________________
ધ એધ-થથમાળા
: ૪૨ :
રૂપિયાની પ્રાપ્તિ થતાં આનંદ થાય છે, અને એક ધનિક મનુષ્યને તેટલી જ રકમ કોઇ જાતના આનંદ્ય આપી શકતી નથી; તેથી પણ એ વાત સિદ્ધ થાય છે કે સુખ અથવા આનંદને આપનારી લક્ષ્મી નથી, પણ તે અંગેની પેાતાની સમજ છે. તેથી આ સમજ સુધરી જાય તેા લક્ષ્મીને મેળવવા માટે જે શક્તિ અને સમયની ભય`કર ખરખાદી થાય છે તેમાંથી ખેંચી શકાય અને એ રીતે ફાજલ પડેલી શક્તિના તથા સમયના વધારે ઉચ્ચ હેતુ માટે ઉપયોગ કરી શકાય. કામની તૈયતા
:
કામભોગથી ઉત્પન્ન થતા સુખા પણ ક્ષણિક જ છે. ઇંદ્રિયાને ગમે તેટલી તૃપ્ત કરવામાં આવે તે પણ તે વડવાગ્નિના અગ્નિની જેમ સદા અતૃપ્ત જ રહે છે. તેથી જ જ્ઞાની પુરુષાએ કહ્યું છે કેઃ
--
“ विषयगणः का पुरुषं, करोति वशवर्त्तिनं न सत्पुरुषम् । नाति मशकमेव हि, लूतातन्तुर्न मातङ्गम् ॥
99
“ કરાળિયાની જાળથી મસલું (એક જાતનું સૂક્ષ્મજં તુ ) ખંધાઈ જાય છે પણ હાથી ખંધાતા નથી. તે જ રીતે કાયર પુરુષા કરાળિયાની જાળ જેવા, ક્રમ વિનાના વિષયસુખાને વશ થઈ જાય છે, પણ સત્પુરુષા તે રીતે વશ થતા નથી. ’” " अविदितपरमानन्दो, वदति जना विषय एव रमणीयः । तिलतैलमेवमिष्टं येन न दृष्टं घृतं क्वापि ॥
97
9
“ જે મનુષ્યે પરમાનંદને જાણ્યા કે માણ્યું નથી, તે જ