पौलस्त्यो रणभुवि सहायाच कपयः। तथाप्याजौ रामः सकलमवधीद्राक्षसकुल, क्रियासिद्धिः सच्चे वसति महतां नोपकरणे ॥" લંકા જે સુરક્ષિત દેશ જિતવાને હતે, સમુદ્રને હાથે-પગે તરવાને હતે, સામે રાવણ જે મહાબળિયે શત્રુ હતું અને રણક્ષેત્રમાં મદદ કરનારા મહાન યોદ્ધાઓ નહિ પણ માત્ર વાનરે હતા તે પણ શ્રીરામે સકલ રાક્ષસકુલને ઝપાટાંમાં જિતી લીધું; તેથી એ વાત નક્કી છે કે-મહાપુરુષની કિયાસિદ્ધિને આધાર સાધન-સાગ પર નથી, પરંતુ પિતાના પુરુષાર્થ ઉપર જ છે. " घटो जन्मस्थानं मृगपरिजनो भूर्जवसनं, वने वासः कन्दैरशनमतिदुःस्थं वपुरिति । इतीदृक्षोऽगस्त्यो यदपिषदपारं जलनिधि, क्रियासिद्धिः सच्चे वसति महतां नोपकरणे ॥" ઘડામાં જન્મ્યા હતા, પરિવારમાં પશુઓ હતા,. પહેરવામાં ભૂર્જ વૃક્ષની છાલ હતી, વસવાટ જંગલમાં હતું, ખાવા માટે વૃક્ષ–વેલીનાં કંદ હતા અને શરીર પણ ઘણું જ કઢશું કે વામણું હતું-આવા વિચિત્ર સાધન-સ્થાન સમયમાં રહેલા અગત્સ્ય ઋષિ અપાર એવા જલનિધિને ગટગટાવી ગયા તેથી એ વાત નક્કી છે કે મહાપુરુષોની ક્રિયાસિદ્ધિને આધાર સાધન–સ પર નથી, પરંતુ પિતાના પુરુષાર્થ પર જ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ફ ાળા : 4: પુણ અને જુઓ ક " रथस्यैकं चक्रं भुजगयमिताः सप्ततुरमानिरालम्बो मार्गश्चरणविकलः सारथिरपि । रविर्यात्येवान्तं प्रतिदिनमपारस्य नभसः, क्रियासिद्धिः सवे वसति महतां नोपकरणे ॥ 11 રથ એક પૈડાવાળા છે, તેને સાત ઘેાડા જોડેલા છે, તેનુ નિયંત્રણ સાપરૂપી લગામેવડ કરવાનુ છે, માર્ગ કાઇ પણ જાતના આલંબન કે આધાર વિનાના છે અને સારથિ પણ પગથી પાંગળા છે—પગ વિનાના છે; છતાં સૂર્ય, અપાર આકાશના પ્રવાસ હમેશાં પૂરા કરે છે, તેથી એ વાત નક્કી છે કે મહાપુરુષાની ક્રિયાસિદ્ધિને આધાર સાધન-સચાગા પર નથી, પરંતુ પેાતાના પુરુષાર્થ પર જ છે. કેટલીક શકા. " આ સ્થળે એવી શંકા ઉઠવાના સંભવ છે કે · કાર્ય સિદ્ધિનું મુખ્ય અંગ જો પુરુષાર્થ હોય તે પુરુષાર્થ કરનારા સઘળા મનુષ્યા પેસ્તાના કાર્ય માં સતા કેમ મેળવતા નથી ?' તેનું સમાધાન એ છે કે ‘ પુરુષાર્થ હાવા છતાં ભાગ્યખલની પ્રતિકુલતાને લીધે તેમ બને છે; વલી કેટલીક ક્રિયાઓનું પરિણામ તાત્કાલિક દેખાય છે અને કેટલીક ક્રિયાઓનું પરિણામ કાલાંતરે દેખાય છે.' અગ્નિ મૂકતાં જ સૂકું ઘાસ સળગી ઊઠે છે, એ તાત્કાલિક પરિણામ છે; અને ખીજ વાવતાં વૃક્ષ ઊગે છે, એ કાલાંતર–પરિણામ છે. અથવા વિષપ્રયાગ થતાં મૃત્યુ થાય છે, એ તાત્કાલિક પરિણામ છે; અને અન્નાદિવડે શરીરની પુષ્ટિ થાય Page #64 -------------------------------------------------------------------------- ________________ બીજું: પછ? તે સફળતાની સી છે, એ કાલાંતર પરિણામ છે. અત્રને રસ થાય, રસનું રક્ત થાય, રક્તનું માંસ થાય, માંસને મેદ થાય, મેદનાં અસ્થિ થાય, અસ્થિની મજા થાય અને મજાનું શુક થાય ત્યારે શરીરની પુષ્ટિ થઈ ગણાય છે. તેથી કેઈપણ ક્રિયાનું પરિણામ તાત્કાલિક ન દેખાય તે એમ માની લેવાની જરૂર નથી કે તે નિષ્કલ ગઈ છે. તાત્પર્ય કે પુરુષાર્થ કરનારના પુરુષાર્થની સફલતા તરત વેળાએ ન દેખાય તે પણ ભાગ્યબલની અનુકૂલતા પ્રમાણે ભવિષ્યમાં અવશ્ય પ્રાપ્ત થાય છે. અહીં એ પ્રશ્ન પૂછી શકાય કે “એક મનુષ્ય દશ હજાર રૂપિયાની મૂડીથી એક ધંધાની શરૂઆત કરે છે અને તેને જમાવવા માટે રાતદિવસ મહેનત કરે છે, પણ તેવામાં લડાઈ ફાટી નીકળે છે કે બળ થાય છે, અથવા તે એકાએક આગ લાગે છે યા જલપ્રલય થાય છે, અને તેમાં તે બધી મૂડી ગુમાવી દે છે, તે તેણે કરેલા પુરુષાર્થનું પરિણામ શું આવ્યું? અને તેને સફલતા કેવી રીતે મળવાની ?' - આ પ્રશ્નને ખુલાસો એ છે કે “દશ હજાર રૂપિયાની મૂડી રેકીને ધધ કરનારા મનુષ્ય જે પુરુષાર્થ સાચી દિશામાં કર્યો હશે, તે તે દ્વારા કેટલેક અનુભવ તથા કેટલીક લાગવગ જરૂર પ્રાપ્ત કરી હશે. અનુભવ અને તે લાગવગ એની સાચી મૂડી છે. મતલબ કે તે દ્વારા તે નવી મૂડી ભેગી કરી શકશે, ફરીને ધ જમાવી શકશે અને ભાગ્યનું જોર હશે તે તેમાં સફલતા મેળવશે જ મેળવશે. ' જ બાવ સુખના સાધનોમાં ભાગ્યબલના પ્રધાન છે અને પુરુષાર્થ ગણ છે. આત્મવિકાસની સિદ્ધિમાં પુરુષાર્થ મુખ્ય છે; કમસતા ગણુ છે. અને તેમાં તે એકાએ કરેલા Page #65 -------------------------------------------------------------------------- ________________ સબધ-ગ્રંથમાળા પુષ્પ ' આ ખુલાસા સામે પણ એક શકા ઉઠાવી શકાય કે તે મીજી વાર સફળ થશે તેની ખાતરી શું? તાત્પર્ય કે—તેને બીજી વાર પણ નિષ્ફલતા મળવાના સંભવ છે.' કપટઃ તેનું સમાધાન સરલ છે. પહેલી વાર નિષ્ફલ ગયેàા ખીજી વાર પણ નિષ્ફળ જાય તે મનવાજોગ છે. અરે! ખીજી વાર જ શા માટે ? તે ત્રીજી વાર, ચેાથી વાર, પાંચમી વાર કે છઠ્ઠી વાર પણ નિષ્કુલ જાય તે બનવાજોગ છે. પરંતુ સાતમી વાર એટલે આખરે તેને માટે સફલતા સરજાયેલી છે. જાળ માંધનાર કરેાળિયા તેનું સુંદર ઉદાહરણ છે. તે ગમે તેટલી વાર નીચે પડવા છતાં આખરે જાળ મધે છે. નીતિકારાએ તે સ્પષ્ટ જણાવી દીધું છે કે— निद्रालस्यसमेतानां क्लीवानां क विभूतयः १ । મુસવેદ્યમસારાળાં, ત્રયઃ પુંસાં વડે તે ॥ ' 66 નિદ્રા અને આળસથી યુક્ત બાયલાઓને ( ધન, સંપત્તિ, અધિકાર, ચેાગ્યતા, વિકાસ આદિ) વિભૂતિઓ ક્યાંથી મળે ? એ તા જે પુરુષા ઉદ્યમી અને પરાક્રમી છે. તેમને માટે જ સરજાયેલી છે. તે ડગલે ડગલે ( જ્ઞાનલક્ષ્મી, યશલક્ષ્મી, ધર્મલક્ષ્મી, આદિ) લક્ષ્મી પામે છે.” “ उद्योगिनं पुरुषसिंहमुपैति लक्ष्मीदैवं न दैवमिति कापुरुषा वदन्ति । दैवं निहत्य कुरु पौरुषमात्मशक्त्या, यत्ने कृते यदि न सिद्ध्यति कोऽत्र देोषः १ ॥ " Page #66 -------------------------------------------------------------------------- ________________ ભીજી: સફળતાની સા " 6. ૮ લક્ષ્મી, ઉદ્યોગી એવા પુરુષસિંહ પાસે જાય છે, નહિ કે દૈવ પાસે. જે કાયર છે. તેઓ જ દૈવ યું છે. દૈવે આમ કર્યું’જૈવે તેમ કર્યું ઈત્યાદિ શબ્દો લે છે; માટે હું અંધુ ! દૈવને છેડીને આત્મશક્તિ પ્રમાણે પુરુષાર્થ કર. તેમ છતાં કાર્ય સિદ્ધ ન થાય તા કાના દોષ? અર્થાત્ પછી તું દાષિત નથી.” 1.468 રાજમાર્ગ. 7 6 જેને આ જગમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરવુ છે અથવા ‘ઉત્તમ જીવન, ' ‘ આદશ જીવન,' સાધુ જીવનું, પવિત્ર ’ ધાર્મિક જીવન’ કે ‘સસ્કારી જીવન’ ગાળવું છે જીવન,’ " અથવા તે। ‘ આત્મહિત, ’‘આત્મવિકાસ, ’‘આત્મન્નતિ,’ આત્માહાર, ‘આત્મકલ્યાણ” કે ‘શ્રેયસાધના” કરવી છે, તેમને પુરુષા’ એ જ એક રાજમાગ છે. ' અહીં ‘પુરુષાર્થ ' ના અથ ઉત્તમ હેતુ, ઉચ્ચ આદર્શ, પરમ લક્ષ્ય કે અંતિમ સાધ્ય માટે કરવામાં આવતી પ્રયત્ન પરપરા છે. અન્યથા ચાર, ડાકુ, લૂંટારા, જુગારી અને વ્યતિચારી પણ એક પ્રકારના પુરુષાર્થ તા કરે જ છે, ' કરે તેવું પામે અને વાવે તેવું લણે' એ ઉક્તિ યુગયુગના અનુભવ પછી પ્રચલિત થયેલી છે અને દરેક જમાનાના બુદ્ધિશાળી મનુષ્યએ તેને કબૂલ રાખી છે. તેથી એમ માનવું સંપૂર્ણ રીતે વ્યાજબી છે કે પરમ પુરુષાર્થનું કુલ પરમસુખ, પરમઆનદ અને પરમશાંતિ છે, જ્યારે નિકૃષ્ટ પુરુષાર્થનુ ફૂલ અનંત દુઃખ, અનંત શાક અને ભયંકર અશાંતિ છે. તે માટે પરમ પુરુષાએ પોકારીને કહ્યું છે કે Page #67 -------------------------------------------------------------------------- ________________ ઉધરાથમાળા : : " “ કજં ન જવું, કા રાઇઝર તુ કર્થ, શારદર્તિા ” પ્રાણ કંઠે આવ્યા હોય તે પણ અકર્તવ્ય કરવું નહિ. પ્રાણ કઠે આવ્યા હોય તે પણ સુકર્તવ્ય તે અવશ્ય કરવું.” ત્રણ પ્રકારના પુરુષે. અને તેમણે કર્તવ્યપાલનને દૃષ્ટિ સમક્ષ રાખીને મનુષ્યના ભેદ પાડતાં જણાવ્યું છે કે– “રાષvમારપાઉં, નારચિવો સના - પરમ મધ્ય, વામાવાવ રોત્તર છે ” “અધમ પુરુષ કાયદાની ચુંગાલમાં આવી જવાની બીકને લીધે પાપ કરતા નથી. મધ્યમ પુરુષે પરલેક બગડશે એવા ભયથી પાપ કરતા નથી. જ્યારે ઉત્તમ પુરુષોને તે સ્વભાવ જ એ હોય છે કે તેઓને પાપ કરવાનું દિલ થતું નથી.” વળી, "पापं समाचरति वीतघृणो जघन्यः, प्राप्यापदं सघृण एव विमध्यबुद्धिः । प्राणात्ययेऽपि न हि साधुजनः स्ववृत्तं, वेलां समुद्र इव लवयितुं समर्थः॥" - “જે મનુષ્ય જઘન્ય એટલે કનિષ્ટ કે અધમ છે, તેઓ પાપનું આચરણ કોઈ પણ બીક, ધાક કે સૂગ વિના બેધડક કરે છે. જ્યારે મધ્યમ પુરુષે કઈ આક્ત આવી પડે અને બીજો ઉપાય ન હોય તો જ વિના છૂટકે પાપનું આચરણ - -- * * Page #68 -------------------------------------------------------------------------- ________________ ખીજું': : 11: સફળતાની સીડી કરવા તત્પર થાય છે. પરંતુ જે સાધુજન કે ઉત્તમ ક્રેટિના પુરુષા છે, તેઓ પ્રાણત્યાગના પ્રસંગ આવે તે પણ પેાતાનુ ઉત્તમપણુ છેાડતા નથી કે જેમ સાગર પેાતાની ભરતી અગેની મર્યાદા છેાડતા નથી. ” 46 તે જ રીતે એ પણ જણાવ્યુ` છે કેઃ— उत्तमा सुखिनो बोध्याः, दुःखिनो मध्यमाः पुनः । મુવિનો દુવિનો વાષિ, ગોયમર્દન્તિ નાવમાઃ II; 99 “ જેઓ સુખી થવાથી પેાતાના કર્તવ્યના આધ પામે છે તે ઉત્તમ પુરુષા, જેઓ દુઃખી થવાથી કત્તવ્યને સમજે છે તે મધ્યમ પુરુષો અને જે સુખી હોય કે દુ:ખી હાય પણ પુખ્તવ્યની સમજ ધરાવતા નથી તે અધમ પુરુષાર . * આ શબ્દોના ભાવાથ એ છે કે—જે મનુષ્યા સુખના ઉપાય જાણ્યા પછી અને તેના દ્વારા સુખની પ્રાપ્તિ અવશ્ય થાય તેવા અનુભવ કર્યાં પછી વિહિત કર્તવ્યનું પાલન ચાલુ શખે છે કે ઉત્તરાત્તર વધારે સારું પાલન કરતા જાય છે, તેમને ઉત્તમ પુરુષ। જાણવા. આવા પુરુષો રાજ્ય, સૌંપત્તિ, ભાગસામગ્રી, ઉચ્ચકુલ, શરીરસૌય, પાંડિત્ય, આરાગ્ય અને આયુષ્ય એ બધાંને ધર્મનું જ સ્કૂલ માનતા હોય છે અને વનમાં, રણુમાં, શત્રુની મધ્યમાં, અગ્નિની અંદર, જળની અંદર, મહાસાગરની સફરમાં કે પર્વતની ટોચ પર ચા ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં મનુષ્યને જે મચાવ થાય છે, તેન તેઓ પૂર્વભવની પુણ્યાઈ સમજતા હોય છે, તેથી તે પગ પાલનમાં વિશેષ અને વિશેષ ઉત્સાહન તે અનતા જાય છે. ' Page #69 -------------------------------------------------------------------------- ________________ ફાએ માળા : જે મનુષ્ય સુખને ઉપાય જાણવા છતાં, પુણ્ય અને પાપને સમજવા છતાં કે ધર્મ અને કર્તવ્યના સ્વરૂપથી વાકેફ હોવા છતાં નબળાઈઓને વશ થઈને વિષયવિકાર તરફ ઘસaઈ જાય છે અને જ્યારે દુઃખને અનુભવ થાય છે ત્યારે જ ધર્મને આશ્રય લે છે, તેમને મધ્યમ પુરુષે જાણવા. આવા પુરુષે પિતાની સાન ઠેકાણે આવતાં અંતરાત્માને ઉદ્દેશીને કહેતા હોય છે કે – “ ચાતુનાસંધ, મગ સાધુસમાજમાં - कुरु पुण्यमहोरात्रं, स्मर नित्यमनित्यताम् ।।" “હે આત્મન ! તું દુર્જનને સંસર્ગ છેડી દે, કારણ કે તેના સંસર્ગથી તારે ધર્મપ્રેમ એ છે થઈ ગયું છે, તારે જતિને આગ્રહ શિથિલ પડી ગયા છે અને તારા પ્રાપ્ત કર્તવ્યમાં તું શિથિલ થયે છે. તેથી ઈચ્છવા ચેશ્ય એ જ છે કેહવે તું સાધુપુરુષને સમાગમ કર કે જેથી તારી ધર્મભાવના પ્રફુલ્લિત થાય, તારે નીતિને આગ્રહ દઢ થાય અને તારું પ્રાસ કાવ્ય તને કરવાની જ સન્મતિ સાંપડે. વળી હવે તું રાત્રિદિવસ પુણ્યનાં જ કાર્યો કર કે જેથી તેને ભવિષ્યમાં કઃખ પડે નહિ. વળી હે આત્મન્ ! તું વિષયભેગમાં ફસાઈ ન જ, માટે હમેશાં ધન, વૈવન, અધિકાર અને આયુષ્ય એ અનિત્ય છે તે વાત સ્મરણમાં રાખ.” - આ રીતે પિતાની ભૂલને સુધારતા અને સદુપાયાના વનની બુદ્ધિ ધરાવતા મધ્યમ પ્રકારના મનુષ્ય ચડતાં-પડતાં એ ધર્માભિમુખ થાય છે અને તેથી સફળતાની વધારે નજીક જતા જાય છે. આ Page #70 -------------------------------------------------------------------------- ________________ બીજું: : ૬ : સરળતાની સીડી જે મનુષ્યો સુખ મળવા છતાં કે દુખ મળવા છતાં તેમાંથી કોઈ પણ પ્રકારને બંધ ગ્રહણ કરતા નથી એટલે કે પિતાના જીવનને મરજી મુજબ ચાલવા દે છે, તેઓને અધમ જાણવા. વધારે સ્પષ્ટ કહીએ તો આવા મનુષ્યો સુખ કે દુઃખનાં કારણેને કાંઈ પણ વિચાર કરતા નથી, તેથી તેમાંથી કોઈ પણ જાતને બોધ ગ્રહણ કરી શકતા નથી, એટલે તેમનું જીવન ઉદ્દેશ્યથી રહિત હોય છે, યેયથી વિહીન હોય છે કે સાધ્યના કઈ પણ જાતના ખ્યાલ વિનાનું હોય છે. આવા પુરુષે મોટા ભાગે ગતાનુગતિક ન્યાયથી ચાલે છે અને પિતાનું જીવન લેકૅષણના પ્રવાહમાં વહેવા દે છે. એમ કરતાં આયુષ્ય જ્યારે પૂર્ણ થાય છે ત્યારે તેઓને લાગે છે કે-તેઓ ખરેખરું કવન જીવ્યા જ નથી અને પ્રાપ્ત થયેલી આણ મત તકનો લાભ લેવાનું એક જ ચૂકી ગયા છે. બીજા શામાં કહીએ તે આવા મનુષ્યોને અંતસમયે પિતાની જિંદગી નિષ્ફલ જણાય છે, તેથી ભયંકર નિષ્ફલતા, નિરાશા કે નાસીપાસીને અતિ કડ અનુભવ થાય છે. જવાબદારીઓ અદા કરો. પુરુષના ઉત્તમ, મધ્યમ, અધમ-આ ત્રણ વિભાગે કર્તવ્યપાલન, વર્તન કે વિકાસને અનુલક્ષીને પાડવામાં આવ્યા છે, તેથી જે મનુષ્ય પોતાના કર્તવ્યપાલનમાં વધારે તત્પર બનતે જાય, પોતાના વર્તનને ઉત્તરોત્તર સુધારોં જાય અને દિનપ્રતિદિન વિકાસની સાધના કરતા જાય તે અધમમાંથી મધ્યમ અને મધ્યમમાંથી ઉત્તમ બની જીવનના મહાન ઉદેશને પૂણે કરી શકે છે અને અનંત અવ્યાબાઈ આત્મસુખની પ્રાપ્તિ Page #71 -------------------------------------------------------------------------- ________________ ન્યામાળા x ze: N કરવામાં સપૂર્ણ સફલતા મેળવી શકે છે. તેથી કાઈ પણુ સુજ્ઞ દૈવ’ " મનુષ્ય . ભાગ્ય કે - નશીખ 'ના હવાલા નાખીને પેાતાની જવામદારીઓને અઢા કરવાના પરમ કર્ત્તન્યમાંથી છું હઠવાનુ નથી. " “ વિધિર્વિધાતા નિયતિન્દ્વમાત્ર, कालो ग्रहाश्वेश्वरकर्मदैवम् । भाग्यानि पुण्यानि यमः कृतान्तः, पर्यायनामानि पुराकृतस्य ॥ " -- '' ૩ ૧૦ એ વાત સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે કેઃ“વિધિ, વિધાતા,ર નિયતિ, સ્વભાવ,૪ કાલ,પ ગ્રહેા, ઇશ્વર, કર્મ, દૈવ,॰ ભાગ્ય, પુણ્ય,૧૧ યમ'૨ અને કૃતાન્ત'૩ એ બધાયે શબ્દો પૂર્વભવમાં આપણે જે કાંઈ કાર્ય કર્યાં. છે તેનાં જ અપરનામે છે.” તેથી પરમ પુરુષાર્થ એ જ સિદ્ધિના રાજમાર્ગ છે, એ જ સફલતાની સાચી સીડી છે. પ્રમાદની પ્રચુરતા. માનવજીવનના સૂક્ષ્મ અભ્યાસીઓએ કહ્યું છે કે:“હફેજું ૨ વતું ચ, બના સર્વોપ પતિઃ । તદ્દનુષ્ઠાન ઈવે, મુનશોષ ન šિarઃ ।।” ઉપદેશ દેવામાં અને ખેલવામાં માણસ માત્ર પડિતા છે પણ તેને અમલમાં મૂકવામાં મુનિઓ પણ પંડિત નથી.” આ શબ્દો આપણા કત્ત જ્યમ કે પુરુષાર્થહીન સ્વભાવને Page #72 -------------------------------------------------------------------------- ________________ બીજું * ૫ : સફળતાની સીડી અનુલક્ષીને બેલાયેલા છે. ઘણું સાંભળવા છતાં, ઘણું વાંચવા છતાં, ઘણું વિચારવા છતાં અને ઘણું ઘણું જાણવા છતાં, જે જીવનને સંસ્કારી બનાવવાને કેડ જાગે નહિ કે જિંદગીને સફલ બનાવનારી ક્રિયાઓને અનુસરવાને ઉમંગ પ્રકટે નહિ તે એ શ્રવણને, એ વાંચનને; એ વિચારને અને એ જાણપણાને અર્થ શું? આજે આપણું જીવન પાપ પંકમાં ખેંચી ગયું છે; આજે આપણું જીવન કામગના કાદવમાં રગદોળાય છે; આજે આપણું જીવન કર્તવ્યને કમનીય પંથ છેડીને વામાચારની વિષમ વાટ તરફ ઘસડાઈ રહ્યું છે. અન્યથા કંચન અને કામિનીને આટલે કેફ શાને હોય? સુવર્ણ અને સુંદરીનો આટલે શેખ કેમ પ્રકટે? લક્ષમી અને લલનાની આટલી લાલચ કેમ હોય? વધારે દિલગીરીની વાત તો એ છે કે-આજે ભણેલા મૂર્ખ બન્યા છે, શાણુ ગણાતા સેતાન બન્યા છે અને સમજીને ઈલ્કાબ ધરાવનારાઓએ સામાન્ય સમજને પણ કેરે મૂકી છે. પ્રમાદની પ્રચુરતાને લીધે તેઓ શું બેલે છે, તેનું પણ ભાન નથી. જે “મેં હજારો વર્ષ સુધી માનવજાતિને કર્તવ્યને પંથ દશ, જીવનના ઉચ્ચ આદર્શોનું ભાન કરાવ્યું, જિંદગીના ગૂઢ પ્રશ્નને ઉકેલ બતાવ્યું અને નીતિના પાયાનું મજબૂત ચણતર કર્યું, તેને જ તેઓ અફીણુના વ્યસનની ઉપમા આપે છે, તેને જ તેઓ સાંપ્રદાયિક ઝેર કહીને વગેરે છે અને તેને જ તેઓ હંબગ માનવાની હદ સુધી પહોંચી જાય છે !! આ બેજવાબદાર વક્તવ્યનું, આ પાગલ પ્રલાપનું, આ Page #73 -------------------------------------------------------------------------- ________________ ધમધમાળા જ પુષ અસમંજસ વ્યવહારનું પરિણામ એ આવ્યું છે કે-લે કર્તવ્યહીન બનતા જાય છે, ગમે તેવાં અકાર્યો કરવામાં પણ તત્પર બનતા જાય છે અને જીવન-વ્યવહારમાં ચલાવવા માટેની સામાન્ય નીતિના સિદ્ધાંત પણ છોડતા જાય છે. ધર્મ પ્રત્યેની અંધશ્રદ્ધાએ જે નુકશાન કરેલું કહેવાય છે, તેના કરતાં અનેકગણું વધારે નુકશાન આ તર્ક પૂર્ણ કર્તવ્યવિહીનતાએ કર્યું છે અને તેને પ્રચાર હજી પણ ચાલુ રહેલો છે; એટલે બીજું કેટલું નુકશાન થશે તેની તે કલ્પના જ કરવી રહી. મહાપુરુષોએ જે સીડીને મજબૂત બનાવવા માટે અથાગ પરિશ્રમ ઉઠાવ્યા છે, પ્રાજ્ઞ પુરુષોએ જે સીડીને સુંદર બનાવવા માટે યુક્તિયુક્તતાને અનુપમ ઓપ આપે છે અને ઉપકારી પુરુષોએ જે સીડીની વ્યવસ્થા માત્ર આપણું પામરે પ્રત્યેની હિતબુદ્ધિથી જ કરી છે, તેને લાભ લેવા જેટલી સન્મતિ પણ ન બતાવીએ તે આપણા જેવા મહામૂર્ખ બીજા કેણ હોઈ શકે? આ પરમપુરુષએ આપણું કાન ઉઘાડવા માટે જ કહ્યું “ધીય શાસ્ત્રાળ મવનિ પૂ. यस्तु क्रियावान् पुरुषः स विद्वान् । संचिन्त्यतामौषधमातुरं हि, न ज्ञानमात्रेण करोत्यरोगम् ॥" મનુષ્ય વિવિધ શાસ્ત્રને અભ્યાસ કરવા છતાં “મૂર્ખ રહે છે. (સુંદર સિદ્ધાંતે જાણવા છતાં તેને લાભ ન લે તે મૂર્ખ Page #74 -------------------------------------------------------------------------- ________________ બીજું : ૧ ૧૭ : સફળતાની સીડી નહિ તે બીજું શું?) તેથી જે પુરુષ ક્રિયાવાન ( જાણેલું અમલમાં મૂકનાર) છે, તે જ સાચે વિદ્વાન (સમજુ) છે. ઔષધનું સારી રીતે ચિંતન કરનાર રેગીને માત્ર તે જ્ઞાન વડે નીરોગી અવસ્થા પ્રાપ્ત થતી નથી. તાત્પર્ય કે–જાણેલું અમલમાં મૂકે છે, ત્યારે જ ફાયદો થાય છે.” " पठका पाठकश्चैव, ये चान्ये शास्त्रचिन्तकाः । सर्वे व्यसनिनो ज्ञेया, यः क्रियावान् सः पण्डितः॥" શાને ભણનાર, ભણાવનાર અને તેના પર ઊંડું ચિંતન કરનાર (પણ અમલમાં ન મૂકનાર) દુઃખી જાણવા. (કારણ કે તેમણે શાસ્ત્રોને મર્મ સમજવા માટે ઘણે પરિશ્રમ ઉઠાવ્યું, પણ તેના અમલથી થનારે લાભ ઉઠાવ્યા નહી.) જે મનુષ્ય ક્રિયાવાન (જાણેલું અમલમાં મૂકનાર) છે, તેને જ પંડિત (સાચે સમજુ) જાણ. લેકભાષામાં કહીએ તે “પોથીમાંનાં રીંગણું ” જેવા કે પપટના રામ રામ” જેવા જ્ઞાનથી આપણે દહાડે વળતે નથી. એટલે જીવનને સફલ કરવા માટે જે વસ્તુની ખાસ જરૂર છે, તે “પ્રશસ્ત પ્રયત્ન ની છે, “પૂર્ણ પ્રયાસ”ની છે, પરમ પુરુષાર્થની છે. બીજી રીતે કહીએ તે જ્યાં સુધી આપણું એદીપણું દૂર થાય નહિ, જ્યાં સુધી આપણે આળસુ સ્વભાવ બદલાય નહિ અને જ્યાં સુધી આપણી પ્રમાદ-પ્રકૃતિનું પરિવર્તન થાય નહિ, ત્યાં સુધી “જય,” “વિજય,’ ‘સિદ્ધિ” કે “સફલતા માત્ર શેખચલ્લીને તર્ક રહેવાને જ સરજાયેલાં છે. ઈરછામાત્રથી કેઈએ સાગરને ઓળંગે છે ખરા ? વિચાર Page #75 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ ગ્રંથમાળા : ૧૮ • પુષ્પ માત્રથી કેઈએ ગિરિગ પર આરોહણ કર્યું ખરૂં ? શબ્દોના સાથિયા પૂરવાથી કેઈએ યુદ્ધ જિત્યાં ખરાં? અરે ! છાતી પર પડેલું બાર મુખમાં મૂકવું હોય તે પુરુષાર્થની જરૂર પડે છે, અને હાથ હલાવ્યા વિના ગમે તેવું તીક્ષ્ણ હથિયાર પણ કાંઈ કામ આપી શકતું નથી, માટે એ વાત આપણુ રેમ-રેમમાં કસવાની જરૂર છે કે – “મારા પરમવી, પ્રભાસ પરમં વિષા प्रमादो मुक्तिपुर्दस्युः, प्रमादो नरकालयः ॥" “ પ્રમાદ આપણે પરમષી છે, પ્રમાદ આપણા માટે કાતિલ ઝેર છે, પ્રમાદ આપણા મુકિતમાર્ગમાં અંતરાય કરનાર દુષ્ટ ચોર છે અને પ્રમાદ સાક્ષાત્ નરકનું ધામ બને છે.” - પુરુષાર્થનાં પાંચ અંગો પુષાર્થનાં મુખ્ય અંગો પાંચ છે, (૧) ઉત્થાન (૨) કર્મ (૩) બલ (૪) વીર્ય અને (૫) પરાક્રમ. ઉત્થાન એટલે ઉઠવું કે ઉઠીને ઊભા થવું. કર્મ એટલે ક્રિયા કરવી કે કામે લાગવું. બળ એટલે મને બળ, વચનબલ, કાયબળને ઉપગ કર. વીર્ય એટલે આત્મશક્તિને જાગૃત રાખવી, ઉત્સાહ રાખવે અને પરાક્રમ એટલે વિને કે અંતરાયને ઓળંગી જવા. આ અંગે સ્પષ્ટ ખ્યાલ નીચેના ઉદાહરણથી આવી શકશે. (૧) એક મનુષ્ય અર્થોપાર્જન કરવાની ધારણું રાખે છે, તે પહેલાં તે કઈ પણ પ્રકારને ધ, વ્યાપાર કે રોજગાર કરવા તત્પર થશે. પછી તે અમુક ધંધે, અમુક વ્યાપાર કે Page #76 -------------------------------------------------------------------------- ________________ * જ બીજું : ૦ ૧૯ ૪ સફળતાની સીડી અમુક રોજગાર શરૂ કરશે. પછી તે ધંધા માટે જાતમહેનત કરશે, તે સંબંધી ગ્રાહકોને માહિતગાર કરશે અને તેના સંચાલન વિષે અનેક જાતના વિચારો કરશે. વળી એ ધંધા વિષે તેના મનમાં આશા હશે, ઉત્સાહ હશે, ઉમંગ હશે એટલે જ તે એ ધંધાને ચાલુ રાખી શકશે. અને એ ધંધામાં કદાચ કેઈ નાની મેટી મુશ્કેલીઓ આવશે તે તેને ધૈર્યપૂર્વક ઓળંગી જશે. જ્યારે તે આ રીતે ધંધે, વ્યાપાર કે રોજગાર કરશે ત્યારે જ પિતાની અર્થોપાર્જનની ધારણમાં સફલ થશે. અહીં ઘધ, વ્યાપાર કે રોજગાર કરવાની તત્પરતા એ ઉત્થાન છે, કારણ કે એ તત્પરતા કેળવવામાં તેણે આળસને ત્યાગ કર્યો હશે, યા તે જડતાને ખંખેરી હશે, યા તે નાસીપાસીને દૂર કરી હશે અથવા તે પ્રમાદને પરિહાર કર્યો હશે. જે તેવું કાંઈ પણ ન બન્યું હોત તે તે ધવ્યાપાર કે રોજગાર કરવા તૈયાર થાત નહિ. પછી તે ધંધાની, વ્યાપારની કે રોજગારની શરૂઆત કરે છે, એ કર્મ છે, કારણ કે તે એક જાતનું કાર્ય શરૂ કરે છે, એક જાતને ઉદ્યમ કરવા લાગે છે, એક પ્રકારના કર્તવ્યને સ્વીકાર કરે છે અને એક પ્રકારની ફરજ પર ચડી જાય છે. પછી તે જાતમહેનત કરે છે, ગ્રાહકેને માહિતી આપે છે અને સંચાલનને લગતા અનેકવિધ વિચાર કરે છે, તે બલ છે, કારણ કે તેમાં કાયા, વાણી અને મનની શક્તિનો ઉપયોગ થાય છે. હવે તે ધંધે, વ્યાપાર કે રોજગાર કરતી વખતે તેના મનમાં એક જાતની આશા હોય છે કે “આ ધંધાથી હું ધન કમાઈશ, મારી પ્રતિષ્ઠા જામશે, મારી આબરૂ વધશે” વગેરે. આવી કોઈ પણ આશા ન હોય Page #77 -------------------------------------------------------------------------- ________________ ધમધ-રંથમાળા : ૦૦: ૧ પુરુષ તો તે પિતાને ધંધે, વ્યાપાર કે રાજગાર ચાલુ રાખે જ નહિ; કારણ કે કઈ પણ જાતની આશા વિના મનુષ્ય પ્રવૃત્તિ કરે તે બનવું અસંભવિત છે. જે સાધુસંતો અને મહાત્મા–મુનિઓ નિરાસક્તભાવે કાર્ય કરતા હોય છે તેમને પણ અપૂર્વ આત્મસંતેષની આશા હોય છે. જે તેમ ન હોય તે તેઓ એ પ્રવૃત્તિ શા માટે કરે? એટલે તેની આશા, તેને ઉત્સાહ કે તેને ઉમંગ એ વીર્ય છે. અને તે જે જે મુશ્કેલીઓને ધૈર્યથી ઓળંગી જાય છે, તે પરાક્રમ છે. મુશ્કેલીઓને ઓળંગી જવી એ જેમ પરાક્રમ છે તેમ મુશ્કેલીઓ સામે ટકી રહેવું એ પણ પરાક્રમ જ છે. તાત્પર્ય કે તે મનુષ્ય જ્યારે ઉત્થાન, કર્મ, બેલ, વીર્ય અને પરાક્રમને આશ્રય લે છે ત્યારે જ પિતાની અર્થોપાર્જનની ધારણમાં સફલતા મેળવી શકે છે. (૨) બીજે મનુષ્ય દૂધપાક-પુરીનું ભજન કરવા ઈચ્છે છે, તે પહેલાં તે એ જાતનું ભેજન તૈયાર કરવાનો નિર્ણય કરશે અને તે માટે તત્પર થશે. આ થયું ઉત્થાન. પછી એ માટે કાર્યની શરૂઆત કરશે. એ થયું કર્મ. એ કાર્યમાં તેને ચૂલાની જરૂર પડશે, ઈંધણની જરૂર પડશે, અગ્નિની જરૂર પડશે, તપેલા કે તાવડાની જરૂર પડશે, તાવેથાની જરૂર પડશે, દૂધ-સાકર અને ચેખાની જરૂર પડશે, બદામ-પિસ્તા, જાયફલ તથા કેશરની જરૂર પડશે તેમ જ પૂરીઓ તૈયાર કરવા માટે ઘઉંના આટાની તેલની, ઘીની, પાણીની, ઓરસિયાની, વેલણાની, ઝારાની એમ અનેક વસ્તુઓની જરૂર પડશે. આ વસ્તુઓ તે એકઠી કરશે કે એકઠી કરવાનો હુકમ કરશે તે ક્રિયા અને તેને કેમ મેળવવી, કેમ ઉપગમાં લેવી તેને Page #78 -------------------------------------------------------------------------- ________________ બીજી' : :૭૧: સફળતાની સીડી " વિચાર પણ કરશે. આ થયુ અલ. આ ક્રિયા કરવાથી ‘હું દૂધપાક અને પુરી જરૂર બનાવી શકીશ,’ તૈયાર થઈ જશે ‘હુમણાં થઈ જશે’ આદિ વિચારો દ્વારા તેના મનમાં ઉત્સાહ સ્ફૂરતો હશે કે ઉમંગ ચાલુ હશે. તે થયું વી અને તેનું ભાજન તૈયાર કરવાનુ કામ બગડી ન જાય તે માટે બિલાડીને દૂર કરશે, અગ્નિ ઓલવાઇ જશે તે તેને ફ્રી પ્રકટાવશે, ઝારા તૂટી જશે તેા ખીજો લઈ આવશે, અદામ–ચારેાળી યા જાયફળ ખરાબ નીકળશે તે તેને બદલાવી નાખશે. આ રીતે જ્યારે વિઘ્નાથી અપ્રતિહત બનીને તે પાતાનુ" કાર્ય પૂર્ણ કરશે ત્યારે દૂધપાક-પુરીનું ભાજન તૈયાર થશે. આ થયું પરાક્રમ. (૩) ત્રીજો મનુષ્ય ધર્માનુષ્ઠાન તરીકે ઉપવાસ નામનુ તપ કરવા ઈચ્છે છે. ઉપવાસ કરવા માટેની તેની તત્પરતા એ ઉત્થાન છે. ઉપવાસ કરવા માટેનો નિશ્ચય કે તે માટે ગ્રહણ કરવામાં આવતી પ્રતિજ્ઞા એ છે કારણ કે ત્યારથી ઉપવાસ શરૂ થાય છે. પછી તે આત્માની સમીપે વસવા માટે કાયા, વાણી અને મનથી પ્રયત્ન કરશે, એ થયુ* ખલ. અને તે ઉપવાસની ક્રિયામાં ઉલ્લાસ માણશે, એ થયું વી. તથા એની સામે ગમે તેવા વિચિત્ર કે વિષમ સચ્ગેા ઊભા થશે પણ તે ઉપવાસમાં કાયમ જ રહેશે, એ થયું પરાક્રમ. આ રીતે જ્યારે તે ઉત્થાન, કર્મ, ખલ, વીય અને પરાક્રમના આશ્રય લેશે ત્યારે તેનું તપરૂપી ધર્માનુષ્ઠાન સફલતાને પામશે. (૪) ચેાથેા મનુષ્ય સમ્યક્ ચારિત્રના એક અંગ તરીકે ક્રોધના જય કરવા ઈચ્છે છે, તા ક્રેષ છેડવા માટેની તેની તત્પરતા એ ઉત્થાન છે, ક્રોધ છેડવા માટેનું પ્રત્યાખ્યાન, . Page #79 -------------------------------------------------------------------------- ________________ ધબાધ-ગ્રંથમાળા ' ર ' : પુષ્પ ( પચ્ચકખાણુ ) એ કમ છે, કારણ કે ત્યારથી જ ક્રોધ છેડવાની શરૂઆત થાય છે. શરીરને ક્રોધમાં પ્રવવા ન દેવું, વાણીમાં ક્રોધને વ્યક્ત થવા ન દેવા અને મનમાંથી પણ ક્રોધના આવેશને દૂર કરવા એ બલ છે. એ રીતે ક્રોધને કાયા, વાણી અને મનમાંથી હાંકી કાઢવામાં ઉત્સાહ થવા, ઉલ્લાસ થવા, ઉમંગ થવા એ વીય છે. અને ક્રોધ કરવા માટેનાં ગમે તેવાં પ્રબલ નિમિત્તેા મળી આવે છતાં તેને પ્રકટ થવા દેવા નહિ તે પરાક્રમ છે. આ રીતે જ્યારે તે ઉત્થાન, કર્મ, ખલ, વીર્ય અને પરાક્રમના પગથિયે ચડે છે ત્યારે જ ક્રોધ પર જય મેળવવવાની પેાતાની ધારણામાં સફલતા પ્રાપ્ત કરે છે. તાત્ત્વિક રહસ્ય પુરુષાર્થના આ પાંચ અંગોનું તાત્ત્વિક રહસ્ય નીચે મુજબ સમજવાથી સિદ્ધિ કે સલતા સત્વર સાંપડશેઃ (૧) ઉત્થાન એટલે આળસ મરડીને ઊભા થવું, જડતા છોડીને જાગૃત થવુ, નિરાશા કે નાસીપાસના ત્યાગ કરવા અને પ્રમાદ માત્રનો પરિહાર કરીને કર્ત્તવ્ય બજાવવા તત્પર થવુ. (૨) કર્મ એટલે નિશ્ચયપૂર્વક કામે લાગવું, ઉદ્યમ કરવા મચી પડવુ', કર્ત્તના સ્વીકાર કરવા કે ફરજ પર ચડી જવું. (૩) ખલ એટલે સ્વીકૃત કાર્ય માં કાયા, વાણી અને મનના અલનો અને તેટલા વધારે ઉપયોગ કરવા, પ્રાણ પરાવવા. (૪) વીર્ય એટલે સ્વીકૃત કાર્યને પાર પાડવામાં આનંદ માનવા, ઉલ્લાસ રાખવા કે ઉમંગ ધરાવવા, (૫) પરાક્રમ એટલે અંતરાયા, મુશ્કેલીઓ, પરીષહા કે Page #80 -------------------------------------------------------------------------- ________________ બીજું ઃ સફળતાની સીડી વિદને સામે વૈર્યપૂર્વક ઊભા રહેવું અને તેમને ઓળંગી જવાની વીરતા બતાવવી. ઉપસંહાર પડવું કે ચડવું એ મનુષ્યના પિતાના હાથની વાત છે. જે મનુષ્ય ગમાર બનીને ગફલતમાં રહે છે, તેઓ અધઃપતનના અંધારા કૂવામાં અવશ્ય ગબડી પડે છે અને જે મનુષ્ય સમજુ થઈને પુરુષાર્થને સાધે છે તેઓ મુકિતસુખના મિનારા પર અવશ્ય ચડી જાય છે. તેથી ઈરછવા ગ્ય એ છે કે આજે જ આળસ મરડીને ઊભા થાઓ, આજે જ જડતાને છેડી જાગૃત થાઓ, આજે જ નિરાશા કે નાસીપાસને ત્યાગ કરો અને આજે જ પ્રમાદને પરિહાર કરીને કર્તવ્યનું પાલન કરવા તત્પર બને. કર્તવ્ય એટલે ધર્મનું ઉલ્લાસમય આરાધન કે મંગલમય મુકિત માટેને પરમ પુરુષાર્થ. આ જગતમાં જે મહાપુરુષે કૃતકૃત્ય થયા છે, નિષિતાર્થ થયા છે, સિદ્ધબુદ્ધ-પારગત અને પરંપરાગત થયા છે, તે સઘળાએ પુરુષાર્થનું જ આલંબન લીધું હતું, પુરુષાર્થનું જ અનુસરણ કર્યું હતું અને પુરુષાર્થને જ પિતાને જીવનમંત્ર બનાવ્યું હતું. એટલે એ વાત નિર્વિવાદ સિદ્ધ છે કે–પુરુષાર્થ એ જ સફલતાની સીડી છે, પુરુષાર્થ એ જ મુક્તિમંદિરનું ભવ્ય પ્રવેશ દ્વાર છે અને પુરુષાર્થ એ જ અક્ષય-અનંત-અપરિમિત સુખનું સાચું સાધન છે. વિચારશૂન્યતા, દયેયહીનતા, લય રહિતપણું તથા પાપાચરણ પ્રત્યેનું માનસિક વલણ એ અધમ પુરુષનાં લક્ષણ છે, સુવિચાર, યેયનું ભાન, લક્ષ્યને ખ્યાલ અને પાપભીરુતા કે Page #81 -------------------------------------------------------------------------- ________________ ધમબોધ-રંથમાળા પુષ્પ પાપ કરવાની અનિરા એ મધ્યમ પુરુષનાં લક્ષણે છે અને શુભ ભાવના, દયેયનું સતત સ્મરણ, લક્ષ્યને પહોંચવાને પરમ પુરુષાર્થ અને પાપને સદંતર ત્યાગ એ ઉત્તમ પુરુષનાં લક્ષણે છે. આ ત્રણ પ્રકારના પુરુષોમાં મારું સ્થાન ક્યાં છે?” તેને વિચાર પ્રત્યેક સુજ્ઞ મનુષ્ય તટસ્થ ભાવે–અંતરની સાક્ષીએ કરે ઘટે છે. - પુરુષના ઉત્તમ, મધ્યમ અને અધમ એ ત્રણ વિભાગે તેના વર્તન, વિકાસ કે ગુણને અનુલક્ષીને પાડવામાં આવે છે. તેથી જે મનુષ્ય પિતાનું વર્તન ઉત્તરોત્તર સુધારતો જાય, પિતાને વિકાસ ઉત્તરોત્તર સાધતા જાય અને પોતાનામાં રહેલાં ગુણનાં બીજને અંકુરિત, પલ્લવિત, પત્રિત અને પુષિત કરીને છેવટે સફલ બનાવતે જાય તે જઘન્ય, કનિષ્ટ કે અધમમાંથી વિમધ્ય કે મધ્યમ બની શકે છે અને વિમધ્ય કે મધ્યમમાંથી ઉત્તમ, પવિત્ર કે પૂર્ણ બની શકે છે. તેથી જ સદ્ગુણપ્રાપ્તિ માટે નિરંતર પ્રયત્ન કરે એ સફળતાની સીડી પરનું ઉત્તમ આરોહણ છે. સર્વ જી પુરુષાર્થના પ્રશસ્ત પથને અનુસરો એ જ મંગલ કામના. Page #82 -------------------------------------------------------------------------- ________________ છે VAVAVA તુરત ગ્રાહક બને. સહુ કોઇ સમજી શકે તેવી શૈલી ને ભાષામાં તૈયાર થતી. ધર્મબોધ ગ્રન્થમાળા” ના તુરત ગ્રાહક બને. જેમાં જગત અને જીવનને જોવાની સાચી દ્રષ્ટિ રજૂ કરતાં સુખ, શાંતિ અને સામર્થ્ય પ્રાપ્તિને સાચો રાહ બતાવતાં, જૈન ધર્મની પરમ પવિત્ર વિચારધારાને રજૂ કરતાં 20 પુસ્તકે બહાર પડશે. પુસ્તકનાં નામ 1 ત્રણ મહાન તકો 8 જ્ઞાનપાસના 15 બે ઘડી યોગ 2 સફળતાની સીડી | હ ચારિત્રવિચાર [સામાયિક) [ પુરુષાર્થ ] 10 દેતાં શીખે [ દાન ] 16 મનનું મારણ 3 સાચું અને ખાટું 11 શીલ અને સૌભાગ્ય [ ધ્યાન ] [સ્યાદ્વાદ ] [ શીલ ] ( 10 પ્રાર્થના અને પૂજા 4 આદશ” દેવ [સુદેવ] 12 તપનાં તેજ તપ ] [ આવશ્યક ક્રિયા] 5 ગુરુદર્શન [સુગુરુ) 13 ભાવનાસષ્ટિ [લાવી 18 લક્ષ્યાભર્ચ 6 ધર્મામૃત [ સુધર્મ ] 14 પાપને પ્રવાહ 19 જીવનવ્યવહાર 7 શ્રદ્ધા અને શક્તિ [18 પાપસ્થાનક] 20 દિનચર્યા કુલ પાનાં 1600, લવાજમ રૂા. 10 પોટેજ અલગ, પાંચ પાંચના ગુચ્છમાં પાંચ પાંચ મહિને અપાશે. ગ્રાહક થવાનાં ઠેકાણાં:શા. લાલચંદ નંદલાલ સરસ્વતી પુસ્તક ભંડાર ઠે. રાવપુરા, ઘી કાંટા, છે. રતનપોલ, હાથીખાના, વડોદરા. અમદાવાદ, આ મેધરાજ જૈન પુસ્તક ભંડાર ઠે. ગુલાલવાડી, ગોડીજીની ચાલ નં. 1 મુંબઈ *